________________
અધ્યયન ૧ લું.-ઉદેશે ૧ લે.
( ૮ )
પદાર્થ જગતમાંહે કઈ નથી. એમ તે બાળ એટલે અજ્ઞાની કહે છે. વળી તે સ્કધ કેવા છે ફણગી છે. એટલે એક ક્ષણ માત્ર રહે. ઉપરાંત રહે નહીં. એ રીતના બેલનારા તે ક્ષણિક વાદિ જાણવા, હવે અને દર્શનીઓ થકી એમને ભેદ જે છે તે, ગાથાના ઉત્તરાર્ધવડે દેખાડે છે. તે જેમ આત્માષષવાદી સાખ્યાદિક ભૂત થકી આભા અન્ય છે, એમ કહે છે. તથા જેમ ચાક મતિ ભૂત થકી આત્મા અનેરે નથી એટલે જે ભૂત તેહીજ આત્મા એમ કહે છે. તેમ બાધમતિ કહેતા નથી. તથા હેતુ એટલે આત્મા કોણે નીપજાવ્યે એમ પણ કહેતા નથી, અને અહેતુક એટલે અનાદિ અનંત ધાધિત આત્મા છે. એમ પણ બૈધ કહેતા નથી. આ ૧૭ |
તથા અનેરા બૈધ દર્શની ચતુકારતક જગત કહે છે, તે દેખાડે છે. પૃથ્વી તે પાષાણ પર્વત અને સ્થલાદિક એમ પ્રથમ ધાતુ તથા અપૂતે પાણી એ બીજી ધાતુ તેજ તે અગ્ની એ ત્રીજી ધાતુ તથા વાયુ એ ચોથી ધાતુ જે કારણે એ ચારે પદાર્થ જગતને ધારે એટલે પોષે તે કારણે એને ધાતુ કહીએ, એ કહેવા છે ? તે કે એ ચારે એકાકારપણે પરિણામે, માટે એકાકાર છે. તેથી એ ચારે ધાતુ રૂપ જાણવા એટલે એ શરીર ચતુર્તરૂપ છે તે થકી અને આત્મા એ પદાર્થ કેઈ નથી એમ બોધ કહે છે તે કેવા જાણવા? તે કે પિતાને લોક માહે જાણ કહેવરાવીએ એવું અભીમાન ધરે છે. પરંતુ એ સર્વે ક્ષણિકવાદી પણાથકી કિયાના ફળને સબંધ મળે નહીં તે કારણે એને અલવાદી કહીએ૧૮ /
હવે એ પૂર્વોક્ત દર્શની પિત પિતાના દર્શનને વિષે મુકિતનું કારણ જે કહે છે તે દેખાડે છે. તે ઉપર કહે છે કે તે સર્વે - ની ઘરે તેને વિષે નિવાસ કરનારા એટલે ગ્રહુસ્થ અથવા