Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/032156/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ણમોત્યુ ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્સા શ્રી વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્યવિરચિતા ઢlોડdIqલી ન્યાદિdીજ, (ભાગ - ૧) (સંક્ષિપ્ત ન્યાયભૂમિકા - ગુજરાતી વિવેચન સહિત) વિવેચન ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા. શ્રી સૂરિમંત્રઆરાધક પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.નો શિષ્યાણ પંન્યાસ અભયશેખર વિજય ગણિવર પ્રકાશક શ્રી અંઘેરી ગુજરાતી જૈન સંઘ, ૧૦૬, એસ.વી. રોડ, ઈર્લા બ્રીજ, મુંબઈ - ૪૦૦ ૦૫૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોત્થ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ શ્રી વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્યવિરચિતા ન્યાયિતાવલી (ભાગ - ૧ - પ્રત્યક્ષખંડ સુધી) સરળ ગુજરાતી વિવેચન સહિત (સંક્ષિપ્ત ન્યાયભૂમિકા સહિત) LA વિવેચન ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા. શ્રી સૂરિમંત્રઆરાધક પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.નો શિષ્યાણુ પંન્યાસ અભયશેખર વિજય ગણિવર પ્રકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ૧૦૬, એસ.વી. રોડ, ઈલ્લે બ્રીજ, મુંબઈ - ૪૦૦ ૦૫૬ પ્રથમ પ્રકાશન : વિ.સં. ૨૦૫૧ ચૈત્ર વદ ૧૩ દ્વિતીય પ્રકાશન : વિ.સં. ૨૦૫૬ શ્રી વીરનિર્વાણકલ્યાણક મુદ્રક : હ્રીંકાર પ્રિંટર્સ, વિજયવાડા. ફોન ઃ ૦૮૬૬-૫૬૭૯૨૭ મૂલ્ય : રૂા. ૧૦૦/ નોંધ : આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયેલ છે. તેથી ગૃહસ્થોએ રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય કેવી સુંદર વાત છેએક જૈન સાધુ એક અજૈન ગ્રન્થ પર વિવેચન લખે ને... એક જૈન સેઇ એનું પ્રકાશન કરે.. પરિક્ષત્નિએ ભાંખે અને ઇન્દ્રવદની કે સુંદર સમન્વય.... બલિદપદ્ધિ વ્હિસ્... ને કિચન બનાવતા હોય એમ આજે પૂજનીય સાધુ-સાધ્વીજી ભગત અાદિ ચતુર્વિઇ સેઇ અંકિત કેળવવા અને શનિના યથાર્થ ને પાકની ઉઠી કેળા ન્યાયāિ] પ્રદર્શનની ખૂબ પ્રચલિત થયેલા શ્રીન્યાયસિન્ડમૂકવલી ગ્રન્થનું અધ્યયન કરે છે. છેલ્લે UPSઈ-બુદ્ધિ વગેરેમાં નશૈથુujઝ હાશ અનુભળી છે અr Jળમાં એના ગુજરાતી-સરળ વિવેઇનની હજી આવશ્યકઇ હતી. જેને ટિવિટિદ-કલક્ષદ્વિ -ઉંમનિ તપોનિ સ્વ. જયUદિ અથાદવેઇ શ્રમદ્વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.નઈ વરદ દીક્ષા-શિષ પામેલા વિદ્વાન પૃધ્યUદ પેન્કસપ્રવર શ્રી અભયશેખર વિજયજી ગણિવરે ધ્યાનમાં લઈ છે ગ્રન્થના પ્રત્યક્રખેડ સુથી અા વિવેન તૈયાર કરી આપ્યું છે. જેનું મારું ઇનનિધિમાં પ્રકાશન છે ઇઝરવ અનુભવે હકાર પ્રિકિર્ણના શ્રી હેમલભાઇ મારૂ વગેરેને ગ્રન્થનું સુંદર મુદ્રણ કરી રાખવા બદલ ઈંન્યવાદ V[84એ છીએ. - પ્રથમ આવૃત્તિની નકઈ ખલાસ થઈ જઈઇ છ00 ઝિસુઑની માગ વતી તી હોવાથી આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરી શ્રી સેઇ અનિદ અનુભવે છે. સહુ કોઇ મુમુક્ષુ સ્વકીય બુદ્ધિની પરિકર્મ ઇિ અન્જિદ્ધિ સાઈ લેવા મ8િ અા પ્રકાશિનિની ઉગ કરી અમારિઇ પરિશ્રમને ફળdઇ બન્ને છેડી વિનતી સાથે અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી - હર્ષદ સંઘવી નપ્રાપ્તિ સ્થાન૧. પ્રકાશક. ૨. દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૬ કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭ ૮૧૦. ૩. દિવ્યદર્શન ટ્રસ્ટ, કાળુશીની પોળ, કાળુપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧.] Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિમાંથી... પ્રસ્તાવના કષ, છેદ અને તાપ... શાસ્ત્રોની આ ત્રણ પરીક્ષામાંથી સાંગોપાંગ પાર ઉતરી જનારા સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોનો અદ્ભુત ખજાનો પ્રાપ્ત થઈ ગયા પછી બીજું જોઈએ પણ શું ? તેમ છતાં, એ શાસ્ત્રોનાં અર્થગંભી૨ વચનોનો યથાર્થ રહસ્યાર્થ પામવા માટે બુદ્ધિની યોગ્ય ખીલવટ જોઈએ છે. એ ખીલવણી માટે અન્યદર્શનોના ગ્રન્થોનું અધ્યયન પણ સારું સહાયક બનતું હોય છે. વળી. છેવટે તો એ બથા ગ્રંથોનું મૂળ પણ પ્રભુના મુખકમળમાંથી વહેલી વાણી જ છે. તેથી, આજે પણ શ્રી જૈન સંઘમાં જેનું અઘ્યયન-અધ્યાપન સારા પ્રમાણમાં પ્રચલિત છે એ ન્યાયવૈશેષિકદર્શનના એક પાયાના ગ્રન્થ શ્રી ન્યાય઼સદ્ધાન્તમુક્તાવલીના બહુ સંક્ષિપ્ત નહીંબહુ વિસ્તૃત નહીં એવા વિવેચનની ઘણી આવશ્યકતાને નજરમાં લઈ એ ગ્રન્થના પ્રત્યક્ષખંડ સુધીના આ વિવેચનનું પ્રકાશન થઈ રહ્યું છે. બેશક, એની પાછળનો ઉદ્દેશ, સાથકો સ્વબુદ્ધિને પરિકર્મિત કરે, ને શાસ્ત્રવચનોનાં યથાર્થ રહસ્ય પામી, એ મુજબનું જીવન બનાવી, આહિત સાથે એ જ છે. મુક્તાવલી ગ્રન્થમાં સરળતાથી પ્રવેશ થઈ શકે એ માટે સંક્ષેપમાં ન્યાયભૂમિકાનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરી દીઘો છે. જો કે ભૂમિકામાં આ સિવાય પણ ક્તિવાદ વગેરે કેટલાક વિષયો આવરી લેવાતા હોય છે, પણ એ વિષયો મુક્તાવલીમાં પ્રારંભે જ આવી જતા હોવાથી ભૂમિકામાં ઉમેર્યા નથી. ગ્રન્થગત પંક્તિઓનો અથૅ કઈ રીતે થાય છે ? એનો કંઈક ખ્યાલ આવે એ માટે કારિકાવલી અને મુક્તાવલીનો પહેલાં પંક્તિને અનુસરીને સીધો અર્થ આપ્યો છે. ને પછી આવશ્યક વિવેચન કર્યું છે. જ્યાં વિશેષવિવેચન આવશ્યક નથી લાગ્યું ત્યાં એ કર્યું નથી. મુક્તાવલીનો અર્થ જ ત્યાં જોઈ લેવો. વિવેચનમાં પણ કેટલાક વિષયો અંગે જેઓએ વઘારે ઉંડાણથી કરવું હોય તેઓ તે કરી શકે એ માટે દિનકરી વગેરે ટીકાના આધારે વિશેષવાતોનું વિવેચન જુદા પ્રકારના ટાઈપમાં આપ્યું છે. તેજસ્વી ક્ષયોપશમવાળાએ એ વિવેચન પણ અવગાહવાથી વિશેષ લાભ થઈ શકે. અથવા, એ વિશેષ યોને પહેલાં છોડી દઈ આખો ગ્રન્થ કરી લેવો. એટલે બુદ્ધિની વિશેષ પરિકર્મણા થઈ જવાથી પછી એ વિશેષભાગો પણ લાભકર્તા પુરવાર થાય. જયાં આવશ્યકતા લાગી છે ત્યાં મુક્તાવલીગ્રન્થની પંક્તિઓને તથા એના સીથા ગુજરાતી અર્થમાં રહેલી પંક્તિઓને સમાન અંક આપી, એ જ અંક સાથે વિવેચન કર્યું છે. જેથી અધ્યેતાને એનું સંકલન કરવું સરળ બની જાય. આ પુસ્તકમાં આપેલ ન્યાયભૂમિકાનું નિરૂપણ તેમજ મુક્તાવલીનું વિવેચન, આ બધું જ, સ્વર્ગસ્થ ભોષિતારક ન્યાવિશારદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પાસેથી જે કાંઈ સાંભળ્યું, વાંચ્યું, જાણ્યું છે એ જ છે. ફક્ત મારી રીતે (મારા શબ્દોમાં) મેં એની રજુઆત કરી છે... બાકી બધું તેઓ શ્રીમનું જ છે. એટલે આ આખું વિવેચન તેઓ શ્રીમનું જ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેથી આ પુસ્તકમાં જે કાંઈ સારું છે ને એનાથી જેઓને જે કાંઈ બોઘ-લાભ થાય એ બઘાનો યશ તેઓશ્રીને જ દેવો ઘટે. સિદ્ધાન્તમહોધિ સુવિશુદ્ધભ્રહ્મમૂર્તિ સુવિશાળગનિર્માતા સ્વ. પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્થમાનતોનિધિ-ન્યાનિપુણતિ-સર્વજ્ઞવચનમર્મજ્ઞ સ્વ. પૂ. આ. ભગવંત Page #5 -------------------------------------------------------------------------- ________________ == = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = == શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી-અધ્યાત્મ રસિક સ્વ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય વર્મજિતસૂરીશ્વરજી મ.સા. ની દિવ્યકૃપા એ આ સર્જન પાછળનું ઘબકતું પીઠબળ છે. વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકરપૂ. આ. ભગવંત શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી સૂમિન્ત્રપંચપ્રસ્થાનની પાંચ વાર આરાથના કરી ચૂકેલા પૂજયપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયશેખર સૂરીશ્વરજી મ.સા.ની સતત અમીદષ્ટિ એ મારું પરમ સૌભાગ્ય છે. મને ન્યાયગ્રન્થોનું અધ્યયન કરાવનાર સ્વ. પૂજયપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., તર્કસમ્રાટપૂજયપાદ પં. પ્રવરગ્રી જયસુંદરવિજયજી ગણિવર, સ્વ. પંડિત શ્રી દુર્ગાનાથજી ઝા વગેરેનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. સહવર્તી અનેક મહાત્માઓનો તેમજ મારી પાસે અધ્યયન કરનાર અને આવા વિવેચનની પુનઃ પુનઃ માગણી કરનાર અધ્યેતાવર્ગનો ફાળો પણ આ પ્રકાશનમાં નાનો-સૂનો નથી. શીધ્રપ્રકાશિત થઈ રહેલા આ પ્રકાશનના પ્રૂફરીડિંગમાં અનેક મહાત્માઓએ સહાય કરી છે. એ બધાનું પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. આ વિવેચનમાં તેમજ પ્રકાશનમાં તારક તીર્થંકરદેવોની પરમપાવન આજ્ઞા વિરુદ્ધ જે કાંઈ થયું હોય તેનું હાર્દિક મિચ્છામિ દુકકડમ્ દેવાપૂર્વક સહુકોઈ જિજ્ઞાસુ વર્ગમારા પરિશ્રમને સફળતા બક્ષે એવી વિનંતી સાથે વિરમું છું. -પં. અભયશેખરવિજય ગણ ન્યાય-વૈશેષિકદર્શનના પ્રકાંડ વિદ્વાન પંડિતોએ પણ જેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એવી સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. ની એક અણમોલ કૃતિ એટલે ન્યાયભૂમિકા... ન્યાયદર્શનની પાયાની જટિલ વાતોનું સરળ-પ્રવાહી નિરૂયણ ન્યાયગ્રન્થોમાં પ્રવેશ કરવો સુગમ બનાવી દે છે. ન્યાયભૂમિકાકીને સીધો મુક્તાવલીગ્રન્થકવામાં કોઈ જ કઠિનાઈ અનુભવાતી નથી એવો મારો અને અનેકોનો અનુભવ છે. ન્યાયદર્શનના અનેક કઠિન ગ્રન્થોનો નિચોડતાશ્વીને આવા સુંદરગ્રન્થનનુંસર્જન કરનારા યુજ્યપાદ ગુરુદેવશ્રીના ચરણોમાં કોટિશ: વંદના... Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. આ. દેવ શ્રીમદ્વિજય : પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર તથા આ વિવેચન-પ્રકાશનના યશના અધિકારી... સર્વાગીણ સાધનાનો તેજપુંજ.. સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા..... જુદા જુદા વિદ્વાનોની કલમે... જ જીવનભર પ્રચંડ સાધનાનો મહાયજ્ઞ માંડીને લખલૂટ ગુણસમૃદ્ધિના સ્વામી બનેલા એક મહાન્ ગુણશ્રીમંત એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રી પાસે ગુણનું પાકીટ નહોતું, પાઉચ નહોતું, પેટી નહોતી, પટારો નહોતો... પણ મોટો ભંડાર હતો. જીવનના ૮૨ વર્ષ તેઓશ્રીએ મુક્તિ ભણી દોટ જ લગાવી છે. અથાગપણે દો જ ગયા છે અને કલ્પનાતીત વિરાટ અંતર આ નાનકડી જિંદગીમાં કાપી નાખ્યું હશે. * પ્રાર્થનાના નાનકડા લાગતાયોગથી લઈને સંઘકૌશલ્યના વિરાટ ફલક સુધી વિસ્તરેલું વિરાટ વ્યક્તિત્વ એટલે પૂજ્યપાદ શ્રી...... જ પૂજ્યપાદશ્રીના જીવનની એકએક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી, તેઓશ્રીના જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાધોધ હતો, તેઓશ્રીનું જીવન સાધક આત્માઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન હતું. તેથી તેઓશ્રી માત્ર સ્મૃતિનો વિષય નહિ પણ આલંબન અને પ્રેરણાનો વિષય હતા. તેઓશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નથી પણ પ્રેરક છે. પંચમ કાળનો અને છઠ્ઠા સંઘયણનો એક માનવી સાધનાના પંથ ઉપર કેવી હરણફાળ ભરી શકે છે, કેવું પ્રચંડ સત્ત્વ ફોરવી શકે છે, કેવી મહાન ગુણસિદ્ધિઓને આંબી શકે છે અને કેવા મહાન વિસ્મયો સર્જી શકે છે... એનું વાસ્તવિક દર્શન એટલે પૂજ્યપાદશ્રીનું જીવન એ જીવનદર્શનનાં કેટલાંક મનોહર દશ્યો pક આજીવન ગુરુસાંનિધ્ય અને અપરંપાર ગુરુકપાસંપાદન. જ દાર્શનિક ગ્રન્થોના સાંગોપાંગ અધ્યયનથી ખીલેલું અદ્ભુત તર્કકૌશલ્ય. જ સંપ્રાપ્ત ન્યાયવિશારદતા અને વિશદ પદર્શન બોધ. જી વ્યાકરણ, કાવ્યો, પ્રકરણગ્રન્થો, આગમગ્રન્થો, વૈરાગ્યગ્રન્થો, ચરિત્રગ્રન્થો, અધ્યાત્મગ્રન્થો, યોગગ્રન્થો, છેદસૂત્રો, પ્રાચીન ગુર્જર પદ્યરચનાઓ ઇત્યાદિ સ્વ-પર સમયના થોકબંધ સાહિત્યનાસાંગોપાંગ અધ્યયનથી ! સંપ્રાપ્ત વિપુલ શાસ્ત્રબોધ અને કુશળ જિનવચનમર્મજ્ઞતા. નક અલ્પનિદ્રા અને અપ્રમત્ત સાધના. અત્યંત બહુમાનપૂર્વક અને ઉપયોગપૂર્વકની આવશ્યક ક્રિયાઓ. ના પરમોત્તમ પરમાત્મભક્તિ. નીક શ્રોતાઓના મોહવિષ ઉતારનાર જાંગુલિમંત્ર તુલ્ય પ્રવચનશક્તિ. 11 . ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પ Page #7 -------------------------------------------------------------------------- ________________ ,, ,,,,,,, , ,,,,, ,,,, * સન્માર્ગદર્શન અને વૈરાગ્યપોષક સરલશૈલીમાં આલેખાયેલા શતાધિક પુસ્તકો. આ ૪૨-૪૨ વર્ષ ‘દિવ્ય-દર્શન' દ્વારા પ્રતિસપ્તાહ અવિરત ચિંતનપ્રવાહ. જ ગ્રીષ્મકાલીન શિક્ષાયતનોના માધ્યમથી યુવાપેઢીનો જીર્ણોદ્ધાર. નીક સુવિદિત સુસમર્થ સુસંયમી સેંકડો શ્રમણોનું સુયોગ્ય ઘડતર. જ સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની આરાધના. જ અંજનશલાકા આદિ શાસન પ્રભાવક પ્રસંગોની અવિરત હારમાળા. રોજ સંઘએકતા નિર્માણનો સમ્યકપુરુષાર્થ. ઝીક સંઘ સમાધિ સંપાદન. જ મુમુક્ષુઓનું સુયોગ્ય ઘડતર. વાચના આદિ દ્વારા શ્રમણ ઘડતર. જ શાસ્ત્રપંક્તિઓ અને સ્તવનો પર અદ્ધત અનુપ્રેક્ષા. કે ચિત્રકલા, સંગીતકલા, શિલ્પકલાનું સુંદર જ્ઞાન. જ અદ્ભૂત શાસનરાગ. જ અત્યંત વિષયવિરાગ. જ નિર્ધામણાની કુશળતા અને ગ્લાનસેવાની તત્પરતા. * સુવિશુદ્ધ અખંડ બ્રહ્મચર્ય જ ઉપબૃહણા અને ગુણાનુરાગ. રીકે આત્મગવેષણા અને આત્મનિંદા E & પ્રમાર્જનાનો આત્મસાત્ અભ્યાસ. જ પ્રાચીન કથાઓમાંથી જીવન અસ્યોની ખોજ. રક ક્રિયાઓમાં ધ્યાનયોગની સાધના. ...... આ મહાપ્રતાપી ભાનુના આવા હજારો કિરણોએ સાધનાના કયા પ્રદેશને નહીં અજવાળ્યો હોય? સાધનાનો એક એક પ્રદેશ ભાનુકિરણોથી દીપ્તિમંત બન્યો છે. અંગ્રેજીમાં કહેવાય છે One can become Jack of all thing, One can become master of one thing, but none can become master of all things. સૂરિદેવે તે અંગ્રેજી કહેવતને ગલત ઠેરવી છે. એક-એક યોગમાં ટોચે પહોંચ્યા હતા, પ્રકર્ષપ્રાપ્ત પ્રજ્ઞા, પ્રકર્ષપ્રાપ્ત સિદ્ધિઓ અને પ્રકષપ્રાપ્ત પરિણતિ એ પૂજ્ય ગુરુદેવશ્રીની આગવી વિશેષતા હતી. -ભુવનભાનુના અજવાળામાંથી સાભાર sess:૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦°°°°°°°°°°°°°° ,૦૦૦૦૦૦૦૦૦૦૦૦°°°°°°°°°° b u Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ a વિષય : દ્વિવિદ્ય પદાર્થો 3 સંબંધ E ધર્મ એ સંબંધ બને અવચ્છેદક ધર્મ તૃણારણિમણિન્યાય અવચ્છેદક સંબંધ “અવચ્છેદકના અન્ય અર્થ કાર્ય-કારણભાવ | વ્યાપ્ય-વ્યાપકભાવ અનુભવના ૪ પ્રકાર પંચાવયવ પ્રયોગ ૪ આત્મસિદ્ધિ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ન્યાયભૂમિકા ૧ થી પર વિષય ઈશ્વરસિદ્ધિ હેત્વાભાસ વિશિષ્ટનો અભાવ અનુકૂળતર્ક શાબ્દબોધની પ્રક્રિયા શાબ્દબોધનાં ૪ સાધનો લક્ષણા પ્રત્યક્ષનું લક્ષણ કિવિધ પ્રત્યક્ષ ૭ પદાર્થો અભાવનું લક્ષણ નિરૂપક-નિરૂપિત ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પ૩ થી ૨૩૧ વિષય સાદશ્યવાદ - ઉત્તરપક્ષ દ્રવ્યત્વજાતિસિદ્ધિ તમવાદ-પૂર્વપક્ષ તમોવાદઉત્તરપક્ષ ગુણનિરૂપણ સામાન્ય નિરૂપણ જાતિબાધકસંગ્રહ સાંર્યદોષ વિશેષનું નિરૂપણ સમવાયનિરૂપણ અભાવના વૈશિટ્યસંબંધની વિચારણા અભાવનિરૂપણ અધિકરણ-અવચ્છેદક ધ્વંસ-પ્રાગભાવને અત્યન્તાભાવનો વિરોધ? ૯૬ અભાવ અધિકરણાત્મક નથી | 8 8 8 8 વિષય સમાપ્તપુનરાત્તત્ત્વ મુક્તાવલીની ઉપમા વિઘાત' પદની વિશેષતા મંગલવાદ – પૂર્વપક્ષ - મંગલવાદ - ઉત્તરપક્ષ મંગલમાં વ્યભિચારપરિહાર : મંગલ - નવ્યમત દ્વારથી દ્વારી અન્યથાસિદ્ધ ? * વિષ્માભાવ એ સમાપ્તિસાધન : ઈશ્વરકર્તુત્વવાદ : સત્પતિપક્ષ - તત્પરિહાર = વિભજન એટલે શું? 1 શક્તિવાદ – પૂર્વપક્ષ | સાદવાદ-પૂર્વપક્ષ શક્તિવાદ - ઉત્તરપક્ષ 8 8 8 8 S $ $ $ $ $ oooooooooooo ૯૭ , , ,, , ,૦૦ ૦ ૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • • ૧૫૯ ૯૯ ૧૬૧ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૯ ૧૭) ૧૭૨ ૧૭૬ કારણતા નિરૂપણ ૧૭૮ ૧૮૩ ૧૨૫ :વિષય સાઘમ્ય-વૈધર્મ દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય અનેકત્વની વિચારણા ૧OO ગુણાદિ ૬નું સાધર્મ્સ ૧૦૩ : પારિમાંડલ્ય ૧૦૬ અકારણ પદાર્થો ૧૦૭ આકાશાદઃ પદવિચારણા ૧૦૯ ૧૧૦ અસમવાધિકારણનિરૂપણ ૧૧૧ અસમાયિકારણની બે પ્રયાસત્તિ ૧૧૪ અન્યથા સિદ્ધિ નિરૂપણ ૧૧૫ ત્રીજી અન્યથાસિદ્ધિ ૧૧૬ ચોથી અન્યથાસિદ્ધિ ૧૧૯ - પાંચમી અન્યથાસિદ્ધિ ૧૨૦ Fગુણકર્મનું સાધમ્પ - અસમવાધિકારણત્વ ૧૨૩ નવદ્રવ્યોનું સાધર્મ ભૂતત્વ - સાધર્મ ૧૨૯ ફિત્યાદિ ૪નું સાધર્મ ૧૩૧ આકાશ - આત્માનું સાઘર્પ યોગ્યવિભુવિશેષગુણોનો નાશક ૧૩૪ પ્રથમ ત્રણ દ્રવ્યોનું સાધર્મ ૧૩૮ પૃથ્વી-જળનું સાધર્મ્સ ૧૪૦ tવૈદ્યર્પ પ્રકરણ Eદ્રવ્યના ગુણોનું કથન *પૃથ્વી નિરૂપણ ૧૪૨ યદ્રવ્ય..... ઇત્યાદિ નિયમ ૧૪૪ નાના રૂપવત્ત્વ ૧૪૬ પરમાણુjજવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૪૯ કનૈયાયિકનો ઉત્તરપક્ષ ૧૫) : પરમાણુ સિદ્ધિ ૧૫૧ અનિત્ય પૃથ્વીના ૩ પ્રકાર ૧૫૩ શરીરત્વનો વિચાર ૧૫૪ :ધ્રાણેન્દ્રિયમાં પાર્થિવત્વસિદ્ધિ ૧૫૬ : જલનિરૂપણ ૧૫૭ વિષય શુક્લરૂપવત્ત્વવિચાર જળમાં મધુરરસસિદ્ધિ હિમ-કરામાં જલત્વસિદ્ધિ તેજોનિરૂપણ ચક્ષુમાં તેજસ્વસિદ્ધિ સુવર્ણમાં તેજસ્વસિદ્ધિ વાયુ નિરૂપણ વાયુનાં અનુમાનો આકાશ નિરૂપણ કાળ નિરૂપણ દિદ્ધવ્યનિરૂપણ આત્મનિરૂપણ ચાર્વાકમત મંડન-ખંડન ઇન્દ્રિય-આત્મવાદ મન-આત્મવાદ ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધમત નૈયાયિનો ઉત્તરપક્ષ વેદાંતમત સાંખ્યમત સાંખ્યમતખંડન સામાન્યથી આત્મસિદ્ધિ બુદ્ધિનું નિરૂપણ પ્રત્યક્ષનું લક્ષણ અનુમિતિનું લક્ષણ જન્યપ્રત્યક્ષ નિરૂપણ સ્પર્શનેન્દ્રિયના વિષયો વાયુપ્રત્યક્ષ અંગે પ્રાચીન-નવીન ચર્ચા જ્ઞાનસામાન્યનું કારણ નિર્વિકલ્પક પ્રત્યક્ષ ઇન્દ્રિયનું લક્ષણ સંનિકર્ષ નિરૂપણ યોગ્યા અનુપલબ્ધિ સામાન્યલક્ષણા સંનિકર્ષ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ યોગજ સંનિકર્ષ ૧૮૪ ૧૮૪ ૧૮૬ ૧૯૧ ૧૯૬ ૧૯૯ ૧૩૨ ર૦૧ ૧૪૧ ૨૦૩ ૨૦૩ ૨૦૬ ૧૪૨ ૨૦૯ ૨૧૫ ૨૧૮ ૨૨૩ ૨૨૪ ૨૩૦ ૨૩૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ 0 0 ) 0 છે બુદ્ધિબળે બૃહપતિના પુત્રની પરે ઓપતા, રચાદ્વાદ ગર્ભિત શારાના મર્મો સુપેરે ખોલતા; સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ચાર ભુવનભાનુ ચરણજમાં ભાવથી શું વંદના, Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ગઈ નમઃ | श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । श्री महावीरपरमात्मने नमः । श्री प्रेम-भुवनभानु-धर्मजित-जयशेखरसूरीश्वर सद्गुरुभ्यो नमः । ऐं नमः न्यायभमिका> પ્રશ્ન : ન્યાય ભણવાની આવશ્યકતા શી છે ? ઉત્તરઃ કોઈ પણ તત્ત્વના રહસ્યને પામવા માટે-સ્પષ્ટ સમજવા માટે ન્યાયની જરૂર પડે છે. કારણ, ઘણીવાર સમજ્યા વગર ખોટું બોલાય છે. જેમ કે “જ્યાં જ્યાં આર્ય ત્યાં ત્યાં આર્યત્વ.” આવું બોલવું યોગ્ય નથી. કેમકે આર્ય તો મુંબઈમાં છે. સુરતમાં છે... પણ મુંબઈ વગેરે શહેરમાં આર્યત્વ નથી. માટે એવું બોલવું યોગ્ય છે કે જે જે આર્ય તેમાં તેમાં આર્યત્વ.” આ બધું ન્યાય સમજાવે છે. પ્રશ્નઃ પણ ન્યાય-વૈશેષિક વગેરે અન્ય દર્શનોના ગ્રન્થોને શા માટે ભણવા જોઈએ? ઉત્તરઃ (૧) અન્ય દર્શનીઓના શ્રુતના ઉત્પત્તિસ્થાન પણ ભગવાન્ છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે નય સુi પમવો’ ભગવાન્ જો માત્ર સભ્ય શ્રતના પ્રભવસ્થાન હોત તો અહીં સુમસ’ એમ એક વચનનો પ્રયોગ કર્યો હોત. પણ બહુવચનનો પ્રયોગ કર્યો છે તે એ બતાવે છે કે મિથ્યાશ્રુતો પણ ભગવાનમાંથી ઉત્પન્ન થયા. તે શી રીતે ? આ રીતે - ભગવાને સાતે નયોથી યુક્ત વાણી ઉચ્ચારી... એમાંથી એક એક નયને ગ્રહણ કરી-બીજાને સર્વથા બાદ કરી મિથ્યા શ્રતનો પ્રભવ થયો. આમ મિથ્યા શ્રત પણ ભગવાનમાંથી નીકળ્યું હોવાથી ભણવું જોઈએ. વળી, (૨) સાત નવયુક્ત એવી પ્રભુની વાણીને વધુ ઊંડાણથી સમજવા માટે ન્યાય જરૂરી છે. એમ શાસ્ત્રોમાં ક્યારેક ક્યારેક શિષ્યની બુદ્ધિનો તે તે બાબતમાં વિકાસ થાય એ માટે કોઈ એક નયની વાત પણ “જ'કારપૂર્વક કરી હોય છે. આવા શાસ્ત્રવચનો વખતે તે તે વાત કયા નયની અપેક્ષાએ કહેવામાં આવી છે એનો નિર્ણય સૂક્ષ્મબુદ્ધિથી કરવો પડે છે. એ નિર્ણય કરવામાં જો ભૂલ થઈ જાય તો અર્થનો અનર્થ પણ થઈ જાય ! આ સૂક્ષ્મબુદ્ધિ ન્યાયશાસ્ત્ર ભણવાથી થાય છે. આપણે ત્યાં કર્મ વગેરે બીજા ઘણા વિષયો બતાવવાના છે. તેથી ન્યાયને એટલો અવકાશ નથી. બીજાં કેટલાક દર્શનોએ માત્ર ન્યાય પર જ ચર્ચાઓ કરી ઊંડું ખેડાણ કર્યું છે. માટે તે જાણવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, જેથી પછી આગમ વધુ સારી રીતે સમજી શકાય છે. (૩) પૂર્વપક્ષ ઊઠાવી ઉત્તરપક્ષ કરવાની પણ ઘણી પદ્ધતિઓ આપણા આગમો વગેરેના વૃતિગ્રન્થો વગેરેમાં જોવા મળે છે. એની પકડ આ વાયગ્રન્થો પરથી સુગમ રીતે આવી શકે છે. (૪) વળી બીજાઓનું નિરૂપણ ગલત હોય તો પણ, એમાં શું દોષ રહેલા છે એ જાણીએ તો જ ‘એ નિરૂપણ ગલત છે એમ જાણી શકાય છે ને પછી નિર્દોષ નિરૂપણ શું હોઈ શકે? એનો નિર્ણય થઈ શકે છે. આના માટે પણ ન્યાયદર્શનના અભ્યાસ દ્વારા તર્કશક્તિ ખીલવવી આવશ્યક છે. ન્યાયને-તર્કને સમજવા તેની પરિભાષા જાણવી જોઈએ જે આ ન્યાયભૂમિકાથી પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનના હિસાબે જગત્માં પદાર્થો બે જાતના છે : (૧) સાપેક્ષ (સસંબંધિક) - જેને સમજવા માટે બીજાને જાણવાની જરૂર પડે, એટલે કે તેના સંબંધીનું જ્ઞાન જોઈએ... તેવા... પદાર્થો. અર્થાત્, તેના એ સંબંધીને જાણીએ નહિ ત્યાં સુધી આનો બોધ પણ અધૂરો લાગ્યા કરે તેવો પદાર્થ. દા.ત. કોઈ કહે છે કે મને ઇચ્છા થઈ છે. તો સાંભળનારને તરત મનમાં થાય છે કે શેની ઇચ્છા થઈ છે ? જ્યાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા સુધી એ આ જાણે નહિં કે અમુકની ઇચ્છા' થઈ છે ત્યાં સુધી એને પૂરું સમાધાન થતું નથી. માટે “ઇચ્છા' એ સાપેક્ષ પદાર્થ છે. આ રીતે જ્ઞાન, દ્વેષ, અભાવ વગેરે પણ સાપેક્ષ પદાર્થો છે. (૨) નિરપેક્ષઃ (અસંબંધિક) - જેને જાણવા માટે બીજાને જાણવાની જરૂર નહિં તેવા પદાર્થો. દા.ત. ઘડો, મકાન... વગેરે... આમાંથી સાપેક્ષ પદાર્થો જે છે તેના સંબંધીઓના બે ભેદ છે. (૧) વિષય જ્ઞાન, ઇચ્છા (રાગ), દ્વેષ, પ્રયત્ન (કૃતિ) અને સંસ્કાર, આ પાંચ સાપેક્ષ પદાર્થો એવા છે કે એના સંબંધીને “વિષય’ કહેવાય છે. જ્ઞાન થયું...શાનું? ઘડાનું.... માટે ઘડો એ જ્ઞાનનો સંબંધી થયો. એટલે ઘડાને જ્ઞાનનો વિષય કહેવાય છે અને જ્ઞાન ઘટવિષયક' કહેવાય છે. કારણ કે સંબંધી = વિષય, એ જેનો સંબંધી હોય તે વિષયવાળો હોવાથી વિષયી કે વિષયક કહેવાય. એમ, મોક્ષની ઇચ્છા.. મોક્ષ એ ઇચ્છાનો વિષય બને અને મોક્ષયિષધિ છ I માટી પર પ્રયત્ન... मृद्विषयकः प्रयत्नः રાગ પર દ્વેષ रागविषयकः द्वेषः દયાના સંસ્કાર. दयाविषयकः संस्कारः ‘ઘટશ જ્ઞાન’ વગેરેમાં ષષ્ઠીનો અર્થ સંબંધી.., તેથી ઘટસંબંધિજ્ઞાન વગેરે અર્થ થાય.. અને ઘટ એ જ્ઞાનવિષય બને. (૨) પ્રતિયોગી: ઉપરોક્ત પાંચ સિવાયના જે કોઈ સસંબંધી પદાર્થો હોય તે બધાના સંબંધીઓને પ્રતિયોગી કહેવાય છે. અને તે તે સસંબંધી પદાર્થ ‘પ્રતિયોગિક' કહેવાય છે. દા.ત. મૂતને સંયોજક, કર્યા ? પદય તેથી મૂતત્તે પસંયોગ, અર્થાત્ તેથી, ઘટ એ સંયોગનો સંબંધી, એટલે કે भूतले घटसंबंधिसंयोगः ઘટ એ સંયોગનો પ્રતિયોગી. માટે સંયો: પદપ્રતિયોજિ: કારણ કે ઘટ છે પ્રતિયોગી જેનો તે ઘટપ્રતિયા કહેવાય. એમ મૃતને અમાવઃ, સ્થ? ઘટય... તેથી ઘટ અભાવનો સંબંધી થયો. માટે ઘટ અભાવનો પ્રતિયોગી અને અભાવ ઘટપ્રતિયોગિતા:.... એમ, રામમાં પુત્રત્વ છે, કોનું? દશરથનું.. તેથી, દશરથસિમ્બન્ધિ પુત્રત્વ માટે, દશરથ એ પુત્રત્વનો પ્રતિયોગી બન્યો અને ' પુત્રત્વ એ દશરથ પ્રતિયોગિક થયું. નિયમ: - યો યઃ તમિન તત્તમ જે જે, હોય તેમાં તેપણું રહે. દા.ત. ચૈત્રઃ આર્ય તેથી ચૈત્રે માર્યત્વમ્ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ ઘટ છે, માટે, એમાં ઘટત્વ છે. રામ, દશરથનો પુત્ર છે, માટે રામમાં દશરથનું પુત્રત્વ છે. એમ, દશરથ એ રામપિતા છે, તેથી દશરથમાં રામનું પિતૃત્વ છે. રામપિતૃત્વ એટલે રામસંબંધિક પિતૃત્વ. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંબંધ નિરૂપણ એટલે કે રામપ્રતિયોગિક પિતૃત્વ. પટ” એવું જ્ઞાન થયું. ઘટ, એમાં વિષય છે. તેથી ઘટે વિષયતા એટલે કે ઘનિષ્ઠ વિષયતા જ્ઞાનં વજી શમ્ ? ઘનિષ્કવષયતાનિરૂપમ્...I (જે પદાર્થો પરસ્પર સાપેક્ષ હોય છે તેઓ એક બીજાથી નિરૂપક-નિરૂપિત હોય છે. પણ સામાન્યથી ધર્મીને નિરૂપક ને ધર્મને નિરૂપિત કહેવાય છે. બન્ને ધર્મો હોય તો બન્નેને નિરૂપક કે નિરૂપિત કહી શકાય છે.) અહીં, જ્ઞાન અને વિષયતા પરસ્પરતાપેક્ષ છે. જ્ઞાન થયું તો ઘડો વિષય બન્યો અને તેમાં વિષયતા આવી ... ઘડો વિષય બન્યો (એટલે કે એનામાં વિષયતા આવી) તો જ્ઞાન થયું. માટે જ્ઞાન અને વિષયતા પરસ્પર સાપેક્ષ છે. નિરૂપકઃ ઓળખાવનાર, નિરૂપિતઃ ઓળખાયેલ. ઘટમાં રહેલી વિષયતા ઘટઃ' એવા જ્ઞાનથી નિરૂપિત છે, અને જ્ઞાન એનું નિરૂપક છે. માટે, ઘનિષ્ઠવિષયતાનિરૂપÉ જ્ઞાન.