________________
૧૪૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
आवां दवीयसो देशादागतौ न च वीक्षितम् । પૂર્વમેતપુર ઋિતુ, શ્રુતો વેવીનરેશ્વરો ।।૨૦।।
શ્લોકાર્થ ઃ
અમે બંને દૂરના દેશથી આવ્યા છીએ. પૂર્વમાં આ નગર જોવાયું નથી. કેવલ દેવી અને રાજા સંભળાયા છે. I|૧૦||
શ્લોક ઃ
ततश्च
किं स्याद्
ततः कुतूहलेनेदं, पृष्टं संदिग्धचेतसा ।।११।।
द्वेषगजेन्द्रोऽत्र ! किं वा स्यान्नगरान्तरे ? ।
શ્લોકાર્થ :
અને તેથી શું દ્વેષગજેન્દ્ર અહીં છે ? અથવા નગરાંતરમાં=અન્ય નગરમાં, છે ? તેથી=એ પ્રકારની શંકા થઈ તેથી, કુતૂહલથી સંદિગ્ધ ચિત્તવાળા મારા વડે=વિમર્શ વડે, આ પુછાયું. I|૧૧||
શ્લોક ઃ
તદ્ભદ્ર! સામ્પ્રત વૃત્તિ, મિત્રાસ્તે નાથિવઃ? ।
किं वा विनिर्गतः क्वापि ? पश्यावस्तं नरेश्वरम् ।।१२।।
શ્લોકાર્થ :
તે કારણથી=મારા વડે આ પ્રમાણે પુછાયું છે તે કારણથી, હે ભદ્ર શોક ! તું હવે કહે. શું અહીં
આ નગરમાં તે રાજા છે ? અથવા ક્યાંક બહાર ગયેલ છે ? તે રાજાને અમે જોઈએ. II૧૨)
શ્લોક ઃ
शोकेनोक्तं जगत्यत्र, वृत्तान्तोऽयमपि स्फुटम् ।
प्रसिद्ध एव सर्वेषां विदुषां दत्तचेतसाम् ।।१३।।
શ્લોકાર્થ :
શોક વડે કહેવાયું. આ જગતમાં આ પણ વૃત્તાંત=આ રાજાનો વૃત્તાંત, સ્પષ્ટ દત્તચિત્તવાળા વિદ્વાન સર્વને પ્રસિદ્ધ જ છે. II૧૩II