________________
૯
સંસ્કૃતિની “ભદ્ર સંસ્કૃતિ” અને “સંત
આ બે પરંપરા વચ્ચે અંતર એ મનાતું સંસ્કૃતિ” એવી છે પરંપરાઓ ઉપરાંત લેક
કે વેદમાં જે સપષ્ટતઃ ન હોય તેવું જે કંઈ
લેકમાં હોય, અથવા જે વેદમાં હોય તેનાથી સંસ્કૃતિ' પણ એની ત્રીજી પરંપરા છે. ' સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તરીકે જે ચીજને ઓળ-
વિશેષ જે કંઈ લેકમાં હોય તે બધું “લેક ખાવાય છે તેનું મહદ્દસ્વરૂપ આ લોકસંસ્કૃતિની પરિપાટીનું મનાતું. પરંપરાનું છે. આપણે અહીં સૌરાષ્ટ્રની આ સંસ્કૃતિ એટલે શું? કસંસ્કૃતિની પ્રાચીનતા જાણવાનો પ્રયાસ
“સંસ્કૃતિ' એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. કરીએ છીએ.
$ ધાતુને લમ્ ઉપસર્ગો અને વિતન પ્રત્યય લેકશબ્દનું પુરાતનપણું–
લાગીને એ શબ્દ બનેલો છે. સંસ્કૃતિ અને રોજ શબ્દનાં મૂળ છેક વેદમાં પણ દષ્ટિ. સભ્યતા એ એક વસ્તુ નથી સંસ્કૃતિ આંતર ૌચર થાય છે. સ્વેદમાં સેોિ' શબ્દ વિષય છે. જ્યારે સભ્યતા એ બાહ્ય વિષય છે. જોવા મળે છે. એ જ વેદના પ્રસિદ્ધ પુરુષ આફ્રિકાને આદિવાસી કેટ-પાલન પહેરી સુક્તમાં–
શકે છે, યુરોપીય ઢબના બંગલામાં રહી શકે
છે, યંત્રનું સંચાલન પણ કરી શકે છે, તેમ પગ મૂરિઝ: શોત્રાત્તથા રોઝ કરવાના.
છતાં તેનો સાંસ્કૃતિક સ્તર અંગ્રેજ પ્રજા જેવો આમ લેક શબ્દને એણે જીવ અને સ્થાન
હશે એમ કહી શકાશે નહિ. છેતી ધારણ અને અર્થમાં વાપરેલ છે.
કરી, પાટલા પર બેસીને શાકાહારી ભજન જૈમિનિય ઉપનિષદ બ્રાહ્મણમાં– લેવાથી કે પર્ણકુટિમાં નિવાસ કરવા માત્રથી बहु ठगहितो वा अयं बहुतो लोकः । કોઈને ભારતીય સંસ્કૃતિને રંગ ચઢી ગયો છે - હેક અનેક પ્રકારે થાય છે એવું કહી શકાય નહિ. કારણ કે આ બધી વસ્તુમાં એ વ્યાપ્ત છે.
બાહ્ય વસ્તુ છે. તેને અંગ્રેજી કે ભારતીય શ્રીમદ્ ભગવદ્ ગીતાએ “ક” અને
5 સભ્યતા તરીકે ઓળખાવી શકીશું, પરંતુ તેને
અંગ્રેજી કે ભારતીય સંસ્કૃતિનું નામ આપી “લેક સંગ્રહ’ શબ્દો વાપર્યા છે.
શકીશુ નહિ. अतोऽस्मि लोके वेदे च प्रथित: पुरुषोत्तमः । તેથી લેકમાં અને વેદમાં હું પુરુષોત્તમ
સંસ્કૃતિને સંબંધ બાહ્ય આચરણ સાથે
નહિ પણ સમાજની આંતરિક ભૂમિકા સાથે એવા નામથી પ્રસિદ્ધ છું.
રહેલો હોય છે, અને બાહ્ય દેખાવને અપનાવलोकसंग्रहमे वापि संग्श्यन्कर्तुमर्हसि ।
વાના કારણે એવી આંતર ભૂમિકા આવી જવાનું આમ આપણે ત્યાં એક જૂના કાળથી ‘વેદ કશું કારણ નથી. બ દુક કે તલવાર ધારણ પરિપાટી અને લોક પરિપાટી એવી બે પર કરવાં સહેલાં છે, પણ તે ધારણ કરવાના પરા ચાલી આવતી જોવા મળે છે. કારણે કંઈ માણસમાં શૂરવીરતા આવી જતી
* વધુ માટે જ ગરમાના ગીતો ની નથી તેમ કોઈ સભ્યતા સ્વીકારી લેવાથી મારી પ્રસ્તાવના-પૂજાપ. પ્રકાશક લોકસાહિત્ય એની સંસ્કૃતિ પણ અપનાવાઈ જાય છે એવું સમિતિ, અમદાવાદ.
સર્વથા બનતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com