(વળી ‘નિરૂપક' શબ્દના સ્થાને એ જ અર્થમાં માત્ર “ક પણ લખાય છે, જેમ કે, વનિવિષયતાનં જ્ઞાન) વળી, જ્ઞાન વિષયિ છે, માટે તેમાં વિષયિતા છે. તેથી, ઘટઃ ક્રીશ? જ્ઞાનનિકવિયિતાનિરૂપ એટલે કે જ્ઞાનનિષ્ઠવિષયિતાક: ઘટઃ + + + + + + + + ન્યાય-વૈશેષિક દર્શનને માન્ય પદાર્થો સાત છે - દ્રવ્ય, ગુણ, કર્મ (ક્રિયા), સામાન્ય (જાતિ), વિશેષ, સમવાય અને અભાવ. સંબંધ - દ્રવ્યમાં ગુણ-કર્મ વગેરે રહે છે, ગુણ વગેરેમાં ગુણત્વાદિ જાતિ વગેરે ધર્મો રહે છે. પણ એક પદાર્થને બીજા પદાર્થમાં રહેવું હોય તો કોઈને કોઈ સંબંધ જોઈએ જ. સંબંધ વિના કોઈ ક્યાંય રહી શકતું નથી. આવા સંબંધ ૪ પ્રકારના છે - (૧) સંયોગસંબંધ - દ્રવ્યદ્રવ્યો સંયોગઃ અવયવ-અવયવીભાવશૂન્ય બે દ્રવ્યોનો સંયોગ સંબંધ હોય છે. દા.ત. ઘડામાં જળનો, ભોંય પર ઘડાનો... જેનો સંયોગ હોય તે પદાર્થ સંયોગનો નિરૂપક કહેવાય છે. વળી, તે સંયોગનો સંબંધ હોવાથી પ્રતિયોગી' પણ કહેવાય છે. આ પ્રતિયોગીનો જેમાં સંયોગ હોય તે સંયોગનો આધાર અનુયોગી કહેવાય છે. (2* દા.ત. ઘડાનો ભોંય પર સંયોગ છે. તેથી ઘડો સંયોગનો પ્રતિયોગી છે (નિરૂપક છે) અને ભૂતલ એ સંયોગનો આધાર છે, માટે એ અનુયોગી છે. તેથી પટપ્રતિયોગિક મૂતતાનુયોજિવ: સંયો: I માટે, નિકપ્રતિયોગિતાનિરૂપિતમૂતનિષ્ઠાનુયોગિતા સંયો: | ‘પૂતને ઘટ:'માં ભૂતલ આધાર હોવાથી સંયોગનો અનુયોગી જ છે. ઘડો આધેય હોવાથી સંયોગનો પ્રતિયોગી જ છે. માટે ભૂતલે ઘટઃ બોલાય, પણ ધટે મૂતલમ્ નહીં...આમાં કારણ એ છે કે - સંયોગ બે જાતના છે - (અ) વૃત્તિનિયામક - જેમાં આધાર-આધેય ભાવ હોય-અર્થાત્ એક રહેનાર - એક રાખનાર હોય તેવી બે ચીજોનો સંયોગ... દા.ત. મૂત? પટ:, ઘટે નતમ્ ઇત્યાદિ. (બ) વૃત્તિઅનિયામક-જે બે વસ્તુમાં આધાર-આધેય ભાવનહોયતેવીબેવસ્તુઓનો સંયોગ. દા.ત. બેઆંગળીઓનો સંયોગ, બાજુ બાજુમાં રહેલા બે ઘડાઓનો સંયોગ... આ સંયોગ વૃત્તિઅનિયામક હોવાથી, સંયોગ હોવા છતાં સામાન્યથી ત્યાં પુત્રી કે પટે ઇટ: એવી બુદ્ધિ થતી નથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા (૨) સમવાયસંબંધ - મયુતસિદ્ધયો: સમવાય: યુત–પૃથક. જે વસ્તુ પૃથક અસ્તિત્વ ન ધરાવી શકે તેવી વસ્તુનો સમવાય સંબંધ હોય છે. દા.ત. ઘટત્વ એ ઘડાથી જુદું પડી શકતું નથી, જ્ઞાન વગેરે ગુણો આત્મા વગેરે ગુણીથી જુદા પડી શકતા નથી. ઇત્યાદિ.. વસ્ત્રમાં રહેલી સફેદાશ, વસ્ત્રની સાથે જ જોવા મળે, જુદી નહિ; ફળમાં રહેલી પતનક્રિયા ફળની સાથે જ હોય, ફળ વિના નહિ ઈત્યાદિ.. નૈયાયિકોએ ૫ વસ્તુઓને રહેવાનો સંબંધ સમવાય માન્યો છે. અવયવીને અવયવોમાં રહેવાનો... દા.ત. પટ તંતુઓમાં... ગુણને ગુણવાનમાં રહેવાનો... દા.ત. જ્ઞાન આત્મામાં... ક્રિયાને ક્રિયાવાત્માં રહેવાનો... દા.ત. પતનક્રિયા ફળમાં.. જાતિને જાતિમામાં રહેવાનો... દા.ત. ઘટવ ઘટમાં... વિશેષને વિશેષવામાં રહેવાનો... દા.ત. વિશેષ પરમાણુમાં... સામાન્યથી, તે તે સંબંધથી જે રહેનાર હોય અને જે રાખનાર હોય તે બન્ને તે સંબંધના સંબંધી કહેવાય છે. એમાંથી રહેનાર એ સંબંધનો પ્રતિયોગી બને છે અને રાખનાર એ સંબંધનો અનુયોગી બને છે. સમવાયથી ઉપરોક્ત પાંચ વસ્તુઓ રહે છે. માટે અવયવી (દ્રવ્ય), ગુણ, ક્રિયા (કર્મ), જાતિ (સામાન્ય) અને વિશેષ આ પાંચ સમવાયના પ્રતિયોગી છે અને અવયવ (દ્રવ્ય), ગુણવાન્ (દ્રવ્ય), ક્રિયાવાન્ (દ્રવ્ય), જાતિમાન્ (દ્રવ્ય, ગુણ કે ક્રિયા) અને વિશેષવાનું સમવાયના અનુયોગી બને છે. એટલે કે માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થો જ સમવાયના અનુયોગી બને છે. આમ, સમવાયઅને અભાવએબે પદાર્થોતો સમવાયસંબંધના પ્રતિયોગીકે અનુયોગીબેમાંથી એકે બનતા નથી. (કારણ કે આ બે પદાર્થો પોતે સમવાય સંબંધથી ક્યાંય રહેતા નથી અને પોતાનામાં સમવાય સંબંધથી કોઈને રાખતા નથી.) નૈયાયિકની બીજી એક માન્યતા આ છે કે, અવયવીઅવયવોમાં રહે છે, અવયવો અવયવીમાંનહિ. એટલેકે પટમાં તંતુઓ નહિ, પણ તંતુઓમાં પટ રહે છે. લોકવ્યવહારથી વિરુદ્ધ આવી માન્યતા ધરાવવાનું કારણ એ એવું આપે છે કે, પટ જ્યારે ઉત્પન્ન થયો હોતો નથી ત્યારે પણ તંતુઓ તો હતા જ, માટે તંતુઓ પટમાં રહ્યા છે એવું શી રીતે કહેવાય? જ્યારે પટ તો સીધો તંતુઓમાં જ ઉત્પન્ન થાય છે. માટે તંતુઓમાં પટ રહ્યો છે. એટલે કે અવયવોમાં અવયવી રહે છે એવું માનવું યોગ્ય છે. જે કોઈ અવયવી દ્રવ્ય હોય તે બધું ઉત્પન્ન થાય છે, કાર્યરૂપ હોય છે, એ ખ્યાલમાં રાખવું. સમવાય સંબંધથી જે રહે છે તેને સમવેત કહેવાય છે, અને જ્યાં રહે છે તેને સમવાયી કહેવાય છે. (૩) તાદાભ્ય સંબંધ : સ્વ નો સ્વની સાથે અભેદ- તાદાભ્ય એ તાદાભ્ય સંબંધ છે. દા.ત. ઘટનો ઘટમાં.... (૪) સ્વરૂપ સંબંધ : જ્યાં ઉપરના ત્રણ ન હોય ત્યાં આ સંબંધ હોય છે. દા.ત. વિષયમાં વિષયતાનો... વગેરે. એમ ઘટાભાવ વગેરે અભાવો ભૂતલ વગેરેમાં સ્વરૂપ સંબંધથી રહે છે. સંબંધના બે સંબંધીઓ હોય છે એ આગળ કહી ગયા. સંયોગ વગેરે સંબંધો આ બન્ને સંબંધીઓ કરતાં જુદા હોય છે. પણ જ્યારે બે સંબંધીઓમાંથી એક સંબંધીનું સ્વરૂપ જ (સંબંધી પોતે જ) સંબંધનું પણ કામ કરતું હોય ત્યારે એ આ સ્વરૂપ સંબંધ કહેવાય છે. આમાં અનેક પ્રકારના સંબંધો આવે છે... જેમ કે કાર્ય-કારણભાવ, વાચ્ય-વાચકભાવ, આધારઆધેયભાવ વગેરે... ઘટ અને દંડ વચ્ચે કાર્ય-કારણભાવ રૂપ સ્વરૂપસંબંધ છે.. સમવાય સંબંધ પોતે પણ સ્વરૂપ સંબંધથી ચડે છે. આનો વિચાર કરતાં પહેલાં એક બીજી વાત વિચારી લઈએ. એકલો પુરુષ હોય તો ‘તી પુરુષ?’ એવી બુદ્ધિ નથી થતી. એકલો દાંડો હોય તો પણ એવી બુદ્ધિ થતી નથી. એમ દાંડાને પુરુષે હાથમાં પકડ્યો ન હોય, પણ એ બાજુમાં પડ્યો હોય તો દંડ અને પુરુષ એ બન્ને હોવા છતાં ‘avgી પુરુષઃ” Page #16 -------------------------------------------------------------------------- ________________ 5 સ્વરૂપ સંબંધ એવી બુદ્ધિ થતી નથી. માત્ર, દંડ પુરુષના હાથમાં રહ્યો હોય તો જ એવી બુદ્ધિ થાય છે. આના પરથી જણાય છે કે, જેમાં ‘વાળો’ અર્થ ભાસે છે એવી ‘વ′ી પુરુષઃ' વગેરે બુદ્ધિ થવા માટે ત્રણ ચીજો આવશ્યક છે. દંડ, પુરુષ અને તે બે વચ્ચેનો સંસર્ગ (સંબંધ). એટલે કે, ‘ઠંડી પુરુષઃ’ વગેરે બુદ્ધિનો વિષય આ ત્રણ ચીજો બને છે. ‘વાળો’ અર્થવાળી આવી બુદ્ધિઓ વિશિષ્ટ બુદ્ધિ કહેવાય છે. એમાં જે ૩ વિષયો ભાસે છે તેમાં (૧) એક રહેનાર હોય છે. એને પ્રકાર, ધર્મ કે વિશેષણ કહે છે. દા.ત. પ્રસ્તુતમાં દંડ (૨) એક રાખનાર હોય છે. એને વિશેષ્ય કે ધર્મી કહે છે. દા.ત. પુરુષ. (૩) એક તે બે વચ્ચેનો સંબંધ હોય છે. તેને સંસર્ગ કહે છે. દા.ત. સંયોગ આમ, સંસર્ગ પ્રકારને વિશેષ્યમાં રાખે છે. તથા, ‘યો યઃ, તસ્મિન્ તત્ત્વ” એ ન્યાયે પ્રકારમાં રહેલી વિષયતાને પ્રકારતા કહે છે. એમ, વિશેષ્યમાં રહેલી વિષયતાને વિશેષ્યતા કહે છે. તથા સંસર્ગમાં રહેલી વિષયતાને સંસર્ગતા કહે છે. ઘડો ભૂતલમાં રહ્યો છે. એટલે કે ષવદ્ ભૂતતમ્... હવે, જ્યાં આવી ‘વાળો' અર્થવાળી વિશિષ્ટબુદ્ધિ થાય છે ત્યાં કોઈને કોઈ સંબંધ હોવો જોઈએ. તેથી ઘડા અને ભૂતલ વચ્ચે કોઈ સંબંધ છે. દ્રવ્યદ્રવ્યયોઃ સંચોઃ એ ન્યાયે એ સંયોગ સંબંધ છે. એટલે કે ઘડો સંયોગ સંબંધથી ભૂતલમાં રહ્યો છે. એટલે કે ઘડાનો સંયોગ ભૂતલમાં રહ્યો છે. આ સંયોગ એ એક ગુણ છે અને ઘડા અને ભૂતલ કરતાં એ સ્વતંત્ર પદાર્થ છે. તેથી એ જો ભૂતલમાં રહ્યો છે તો એને રહેવાનો પણ કોઈ સંબંધ હોવો જોઈએ. કારણ કે કોઈપણ ચીજ અન્ય ચીજમાં સંબંધ વગર રહેતી નથી. સંયોગને ભૂતલમાં રહેવાનો સંબંધ સમવાય છે. કારણ કે સંયોગ એ ગુણ છે અને ભૂતલ એનો ગુણવાન્ છે. ગુણ, ગુણવામાં સમવાય સંબંધથી રહે છે. એટલે કે હવે, સંયોગ અને ભૂતલ એ બે જે સંબંધીઓ છે તેઓ વચ્ચે સમવાય નામનો સંબંધ છે એમ સિદ્ધ થયું. એટલે કે સંયોગનો સમવાય ભૂતલમાં છે એમ સિદ્ધ થયું. હવે, સમવાય પણ એક સ્વતંત્ર (છઠ્ઠો) પદાર્થ છે. (એની સિદ્ધિ આગળ આવશે.) તેથી એને પણ ભૂતલમાં રહેવા માટે એક સંબંધ જોઈશે. કારણ કે સંબંધ વિના તો કોઈ ચીજ ક્યાંય રહેતી જ નથી. આ સમવાયને જે રહેવાનો સંબંધ છે તે સ્વરૂપ સંબંધ છે. એટલે કે (અ) ઘટનો સંયોગ ભૂતલમાં છે. (બ) સંયોગનો સમવાય ભૂતલમાં છે (ક) સમવાયનો સ્વરૂપ સંબંધ ભૂતલમાં છે. એમાં, (અ) ઘટ અને ભૂતલ એ બે સંબંધી છે, સંયોગ એ સંબંધ છે. (બ) સંયોગ અને ભૂતલ એ બે સંબંધી છે, સમવાય એ સંબંધ છે. (ક) સમવાય અને ભૂતલ એ બે સંબંધી છે, સ્વરૂપ એ સંબંધ છે. પ્રશ્ન : જો સમવાયનો સ્વરૂપ સંબંધ ભૂતલમાં છે તો, સ્વરૂપ સંબંધને ભૂતલમાં રહેવાનો પણ કોઈ સંબંધ જોઈશે. ને ! તો એ કયો સંબંધ છે ? ઉત્તર ઃ આ રીતે એક એક સંબંધને રહેવા માટે નવો નવો સંબંધ કમ્પ્યા કરીએ તો ક્યારેય પાર જ ન આવે, અને સંબંધોની પરંપરા જ ચાલ્યા કરે. ક્યારેય પાર ન આવે એવી પરંપરા ચાલવી એ અનવસ્થા નામનો દોષ કહેવાય છે. પ્રસ્તુતમાં આવો દોષ ન લાગે એ માટે અમે એવું માનીએ છીએ કે સમવાયને ભૂતલમાં રહેવાનો જે સ્વરૂપ સંબંધ છે તેને ભૂતલમાં રહેવાનો સંબંધ એ કોઈ ભિન્ન ચીજ નથી કે જેથી એને ભૂતલમાં રહેવાનો વળી પાછો કોઈ નવો સંબંધ શોધવો પડે. ન આ સ્વરૂપ સંબંધાત્મક સંબંધી પોતે જ ભૂતલમાં રહેવાના સંબંધનું પણ કામ કરે છે. (માટે તો એનું નામ ‘સ્વરૂપ સંબંધ’ એવું આપ્યું છે.) માટે સ્વરૂપ સંબંધને ભૂતલમાં રહેવા માટે કોઈ નવા સંબંધની જરૂર ન હોવાથી નવા નવા સંબંધો માનવાની અનવસ્થા ચાલતી નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા આની સામે જૈનમત કહે છે કે- જો એક છેડે જઈને આ રીતે સ્વરૂપ સંબંધ એ સંબંધી હોવા છતાં સંબંધનું પણ કામ કરે છે એવું માનો છો, તો પ્રારંભમાં જપૂતને પટ?' એવી બુદ્ધિ વખતે “ઘટ’ રૂપ સંબંધી જ સંબંધનું કામ કરે છે એવું જ માની લ્યો ને જેથી પછી સ્વતંત્ર પદાર્થરૂપ સંયોગ-સમવાય માનવાની જરૂર તો ન પડે. નૈયા. - ઘડો પોતે જ જો સંબંધનું કામ કરે છે, તો શીકે રહેલા ઘડાને નજરમાં રાખીને પણ ભૂતલે ઘટઃ બુદ્ધિ કેમ થતી નથી? કેમ કે ત્યારે પણ આધેય ઘડો, આધાર ભૂતલ અને સંબંધ તરીકે ઘડો એ ત્રણેય હાજર જ છે! જૈન - સંબંધી સંબંધનું કામ ત્યારે જ કરે છે જો તેનામાં તત્સવદ્ધત્વ' નામનો પર્યાય પેદા થયો હોય. ભૂતલ “ઘટા સંયુક્ત ન હોવાથી તેમાં ઘટ સંયુક્તત્વ નામનો પર્યાય પેદા થયો નથી, જ્યારે શીકું ઘટ સંયુક્ત છે, તેથી તેમાં ઘટ સંયુક્તત્વ નામનો પર્યાય પેદા થયો છે. પર્યાયને લીધે સંબંધી સંબંધનું કાર્ય કરી શકે છે. પ્રશ્ન :- જૈનમત સંયુક્તત્વ પર્યાયને માને છે, જ્યારે નૈયાસંયોગગુણ માને છે, તો એ બેમાં ફેર શું છે? ઉત્તર :- પર્યાયો ઘટ, શીકું વગેરે દ્રવ્યોમાં સંલગ્ન જ હોય છે. પર્યાય (અવસ્થા) વિનાનું દ્રવ્ય હોતું નથી. વળી એ પર્યાયે પર્યાયે જો જુદા જુદા ગુણ માનવાના હોય તો એ દરેકને રહેવાના જુદા જુદા સંબંધો માનવા પડે જે ઘણું મોટું ગૌરવ છે, ભ્રાન્તકલ્પનાઓ ઊભી થાય છે. પ્રશ્ન :- તો શું પર્યાય માનવામાં, એનો સંબંધ, પાછો એનો સંબંધ... વગેરે કલ્પનાઓનું ગૌરવ નહિ થાય ? ઉત્તર:- નહિ થાય, કારણ કે પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી કે જેથી એને રહેવા માટે નવો સંબંધ માનવો પડે, કિન્તુ દ્રવ્યથી ભિન્નભિન્ન છે, તેથી નવા સ્વતંત્ર સંબંધની જરૂર નથી. પ્રશ્ન:- પર્યાયને ભિન્નભિન્ન શા માટે માનો છો? ઉત્તર:- એકાન્ત ભિન્ન માનવામાં કે એકાન્ત અભિન્ન માનવામાં ઘણા દોષો રહ્યા છે, માટે કથંચિત્ (કોઈક અપેક્ષાએ) ભિન્ન અને કથંચિત્ અભિન્ન માનીએ છીએ. જેમ કે આંગળી સીધી હોય તો સરળતા એ પર્યાય છે. એ (સરળતા), અંગુલી દ્રવ્યથી ભિન્નભિન્ન છે. પર્યાયને દ્રવ્ય કરતાં કથંચિત્ ભિન્ન માનવાનાં કારણો -(એકાન્ત અભિન્ન માનવાના દોષો -) (૧) દ્રવ્ય અને પર્યાય બન્નેના નામ જુદા જુદા છે. (તે ઘટી શકે નહિ.) (૨) દ્રવ્ય અને પર્યાય બન્નેના કામ જુદા જુદા છે. (તે ઘટી શકે નહિ.) (૩) “અંગુલી સરળ' કહેવાય છે, પણ “અંગુલી સરળતા' નહિ, માટે વ્યવહારભેદ છે. (૪) એક દ્રવ્યમાં પણ અનેક પર્યાયો રહ્યા હોય છે. માટે સંખ્યાભેદ છે. કથંચિત્ અભિન્ન માનવાના કારણો (એકાન્તભિન્ન માનવાના દોષો) (૧) પર્યાય દ્રવ્યથી