________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका मङ्गलोचरणम्
प्रणम्य वाणी परमां विशुद्धां
विचित्य नानार्थपदार्थसारम् करोमि टीकां समयार्थबोधां,
भव्यावबुद्धयै मुनिघासिलालः ॥४|| सूत्रमात्रं समालम्ब्य निरालम्बेपि गच्छतः।।
__ अम्बरे नटवन्मेऽत्र साहसः सिद्धिमेष्यति ॥५॥ निमज्जद्भिर्जन्तुभिरेतस्मात्संसारमहोदधेः वार मिच्छद्भिर शेषकर्मक्षयाय यस्तिव्यम् । स च सम्यग्ज्ञानसापेक्षः, तच्चाप्तवाक्यमन्तरेण न भवितुमर्हति, आप्तश्च "प्रणम्यवाणी" इत्यादि।
परम विशुद्ध वाणी को नमस्कार करके और नानार्थक पदार्थसारों को हूंढकर अथवा शोचकर मैं मुनि घासीलाल भव्य जीवों को बोध कराने के लिये सूत्रकृताङ्ग की समयार्थबोधिनी नामक टीका की रचना करता हूँ ॥४॥ 'सूत्रमात्रं' इत्यादि।
जैसे निरालम्बन आकाश मैं सूत्रमात्र (रस्सी) का सहारा लेकर चलने वाले नट का साहस ही उसे सफलता प्रदान करता है, उसी प्रकार सूत्रमात्र (मूल आगम)का आश्रय लेकर टीका रचना में प्रवृत्त मुझे मेरा साहस ही सिद्धि प्रदान करेगा ॥५॥
जो प्राणी इस संसार सागर में डूब रहे हैं किन्तु इससे पार होना चाहते हैं उन्हें समस्त कर्मो का क्षय करने का यत्न करना चाहिये । कर्मों વાયુકાયાદિ છે જીવનીકાયની રક્ષા કરવા માટે મુખપર દેરાસહિત મુહપત્તી બાંધવાવાળા પ્રસન્ન વદન, ઉગ્રવિહાર કરનારા, તથા પાંચ મહાવ્રતના આરાધક ગુરૂવરને નમસ્કાર उशने ॥3॥
"प्रणम्यवाणीं" त्या:
પરમ વિશુદ્ધ વાણને નમસ્કાર કરીને, અનેક અર્થવાળા પદાર્થોના સારને ધીને અથવા વિચારીને હું મુનિ ઘાસીલાલજી ભવ્ય જીવોને બેધ કરાવવાને માટે સૂત્રકૃતાંગની સમયાધિની નામની ટીકાની રચના કરૂં છું. ૧૪ "मूत्रमात्र" त्या
જેવી રીતે આધાર વિનાના આકાશમાં દેરડાને આધાર લઈને ચાલનારા નટનું સાહસ જ તેને સફલતા પ્રાપ્ત કરાવે છે, એજ પ્રમાણે સૂત્રમાવ (મૂળ આગમ) ને આધાર લઈને ટીકાની રચના કરવાને તૈયાર થયેલા મને મારું સાહસ १ सिध (समता) प्रहान ४२ ॥५॥
For Private And Personal Use Only