________________
14
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (2) સામાન્ય, વિશેષ અને સમવાયઆત્રણ પદાર્થો નિત્ય છે, જ્યારે શક્તિ તો અનિત્ય છે. માટે એ સામાન્યાદિ ત્રણથી પણ જુદી છે.
शक्तिः सामान्यविशेषसमवायभिन्ना, अनित्यत्वात्, घटवद् (3) વળી, શક્તિ અભાવથી ભિન્ન છે, કેમકે ભાવરૂપે પ્રતીત થાય છે, જેમ કે ઘડો. શરૂ: અમાવમિન્ના, માવત્વેિન પ્રતીય માનવાત, ઘટવર્ક માટે શક્તિ એ આઠમો પદાર્થ છે.
| (સાદશ્યવાદ-પૂર્વપક્ષ). (૨) પૂર્વપક્ષીએ સારશ્યમાં પદાર્થત્વ ને અતિરિક્તત્વ સિદ્ધ કરવું જોઈએ. પણ સાટશ્ય તો પ્રત્યક્ષ સિદ્ધ હોઈ એમાં પદાર્થત્વની સિદ્ધિ કરવી આવશ્યક ન હોવાથી મુક્તાવલીમાં માત્ર અતિરિક્તત્વની જ સિદ્ધિ કરી દેખાડી છે. એ માટે બે અનુમાનો કરવામાં આવે છે. (1) દ્વિશ્ય ન પીવીનત્તમૈત, (અર્થાત્ પદ્માવમિત્ર), સામાન્ચેવિ સર્વત્ પદમાવવત્
___सामान्येऽपि सत्त्वात् नो मर्थ थाय सामान्येतरवृत्तित्वे सति सामान्यवृत्तित्वात् । જે સામાન્યતર દ્રવ્યાદિમાં પણ રહ્યું હોય ને સામાન્યમાં પણ રહ્યું હોય તે દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થો કરતાં ભિન્ન હોય. જેમ કે ઘટાભાવ..
શંકા પ્રમેયત્વમાં વ્યભિચાર આવે છે, કારણકે એમાં સામાન્યડપિ સત્ત્વ હેતુ છે પણ વર્મીમન્નત્વ સાધ્ય નથી.
સમાધાન : પ્રમેયત્વ = પ્રમાવિષયત્વ. એ વિષયભેદે ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં અને સામાન્યમાં પણ રહ્યું \ હોય એવું કોઈ એક પ્રમેયત્વ છે નહીં. માટે એમાં હેતુ જ રહ્યો ન હોવાથી વ્યભિચાર નથી. અથવા પ્રમેયત્વ જો
એક હોય તો હેતુમાં વ્યતિવિહત્વે સતિ એમ વિશેષણ ઉમેરવું. કેવલાન્વયી એવા પ્રમેયત્વમાં વ્યતિરેત્વિ ન હોવાથી વ્યભિચાર નથી.
મુખમાં ચંદ્રનું સાદશ્ય રહ્યું હોય એ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે સામાજેતરમાં (દ્રવ્યમાં) સાશ્ય રહ્યું હોવું તો સિદ્ધ છે જ. પણ સામાન્યમાં પણ સારશ્ય રહ્યું છે એ (સામાન્યવૃત્તિત્વ) જો સિદ્ધ ન હોય તો પક્ષમાં હેતુ ન રહેવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. એ ન આવે એટલા માટે યથા ગોવં ઇત્યાદિ કહ્યું છે. જેમ ગોત્વ નિત્ય છે એમ અશ્વત્વ પણ નિત્ય છે. આ રીતે અશ્વત્વાદિ સામાન્યમાં સાદગ્યની પ્રતીતિ થાય છે એ જણાવે છે કે સાદશ્ય સામાન્યમાં પણ રહ્યું છે.
*શંકાઃ ભલે સ્વરૂપાસિદ્ધિ દોષ ન આવ્યો, પણ વ્યભિચારદોષ તો આવે જ છે. કારણ કે ભાવવંદ્રવ્યાદિમાં (સામાજેતરમાં) પણ રહ્યું છે ને સામાન્યમાં પણ રહ્યું છે, ને છતાં એ છ ભાવથી ભિન્ન નથી.
સમાધાનઃ ભાવત્વ અભાવસ્વરૂપ હોવાથી ભાવપદાર્થથી ભિન્ન જ છે, ને તેથી વ્યભિચાર નથી. શંકા ઃ હૈ! ભાવત્વ અભાવસ્વરૂપ છે ?
સમાધાન : હું! નહીં, હા, ભાવત્વ અભાવસ્વરૂપ છે. ભાવત્વ એટલે અભાવભિન્નત્વ કે દ્રવ્યાદિષઅન્યતમત્વ. આમાં અભાવભિન્નત્વ એટલે અભાવનો ભેદ. અને ભેદ તો અન્યોન્યાભાવ હોવાથી અભાવાત્મક છે જ. હવે દ્રવ્યાદિષઅન્યતમત્વનો અર્થ વિચારીએ. પહેલાં અન્યતમત્વ એટલે શું ?
પટપટટચિંતક એટલે ઘટ, પટ કે કટ આ ત્રણમાંથી કોઈપણ એક, એ ત્રણ સિવાયની અન્ય કોઈ ચીજ નહીં એટલે કે એ ત્રણથી જે ભિન્ન હોય એનાથી ભિન્ન ચીજ.
मात घटभिन्नत्वे सति पटभिन्नत्वे सति कटभिन्नो यः, तद्भिन्नत्वं घटापटकटान्यतमत्वं.... આને જ આ રીતે કહી શકાય - ૫૮મેવાણપદમેશમેતવિશિષ્ટો : તમિત્વ... જેમાં ઘટભેદ પણ રહ્યો હોય, પટભેદ પણ રહ્યો હોય ને કટભેદ પણ રહ્યો હોય એ જ પદાર્થ આ ભેદવિશિષ્ટભેદવિશિષ્ટભેદવાળો
ઘટમાં પટભેદ અને કટભેદ છે પણ ઘટભેદ નથી. માટે આ ઃ થી ઘટ નહીં પકડી શકાય. એમ પટ કે કટ પણ નહીં પકડી