ક્યાંય પૃથકમળતું નથી. મધુરતા સાકરને છોડીને ક્યાંય જોવા મળતી નથી. (૨) દ્રવ્યનાશ થયે છતે પર્યાય તે જ ક્ષણે નષ્ટ થાય છે. (૩) દ્રવ્ય અને પર્યાયના ભિન્ન સંબંધની કલ્પના અંતે જઈને બાધિત બને છે. પ્રશ્ન:- આ રીતે પર્યાયોને દ્રવ્યથી ભિન્ન માનવામાં અને અભિન્ન માનવામાં બન્ને રીતે દોષ છે તો ભિન્નભિન્ન માનવામાં તો એ બન્નેના દોષોનો સરવાળો થશે. ઉત્તર :- અમે પર્યાયોને જે ભિન્નભિન્ન કહીએ છીએ તે ભેદ વિશિષ્ટ અભેદ (ભદ+અભેદ) એવા અર્થમાં નહિ, પણ ભેદાનુવિદ્ધ અભેદ એવા અર્થમાં. પ્રશ્ન :- આ બેમાં ફરક શું છે? ઉત્તર:- સૂંઠ અને ગોળ જુદા જુદા ખાવા અને એની ગોળી ખાવી એ બેમાં જેવો ફરક છે તેવો ફરક પડે છે... એકલો ગોળ કફ કરે છે, એકલી સુંઠ પિત્ત કરે છે. પણ એ બેની ગોળી બનાવવામાં આવે તો સુંઠ ગોળના દોષને ખાઈ જાય છે Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ સંબંધ બને અને ગોળ સૂંઠના દોષને ખાઈ જાય છે. આમ, બન્નેના દોષો દૂર થઈ જાય છે અને નવો ગુણ પેદા થાય છે. એમ ભેદાનુવિદ્ધ અભેદ (એટલે કે ભેદની સાથે ક્ષીર-નીરની જેમ સંકળાઈ ગયેલો અભેદ) માનવામાં બન્ને પક્ષના દોષો દૂર થઈ નવો ગુણ પ્રગટે છે. (માટે તૈયાયિકની સંયોગ વગેરેને સર્વથા ભિન્ન પદાર્થ માનવાની કલ્પના અયોગ્ય છે એ જાણવું.) + + + + + + ધર્મ એ સંબંધ બને - મૂતને પસંયોનઃ (ઘડાનું ભૂતલમાં શું છે? સંયોગ) અહીં સંયોગ એ ભૂતલનો ધર્મ છે. (અને ઘડો તેનો નિરૂપક છે.) ધર્મ જ્યાં રહ્યો હોય તે ધર્મવાનું બનવાથી ‘વ’ પ્રત્યય વપરાય છે. તેથી પ્રસ્તુતમાં ઘટસંયોગવદ્ ભૂતલમ્ આ “સંયોગ' નામનો ધર્મ “ઘડાની અપેક્ષાએ (ઘડાને લીધે) ભૂતલમાં પેદા થયો છે. વળી ઘડો એ એનાર છે અને ભૂતલ એ રાખનાર છે. અને સંયોગ એ ઘડાને ભૂતલમાં રહેવાના સંબંધનું કામ કરે છે. આના પરથી જણાય છે કે, રહેનારની અપેક્ષાએ રાખનારમાં જે ધર્મ ઊભો થાય એ ધર્મ ડેનારને રાખનારમાં રહેવાનો સંબંધ બને છે. આના પરથી એ નિશ્ચિત થાય છે કે જ્યારે જ્યારે ‘વ’ વગેરેના પ્રયોગયુક્ત વિશિષ્ટબુદ્ધિ થાય છે ત્યારે ત્યારે સંબંધ શોધવો હોય તો નીચેની રીત પ્રમાણે શોધી શકાય - [વત્ પ્રત્યય પૂર્વે જે શબ્દ હોય (એટલે કે વત્ પ્રત્યય જેને લાગ્યો હોય) તે વિશેષણ હોય - રહેનાર હોય. અને પછી જે શબ્દ વપરાયો હોય તે વિશેષ્ય હોય-રાખનાર હોય...] પહેલાં પ્રશ્ન એ પૂછવો કે, (૧) રહેનારની અપેક્ષાએ રાખનાર શું છે? આનો જે જવાબ આવે તેને “તો કે “સ્વ” પ્રત્યય લગાડીએ એટલે, રહેનારની અપેક્ષાએ રાખનારમાં કયો ધર્મ ઊભો થયો? એ જાણવા મળી જાય. આ ધર્મ જ રહેનારને રાખનારમાં રહેવાનો સંબંધ બનવાનો છે. હવે કેટલાક દાખલાઓ વિચારીએ - - ન્યાયવાળું પુસ્તક. આમાં રહેનાર - ન્યાય, રાખનાર - પુસ્તક. માટે પ્રશ્ન પૂછવાનો કે, ન્યાય માટે પુસ્તક શું છે ? (ન્યાયની અપેક્ષાએ પુસ્તક શું છે?) જવાબ મળશે કે પ્રતિપાદક છે. માટે, પ્રતિપવિતા સંવર્ધન ચાયવપુસ્તવમ્ - પુસ્તકવાળો ન્યાય. આમાં રહેનાર - પુસ્તક, રાખનાર - ન્યાય. પ્રશ્ન પૂછવાનો કે - પુસ્તક માટે ન્યાય શું છે ? પ્રતિપાદ્ય છે. માટે, પ્રતિપાધતાસંબંધેન પુસ્તકવાન્યાયઃ - ધનવૉૌત્ર રહેનાર - ધન રાખનાર - એનો માલિક ચૈત્ર. ધન માટે ચૈત્ર શું છે? સ્વામી છે. તેથી સ્વામિત્વસંબંધેન ધનવાંચૈત્રઃ - ચૈત્રવાળું ધન... રહેનાર - ચૈત્ર, રાખનાર - ધન Page #19 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા ચૈત્ર માટે ધન શું છે? “સ્વ” તેથી સ્વત્વસંબંધેન ચૈત્ર વદ્ ઘનમ્ - ધનવાળો મુનિમ... ધન એ રહેનાર, મુનિમ એ રાખનાર. ધન માટે મુનિમ શું છે? વ્યવસ્થાપક છે. છે તેથી વ્યવસ્થાપકત્વ સંબંધેન ધનવાળો મુનિમ + જ્ઞાનવાળો ઘડો. જ્ઞાન - રહેનાર, ઘડો - રાખનાર જ્ઞાન માટે ઘડો શું છે? વિષય છે.. પ્રશ્ન :- ઘડાની અપેક્ષાએ અભાવ શું છે ? ઘડો = સ્વ, એ અભાવનો સંબંધી છે માટે એ અભાવનો પ્રતિયોગી છે. માટે એનામાં પ્રતિયોગિતા છે, અને અભાવ એનો નિરૂપક છે. (અભાવની પ્રતિયોગિતા માટે અભાવ એ નિરૂપક. આવા સ્થાનોમાં જ્યારે ષષ્ઠી વિભકિત આવે છે ત્યારે નિરૂપક અર્થ જણાય છે. જેમ કે દશરથનો પુત્ર રામ છે. તેથી દશરથનું પુત્રત્વ રામમાં છે. તેથી દશરથ એ પુત્રત્વનો નિરૂપક છે, અને પુત્રત્વ એ દશરથથી નિરૂપિત છે.) તેથી પ્રસ્તુતમાં, અભાવ એ નિરૂપક છે અને પ્રતિયોગિતા એ નિરૂપિત છે. વળી પ્રતિયોગિતા ઘડામાં રહેલી છે એટલે કે ઘનિષ્ઠ છે. તેથી, ઘડો = સ્વ.. સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનો, અભાવ એ નિરૂપક છે. તેથી स्वनिष्ठप्रतियोगितानिरूपकत्वसंबंधेन घटवान् अभावः । હવે અભાવવાળો ઘડો., અહીં રહેનાર = અભાવ = સ્વ... રાખનાર = ઘડો. અભાવ માટે ઘડો શું છે? તો કે, સ્વનિરૂપિત પ્રતિયોગિતાવાનું છે. જ કાલ ના ૧ ના ઇ. તેથી દશરથ એ પુત્રત્વનો નિરૂપક છે, અને પુત્રત્વ એ દશરથથી નિરૂપિત છે.) તેથી પ્રસ્તુતમાં, અભાવ એ નિરૂપક છે અને પ્રતિયોગિતા એ નિરૂપિત છે. વળી પ્રતિયોગિતા ઘડામાં રહેલી છે એટલે કે ઘનિષ્ઠ છે. તેથી, ઘડો = સ્વ... સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનો, અભાવ એ નિરૂપક છે. તેથી स्वनिष्ठप्रतियोगितानिरूपकत्वसंबंधेन घटवान् अभावः । હવે અભાવવાળો ઘડો., અહીં રહેનાર = અભાવ = સ્વ... રાખનાર = ઘડો. અભાવ માટે ઘડો શું છે? તો કે, સ્વનિરૂપિત પ્રતિયોગિતાવાનું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અવચ્છેદક નિરૂપણ તેથી સ્વનિરૂપિતપ્રતિયોગિતાવÇસંવંઘેન કમાવવાન ઘટઃ | વન્ત’ કે ‘તાવત’ (તા અને વત એમ બે પ્રત્યયો) જે શબ્દને લાગ્યા હોય તેના અર્થમાં કોઈ ફેર કરતાં નથી. માટે બન્નેને ઊડાડી પણ શકાય. જેમ કે ઘટવવાન્ = ઘટ ઘટત્વવત્વ = ઘટત્વ. તેથી પ્રસ્તુતમાં સ્વનિરૂપિત પ્રતિયોગિતા સંબંધેન અભાવવાન્ ઘટઃ અવચ્છેદક સામે ઘડો પડેલો છે. એના અંગે કોઈ પ્રશ્ન પૂછે છે કે આ શું છે? આના જવાબ અનેક આપી શકાય છે. ૩યં વદ, રુદ્ધ દ્રવ્ય, ક્ષે 9થવી ઇત્યાદિ. આ બધા જવાબો સાચા પણ છે જ, કારણકે સામે રહેલી ચીજ જેમ ઘડો છે, તેમ પૃથ્વી પણ છે જ, દ્રવ્ય પણ એક જ પ્રશ્નના આ અનેક જવાબોમાં શું ફેર છે એનો વિચાર કરીએ તો જણાય છે કે : જ્યારે એને દ્રવ્ય કહીએ છીએ ત્યારે ગુણ વગેરેની બાદબાકી થાય છે. જ્યારે એને પૃથ્વી કહીએ છીએ ત્યારે જળ વગેરેની બાદબાકી થાય છે. જ્યારે એને ઘડો કહીએ છીએ ત્યારે પટ વગેરે દ્રવ્યોની બાદબાકી થાય છે. . (ન્યાયમતે વનસ્પતિ પણ પૃથ્વીદ્રવ્ય છે, તેથી પટ વગેરે પૃથ્વી દ્રવ્યરૂપ છે.) પ્રશ્ન:- આવી બાદબાકી શાના આધારે થાય છે ? ઉત્તર - સામે રહેલી ચીજ એક જ હોવા છતાં તેના જ્ઞાનનો આકાર જુદો જુદો છે. તેથી તેના આધારે આ બાદબાકી થાય છે. પ્રશ્ન :- એક જ વિષયના થતાં જ્ઞાનનો આકાર કેમ જુદો જુદો છે? ઉત્તર - સામે રહેલો વિષય એક હોવા છતાં એમાં દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, ઘટત્વ વગેરે ઘણા ધર્મો રહેલા છે. જ્યારે કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક વિશિષ્ટ ધર્મને આગળ કરીને એ જ્ઞાન થાય છે અને એ વખતે અન્ય ધર્મો ગૌણ બની જાય છે. [આમાં કયો ધર્મ આગળ થાય અને અન્ય ધર્મો દબાઈ જાય એ જ્ઞાતા કે વક્તાની જેવી અપેક્ષા હોય એ પ્રમાણે નિશ્ચિત થાય છે. જેમ કે, રામમાં પુત્રત્વ, પતિત્વ, પિતૃત્વ વગેરે ઘણા ધર્મો છે. પણ એમાંથી દશરથને મુખ્યતયા એનો પુત્રત્વ ઘર્મ ઉપયોગી છે. (કારણ કે રામ, દશરથને મુખ્યતયા પુત્ર તરીકે ઉપયોગી થ રામના પુત્રત્વ ઘર્મને આગળ કરે છે. માટે એનું “પુત્ર' તરીકે જ્ઞાન કરે છે. એમ લવ-કુશને પિતૃત્વ ધર્મ અને સીતાને પતિત્વ ધર્મ ઉપયોગી હોઈ તે તે ધર્મ આગળ થશે.] ' પ્રસ્તુતમાં, જ્યારે દ્રવ્યત્વ ધર્મ અગળ થશે ત્યારે ‘ટું દ્રવ્યન’ એવું જ્ઞાન થશે. જ્યારે પૃથ્વીત્વ' ધર્મ આગળ થશે ત્યારે ‘યંથિવી' જ્ઞાન થશે. જ્યારે ઘટત્વ' ધર્મ આગળ થશે ત્યારે ‘યં ઘટઃ' જ્ઞાન થશે. આમાં ‘ઘcત્વ’ ધર્મને આગળ કરીને એટલે ઘટત્વ ધર્મને લક્ષમાં લઈને.... આમ, તે તે જ્ઞાનનો વિષય એક હોવા છતાં, લક્ષમાં લેવાતો-આગળ કરાતો ધર્મ જુદો જુદો હોવાથી જ્ઞાન જુદા જુદા આકારવાળું થાય છે. અર્થાત્ ઘડો તે તે જ્ઞાનનો વિષય બને છે, પણ ક્યારેક ઘટત્વ પુરસ્કૃત્ય, ક્યારેક પૃથિવીવં પુરસ્કૃત્ય, ક્યારેક દ્રવ્યત્વે પુરસ્કૃત્ય એ તે તે જ્ઞાનનો વિષય બને છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ lo ન્યાયભૂમિકા પ્રશ્ન:- ધર્મો ભલે જુદા જુદા અનેક છે. પણ જ્ઞાનને વિષય સાથે સંબંધ છે. અને વિષય તો બધામાં એક જ છે. તો જ્ઞાન કેમ જુદા જુદા થાય છે? ઉત્તર:- તે તે ધર્મોથી પુરસ્કૃત થતો વિષય એક જ હોવા છતાં પુરસ્કર્તા ધર્મો જુદા જુદા હોવાથી ઘડામાં વિષયતા જુદી જુદી આવી છે. એટલે કે, ઘડો જ્યારે ઘટવ ધર્મને આગળ કરીને વિષય બન્યો ત્યારે વિષયતા ઘટવ ધર્મને આગળ કરીને આવી, જ્યારે પૃથ્વીત્વ ધર્મને આગળ કરીને વિષય બન્યો ત્યારે તેનામાં વિષયતા પૃથ્વીત્વ ધર્મને આગળ કરીને આવી. આ દરેક જ્ઞાનનો વિષય ઘડો છે, તેથી તે તે દરેક જ્ઞાનોથી નિરૂપિત વિષયતા ઘડામાં જ આવે છે. તેમ છતાં, તેમાં આવતી ઘટત્વ પુરસ્કૃત્ય વિષયતા જુદી, • પૃથિવીવં પુરસ્કૃત્ય વિષયતા જુદી, દ્રવ્યત્વ પુર – વિષયતા જુદી. આ વિષયતા જુદી જુદી હોવાથી તેના નિરૂપક જ્ઞાનોના આકાર પણ જુદા જુદા પડે છે. હવે ઘટત્વને આગળ કરીને જે વિષયતા આવે છે, તે દુનિયાભરના દરેક ઘડામાં રહી શકે છે, કેમ કે દરેક ઘડામાં ઘટત્વ ધર્મ રહ્યો છે. એટલે કે જે કોઈ ચીજ “ઘડો’ છે તે દરેક ચીજમાં ‘ઘટવ' ઘર્મ રહ્યો હોઈ તે ધર્મને આગળ કરીને થતું એવું ‘યં પટ:’ જ્ઞાન થઈ શકે છે. માટે દુનિયાભરના દરેક ઘડા મયં ઇટ:’ જ્ઞાનના વિષય બની શકે અને એ દરેક ઘડામાં ઘટત્વ ધર્મને આગળ કરીને આ જ્ઞાનની વિષયતા આવી હોય છે. - પણ, દુનિયામાં રહેલી પટ વગેરે જે અન્ય ચીજો છે તેમાં “ઘટત્વ' ધર્મ નથી. માટે તે ચીજોમાં ઘટત્વ ધર્મ આગળ થઈ શકતો નથી. એટલે કે એ ચીજ ઘટત્વ ધર્મને આગળ કરીને કોઈપણ જ્ઞાનનો વિષય બની શકતી નથી. એટલે કે એ ચીજોને ઉદ્દેશીને અયંઘટઃ એવું જ્ઞાન થઈ શકતું નથી. એટલે કે એ ચીજોમાં ‘યં પટ:' જ્ઞાનની વિષયતા આવતી નથી. આના પરથી એ જણાય છે કે “અયં ઘટઃ' એવું જ્ઞાન કે જે ઘટત્વ ઘર્મને આગળ કરીને કરવામાં આવે છે તેની વિષયતા ઘટત્વથી નિયંત્રિત છે, અને ઘટત્વ તેનો નિયંત્રક છે. એટલે કે “ઘટત્વ” જાણે કે વિષયતાને કહી રહ્યો છે કે, હું જ્યાં જ્યાં જઇશ ત્યાં ત્યાં તું જઈ શકશે. અન્યત્ર નહિ. આમ ઘટત્વ એ વિષયતાનો નિયંત્રક છે. અથવા, ઘટત્વ એ વિષયતાનો વ્યવચ્છેદ કરનાર છે. એટલે કે એ વ્યવચ્છેદક (અવચ્છેદક) છે અને વિષયતા એનાથી વ્યવચ્છિન્ન (અવચ્છિન્નઃનિયંત્રિત) છે. એટલે કે ઘટત્નાવચ્છિન્ન વિષયતા કહેવાય અને ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક કહેવાય.' ‘ä દ્રવ્ય’ એવા જ્ઞાનની વિષયતા ઘડામાં, જળમાં, વાયુમાં... થવી એવા જ્ઞાનની વિષયતા ઘટમાં, પટમાં... ‘અયં પટ: એવા જ્ઞાનની વિષયતા ઘડામાં.... घटत्वावच्छिन्नविषयताकं ज्ञानं घटः' इत्याकारकम् पृथिवीत्वावच्छिन्नविषयताकं ज्ञानं पृथिवी' इत्याकारकम् द्रव्यत्वावच्छिन्नविषयताकं ज्ञानं 'द्रव्यम्' इत्याकारकम् ‘ટ’ જ્ઞાનની વિષયતા માત્ર ઘડાઓમાં જ છે, કારણ કે એ ઘટવથી નિયંત્રિત છે... જ્યાં, ઘટત્વ જાય ત્યાં જ વિષયતા જાય છે. જ્યાં ઘટત્વ નહિ ત્યાં “ઘટઃ' જ્ઞાનની વિષયતા પણ નહિ. તેથી ઘટત્વ એ વિષયતાનો નિયામક છે. અવચ્છેદક છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 11 અવચ્છેદક નિરૂપણ પ્રશ્ન :- જેમ જ્યાં જ્યાં ઘટત્વ છે ત્યાં જ ‘ઘટઃ' જ્ઞાનની વિષયતા છે, માટે ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક છે. તો તેમ, જ્યાં જ્યાં ‘ઘટ:’ જ્ઞાનની વિષયતા છે ત્યાં ત્યાં જ ઘટત્વ છે, માટે એ વિષયતા પણ શા માટે ઘટત્વનો અવચ્છેદક ન બને? ઉત્તર ઃ અવચ્છેદક તે જ બને જે સિદ્ધ ધર્મ હોય. એટલે કે તે ધર્મને સિદ્ધ ન કરવો પડે. એ તો, તેના ધર્મીમાં રહેલો જ હોય. આ સિદ્ધ ધર્મને આગળ કરીને ‘વિષયતા' વગેરે રૂપ નવો ધર્મ આવે છે, ‘વિષયતા’ વગેરેને આગળ કરીને ‘ઘટત્વ’ ધર્મ નહિ. દા.