________________
( ૧૦ )
સૂયગડોગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
અરણ્યવાસી તાપસ આદિક અથવા પ્રજિત સાંખ્યાદિક તે એમ ભાવના કરે છે કે અમારા દર્શને આવણ એટલે આ વ્યા છે કે અમે કહીએ તેને માને તો, તે સર્વ દુ:ખથકી મુકત થાય, એવી રીતે પોત પોતાના દર્શનને વિષે સર્વે કે મુક્તિ દેખાડે છે. ૧૯
હવે ગ્રંથકાર કહે છે તે પંચભૂતવાદિ પ્રમુખ દર્શની તેને નથી છિદ્ર એટલે જ્ઞાનાવરણાદિક કર્મ તેને વિપર્યય ભાવ તે સંધિ જાણવી તે અહીં જ્ઞાનાવરણાદિક કર્મના વિવરણ તેને અજાણતા થકા બાપડા દુ:ખથકી મુકવાને અર્થ સાવધાન થયા છે. તે કારણે તે જન એટલે લોક ક્ષાત્યાદિક દશ પ્રકારને જે યતિ ધર્મ તેને જાણ નથી. તે વદિ જે નાસ્તિક મતિ પ્રમુખ પૂર્વ કહ્યા, તે અસમંજસ વચનના બોલનાર છે. માટે તે સંસારરૂપ એધ એટલે પ્રવાહ અર્થાત્ સંસાર સમુદ્રના તારનાર તે નથી એમ શ્રી તીર્થ કરે તથા ગણધરે કહ્યું છે. તે ૨૦ |
તે પંચભૂત વાદિ પ્રમુખ કર્મ આવવાના સ્થાનક જાણતા નથી. વળી તે લેક ક્ષાત્યાદિક દશ વિધ યતિ ધર્મને જાણતા નથી. એવા તે પૂર્વે કહ્યા જે નાસ્તિક પ્રમુખવાદિ તે સંસારના પારગામી ન હોય. એ ગાથાના ત્રણ પદને અર્થ પ્રથમ કર્યો તે પ્રમાણે જ છે. | ૨૧ | - જે એમ બેલે તે ગર્ભના પારગામી નહીં એટલે અનંતા ગર્ભના દુ:ખ સહન કરે છે ૨૨
વળી જે એમ બેલે તે જન્મના પારગામી નથી અર્થાત અનંતા જન્મના દુખ સહન કરે. II ૨૩ !
તથા જે એમ બેલે તે દુ:ખના પારગામી ન હોય, અને ન કાલ ચતુર્ગતિ રૂપ સંસારના દુ:ખ સહન કરે. તે ૨૪ . - તથા જે એમ બેલે તે મરણના પારગામી ન સમજવા