________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
___ तथाहि ते मा प्रभायोटोs:
पञ्चाश्रवमहादोषा, हृषीकाणां च पञ्चकम् । महामोहयुतानां च, कषायाणां चतुष्टयम् ।।१९।। मिथ्यात्वरागद्वेषादिरूपं यच्चान्तरं बलम् ।
तद्दोषावेदकं सर्वं, वचः सर्वज्ञभाषितम् ।।२०।। युग्मम् Resर्थ :
પાંચ આશ્રવ રૂપ મહાદોષો છે અને મહામોહયુક્ત જીવોની પાંચ ઈન્દ્રિયો છે અને ચાર કષાયો છે અને મિથ્યાત્વ, રાગ, દ્વેષાદિરૂપ જે આંતરિક સૈન્ય છે, તેના દોષોને જણાવનારું સર્વ વચન सर्वथी हेवायेj छ. ||१८-२०।।
तथा-मने, cोs:
ज्ञानदर्शनचारित्रसंतोषप्रशमात्मकम् । तपःसंयमसत्यादिभटकोटिसमाकुलम् ।।२१।। यच्चान्तरं बलं तस्य, गुणसंभारगौरवम् ।
वर्णयत्येव जैनेन्द्रं, वचनं हि पदे पदे ।।२२।। युग्मम् लोअर्थ:
ज्ञान, शन, यानि, संतोष, प्रशमात्मा, तप, संयम, सत्य मा sus) सुमटोथी ભરપૂર જે આંતર સૈન્ય છે તેના ગુણસમૂહના ગૌરવને જૈનેન્દ્ર વચન સ્થાને સ્થાને નિચ્ચે વર્ણવે १ छ. ||२१-२२॥
तथा मने, लोs :
एकेन्द्रियादिभेदेन, दुःखरूपमनन्तकम् । भवप्रपञ्चं जैनेन्द्रं, वचनं कथयत्यलम् ।।२३।।