ત. ‘ઘટઃ' જ્ઞાન થયું... તો ઘટત્વ ધર્મને આગળ કરીને ઘડો વિષય બન્યો. માટે ઘટત્વ ધર્મને આગળ કરીને એનામાં વિષયતા આવી, ‘ઘટત્વ’ તો, જ્યારે ઘડો જ્ઞાનનો વિષય નહોતો બન્યો ત્યારે પણ હતું જ. સિદ્ધ ધર્મને આગળ કરીને તે તે ચીજો તે તે રૂપ (વિષયરૂપ, કારણરૂપ, આધારરૂપ વગેરે) બને છે (=તે તે રૂપે કાર્ય કરે છે.) અને તે તે ચીજો જ્યારે વિષય-કારણ વગેરે રૂપે બને છે ત્યારે તે તેમાં વિષયતા-કારણતા વગેરે નવા ધર્મો ઊભા થાય છે. આ નવો ધર્મ સિદ્ધ ધર્મને આગળ કરીને આવેલો હોય છે, માટે સિદ્ધ ધર્મ એ જ નવા ધર્મનો અવચ્છેદક બને છે, પણ નવો ધર્મ એ સિદ્ધ ધર્મનો અવચ્છેદક બનતો નથી. [ ટૂંકમાં-જે જૂના ધર્મને આગળ કરીને નવો ધર્મ આવે છે તે જૂનો ધર્મ નવા ધર્મનો અવચ્છેદક બને છે. અને નવો ધર્મ તેનાથી અવચ્છિન્ન બને છે. તેથી નવો ધર્મ વિષયતા એ અવચ્છિન્ન જ બને છે પણ અવચ્છેદક બનતી નથી. ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક (વ્યવચ્છેદક = બાદબાકી કરનાર) છે, એટલે કે એ ઘટત્વશૂન્ય ચીજોમાંથી વિષયતાની બાદબાકી કરે છે. ઘડો ‘ઘટઃ’ એવા જ્ઞાનનો ઘટત્વન વિષય બન્યો એમ કહેવાય. તૃતીયાનો અર્થ અવચ્છિન્ન... ઘટત્વેન વિષય એટલે ઘટત્વાવચ્છિન્ન વિષય. એટલે કે ઘડામાં ઘટત્વાવચ્છિન્ન વિષયતા છે. જેમ કે કોઈ માણસ અમુક સભામાં પ્રમુખ છે. કોર્ટમાં જજ છે, ઘરમાં પતિ છે. તો એ સભામાં પ્રમુખ તરીકે (પ્રમુખ રૂપે) કામ કરશે, કોર્ટમાં ન્યાયાધીશરૂપે અને ઘરમાં પિત તરીકે. આને ન્યાયની ભાષામાં એમ કહેવાય કે, સભામાં એ પ્રમુખત્વેન, કોર્ટમાં ન્યાયાધીશત્વેન અને ઘરમાં પતિત્વન કામ કરશે. એટલે કે ત્રણે ઠેકાણે એ વક્તા બનતો હોય તો તેનામાં જે વક્તૃત્વ આવે છે તે અનુક્રમે પ્રમુખત્વાવચ્છિન્ન, ન્યાયાધીશત્વાવચ્છિન્ન અને પતિત્વાવચ્છિન્ન આવે છે. કોઈપણ વસ્તુ ભિન્ન ભિન્ન રૂપે ઓળખાય છે કે ભિન્ન ભિન્ન રૂપે કામ કરે છે. આ ભિન્ન ભિન્ન રૂપે એટલે જ તે તે ભિન્નરૂપને આગળ કરીને. માટે તેનું આ ભિન્ન ભિન્નરૂપ તે તે વખતે અવચ્છેદક બને છે. પ્રશ્ન ઃ- આ અવચ્છેદક કોનો બને ? ઉત્તર ઃ તે તે ભિન્ન રૂપને આગળ કરીને એનામાં જે નવો ધર્મ આવ્યો હોય તેનો. જેમ કે ‘નતવાન્ ધટઃ' જ્ઞાનમાં ઘડો, ઘટત્વ ધર્મને આગળ કરીને વિશેષ્ય બન્યો છે. તો ઘટત્વ એ વિશેષ્યતાનો અવચ્છેદક બનશે. પણ ઘટવદ્ ભૂતતમ્ જ્ઞાનમાં ઘડો, ઘટત્વધર્મને આગળ કરીને પ્રકાર બન્યો છે. તો ઘટત્વ એ પ્રકારતાનો અવચ્છેદક બનશે. એક સ્થળે પાણી ભરેલો ઘડો છે. તેને જોઈને જુદી જુદી વ્યક્તિઓ નીચે મુજબ જુદું જુદું જ્ઞાન કરે છે તો એ મુજબ અવચ્છેદક જાણવા... (૧) નતવાનું ઘટ: : નતત્વાવચ્છિન્નપ્રાતા, પત્નાવચ્છિન્નવિશેષ્યતા । | जलवती पृथिवी : जलत्वावच्छिन्नप्रकारता, पृथिवीत्वावच्छिन्नविशेष्यता । Page #23 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા (3) जलवद् द्रव्यम्: जलत्वावच्छिन्नप्रकारता, द्रव्यत्वावच्छिन्नविशेष्यता । (४) द्रव्यवान् घटः द्रव्यत्वावच्छिन्नप्रकारता, घटत्वावच्छिन्नविशेष्यता । (५) द्रव्यवती पृथिवी : द्रव्यत्वावच्छिन्नप्रकारता, पृथिवीत्वावच्छिन्नविशेष्यता । (૬) દ્રવ્યવહુ દ્રવ્યું : દ્રવ્યત્વચ્છિન્નમ#IKતા, દ્રવ્યવાવચ્છિન્નવિશેષતા ઇત્યાદિ.. એક વ્યક્તિ તૃણ (તણખલાં) કૃત્કાર દ્વારા અગ્નિ પેદા કરે છે. બીજો માણસ અરણિકાષ્ઠનું નિર્મથન કરીને (અથવા દિવાસળીને મૅચ બોક્સની યોગ્ય સપાટી પર ઘસીને અગ્નિ પેદા કરે છે.) વળી ત્રીજો આદમી મણિ (સૂર્યકાન્ત મણિ) પર સૂર્યકિરણો પાડી અગ્નિ પેદા કરે છે. (કોન્વેક્ષલેન્સ-બિલોરી કાચમાંથી સૂર્યકિરણો પસાર કરી રૂના ઢગલા પર કેન્દ્રિત કરી અગ્નિ પેદા કરે છે.) આ ત્રણેમાં અગ્નિ કાર્ય રૂપે છે. પ્રશ્ન એ છે કે આમાં કાર્યતા અવચ્છેદક કોણ? ને કારણતાવચ્છેદક કોણ? ઉત્તરઃ- સામાન્યથી તો ‘અગ્નિ' પેદા થાય છે માટે અગ્નિત્વને કાર્યતાવચ્છેદક કહી શકાય. પણ સર્વત્ર આ રીતે બેધડક કહી શકાતું નથી. કારણ કે કાર્યતા અને કારણતા પરસ્પર સાપેક્ષ પદાર્થો હોવાથી કાર્યતાનિરૂપિત કારણતા બને છે. એટલે, અગ્નિત્વ જો કાર્યતાવચ્છેદક હોય, તો અગ્નિત્નાવચ્છિન્નકાર્યતા નિરૂપિત જે કારણતા આવશે તેનો અવચ્છેદક ધર્મ કોણ બને એ વિચારવું પડે. જો એમ કહીએ કે તૃણત્વ એ કારણતાવચ્છેદક છે, તો એનો અર્થ એ થાય કે જ્યાં તૃણત્વ હોય ત્યાં જ અગ્નિની કારણતા હોય, જ્યાં તૃણત્વ ન હોય ત્યાં અગ્નિની કારણતા પણ ન હોય. પણ તૃણત્વધર્મશૂન્ય એવા અરણિ-મણિમાં પણ એ કારણતા રહી તો છે જ, આ જ રીતે અરણિત્વને જો કારણતાવચ્છેદક કહીએ તો તૃણ-મણિમાં રહેલી કારણતા અને મણિત્વને જો કારણતાવચ્છેદક કહીએતો તૃણ-અરણિમાં રહેલી કારણતાઅસંગત બની જાય છે. તો હવે કારણતાનો અવચ્છેદક શી રીતે શોધવો? આ રીતે - અચૂનાતિરિવૃત્તિધડવછે: | જે ધર્મનો અવચ્છેદક શોધવાનો હોય તેના કરતાં અલ્પદેશમાં કે અધિક દેશમાં ન રહેલો હોય એવો ધર્મ અવચ્છેદક બને છે. દા. ત. કારણતાનો અવચ્છેદક શોધવો છે. કારણતા જ્યાં જ્યાં (જેટલા ઠેકાણે) રહી હોય તેમાંના અમુક સ્થાનોમાં ન રહેલો હોય તેવો ઘર્મ કારણતાથી પૂનવૃત્તિ ધર્મ કહેવાય. કારણતા ન રહી હોય તેવા પણ કોઈ સ્થાનમાં જે ધર્મ રહ્યો હોય તે ધર્મ અતિરિક્તવૃત્તિ ધર્મ કહેવાય. જે ધર્મ આવો ન્યૂનવૃત્તિ કે અતિરિક્તવૃત્તિ ન હોય તે ધર્મ કારણતાને અન્યૂનાતિરિક્તવૃત્તિ ધર્મ કહેવાય. અને એ ધર્મ કારણતાનો અવચ્છેદક બને. એટલે કે જ્યાં જ્યાં તે ધર્મ ત્યાં ત્યાં કારણતા અને જ્યાં જ્યાં કારણતા ત્યાં ત્યાં તે ધર્મ... આ રીતે સમવ્યાપ્ય વ્યાપક ભાવ મળતો હોય તેવો ધર્મ અવચ્છેદક બને. દંડમાં ઘટની જે કારણતા છે તેના માટે દંડત્વ આવો ધર્મ છે. જ્યાં જ્યાં દંડત્વ છે ત્યાં ત્યાં ઘટકારણતા છે, જ્યાં જ્યાં ઘટકારણતા છે ત્યાં ત્યાં દંડત્વ છે. માટે, દંડત્વ ઘટકારણતાનો અન્યૂનાતિરિક્તવૃત્તિ ધર્મ હોઈ અવચ્છેદક છે અને ઘટકારતા દંડવાવચ્છિન્ન છે. હવે, પ્રસ્તુતમાં, અગ્નિની જે કારણતા તૃણમાં છે તેનો વિચાર કરીએ. જ્યાં જ્યાં તૃણત્વ છે ત્યાં ત્યાં અગ્નિની કારણતા છે. તેથી તૃણત્વ એ કારણતાને અતિરિક્તવૃત્તિ નથી. પણ જ્યાં જ્યાં અગ્નિની કારણતા છે, ત્યાં ત્યાં તૃણત્વ નથી, કારણ કે અગ્નિની કારણતા તો અરણિ-મણિમાં પણ છે જ્યાં તૃણત્વ નથી. તેથી તૃણત્વ એ કારણતાને ન્યૂનવૃત્તિ ધર્મ છે. માટે એ કારણતાનો અવચ્છેદક નથી. એમ અરણિત્વ કે મણિત્વ પણ, જ્યાં કારણતા રહી છે તેવા તૃણ વગેરેમાં રહ્યા ન હોવાથી ન્યૂનવૃત્તિ ધર્મો છે, ને Page #24 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણારણિમણિ ન્યાયા તેથી અવચ્છેદક બની શકે નહીં. ' તો હવે અવચ્છેદક કોણ? એવો ધર્મ શોઘવો જોઈએ કે જે, અગ્નિની કારણતા ધરાવનાર આ તૃણ, અરણિ અને મણિ ત્રણેમાં રહ્યો હોય (તો જ એ કારણતાને ન્યૂનવૃત્તિ બનતો અટકે.) આ ત્રણેમાં દ્રવ્યત્વ ધર્મ રહ્યો હોવાથી એ ન્યૂનવૃત્તિ નથી. પણ દ્રવ્યત્વ તો જળ વગેરેમાં પણ છે જ્યાં અગ્નિની કારણતા નથી, એટલે કે દ્રવ્યત્વ અધિકવૃત્તિ ધર્મ છે. તેથી એ પણ અવચ્છેદક નહીં બને. તો પ્રશ્ન ઊભો જ રહ્યો છે કે અગ્નિની કારણતાનો અવચ્છેદક કોણ? એવો ધર્મ શોધવો જોઈએ જે તૃણ-અરણિ અને મણિ એ ત્રણેમાં રહ્યો હોય ને એ ત્રણ સિવાય અન્યત્ર (જળાદિમાં) ક્યાંય ન રહ્યો હોય. આવો કોઈ ઘર્મ મળી શકતો નથી. કેમ કે તુણત્વ-અરણિત્વ વગેરે ધર્મો અરણિ-મણિ વગેરેમાં રહ્યા નથી. જ્યારે દ્રવ્યત્વ વગેરે ધર્મો જળાદિમાં પણ રહ્યા છે. એટલે કે કારણતાને અન્યૂનાતિરિક્ત વૃત્તિ ધર્મ તરીકે કોઈ ઘર્મ મળતો નથી. માટે કોઈ ઘર્મ અગ્નિની કારણતાનો અવચ્છેદક બની શકતો નથી. પણ કોઈ ને કોઈ ધર્મ કારણતાનો અવચ્છેદક હોવો તો જોઈએ જ. (તો જ કારણતાનું નિયંત્રણ થાય... નહીંતર તો જળ વગેરે કોઈપણ ચીજ અગ્નિનું કારણ બની જવાની આપત્તિ આવે.) આ માટે તૈયાયિકોએ આવી વ્યવસ્થા કરી છે કે અગ્નિ એ જે આ બધામાં કાર્યરૂપે છે તે દરેકમાં, અગ્નિત્વ ધર્મને આગળ કરીને એ કાર્ય નથી. (એટલે કે અગ્નિત્વ ધર્મ એ કાર્યતાનો અવચ્છેદક નથી.) પણ તૃણ, અરણિ અને મણિથી પેદા થતા અગ્નિઓમાં રહેલી ત્રણ જુદી જુદી વિલક્ષણ જાતિઓ (વૈજાત્ય)ને આગળ કરીને એ કાર્ય છે. એટલે કે તૃણથી પેદા થતો અગ્નિ, મણિથી પેદા થતો અગ્નિ અને અરણિથી પેદા થતો અગ્નિ આ ત્રણે અગ્નિ, અગ્નિ રૂપે સમાન હોવા છતાં, અમુક ધર્મોની અપેક્ષાએ વિલક્ષણ-વિલક્ષણ છે. એટલે કે તૃણજન્યઅગ્નિમાં 4 નામની જાતિ છે. અરણિજન્ય અગ્નિમાં 4 નામની વિલક્ષણ જાતિ છે અને મણિજન્ય અગ્નિમાં 5 નામની વિલક્ષણ જાતિ છે. આ જાતિ તે તે અગ્નિમાં રહેલ કાર્યતાની અવચ્છેદક છે, અગ્નિત્વ નહિ. અને તેથી કારણતાના અવચ્છેદક તરીકે તૃણત્વ, અરણિત્વ, મણિત્વ ધર્મો આવી શકશે. આ જાતિવાળા અગ્નિની કારણતા તૃણમાત્રમાં છે, અને તૃણ સિવાય અરણિ-મણિ વગેરેમાં નથી. માટે તૃણત્વ એ, એ કાર્યની કારણતાનો અવચ્છેદક બની શકે છે. એમવ જાતિવાળા અગ્નિની કારણતા અરણિમાત્રમાં છે, અને અરણિ સિવાયતૃણ-મણિ વગેરેમાં નથી. માટે અરણિત્વ, એ, જાતિવાળાઅગ્નિસ્વરૂપ કાર્યની કારણતાનો અવચ્છેદક બની શકે છે. એમ મણિત્વ, જાતિવાળાઅગ્નિની કારણતાનો અવચ્છેદક બની શકશે. એટલે કે ૩ સ્વતંત્ર કાર્ય-કારણભાવો નીચે મુજબ થશે. તૃણવાવચ્છિન્ન કારણતા નિરૂપિત આ જાત્યવચ્છિન્નકાર્યતા અરણિત્નાવચ્છિન્ન કારણતા નિરૂપિત વ જાત્યવચ્છિન્નકાર્યતા મણિવાવચ્છિન્નકારણતા નિરૂપિત જાન્યવચ્છિન્નકાર્યતા. આમ, જ્યાં એક પ્રકારના કાર્યના જુદાં જુદાં સ્થળે કે જુદા જુદા કાળે બનતા જુદાં જુદાં કારણોને સાંકળી લેનાર કોઈ એક કારણતાવચ્છેદક ધર્મ મળતો ન હોય તો કાર્યમાં યથાસંભવ બે-ત્રણ વગેરે વૈજાત્યો માની લઈ (કાર્યના ૨/૩ વગેરે વિલક્ષણ ભેદો માની લઈ) એટલા જુદા જુદા કાર્યકારણભાવ માનવા એને તૃણારણિમણિન્યાય કહે છે. (નૈયાયિક શક્તિ નામનો પદાર્થ માનવો નથી. માટે આવા અનેક કાર્ય કારણ ભાવ માનવાનું ગૌરવ વહોરી લેવું પડે છે. તેમજ અગ્નિત્વરૂપે સમાન એવા આ કાર્યોનો એક કારણતાવચ્છેદક ન માનવાની આપત્તિ વહોરવી પડે છે. અગ્નિરૂપે બધા અગ્નિ પેદા થાય છે. માટે અગ્નિત્નાવચ્છિન્ન કાર્યતા તો છે જ. તો તૈયાયિકના મત પ્રમાણે તે કાર્યતા નિરૂપિત કારણતાનો કોઈ અવચ્છેદક હોવો જ જોઈએ. પણ એ મળતો નથી. માટે તેઓ કાર્યતાને પણ અગ્નિવાવચ્છિન્ન માનતા નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ 14 ન્યાયભૂમિકા આની સામે જૈનો એમ કહે છે કે તૃણ, અરણિ, મણિમાં વહ્નિજનક શક્તિ નામનો એક સમાન ધર્મ રહ્યો છે અને એ વહિત્નાવચ્છિન્નકાર્યતા નિરૂપિત કારણતાનો અવચ્છેદક છે. માટે અનેક કાર્ય કારણભાવ માનવા પડતા નથી કે ઉપરોક્ત દોષ પણ આવતો નથી.) હવે પ્રસ્તુતમાં અવચ્છેદનની વિચારણા આગળ ચલાવીએ. અગ્નિથી ધૂમ પેદા થાય છે. तेथी अग्नित्वावच्छिन्नकारणता निरूपित धूमत्वावच्छिन्नकार्यता કારણ કે અગ્નિ એ અગ્નિરૂપે કારણ છે અને ધૂમ એ ઘૂમરૂપે કાર્ય છે, પણ દ્રવ્યત્વાદિરૂપે નહિ. એક ઠેકાણે ભૂતલ પર કાંઈ પડ્યું નથી. આવી ભૂતલને નૈયાયિકો મુંડભૂતલ કહે છે.) આનો બોધ, કોઈ ઘટાભાવરૂપે અને કોઈ દ્રવ્યાભાવ રૂપે કરે છે. ઘડો આ બન્ને અભાવનો પ્રતિયોગી છે. (આ બે અભાવ જુદા એટલા માટે છે કે જ્યાં ડ્યો છે. ત્યાં પણ ઘટાભાવ છે, દ્રવ્યાભાવ નથી.) માટે ઘડામાં બન્ને અભાવોની પ્રતિયોગિતા છે. પણ પ્રથમ અભાવમાં ઘડો, એ ઘડારૂપે પ્રતિયોગી છે. જ્યારે બીજા અભાવમાં ઘડો એ દ્રવ્યરૂપે પ્રતિયોગી છે.. એટલે કે એ, પ્રથમ અભાવનો ઘટત્વ ધર્મને આગળ કરીને પ્રતિયોગી છે. અને બીજા અભાવનો દ્રવ્યત્વ ધર્મને આગળ કરીને પ્રતિયોગી છે. માટે ઘડામાં રહેલી પ્રથમ અભાવની પ્રતિયોગિતા ઘટવાવચ્છિન્ન છે. અને દ્વિતીય અભાવની પ્રતિયોગિતા દ્રવ્યત્વાવચ્છિન્ન છે. સામે રહેલ વ્યક્તિમાં સાધુતા છે, પણ એ, એણે સાધુવેશ પહેર્યો છે માટે નહિ, કિંતુ પાંચ મહાવતો ધાર્યા છે માટે. તેથી સાધુતાનો અવચ્છેદક સાધુવેશધારિત્વ નથી પણ, પંચમહાવ્રતધારિત્વ છે. આ રીતે સર્વત્ર જાણવું. પ્રશ્ન :- ઘટાભાવમાં ઘટત્વને જે અવચ્છેદક કહો છો તે પ્રતિયોગિતાનો જ કેમ કહો છો, પ્રતિયોગીનો કેમ નહીં? ઉત્તર :- અવચ્છેદક જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ જે જાય છે તેનાથી નિયંત્રિત=અવચ્છિન્ન હોય છે, અને અવચ્છેદક તેનો અવચ્છેદક (નિયંત્રક) હોય છે. ઘટત્વ જ્યાં જ્યાં જુદા જુદા ઘડામાં) છે ત્યાં ત્યાં પ્રતિયોગિતા જાય છે, પ્રતિયોગી (ઘડો) નહિ. માટે ઘટવ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. આ રીતે નવા આવેલા ઘર્મના અવચ્છેદક ધર્મની વિચારણા કરી. પણ આવો અવચ્છેદક ઘર્મ એલો, નવા આવેલા ઘર્મને નિયંત્રિત કરી શકતો નથી. જેમકે, ઘટાભાવ અને