________________
૧૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
બહુ કુટિલતાવાળા નાગોના સંસ્થાપનની કરંડિકા છે. કાલકૂટ વિષની ઊંચી લતા જેવી મરણને દેનારી છે. ll૧૮ શ્લોક :
नरकाऽनलसन्तापदायिकेयमुदाहृता ।
मोक्षप्रापकसद्ध्यानशत्रूभूता च वर्तते ।।३९।। શ્લોકાર્ય :
નરકરૂપી અગ્નિના સંતાપને દેનારી આFરસના રૂ૫ નારી, કહેવાઈ છે. અને મોક્ષ પ્રાપક સધ્યાનના શનુભૂત વર્તે છે આ નારી વર્તે છે. [૩૯ll બ્લોક :
कार्यं संचिन्तयत्यन्यद् भाषतेऽन्यच्च मायया ।
करोत्यन्यच्च सा पुंसः, शुद्धशीला च भासते ।।४०।। શ્લોકાર્ય :
અન્ય કાર્યનો વિચાર કરે છે અને માયાથી અન્ય બોલે છે અને તેનારી, અન્ય કરે છે કાયાથી અન્ય કરે છે. અને પુરુષને શુદ્ધશીલવાળી છું એમ બોલે છે. ll૪ol. બ્લોક :
ऐन्द्रजालिकविद्येव, दृष्टेराच्छादकारिका ।
नरचित्तजतुद्रावकारिणी वह्निपिण्डवत् ।।४१।। શ્લોકાર્ધ :
ઈન્દ્રજાલિક વિધાની જેમ દષ્ટિના આચ્છાદને કરનારી, વહ્નિના પિંડ જેવી, પુરુષના ચિતરૂપી લાખને દ્રાવકારિણી પિગળાવનારી છે. II૪૧TI શ્લોક :
प्रकृत्यैव च सर्वेषां, वैमनस्यविधायिनी ।
संसारचक्रविभ्रान्तिहेतुर्नारी बुधैर्मता ।।४।। શ્લોકાર્ચ -
અને પ્રકૃતિથી જ સર્વના વૈમનસ્યને કરનારી સંસારચક્રની ભ્રાંતિનો હેતુ નારી બધો વડે મનાય છે. II૪રવા