________________
આત્મસિદ્ધિ
23
આમાં, જ્યાં જ્યાં હેતુ ત્યાં ત્યાં સાધ્ય, જેમ કે... આવું વાક્ય એ અન્વયદષ્ટાન્ત છે.
જ્યાં જ્યાં સાધ્યાભાવ ત્યાં ત્યાં હેતુનો અભાવ, જેમ કે... એ વ્યતિરેક દષ્ટાંત છે.
આમાં એ ખ્યાલ રાખવો કે પ્રતિજ્ઞાનો આકાર પક્ષઃ સાધ્યવાન્ એવો છે. એટલે કે સાધ્યના અંશમાં ‘વ’ પ્રત્યયનો પ્રયોગ છે. માટે જે પ્રતિજ્ઞાવાક્યમાં ‘વ’ પ્રત્યયનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અર્થ ન બદલાય એ રીતે ‘વ’ નો પ્રયોગ કરવો. (એટલે કે ત્વવતુ' લગાડવા.) અને પછી ‘વ’ કાઢી નાંખવાથી જે બાકી રહેતે સાધ્ય કહેવાય. જેમકે શરીરંક્રિશિપિકિત” આવું પ્રતિજ્ઞા વાક્ય છે. ‘વ’નો પ્રયોગ કરીએ તો એ આવું બની જશે કે શરીર શિશિધષિતત્વવત્', એમાંથી વત્ કાઢી નાંખીએ એટલે “
ચિકિતત્વ’ બાકી રહેશે. એ જ સાધ્ય છે. આ જ રીતે હેતુ અંગે જાણવું. ગ્રંથોમાં પંચાવયવ વાક્યને બદલે ટૂંકમાં એક જ વાક્યમાં પણ પતાવે છે. તેનો આકાર આવો હોય છે : પક્ષઃ સધ્ધવાન્ દેતો, યથા... પર્વતો વદ્વિમાન્ ધૂમાત્, યથા મહાન સમ્ આવા પ્રયોગમાંથી પક્ષ, સાધ્ય અને હેતુ કોણ કોણ છે એનો નિર્ણય કરી પંચાવયવ વાક્યો બનાવવા.
આ પાંચ વાક્યોમાં, પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનએ બન્નેનો આકાર એક જ છે. તેમ છતાં બેમાંફેર એ છે કે પ્રતિજ્ઞાવાક્ય એ અસિદ્ધ અવસ્થાનું વાક્ય છે જ્યારે નિગમન એ સિદ્ધ અવસ્થાનું વાક્ય છે.
હેતુવાક્યમાં માત્ર હેતુની પક્ષવૃત્તિતા (પક્ષમાં રહેવાપણું) જણાય છે, જ્યારે પરામર્શમાં સાધ્યવ્યાપ્ય હેતુની (એટલે કે “સાધ્યવ્યાપ્યત્વ' વિશેષણયુક્ત હેતુની) પક્ષવૃત્તિતા = પક્ષધર્મતા જણાય છે.
ન્યાયમાં સપ્તમીના સ્થાને આવા અર્થમાં ષષ્ઠી વપરાય છે. પણ અર્થ સપ્તમીનો કરવો.
દેતો. પક્ષઘર્ષતા હેતુમાં પક્ષધર્મતા છે. હિતમાન્ પક્ષ છે, તેથી હેતુ પક્ષનો ધર્મ (પ્રકાર) છે. તેથી હેતુમાં પક્ષધર્મતા છે.]
પંચાવયવ વાક્યો શું છે? જે વાક્ય સિદ્ધ કરવાનું છે તેનો નિર્દેશ એ પ્રતિજ્ઞાવાક્ય ... જેમ કે પર્વતો વદ્ધિમાનું. હેતુની પક્ષવૃત્તિતા (પક્ષધર્મતા) નો નિર્દેશ એ હેતુ વાક્ય. જેમ કે પર્વતો ઘૂમવાનું અથવા પૂત્ | હેતુ અને સાધ્યના અન્વયે (સાહચર્ય) - વ્યતિરેક જ્યાં નિશ્ચિત હોય તેનો નિર્દેશ એ ઉદાહરણ વાક્ય. જેમ કેयत्र यत्र धूमस्तत्र तत्र वह्निः यथा महानसे-अन्वयदृष्टांत... यत्र यत्र वह्नयभावस्तत्र तत्र धूमाभावः, यथा जलह्रदे व्यतिरेकदृष्टान्तः ।। વ્યાતિયુક્ત હેતુનો પક્ષમાં ઉપસંહાર - એ ઉપનયવાક્ય. સર્ણવ્યાણદેતુમાન પક્ષ:... વહિવ્યાપ્યધૂમવાનું પર્વતઃ પક્ષમાં સાધ્યસિદ્ધિનો નિર્દેશ એ નિગમનવાક્ય તતઃ પર્વતો વહિમામ્ | શરીરમાં આત્મા છે એની સાબિતિ : ટૂંકમાં અનુમાન : શરીરં ચિકિત તત્વયુવેછાવત્તાત, મૂતાવિષ્ટ શરીરવત્ આના પંચાયવવાક્યો : (૧) પ્રતિજ્ઞાવાક્ય ઃ શરીરં શિધિષિત એટલે કે શરીરં ક્રિશિકિતત્વવત્ તેથી, શરીર એ પક્ષ છે, તyપુણવત્ત એ હેતુ છે અને વિશિથિકિતત્વ એ સાધ્ય છે.
અહીં સાધ્યમાં આત્માધિષ્ઠિતત્વનો ઉલ્લેખ ન કરતાં કિંચિદધિષ્ઠિતત્વનો ઉલોખ કર્યો છે. એ એટલા માટે કે આત્માની હજુ સિદ્ધિ થઈ ન હોવાથી એ અસિદ્ધ છે. તેથી તેનો જો ઉલ્લેખ કરવામાં આવે તો સાધ્યાસિદ્ધિ નામનો દોષ લાગે.
‘પર્વતો વહિમાન ધૂમત” માં પર્વતમાં વહ્નિ હજુ સિદ્ધ કરવાનો બાકી હોઈ અસિદ્ધ હોવા છતાં, દુનિયામાં “અગ્નિ'