પટાભાવ જુદા છે, તો તેબની પ્રતિયોગિતાઓ પણ ઘટત્વઅને પટત્વરૂપ જુદાજુદાઅવચ્છેદકોથી નિયંત્રિત હોઈ જુદી જુદી છે. એટલે કે ઘટાભાવની ઘડામાં રહેલી પ્રતિયોગિતા ઘટત્વાવચ્છિન્ન છે જ્યારે પટાભાવની પટમાં રહેલી પ્રતિયોગિતા પટવાવચ્છિન્ન છે. એમ ઘડામાં જ રહેલી એવી પણ ઘટાભાવીય અને દ્રવ્યાભાવીય પ્રતિયોગિતા અનુક્રમે ઘટવાવચ્છિન્ન અને દ્રવ્યવાવચ્છિન્ન હોઈ જુદી જુદી છે. પણ હવે, એ વિચારણા કરીએ કે, | મૂતત પર ઘડો રહ્યો છે, પટ પર ઘડો રહ્યો નથી. મૂતન પર ઘડો સંયોગથી રહ્યો છે, સમવાયથી રહ્યો નથી. સમવાયથી કપાલમાં રહ્યો છે. એટલે ખબર પડે છે કે સંયોગસંબંધથી ઘડાનો જે અભાવ હોય અને સમવાયસંબંધથી ઘડાનો જે અભાવ હોય તે બે અભાવો જુદા છે. એ અભાવો જુદા જુદા છે તેથી તે અભાવથી નિરૂપિત પ્રતિયોગિતા પણ જુદી જુદી છે. ઘડામાં રહેલી આ બન્ને પ્રતિયોગિતાઓનો અવચ્છેદક ધર્મ ઘટત્વ છે. એટલે કે બન્ને પ્રતિયોગિતાઓ ઘટવાવચ્છિન્ન Page #26 -------------------------------------------------------------------------- ________________ અવશ્લેક શબ્દના અન્ય પ્રયોગ છે. તો હવે તે બેનો ભેદ પાડનાર કોણ? આ ભેદ શાના આધારે પડે છે? આ માટે પ્રતિયોગિતા વગેરે નવા ધર્મોનો જેમ અવચ્છેદક ધર્મ મનાય છે. તેમ અવચ્છેદક સંબંધ પણ માનવામાં આવે છે. કયો સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક બને? ઉત્તર :- પ્રતિયોગીને રહેવાનો સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. એટલે કે, પ્રતિયોગી રહ્યો તો નથી, પણ જે સંબંધથી પ્રતિયોગી તે અધિકરણમાં રહી જાય તો અભાવ ત્યાં ન રહે તે સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક (‘જે સંબંધથી પ્રતિયોગી નથી રહ્યો એ બિનાનો અભાવથી ઉલ્લેખ કરવામાં આવે છે તે સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ છે.) અવચ્છેદક માટે દરેક બાબતમાં આવું જાણવું, એટલે કે પ્રકારને રહેવાનો સંબંધ એ પ્રકારતાવચ્છેદક સંબંધ. કારણને રહેવાનો સંબંધ એ કારણતાવચ્છેદક સંબંધ. પ્રસ્તુતમાં, ઘડો જો સમવાયસંબંધથી ભૂતલ પર રહ્યો હોય તો અધિકૃત અભાવ રહેત નહિ. માટે પ્રસ્તુતમાં સમવાયસંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદક થયો. એટલે કે સંયોગથી ઘડાવાળી ભૂતલમાં પણ જે ઘટાભાવ રહ્યો છે તેની પ્રતિયોગિતા, સમવાયસંબંઘાવચ્છિન્નઘટવાવચ્છિન્ન થઈ. એટલે કે એ અભાવ, समवायसंबंधावच्छिन्नघटत्वावच्छिन्नप्रतियोगिताक छे. યાદ રાખો : પ્રકારને રહેવાનો સંબંધ એ પ્રકારતાવચ્છેદક સંબંધ પ્રકારમાં રહેલો ધર્મ એ પ્રકારતાવચ્છેદક ધર્મ ક્યારેક અવચ્છેદક: વિચ્છેદેન શબ્દ વ્યાપક અર્થમાં પણ આવે છે. જેમકે સાધુત્વાવચ્છેદન રજોહરણવત્ત્વ હોય છે. આનો અર્થ એવો થાય છે કે, જ્યાં જ્યાં સાધુત્વ હોય ત્યાં ત્યાં રજોહરણવત્ત્વ હોય, એટલે કે રજોહરણ સાધુત્વને વ્યાપક છે. જ્યાં જ્યાં સાધુતા ત્યાંત્યાંરજોહરણ હોય છે, એટલે સાધુત્વાવચ્છેદન (અવચ્છેદકાવચ્છેદન) રજોહરણ (રજોહરણવત્ત્વ) કહેવાય. પણ જ્યાં જ્યાં સાધુતા ત્યાં ત્યાં તપસ્વીપણું હોય જ એવો નિયમ નથી. એટલે કે તપસ્વીપણું એ સાધુત્વનું વ્યાપક નથી. એટલે સાધુત્વાવચ્છેદેન તપસ્વિત્વ કહી શકાતું નથી. તેમ છતાં ક્યાંક તો સાધુત્વ છે ત્યાં તપસ્વિત્વ છે પણ ખરું. આમ કેટલેક ઠેકાણે બન્ને સાથે રહ્યા હોય અને ક્યાંક માત્ર પ્રથમ ચીજ રહી હોય, બીજી નહિ. આવો ભાવ જણાવવો હોય તો ‘સામાનવેન્થન’ શબ્દ વપરાય છે. એટલે કે, સાધુત્વસામાનાધિકરણ્યન તપસ્વિત્વ કહેવાય. (૧) પર્વતો વહિમન, ધૂમા આવા અનુમાનમાં. પર્વત એ પક્ષ છે. તેથી, પર્વતમાં પક્ષતા છે. પર્વતત્વ એ પક્ષતાવચ્છેદક છે. (૨) શબ્દઃ નિત્ય, તત્વોત્ શબ્દ એ પક્ષ છે. શબ્દ– એ પક્ષતાવચ્છેદક છે. પ્રથમ અનુમાનમાં, જ્યાં જ્યાં પર્વતત્વ ત્યાં ત્યાં વહ્નિની સિદ્ધિ કરવી અભિપ્રેત નથી, કેમકે એ શક્ય નથી. પણ સામે રહેલા પર્વત પર જ તે સિદ્ધિ કરવી છે. એટલે કે જ્યાં જ્યાં પર્વતત્વ હોય ત્યાં ત્યાં સાધ્યની સિદ્ધિ કરવાની નથી, પણ ક્યાંક જ કરવાની છે. તેથી એપર્વતત્વસામાનાધિકરણ્યનવર્તિની સિદ્ધિ કહેવાય. એટલે કે પક્ષતાવછે સીમાનધિષ્યન સાધ્યસિદ્ધિકહેવાય. Page #27 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા બીજા અનુમાનમાં, જ્યાં જ્યાં શબ્દત્વ છે ત્યાં ત્યાં સર્વત્ર (દરેક શબ્દોમાં) અનિત્યત્વ સિદ્ધ કરવું છે. માટે એ શબ્દ–ાવચ્છેદેન અનિત્યત્વની સિદ્ધિ કહેવાય. એટલે કે પક્ષતાવ છેવછેરેન સાધ્યસિદ્ધિ કહેવાય. અવચ્છેદક શબ્દનો અભ્યપ્રયોગ : કેટલાક પદાર્થો એવા હોય છે કે જે પોતાના અધિકરણમાં સર્વત્ર વ્યાપીને રહ્યા હોય છે. જેમ કે રૂપ વગેરે ઘડા વગેરેમાં સર્વત્ર વ્યાપીને રહે છે. આવા પદાર્થોને વ્યાપ્યવૃત્તિ કહે છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેઓ સ્વ અધિકરણને વ્યાપીને રહ્યા હોતા નથી, કિન્તુ એકદેશમાં રહ્યા હોય છે. જેમ કે વૃક્ષ પર કપિસંયોગ. (તે વૃક્ષાત્મક સ્વઅધિકરણના એકદેશરૂપ શાખામાં રહ્યો છે, પણ અન્યદેશરૂપ મૂળમાં રહ્યો નથી.) આવા પદાર્થોને અવ્યાપ્યવૃત્તિ કહે છે. આવા પદાર્થો, પોતાના અધિકરણમાં પણ પોતાના અભાવની પણ સાથે રહ્યા હોય છે. એટલે કે પોતે અને પોતાનો અભાવ બન્ને સમાનાધિકરણ પણ હોય છે. જેમકે વૃક્ષમાં મૂળના ભાગની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ પણ રહ્યો હોય છે. અવ્યાપ્યવૃત્તિ પદાર્થ સ્વઅધિકરણના જે દેશમાં પોતે રહ્યો હોય તે દેશ તે પદાર્થની વૃત્તિતાનો અવચ્છેદક બને છે, જે દેશમાં તે રહ્યો ન હોય, તે દેશ તેના અભાવની વૃત્તિતાનો અવચ્છેદક બને છે. જેમ કે, શાખા એ કપિસંયોગની વૃત્તિતાનો અવચ્છેદક છે. અને મૂળ એ કપિસંયોગાભાવની વૃત્તિતાનો અવચ્છેદક છે. આને આ રીતે પણ લખાય/બોલાય છે કે शाखावच्छेदेन कपिसंयोगः મૂતવિછેરેન પસંયTમાવઃ અથવા शाखावच्छेदेन कपिसंयोगवान् वृक्षः, मूलावच्छेदेन कपिसंयोगाभाववान् वृक्षः જ્ઞાન વગેરે આત્માના, અને શબ્દ એ આકાશનો અવ્યાપ્યવૃત્તિગુણ છે. કાર્યકારણભાવઃ જે કોઈ ઉત્પન્ન થાય અને કાર્ય કહેવાય. આવા કાર્યને જે કોઈ અવ્યવડિત નિયત પૂર્વવર્તી હોય તે કારણ કહેવાય છે. એટલે કે કાર્યની સાક્ષાત્ પૂર્વેક્ષણે જે નિયત રીતે હાજર હોય છે કારણ કહેવાય. પ્રશ્ન:- દંડ એ ઘડાનું કારણ છે. તેમ છતાં ઘડો ઉત્પન્ન થાય તેની પૂર્વેક્ષણે કાંઈ દંડ હોતો નથી. કુંભાર તો દંડાથી ચાકડો જમાવીને પછી દંડાને દૂર મૂકી દે છે અને પછી ચાકડાની સાથે ફરતાં માટીના પિંડાને આકાર આપે છે અને ક્રમશઃ ઘડો ઉત્પન્ન થાય છે. તેથી ઘડાની ઉત્પત્તિની પૂર્વ ક્ષણે તો દંડ વ્યાપૃત હોતો નથી. એટલે એ અવ્યવહિત પૂર્વવર્તી ન થયો. તો એને કારણ કેમ કહેવાય ? ઉત્તર :- અહીં અવ્યવહિત એટલે (૧) કાં તો અત્યંત નિકટની પૂર્વ ક્ષણે રહેનાર અથવા (૨) કોઈ વ્યાપાર દ્વારા સંલગ્ન (પૂર્વવર્તી). આવા સ્થળે વ્યાપાર એ કાર્ય અને કારણ વચ્ચે સાંકળનું કામ કરે છે, અને બન્નેને જોડે છે. દંડ ચક્રભ્રમણ રૂપ વ્યાપાર પેદા કરે છે જે ઘટોત્પત્તિ સુધી હાજર રહે છે. આ વ્યાપારને ‘દ્વાર' પણ કહે છે. એનું લક્ષણ આવું છે. तज्जन्यत्वे सति तज्जन्यजनकत्वम् । જેના દ્વારની વાત હોય તેને ‘દ્વારી” કે વ્યાપારી કહે છે. ઉક્ત દ્વારના લક્ષણમાં તત્ શબ્દથી દ્વારીનો ઉલ્લેખ છે. એટલે દ્વારની વ્યખ્યા આવી થઈ - જે દ્વારીથી જન્ય હોય અને દ્વારીથી જન્ય એવા કાર્યનું જનક હોય તે ચીજ હાર કહેવાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-કારણભાવ 17 જેમ કે ચક્રભ્રમણ એ દંડનું દ્વાર છે. (તેથી તત્ = દ્વારી = દંડ) ચક્રભ્રમણ, દંડથી જન્ય પણ છે અને દંડજન્ય જે ઘટ તેનું જનક પણ છે. એમ, પુણ્ય એ દાનનું દ્વાર છે. (તેથી, તત્ = દાન) પુણ્યમાં દાનજન્યત્વ પણ છે, અને દાનજન્ય જે સ્વર્ગ ત ત્વ પણ છે. સામાન્યથી, અમુક ચીજ અમુક કાર્યનું કારણ છે કે નહિ એ જાણવા માટે અન્વય-વ્યતિરેક જોવામાં આવે છે. અન્વયવ્યતિરેક જો મળતાં હોય તો એ કારણ હોય અને નહિતર એ કારણ ન હોય. આમાં, સર્વે પર સર્વ કન્વય: एकासत्त्वे अपरासत्त्वं व्यतिरेका एकसत्त्वे अपरासत्त्वं अन्वयव्यभिचारः एकासत्त्वे अपरसत्त्वं व्यतिरेकव्यभिचारः દંડ હોય તો ઘડો બને છે આ અન્વય છે. દંડ ન હોય તો ઘડો બનતો નથી. આ વ્યતિરેક છે. ગધેડો હોય તો પણ ઘડો બનતો નથી.. આ અન્વયવ્યભિચાર છે. ગઘેડો ન હોય તો પણ ઘડો બને છે. આ વ્યતિરેકવ્યભિચાર છે. દંડ અને ઘડાનો અન્વયવ્યતિરેક છે, માટે દંડ એ ઘડાનું કારણ છે. રાસભ અને ઘડાનો અન્વયવ્યતિરેક નથી, માટે રાસભ એ ઘડાનું કારણ નથી. પણ કેટલીકવાર અન્વયવ્યતિરેક મળતાં હોવા છતાં કારણ મનાતું નથી. આવી ચીજોને અન્યથાસિદ્ધ કહે છે. દા.ત. દંડ હોય ત્યાં ઘટ બને. દંડ ન હોય ત્યાં ઘટ ન બને. આવા જેમ અન્વયવ્યતિરેક મળે છે તેમ, દંડત્વ હોય ત્યાં ઘટ બને અને દંડત્વ ન હોય ત્યાં ઘટ ન બને એવા અન્વયવ્યતિરેક પણ મળે છે. તેમ છતાં દંડત્વને ઘડાનું કારણ મનાતું નથી. માટે દંડત્વ એ અન્યથાસિદ્ધ છે. કાર્ય પ્રત્યે જે અવશ્યલૂપ્ત હોય તેનાથી ભિન્ન જે કોઈ હોય તે બધું અન્યથાસિદ્ધ. ઘડા પ્રત્યે મૃતિકા-દંડ-કુલાલ-ચીવરાદિ અવશ્યલૂત છે. એટલે કે આખી દુનિયામાં ઘટકાર્ય માટે અતિ આવશ્યકમનાયાછે. ઉત્પાદરૂપે આવા અતિ આવશ્યકમનાયેલા હોય તે અવશ્યજ્યુસ. ઘટકાર્યમાટે દંડત્વ, દંરૂપ, આકાશ,કુલાલપિતા, ગધેડોવગેરે અવશ્યક્યુમ નથી. માટે એ બધા અન્યથાસિદ્ધ છે, કારણ કહેવાતા નથી. દંડ અવશ્યશ્લેમ હોવાથી કારણ છે. પ્રશ્ન :- દંડ અને ઘડાનો કાર્યકારણભાવ કહો. ઉત્તરઃ- ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય છે કે દંડનિષ્ઠ કારણતા નિરૂપિત ઘટનિષ્ઠકાર્યતા.... પણ આને વધુ ચોક્કસ રીતે જણાવવા માટે અવચ્છેદક ધર્મ અને અવચ્છેદક સંબંધનો પ્રવેશ કરીને કાર્યકારણ ભાવ કહેવા જોઈએ. માટે એ અવચ્છેદકો જોઈએ. દંડ દંડત્વરૂપે કારણ છે અને ઘટ ઘટવરૂપે કાર્ય છે. તેથી, દંડત્વ એ કારણતાવચ્છેદક ધર્મ છે અને ઘટત્વ એ કાર્યતાવચ્છેદક ધર્મ છે. નૈયાયિકોની માન્યતા છે કે કાર્ય/કારણ સમાનાધિકરણ જ હોય. માટે કાર્ય અને કારણ બન્ને કયા એક અધિકરણમાં કયા કયા સંબંધથી રહ્યા છે તે શોધવું જોઈએ. આ જે સંબંધો આવશે તે કાર્યતા અને કારણતાના અવચ્છેદક સંબંધો બનશે. વળી કાર્ય અને કારણનું આ જે અધિકરણ લીધું હોય છે, તન્નિષ્ઠપ્રત્યાસત્તિ કહેવાય છે. દંડ અને ઘડા અંગે વિચારીએ : બન્નેનું સમાનાધિકરણ તરીકે ચક્ર લઈએ તો, કાર્ય (ઘડા) ને ચક્રમાં રહેવાનો સંબંધ એ કાર્યતાવચ્છેદક સંબંધ. ઘડો સંયોગ સંબંધથી ચક્ર પર રહે છે. માટે સંયોગ એ કાર્યતાવચ્છેદક સંબંધ થયો. Page #29 -------------------------------------------------------------------------- ________________ 18 ન્યાયમૂમિકા કારણ (દંડ) ને ચક્ર પર રહેવાનો સંબંધ એ કારણતાવચ્છેદક સંબંધ. આમ તો દંડ પણ ચાકડામાં ભેરવવામાં આવે છે ત્યારે સંયોગ સંબંધથી રહે છે. પણ એ સંબંધથી એ ઘટોત્પત્તિની પૂર્વ ક્ષણે હાજર રહ્યો હોતો નથી. માટે એ સંબંધ અહીં લઈ નિહ શકાય. એવો સંબંધ લેવો કે જે સંબંધથી દંડ, ચક્ર પર ઘટોત્પત્તિની પૂર્વ ક્ષણે હાજર હોય. આ સંબંધ શોધવાનો છે. એ માટે વિચારણા - રહેનાર દંડ, રાખનાર ચક્ર. રહેનાર દંડ માટે રાખનાર ચક્ર શું છે ? તો કે સ્વનન્યપ્રમિવત્ છે. તેથી દંડ, સ્વનન્યમ્રમિવત્ત્વ સંબંધથી ચક્રમાં રહ્યો છે. તેથી સ્વનન્યપ્રમિવત્ત્વ એ કારણતાવચ્છેદક સંબંધ થયો. એટલે ચક્રનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ આવો થયો કે, स्वजन्यभ्रमिवत्त्वसंबंधावच्छिन्न दंडत्वावच्छिन्नकारणता निरूपित संयोगसंबंधावच्छिन्न घटत्वावच्छिन्नकार्यता । હવે જો દંડ અને ઘડાનું અધિકરણ કપાલ લઈએ તો કપાલનિષ્ઠ પ્રત્યાસત્તિ કહેવાય. એ વખતે ઘટ કાર્યને કપાલમાં રહેવાનો સંબંધ (કાર્યતાવચ્છેદક સંબંધ) સમવાય છે અને દંડ કારણને કપાલમાં રહેવાનો સંબંધ કયો ? તો કે, રહેનાર દંડ, રાખનાર કપાલ. દંડ માટે કપાલ શું છે ? સ્વનયપ્રમિવત્ જે ચક્ર, તત્સંયુક્ત છે એટલે કે સ્વનન્યપ્રમિવત્સયુ છે. તેથી દંડ, કપાલમાં સ્વપ્નન્યભ્રમિવત્સંયુત્વ (સંયોગ) સંબંધથી રહ્યો છે. માટે સ્વનન્યપ્રમિવત્સયોગ એ કારણતાવચ્છેદક સંબંધ છે. તેથી કા. કા. ભાવ આવો થશે. કપાલનિષ્ઠપ્રત્યાસત્તિથી સ્વનન્યપ્રમિવત્સયોસંબંધાવચ્છિન્ન- સંઽત્વાવચ્છિન્નારળતા निरूपित समवायसंबंधावच्छिन्नघटत्वावच्छिन्नकार्यता । ન્યાયમતે કારણો ૩ પ્રકારે : (૧) સમવાયિકારણ ઃ કાર્ય જેમાં સમવાય સંબંધથી હેતું છતું ઉત્પન્ન થાય તે સમવાયિકારણ. એટલે કે જેમાં કાર્ય સમવાય સંબંધથી રહેલું હોય તે સમવાયિ કારણ. સમવાય સંબંધથી કોઈપણ ચીજને રાખનાર (અનુયોગી) પદાર્થો ૩ છે, દ્રવ્ય, ગુણ અને કર્મ. પણ એમાંથી ગુણ અને કર્મમાં તો સમવાય સંબંધથી માત્ર જાતિ રહે છે જે નિત્ય હોઈ કાર્ય રૂપ હોતી નથી. તેથી સમવાય સંબંધથી કોઈ પણ કાર્ય માત્ર દ્રવ્યમાં જ ઉત્પન્ન થાય છે. એટલે કે, માત્ર ‘દ્રવ્ય’ જ સમવાયિકારણ બને છે. જેમકે કપાલ (માટી) એ ઘડાનું સમવાયિકારણ છે. ઘડો એ ઘટરૂપનું સમવાયિકારણ છે. જૈન મતે, માટી એ ઘડાનું ઉપાદાનકારણ છે. આમાં માત્ર નામનો જ ફેર છે એવું નથી. કિન્તુ વસ્તુમાં પણ ફેર છે. સમવાયિકારણમાં તો તેનાથી સાવ ભિન્ન એવું કાર્ય ઉત્પન્ન થાય છે એવું નૈયાયિકો માને છે. જ્યારે જૈનો તો એવું માને છે કે ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે બની જાય છે. દુનિયામાં પણ એવો જ વ્યવહાર થાય છે કે માટી ઘડા રૂપે બની ગઈ. સોનું કડા રૂપે બની ગયું. આવા જગત્પ્રસિદ્ધ વ્યવહારનો, કાર્યને કારણ કરતાં સર્વથા ભિન્ન માનવામાં અપલાપ થાય છે. માટે એને કથંચિત્ ભિન્ન માનવું યોગ્ય છે. એટલે કે કાર્ય/કારણનો ભેદાનુવિદ્ધ અભેદ છે. (૨) અસમવાયિકારણ ઃ કાર્યનું જે કારણ હોય અને કાર્યના સમવાયિકારણમાં જે રહ્યું હોય તે અસમવાયિકારણ કહેવાય છે. જેમકે - જેમ કપાલ વિના ઘડો બનતો નથી તેમ કપાલસંયોગ ન થાય ત્યાં સુધી પણ ઘડો બનતો નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાપ્ય-વ્યાપકભાવ તેથી કપાલસંયોગ પણ ઘડાનું કારણ તો છે જ. વળી એ ઘડાના સમવાયિકારણ કપાલમાં રહ્યો છે. માટે એ ઘડાનું અસમવાયિકારણ છે. એમ પટ પ્રત્યે તંતુસંયોગ એ અસમાયિકારણ છે. દ્રવ્ય કાર્ય પ્રત્યે અવયવસંયોગ અસમાયિકારણ હોય છે. પ્રશ્ન:- ઘડો ઉત્પન્ન થાય છે, તો પછી ઘડાનું રૂપ પણ ઉત્પન્ન થાય છે. એનું અસમવાયિકારણ કોણ ? ઉત્તર:- કપાલનું રૂપ એનું અસમવાધિકારણ છે. શી રીતે ? આ રીતે - કપાલ કાળું હોય તો ઘડો પણ કાળો કપાલ લાલ હોય તો ઘડો પણ લાલ. તેથી, કપાલનું રૂપ ઘડાના રૂપનું કારણ તો છે જ. વળી, “ઘડાનું રૂપ જે કાર્ય છે તેનું સમાયિકારણ ઘડો છે. હવે આ જોવાનું છે કે કપાલનું રૂપ ઘડામાં રહ્યું છે? તો કે હા રહ્યું છે, કયા સંબંધથી? એ વિચારીએ. કપાલનું રૂપ કપાલમાં રહે છે. માટે કપાલ એ સ્વાશ્રય છે. (સ્વ-કપાલનું રૂપ=રહેનાર). વળી ઘડો કપાલમાં સમવેત છે. (એટલે કે સમવાયસંબંધથી રહ્યો છે) તેથી, કપાલના રૂપ માટે ઘડો શું બન્યો? તો કે સ્વાશ્રયસમવેત. માટે, કપાલનું રૂપ સ્વાશ્રયસમવેતત્વ નામના સંબંધથી “ઘડાનું રૂપ' એવું જે અધિકૃત કાર્ય છે તેના સમવાયિકારણ ઘડામાં રહ્યું છે. તેથી, કપાલનું રૂપ એ ઘડાના રૂપ સ્વરૂપ કાર્યનું અસમવાધિકારણ છે. (૩) નિમિત્તકારણ : ઉપરોક્ત બે કારણ સિવાયના અન્ય સઘળાં કારણો નિમિત્તકારણ કહેવાય છે. આપણે આગળ જોઈ ગયા કે જે અન્યથાસિદ્ધ ન હોય અને અવ્યવહિતનિયતપૂર્વવર્તી હોય તે કારણ હોય. मेसे 3 अन्यथासिद्धिशून्यत्वे सति नियताव्यवहितपूर्ववर्तित्वं कारणत्वम् આમાં, નિયતપૂર્વવર્તિત્વ=નિયમેન (અવશ્ય) વ્યતિપ્રાવર્તિત્વમ્ નિયમન વૃત્તિ હોય એને વ્યાપક કહેવાય. એટલે, વ્યવદિતVક્ષિMવર્ઝન #ર્યવ્યાપબ્રુવં પત્વિમ્ આમાં, પ્રક્ષાવિજે' એવું એટલા માટે લખવું પડે છે કે કારણ, કાર્યના અધિકરણમાં પ્રાક્ષને અવશ્ય હોય જ એટલો નિયમ છે, કાર્યના અધિકરણમાં સર્વદા હોય જ એવો નિયમ નથી. જેમ ક્ષેત્ર એ વસ્તુઓનો આધાર છે, એમ કાલ પણ છે. એના એક ભાગમાં રહેલી ચીજો અવ્યાપ્યવૃત્તિ કહેવાય. અને જે ભાગમાં એ રહી હોય તે ભાગ અવચ્છેદક બને. પ્રસ્તુતમાં, કારણ કાળના 'ક્ષ' રૂપ ભાગમાં અવશ્ય રહેવાનો નિયમ છે, માટે “પ્રાક્ષન” અવચ્છેદક બને. એટલે કે, વ્યવદિતHIક્ષવિછેટેન #ર્યવ્યાપd Rીત્વમ્ હવે, જે અવશ્ય રહેનાર હોય તે વ્યાપક કહેવાય છે, અને જેની સાથે એ અવશ્ય રહેતું હોય તે વ્યાપ્ય કહેવાય છે. - - - - - - - - - વ્યાપ્ય-વ્યાપકભાવ: વ્યાપક એટલે વ્યાપ્યની સાથે અવશ્ય રહેનાર અને વ્યાપ્ય એટલે વ્યાપકને છોડીને ન રહેનાર. આમાં વ્યાપ્ય એટલે ને છોડીને ન ડેનાર. આમાં બે અંશ છે. “ને છોડીને' અને “ન રહેનાર'. વ્યાપકને છોડીને = વ્યાપક ન રહ્યો હોય ત્યાં વ્યાપકનો અભાવ હોય ત્યાં = વ્યાપકાભાવવામાં રહેનાર = વૃત્તિ, ન રહેનાર = અવૃત્તિ. તેથી, વ્યાપકને છોડીને ન રહેનાર=વ્યાપામાવવાનું માં અવૃત્તિ ... તેથી, વ્યાપ્ય=વ્યાપામાવવવવૃત્તિ માટે, Page #31 -------------------------------------------------------------------------- ________________ 20 ન્યાયભૂમિકા વ્યાતિ વ્યાપામાવિવત્તિત્વ વ્યાપ્યત્વનું અનુમાનમાં, સાધ્ય વ્યાપક હોય છે, અને હેતુ વ્યાપ્ય હોય છે. હેતુમાં રહેલ વ્યાપ્યત્વ એ જ વ્યાપ્તિ છે. તેથી વ્યાપ્તિનું લક્ષણ આવું થઈ શકે કેઃ 'साध्याभाववदवृत्तित्वं व्याप्तिः' આને પૂર્વપક્ષ વ્યાપ્તિ કહે છે. હવે વ્યાપક = (વ્યાપ્ય) ની સાથે અવશ્ય રહેનાર, એટલે કે વ્યાપ્ય જ્યાં રહ્યો હોય ત્યાં આ પણ અવશ્ય રહ્યું જ હોય.એટલે કે વ્યાપ્યવાનમાં આનો અભાવ તો ન જ હોય. વ્યાપ્યવામાં પણ અન્ય અન્ય અભાવો હોય તો છે જ... પણ આનો અભાવ ન હોય. (જેમકે ઘૂમવામાં ઘટાભાવ, પટાભાવ વગેરે અભાવો હોય, પણ વહુન્યભાવ તો ન જ હોય.) તેથી, આ જે અભાવો રહ્યા હોય તેનો ઘટ, પટ વગેરે પ્રતિયોગી હશે, પણ વ્યાપક તો પ્રતિયોગી નહિ જ હોય.(કારણ કે વ્યાપકનો અભાવ ત્યાં રહ્યો નથી.) એટલે કે વ્યાખવાનમાં રહેલા અભાવોનો વ્યાપક એ અપ્રતિયોગી હોય છે. માટે, વ્યાત્રિકમાવાપ્રતિયોગિતં વ્યાપwત્વ.... “વન્નિષ્ઠ' નો અર્થ “સમાનાધિકરણ થાય છે. જેમ કે ભૂતલ પર ઘટ અને પટ છે. તેથી, ઘટવ કોણ? ભૂતલ. તનિષ્ઠ કોણ? પટ એટલે કે પટ, ઘટવન્નિષ્ઠ છે. વળી, ઘટ, પટ બન્ને એક જ અધિકરણમાં (ભૂતલમાં) રહ્યા છે, માટે પરસ્પર સમાનાધિકરણ તો છે જ. તેથી પટ, ઘટસમાનાધિકરણ છે. માટે, ઘટસમાનાધિકરણ = ઘટવન્નિષ્ઠ. વળી અનુમાનમાં હેતુ વ્યાપ્ય હોય છે અને સાધ્ય વ્યાપક. તેથી, હેતુમત્રિકામાવાપ્રતિયોતિં ચાપવં = હેતુસમાનાધવ રામાવાપ્રતિયોજિત્વ વ્યાપhત્વમ્ આવો જે વ્યાપક હોય છે તે સાધ્ય છે, અને હેતુ તેને સમાનાધિકરણ હોય છે. હેતુમાં રહેલું આવા વ્યાપક સાધ્યનું સામાનાધિકરણ્ય એ જ હેતુમાં રહેલી સાધ્યની વ્યામિ છે. તેથી વ્યાપ્તિનું લક્ષણ આવું થઈ શકે કે દેતુમત્રિકામવા પ્રતિયોગિતામ્બલીમાનાધિકરણં વ્યાપ્તિ: | આને ઉત્તરપક્ષવ્યાપ્તિ (સિદ્ધાન્તલક્ષણ) પણ કહે છે. જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવો ભાવ બે પદાર્થો વચ્ચે હોવો એ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે. આમાં જ્યાં જ્યાં શબ્દથી જે બોલાય છે તે વ્યાપ્ય હોય છે અને ત્યાં ત્યાં શબ્દથી જે બોલાય છે તે વ્યાપક હોય છે. તેથી, ધૂમાડો એ વ્યાપ્ય છે અને અગ્નિ એ વ્યાપક છે. પૂર્વપક્ષવ્યાપ્તિના લક્ષણનો સમન્વય આ રીતે साध्याभाववदवृत्तित्वं व्याप्तिः સાધ્ય વહ્નિ, તેનો અભાવ જળહદ વગેરેમાં છે. તેથી, સાધ્યાભાવવાન્-જળહંદ. તેમાં મીન-સેવાલાદિ વૃત્તિ છે, ધૂમ અવૃત્તિ છે. માટે, ધૂમમાં સાધ્યાભાવવઅવૃત્તિત્વ રૂપ વ્યામિ આવી ગઈ. સિદ્ધાન્તવ્યાતિનો સમન્વય હેતુમા-ધૂમવાન્ = મહાન સાદિ (રસોડું વગેરે) Page #32 -------------------------------------------------------------------------- ________________ અનુભવના ૪ પ્રકાર 21 તેમાં અભાવ પુસ્તકાભાવ વગેરે મળે... પણ અગ્નિનો અભાવ નહિ. તેથી, હનુમન્નિષ્ઠાભાવના પ્રતિયોગી પુસ્તક વગેરે બને, વહ્નિ નહિ. માટે, વહ્નિ એ હેતુમન્નિષ્ઠાભાવનો અપ્રતિયોગી છે. આવા વહ્નિને ધૂમાડો મહાન સાદિમાં સમાનાધિકરણ તો છે જ. તેથી, ધૂમાડામાં, ધૂમવત્રિષ્ટાભાવાપ્રતિયોગિવદ્વિસામાનાધિકરણ્ય રૂપ વ્યાપ્તિ આવી ગઈ. - - - - - - - - ન્યાયમતે આત્મા વિભુ છે. એટલે કે સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને રહ્યો છે. તેઓ આવું કેમ માને છે ? નીચેના કારણો એ .. ૪ મુંબઈમાં રહેલ અમુક વ્યક્તિ માટે દુનિયાના જુદા જુદા સ્થળે જુદી જુદી વસ્તુઓ બને છે. આ વસ્તુઓ તેને ભોગવનાર તે વ્યક્તિના અદષ્ટને અનુસરીને સારી નરસી બને છે. માટે તે તે વસ્તુ બનવામાં તે માણસનું અદષ્ટ પણ કારણ છે. (કારણ કે એ ભાગ ભજવે છે.) ૪ નૈયાયિક મતે કાર્ય અને કારણ સમાનાધિકરણ જ જોઈએ માટે, અદષ્ટ પણ દુનિયાના તે તે સ્થળે રહ્યું છે. ૪ અદષ્ટ (ભાગ્ય) એ આત્માનો ગુણ છે. ૪ ગુણ ગુણવાનમાં રહે છે. તેથી આત્મા પણ તે તે દરેક સ્થળે રહ્યો છે. માટે એ વિભુ છે. (નૈયાયિકની આ માન્યતામાં ભૂલ એ છે કે મોટા ભાગના કારણો કાર્યસમાનાધિકરણ જ રહી કાર્ય કરતાં હોવા છતાં કોક કો'ક કારણ એવા પણ હોય છે કે દૂર રહીને પણ કાર્ય કરે છે. જેમ કે લોહચુંબક, એ દૂર રહીને પણ લોખંડને ખેંચવાનું કામ કરે છે. એમ અદષ્ટ પણ શરીરસ્થ આત્મામાં રહીને દૂર દૂરના દેશોમાં સ્વકાર્ય કરે છે.) પ્રશ્ન :- આત્મા જો વિભુ છે તો સળગતી સગડી પર પણ છે જ, તો પછી દહ કેમ થતો નથી? ઉત્તરઃ- આત્મા વ્યાપક હોવા છતાં, સુખદુઃખ વગેરે અવ્યાપ્યવૃત્તિ ગુણો છે. એ બધા માત્ર શરીરવચ્છેદેન જ ઉત્પન્ન થાય છે. એટલે કે વિભુ આત્માના જે ભાગમાં શરીર હોય તદ્ દેશાવચ્છેદન ઉત્પન્ન થાય છે. સગડી પર શરીર નથી, માટે દાહનું દુઃખ થતું નથી. જ્ઞાન પણ આત્માનો અવ્યાપ્યવૃત્તિ ગુણ છે, શરીરવચ્છેદન ઉત્પન્ન થાય છે. જ્ઞાનના બે ભેદ છે. (૧) અનુભવ અને (૨) સ્મૃતિ. (૧) અનુભવના પ્રકાર છે. (સ્મૃતિએઅનુભવજન્ય છે.) પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ. સામાન્યથી કોઈ પણ યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે, અને અયથાર્થ જ્ઞાનને ભ્રમ કહે છે. આ પ્રમા જ્ઞાનનું જે કરણ હોય છે તે પ્રમાણ કહેવાય છે. प्रमाकरणं प्रमाणं, अथवा प्रमीयतेऽनेनेति प्रमाणम् । કરણ કોને કહેવાય? કાર્યના કારણો ઘણાં હોય, પણ એમાંથી જે સાધકતમ કારણ હોય છે તે કરણ કહેવાય છે. કયું કારણ સાધકતમ કહેવાય? જે કારણ વ્યાપારયુક્ત હોય તે સાધકતમ કારણ કહેવાય છે, માટે તે કરણ છે. પ્રમાથી જે જણાય છે (એટલે કે પ્રમાનો જે વિષય છે) તે પ્રમેય કહેવાય છે. આમ ત્રણ ચીજો છે, પ્રમા = જ્ઞાન, પ્રમાણ = કરણ અને પ્રમેય = વિષય Page #33 -------------------------------------------------------------------------- ________________ an ન્યાયભૂમિકા પ્રત્યક્ષાદિ ૪ પણ યથાર્થજ્ઞાનરૂપ હોય તો જ પ્રમા છે. માટે તેના પ્રમાણાદિનો વિચાર કરવો છે. પ્રમા (જ્ઞાન) (પ્રમિતિ) પ્રમાણ પ્રમેય (વિષય) (જ્ઞેય). પ્રત્યક્ષ પ્રત્યક્ષ (ઇન્દ્રિય) પ્રત્યક્ષ અનુમિતિ અનુમાન (વ્યાતિજ્ઞાન) અનુમેય ઉપમિતિ ઉપમાન (સાદશ્યજ્ઞાન) ઉપમેય શાબ્દબોધ શબ્દ-આગમ (શબ્દજ્ઞાન) કોઈ વિશેષ શબ્દ નથી. પ્રત્યક્ષ જે જ્ઞાન થાય છે તેનું પ્રમાણ અને પ્રમેય પણ પ્રત્યક્ષ' કહેવાય છે. જેમ કે, ઘડાનું જ્ઞાન થયું હોય તો કહેવાય છે કે “મને ઘડાનું પ્રત્યક્ષ થયું. “ઘડો કયા પ્રમાણથી સિદ્ધ છે?' એવા પ્રશ્નનો જવાબ અપાય છે કે “પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. વળી એમ પણ કહેવાય છે કે “મને ઘડો પ્રત્યક્ષ છે.” આમ ત્રણે અર્થમાં પ્રત્યક્ષ શબ્દ વપરાય છે. માટે જ્યાં પ્રત્યક્ષ' શબ્દ વપરાયો હોય ત્યાં તે કયા અર્થમાં વપરાયો છે તેની આજુબાજુની વાત પરથી યથાર્થ નિર્ણય કરવો. “અનુમાન' શબ્દ અનુમિતિના અર્થમાં પણ પ્રસિદ્ધ છે. વ્યાપ્ય-વ્યાપક ભાવવાળા પદાર્થો માટે આપણે જોઈ ગયા કે જ્યાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ છે. તેથી ક્યારેક વ્યાપ્યનું જ્ઞાન થતું હોય પણ વ્યાપકનું જ્ઞાન થતું ન હોય ત્યારે પણ વ્યાપ્યની હાજરીના નિર્ણયથી વ્યાપકની હાજરીનો નિર્ણય થઈ શકે છે. આ રીતે વ્યાપ્યથી વ્યાપકની જે સિદ્ધિ થાય છે તેને અનુમિતિ કહેવામાં આવે છે. દુનિયામાં જીવનવ્યવહારાદિમાં જે કોઈ કલ્પનાઓ કરાય છે તે બધી આ એક પ્રકારની અનુમિતિઓ જ છે. જેની કલ્પના કરાય છે તે અનુમિતિનો વિષય (અનુમેય) સાધ્ય છે. જેના પરથી કલ્પના કરાય છે તે હેતુ છે. સાધ્ય એ વ્યાપક હોય છે અને હેતુ એ વ્યાપ્ય (વ્યાપ્તિમાન) હોય છે. નીચેની બાબતો સમજી રાખો: જેમાં સાધ્યની સિદ્ધિ કરવાની હોય છે તે પક્ષ (પર્વત) કહેવાય છે. જે સિદ્ધ કરવાનું હોય તે સાધ્ય (અગ્નિ). જેનાથી સિદ્ધ કરવાનું હોય તે હેતુ (ધૂમ). જ્યાં જ્યાં હેતુ (ધૂમ) ત્યાં ત્યાં સાધ્ય (અગ્નિ). આ અન્વયવ્યામિ છે. જ્યાં જ્યાં સાધ્યાભાવ (વહ્નિનો અભાવ) ત્યાં ત્યાં હેતુનો અભાવ (ધૂમાભાવ)... આ વ્યતિરેક વ્યક્તિ છે. હેતુ હોવા છતાં સાધ્ય ન હોય એ અન્વયવ્યભિચાર છે. સાધ્યાભાવ હોવા છતાં હેત્વભાવ ન હોય એ વ્યતિરેકવ્યભિચાર છે. અનુમાન પ્રયોગ માટે પાંચ વાક્યો જોઈએ છે. એને પંચાવયવ પ્રયોગ કહેવામાં આવે છે. (૧) પ્રતિજ્ઞાવાક્ય પક્ષઃ સર્ણવાનું જેમકે પર્વતો વહિમાનું (૨) હેતુવાક્ય પક્ષઃ દેતુમાન જેમકે પર્વતો ઘૂમવાન (૩) દૃષ્ટાન્તવાક્ય યત્ર યત્ર હેતુતત્ર તત્ર જેમ કે જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં (ઉદાહરણ વાક્ય) સર્ણ યથા...