Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાયાનુશાસનમાં પક×કારી
गेये तु गीतमङ्ग च ઢથમત્તિ ધ્વતિષ્ઠમ્ । । यद्यपि क्वचिद्वर्णांङ्गप्राधान्यं यथा प्रस्थानादौ क्वचिद्वादप्राधान्यं यथा भाणकादिषु भग्नतालपरिक्रमणादौ क्वचिद् गीयमानरूपकाभिधेयप्राधान्यं यथा गिंगतकादी, क्वचिन्नृत्त प्राधान्यं यथा डोम्बिलिकादि-प्रयोगानन्तरं हुडुक्काराद्यवग्सरे अत एव तत्र लोकभाषया वल्लिमार्ग इति प्रसिद्धिः । तथापि गीताश्रयत्वेन वाद्यादेः प्रयोग इति गेयमिति निर्दिष्टम् । - । व्युत्पत्त्यभिसन्धानं च गेये नास्ति । पाठ्ये तु સયેટ પ્રધાન, મરતમુનિપ્રકૃતીનાં તથૈવ મૂલત: પ્રવૃત્તઃ। આમ ગેયરૂપકો ગીત-નૃત્ય પ્રધાન છે. હેમચંદ્ર અનુ' મમૃત્યુ, ઉદ્દત અને મિશ્ર એ ત્રણુમાં વગી કરણૢ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારો માટે વિશ્વનાથ ઉપરૂપક શબ્દ પ્રયોજે છે. દર્શરૂપક-અવલાકમાં એક પ્રાચીન પદ્ય ટ શું છે : કોમ્ની શ્રીમતિ માળે માળૌત્રસ્થાન,સાઃ । काव्यं च सप्त नृत्यस्य મેવા: ઇસ્તેઽવિ માનવત્ ।। નાટચપણમાં એને અન્યાનિ વાળિ કહ્યાં છે. વળી ચર્ચાને અન્તે કહ્યું છે—જ્ઞાનિ ન સ્વસ્વમાત્રન્ગનિમિત્તવાદ્ વૃૌમિતિવા૨ વૃત્તાત્રેય નૌતિતાનિ અભિનવભારતી પણ જણાવે છે તે પ્રવસ્થા મૃતાત્મા ન નાટ્યામા નાટાલિવિનક્ષળા: । પરથી લાગે છે કે આ ભાંત માટે ઉપરૂપક શબ્દ સાહિત્યદર્પણથી જ પ્રસિદ્ધ થયેા છે.
અહીં મહત્ત્વના મુદ્દો નાટિકા પ્રકરણિકા, તાટક અને સટ્ટકને છે. વિશ્વનાથ એ ચારેચારને ઉપરૂપકો ગણે છે. ભાવપ્રકાશમાં કરણિકાના ઉલ્લેખ નથી, પણુ બાકીના ત્રણને આ બધા સાથે ગણ્યા છે. નાચણમાં નાટિકા અને પ્રકરણીને રૂપકપ્રકારા તરીકે આપીને સટ્ટકને ડેમ્ની વગેરેની હરોળમાં મૂકયું છે. કાવ્યાનુશાસનમાં પણ્ પ્રકરણુકાના ઉલ્લેખ નથી પણ બાકીના ત્રણને પાઠ્યરૂપકની યાદીમાં મૂક્યાં છે. આ ચારમાં સટ્ટકનું સ્થાન કાંઈક વિશિષ્ટ છે. એમાં વિકભક-પવેશક નથી, એક જ ભાષા હોય છે, અને અકને બદલે જવનિકા ( Drop curtain ) હોય છે. અમ એનું સ્વરૂપ એટલું વ્યવસ્થિત નથી અને સામાન્ય જનતામાં વધારે લોકાપ્રય થઈ શકે એવું છે. આથી કદાચ નાટ્યદપ્ ણુકાર અને અન્યનિ વાળિમાં સમાવતા હોય એમ બને. પણ એમાં કથાવસ્તુ છે, સવાદ છે એટલે હેમ'દ્ર એને પાઠ્યરૂપકમાં ગણે છે એમ કહી શકાય.
(૨) જેમાં મુખ્યત્વે સવાદ હોય તે બધાને એક વ માં મૂકવા.
સમગ્ર રીતે જોતાં આપણુને બે વિભિન્ન વિચારધારાએ દેખાય છે
(૧) ભરતમુનિએ જે ૧૦ પ્રકારો કહ્યા છે તેને જ રૂપકો કહેવા. બાકીના બધાને જુદા વર્ગ માં ગણવા આ વમાં નાટિકા જેવા અવાન્તર પ્રભેદે પણ આવે અને ડામ્બકા જેવાં ગીતનૃત્ય પર આધારિત પ્રકાર પશુ આવે. ભાવપ્રકાશ અને સાહિત્યદર્પણમાં આ વિચારસરણી
દેખાય છે.
વગેરેથી રજૂઆત થતી હોય અને જેમાં સળંગ કથાવસ્તુ એમાં ભરતક્ત ૧૦ પ્રકાશ ઉપરાંત નાટિકા વગેરેને પશુ
For Private and Personal Use Only