________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૬૯ શ્લોકાર્થ :
તત્વમાર્ગને નહીં જાણતા પરસ્પર વિવાદ કરે છે. સ્વઆગ્રહને મૂકતા નથી. હિતને કહેનારા ઉપર રોષ કરે છે. II3૦૨ાા
શ્લોક :
तदेषा भुवनख्याता, मिथ्यादर्शनवत्सला ।
कुदृष्टिविलसत्येव, बहिरङ्गजनाहिता ।।३०३।। શ્લોકાર્થ :
તે આ ભુવનવિખ્યાત, મિથ્યાદર્શનવત્સલ કુદષ્ટિ બહિરંગ લોકોને અહિત કરનારી વિલાસ પામે જ છે. II3૦૩ll શ્લોક :
यस्त्वेष विष्टरे तुङ्ग, निविष्टः प्रविलोक्यते ।
प्रसिद्ध एव भद्रस्य, स नूनं रागकेसरी ।।३०४।। શ્લોકાર્ચ -
જે વળી ઊંચા વિક્ટરમાં બેઠેલો આ જોવાય છે, તે ખરેખર ભદ્ર એવા પ્રકર્ષને પ્રસિદ્ધ જ એવો રાગકેસરી છે. ll૧૦૪ll. શ્લોક :
एनं राज्ये निधायोच्चैर्महामोहनराधिपः ।
गतचिन्ताभरो नूनं, कृतार्थो वर्ततेऽधुना ।।३०५ ।। શ્લોકાર્ય :
આને રાજ્ય ઉપર અત્યંત સ્થાપન કરીને મહામોહરૂપી રાજા ચિંતાના ભાર રહિત હમણાં કૃતાર્થ વર્તે છે. ll૩૦૫. શ્લોક :
केवलं दत्तराज्येऽपि, महामोहनरेश्वरे ।
सविशेषं करोत्येष, विनयं नयपण्डितः ।।३०६।। શ્લોકાર્ય :
કેવલ દત રાજ્ય હોવા છતાં પણ નયપંડિત એવો આગરાગકેસરી, મહામોહ નરેશ્વરમાં સવિશેષ વિનય કરે છે. ll૩૦૬ll