(મનરે) ત્યાં અગ્નિ, જેમ કે રસોડામાં... વત્ર યત્ર મધ્યમવઃ તત્ર જ્યાં જ્યાં અગ્નિનો અભાવ ત્યાં ત્યાં ધૂમાડાનો અભાવ તત્ર દેત્વમાવઃ યથા..જેમ કે સરોવરમાં... (૪) ઉપનયવાક્ય પક્ષઃ સાધ્યાત્માનું પર્વતો વદ્વિવ્યાઘૂમવાન (પરામર્શ) (૫) નિગમન પક્ષઃ સાપ્નવાનું पर्वतो वह्निमान् (નિષ્કર્ષ સમિતિ) Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ 23 આમાં, જ્યાં જ્યાં હેતુ ત્યાં ત્યાં સાધ્ય, જેમ કે... આવું વાક્ય એ અન્વયદષ્ટાન્ત છે. જ્યાં જ્યાં સાધ્યાભાવ ત્યાં ત્યાં હેતુનો અભાવ, જેમ કે... એ વ્યતિરેક દષ્ટાંત છે. આમાં એ ખ્યાલ રાખવો કે પ્રતિજ્ઞાનો આકાર પક્ષઃ સાધ્યવાન્ એવો છે. એટલે કે સાધ્યના અંશમાં ‘વ’ પ્રત્યયનો પ્રયોગ છે. માટે જે પ્રતિજ્ઞાવાક્યમાં ‘વ’ પ્રત્યયનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અર્થ ન બદલાય એ રીતે ‘વ’ નો પ્રયોગ કરવો. (એટલે કે ત્વવતુ' લગાડવા.) અને પછી ‘વ’ કાઢી નાંખવાથી જે બાકી રહેતે સાધ્ય કહેવાય. જેમકે શરીરંક્રિશિપિકિત” આવું પ્રતિજ્ઞા વાક્ય છે. ‘વ’નો પ્રયોગ કરીએ તો એ આવું બની જશે કે શરીર શિશિધષિતત્વવત્', એમાંથી વત્ કાઢી નાંખીએ એટલે “ ચિકિતત્વ’ બાકી રહેશે. એ જ સાધ્ય છે. આ જ રીતે હેતુ અંગે જાણવું. ગ્રંથોમાં પંચાવયવ વાક્યને બદલે ટૂંકમાં એક જ વાક્યમાં પણ પતાવે છે. તેનો આકાર આવો હોય છે : પક્ષઃ સધ્ધવાન્ દેતો, યથા... પર્વતો વદ્વિમાન્ ધૂમાત્, યથા મહાન સમ્ આવા પ્રયોગમાંથી પક્ષ, સાધ્ય અને હેતુ કોણ કોણ છે એનો નિર્ણય કરી પંચાવયવ વાક્યો બનાવવા. આ પાંચ વાક્યોમાં, પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનએ બન્નેનો આકાર એક જ છે. તેમ છતાં બેમાંફેર એ છે કે પ્રતિજ્ઞાવાક્ય એ અસિદ્ધ અવસ્થાનું વાક્ય છે જ્યારે નિગમન એ સિદ્ધ અવસ્થાનું વાક્ય છે. હેતુવાક્યમાં માત્ર હેતુની પક્ષવૃત્તિતા (પક્ષમાં રહેવાપણું) જણાય છે, જ્યારે પરામર્શમાં સાધ્યવ્યાપ્ય હેતુની (એટલે કે “સાધ્યવ્યાપ્યત્વ' વિશેષણયુક્ત હેતુની) પક્ષવૃત્તિતા = પક્ષધર્મતા જણાય છે. ન્યાયમાં સપ્તમીના સ્થાને આવા અર્થમાં ષષ્ઠી વપરાય છે. પણ અર્થ સપ્તમીનો કરવો. દેતો. પક્ષઘર્ષતા હેતુમાં પક્ષધર્મતા છે. હિતમાન્ પક્ષ છે, તેથી હેતુ પક્ષનો ધર્મ (પ્રકાર) છે. તેથી હેતુમાં પક્ષધર્મતા છે.] પંચાવયવ વાક્યો શું છે? જે વાક્ય સિદ્ધ કરવાનું છે તેનો નિર્દેશ એ પ્રતિજ્ઞાવાક્ય ... જેમ કે પર્વતો વદ્ધિમાનું. હેતુની પક્ષવૃત્તિતા (પક્ષધર્મતા) નો નિર્દેશ એ હેતુ વાક્ય. જેમ કે પર્વતો ઘૂમવાનું અથવા પૂત્ | હેતુ અને સાધ્યના અન્વયે (સાહચર્ય) - વ્યતિરેક જ્યાં નિશ્ચિત હોય તેનો નિર્દેશ એ ઉદાહરણ વાક્ય. જેમ કેयत्र यत्र धूमस्तत्र तत्र वह्निः यथा महानसे-अन्वयदृष्टांत... यत्र यत्र वह्नयभावस्तत्र तत्र धूमाभावः, यथा जलह्रदे व्यतिरेकदृष्टान्तः ।। વ્યાતિયુક્ત હેતુનો પક્ષમાં ઉપસંહાર - એ ઉપનયવાક્ય. સર્ણવ્યાણદેતુમાન પક્ષ:... વહિવ્યાપ્યધૂમવાનું પર્વતઃ પક્ષમાં સાધ્યસિદ્ધિનો નિર્દેશ એ નિગમનવાક્ય તતઃ પર્વતો વહિમામ્ | શરીરમાં આત્મા છે એની સાબિતિ : ટૂંકમાં અનુમાન : શરીરં ચિકિત તત્વયુવેછાવત્તાત, મૂતાવિષ્ટ શરીરવત્ આના પંચાયવવાક્યો : (૧) પ્રતિજ્ઞાવાક્ય ઃ શરીરં શિધિષિત એટલે કે શરીરં ક્રિશિકિતત્વવત્ તેથી, શરીર એ પક્ષ છે, તyપુણવત્ત એ હેતુ છે અને વિશિથિકિતત્વ એ સાધ્ય છે. અહીં સાધ્યમાં આત્માધિષ્ઠિતત્વનો ઉલ્લેખ ન કરતાં કિંચિદધિષ્ઠિતત્વનો ઉલોખ કર્યો છે. એ એટલા માટે કે આત્માની હજુ સિદ્ધિ થઈ ન હોવાથી એ અસિદ્ધ છે. તેથી તેનો જો ઉલ્લેખ કરવામાં આવે તો સાધ્યાસિદ્ધિ નામનો દોષ લાગે. ‘પર્વતો વહિમાન ધૂમત” માં પર્વતમાં વહ્નિ હજુ સિદ્ધ કરવાનો બાકી હોઈ અસિદ્ધ હોવા છતાં, દુનિયામાં “અગ્નિ' Page #35 -------------------------------------------------------------------------- ________________ 24 ન્યાયભૂમિકા ચીજ સિદ્ધ છે, માટે એનો ઉલ્લેખ કરવામાં આ દોષ લાગતો નથી. જ્યારે પ્રસ્તુતમાં આત્મા તો હજુ આખી દુનિયામાં અસિદ્ધ છે, માત્ર પક્ષ રૂપ શરીરમાં જ અસિદ્ધ છે એવું નથી. તેથી આત્માનો ઉલ્લેખ થઈ ન શકે. આ અનુમાનમાં પંચાવયવ વાક્યો આવા થશે. પ્રતિજ્ઞાવાક્ય - શરીર ચિકિતનું હેતુવાક્ય - શરીરં તત્વયુવેઈવિત્ ઉદાહરણ : યત્ર યત્ર તત્વયુવેષ્ટ તત્ર તત્ર તધકિતત્વ, યથા મૂતાવિષ્ટશરીરે यत्र यत्र तदधिष्ठितत्वाभावः, तत्र तत्र तत्प्रयुक्तचेष्टाऽभावः, यथा मृतशरीरे... ઉપનય : શરીરં તધકિતત્વવ્યાપ્યતત્કયુફ્રષ્ટીવિત નિગમન : શરીરં શ્વિચિકિત આમ અનુમાનથી શરીરમાં કોઈ રહ્યું છે એ નક્કી થાય છે. આ રીતે અનુમાનથી સિદ્ધ થતી વસ્તુને એક અને નિત્ય માનવામાં આવે તો લાઘવ થાય, પણ એમાં કોઈ બાધક હોવો ન જોઈએ. सिध्यमानो धर्म एको नित्यश्चेत् तदा लाघवम् । એક ન માનો તો અનેક માનવાનું ગૌરવ છે. નિત્ય ન માનો તો અનિત્ય માનવો પડે. એમાં એના ઉત્પાદક-નાશકપ્રાગભાવ વગેરે માનવાનું ગૌરવ થાય. માટે ઉપરોક્ત તર્ક લગાડાય છે. આને લાઘવતર્ક કહે છે. આ તર્કને અનુસાર આત્મા નિત્ય હોવો સિદ્ધ થાય છે. પણ આત્માને એક માનવામાં ઘણા બાધકો છે, (એકનો મોક્ષ થાય તો બધાનો થઈ જાય. ઇત્યાદિ રૂપ) માટે એક નહિ પણ અનેક આત્મા માનવા પડે છે. શરીરમાં રહેલી આ જે વસ્તુ સિદ્ધ થાય છે તેનું “આત્મા' એવું નામ છે. માટે આત્માની સિદ્ધિ થઈ. ઈશ્વરસિદ્ધિઃ સિત્યાવિ કાર્ય સદ્ગ (તિનચં) (éનચં) #ાર્યત્વીત, ઘટવત્ જે હંમેશનું હોય તે નિત્ય. જે ઉત્પન્ન થાય તે કાર્યકજન્ય. જે જન્ય હોય તેનો કોઈ જનક હોવો જોઈએ. જો કાર્ય રૂપ છે તો તેનો કોઈ કર્તા હોવો જ જોઈએ. યત્ર યત્ર નાર્યવં તત્ર તત્ર સત્કૃત્વ યથા ઘટે - અન્વય. यत्र यत्र सकर्तृकत्वाभावस्तत्र तत्र कार्यत्वाभावः यथाऽऽकाशे व्यतिरे। (આકાશ નિત્ય છે માટે એનો કોઈ કર્તા નથી તો એ જન્ય પણ નથી.) તેથી, સત્કૃત્વવ્યાણં પર્યત્વમ્ - વ્યાપ્તિ. વાર્થ સંતૃત્વવ્યાપ્યાર્યત્વવત્ - પરામર્શ. માટે, વાર્થ સર્ટૂમ્ - અનુમિતિ. આમ કાર્યમાત્રનો કર્તા સિદ્ધ થયો. સિત્યકુરાદિ પણ કાર્ય તો છે જ. (કારણ કે ઉત્પન્ન થાય છે.) માટે તેઓનો કોઈ કર્તા હોવો જોઈએ. હવે જેને માટીનું પ્રત્યક્ષ નથી એવો આંધળો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એટલે કે કર્તાને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ જોઈએ. બે પરમાણુઓમાંથી કયણુક બને, યણકમાંથી ચણુક ઇત્યાદિ. આપણને (જીવાત્માઓને) પરમાણુનું પ્રત્યક્ષ નથી. પરમાણુઓ ક્યણુકાદિના ઉપાદાનકારણ રૂપ છે, તેનું આપણને પ્રત્યક્ષ નથી. તેથી, તત્વસ્તૃત્વ (સમાર્યવર્તુત્વ) મHલાવી (સર્વશીવાત્મનિ) વાધિત, ૩પવાનપ્રત્યક્ષવિરદાન્ત (ગર્ભવતિ ન પત, ૩૫વાનJત્યવિરત્િ - આવો પ્રયોગ જાણવો.) Page #36 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરસિદ્ધિ માટે આ ફિયંકુરાદિ સમગ્ર કાર્યોનો જે કર્તા સિદ્ધ થાય છે તે આપણા બધા કરતાં જુદો છે તેમ જ ઉપાદાનકારણભૂત પરમાણુ વગેરેના પ્રત્યક્ષજ્ઞાનવાળો છે એમ માનવું પડે છે. તાં વિલક્ષણ એવો આ કર્તા એ જ ઈશ્વર છે. માટે ઈશ્વરાત્મા સિદ્ધ થાય છે. પ્રશ્ન :- એને ઈશ્વરાત્મા કેમ કહો છો ? માત્ર ઈશ્વર કહો ને ? ઉત્તરઃ- કૃતિ એ આત્માનો ગુણ છે. કર્તા એટલે કૃતિમા... ઈશ્વર પણ જો કર્યા છે, તો કૃતિગુણવાળો એ છે જ. માટે એ “આત્મા’ પણ છે જ. स च एको नित्यश्चेत् तदा लाघवम् ।। પ્રશ્ન :- ઈશ્વરાત્મા સૃષ્ટિનું સર્જન કરીને પછી નષ્ટ થઈ ગયા. એમ માનો ને? નિત્ય માનવાની શી જરૂર ? ઉત્તર:- નિત્ય માનવામાં લાઘવ છે. જગત્ની સૃષ્ટિ અને સંહાર થયા કરે છે, એમાં જુદા જુદા ફેરફારો થયા કરે છે. દરેક વખતે નવો ઈશ્વરાત્મા ઉત્પન્ન થાય છે એવું માનવામાં ગૌરવ છે. માટે નિત્ય માનીએ છીએ. વળી ઈશ્વરો અનેક માનીએ, તો જગનું તંત્ર ખોરવાઈ જાય. એક ઈશ્વર એક ચીજ બનાવે તો બીજો એનો નાશ કરી નાખે ઇત્યાદિ ધાંધલ ધમાલ મચી જાય. માટે એક માનવો યોગ્ય છે. નૈયાયિકે આ રીતે ઈશ્વરની જગકર્તા તરીકે સિદ્ધિ કરી. પણ ઈશ્વરને સર્જનહાર ન માનનારા દાર્શનિકોને એ માન્ય નથી. પણ ‘અમને માન્ય નથી.” એટલું કહેવા માત્રથી તેઓ નૈયાયિકને અટકાવી શક્તા નથી, કે નૈયાયિકની સિદ્ધિને ખોટી ઠેરવી શકતા નથી. માટે તેઓ એમને સામું કહે કે : શો ન ર્તા, શરીરમાવત્ (વેણાકમાવાત) જગમાં જે કોઈ કર્તા જોયા છે તે બધા શરીરી છે. દા.ત. મોચી, દરજી, લુહાર, કડીયો, કુંભાર વગેરે... માટે, ઈશ્વર જો કર્તા હોય તો એ પણ શરીરી હોવો જોઈએ. જો એ શરીરી હોય તો એનું શરીર કેટલું મોટું જોઈએ? તે સમાવવું ક્યાં? તેને કોણે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? જગની વેદી પર બન્યું એમ કહેશો તો તે વેદી ક્યાં બનાવી? આવા ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઊભા થાય છે. માટે ઈશ્વરને સશરીર માની શકાતો નથી. તેથી જો અશરીરી માનશો તો એમાં ચેષ્ટા ન હોવાથી એ કર્તા શી રીતે બને? કારણ કે ચેષ્ટા એ શરીરની વિજાતીય ક્રિયા (વિલક્ષણક્રિયા) છે. માટે, ઈશ્વરકર્તૃત્વની કલ્પના ખોટી છે. કુકલ્પના છે. क्षित्यकुरादि कार्यं कर्तीजन्यं शरीराजन्यत्वात् તેથી, નૈયાયિકનો જે પર્યત્વ હેતુ હતો તે હેત્વાભાસ છે. તાત્પર્ય એ છે કે, સામી વ્યક્તિએ અનુમાનથી જે કોઈપણ બાબતની સિદ્ધિ કરી હોય તે બાબત જો ખોટી હોય તો, તેના અનુમાનને ખોટું ઠેરવવું જોઈએ. જો તેના અનુમાનને ખોટું ઠેરવી ન શકાય તો તે અનુમાનથી સિદ્ધ થયેલી વાતને કમને પણ સ્વીકારવી જ પડે. કોઈના પણ અનુમાનને ખોટું ઠેરવવું હોય તો એના હેતુ ને દુષ્ટ ઠેરવવો જોઈએ. હેતુ દુષ્ટ ઠરે તો પછી એ દુબળો બની જવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. અને તેથી અનુમાન તૂટી પડે છે. (હત્વાભાસ) હેતુને દુષ્ટ બનાવનાર દોષો ૫ છે, તેઓને હેત્વાભાસ કહે છે. એમાં વ્યુત્પત્તિ - દેતો મામાસા: (કોષા.) સ્વામીના આ હેત્વાભાસ' શબ્દદુષ્ટહેતુને જણાવવા માટે પણ વપરાય છે. એ વખતે વ્યુત્પત્તિ- હેતુવર્માસને તિ હેત્વીમાતા: (એટલે કે ખરેખર એ હેતુ નથી, પણ હેતુ જેવા ભાસે છે માટે હેત્વાભાસ.) જેમ સામાનું અનુમાન ખોટું ઠેરવવા માટે હેત્વાભાસ જાણવા જરૂરી છે, તેમ આપણે જે અનુમાન કરતાં હોઈએ કે Page #37 -------------------------------------------------------------------------- ________________ 26 ન્યાયમૂમિકા સામાને આપતાં હોઈએ તે પણ આ પાંચમાંથી કોઈ પણ દોષથી ખરડાયેલું તો નથી ને ? એ ચકાસી લેવું જોઈએ. નહિતર આપણું અનુમાન તૂટી પડે. હેત્વાભાસ : જેના જ્ઞાનથી અનુમિતિ અટકે અથવા અનુમિતિનું કરણ (વ્યાપ્તિજ્ઞાન) અટકે તે હેત્વાભાસ કહેવાય છે. यद्विषयकत्वेन ज्ञानं अनुमिति - तत्करणान्यतरविरोधि ( प्रतिबन्धकं ) स हेत्वाभासः આ વ્યાખ્યા હેતુને દૂષિત કરનાર દોષ રૂપ ‘હેત્વાભાસ’ ની છે, દોષથી દુષ્ટ થયેલ ‘દુષ્ટ હેતુ’ રૂપ હેત્વાભાસની નહિ. આમાં, નોંધનીય બાબત એ છે કેઃ આ વ્યાખ્યામાં ‘જેના જ્ઞાનથી’ એમ લખ્યું છે, ‘જેનાથી’ એમ નહિ. કેમ કે દોષ પોતે અનુમિતિને અટકાવી શકતો નથી. પણ દોષનું જ્ઞાન અનુમિતિને અટકાવે છે. દા. ત. કોઈ એવું અનુમાન કરવા માંગે કે, વહ્નિઃ અનુષ્ણ:, દ્રવ્યત્વાત્ ગતવત, તો એ આ બોલે કે તરત જ આપણને થાય છે કે ભાઈ વહ્નિ તો ઉષ્ણ હોય. તેથી આ અનુમિતિ થઈ શકતી નથી, અટકી જાય છે. આપણને પ્રત્યક્ષથી ખબર (જ્ઞાન) છે કે અગ્નિ ઉષ્ણ હોય છે. એટલે આ જ્ઞાન ઉપરથી ઉપરની અનુમિતિ અટકી જાય છે. તેથી, વહ્નિમાં ઉષ્ણતાનું જ્ઞાન એ અનુમિતિનો પ્રતિબંધક છે. તેથી, વહ્નિમાં ઉષ્ણતા એ હેત્વાભાસ (હેતુનો દોષ) થયો. (કારણ કે જેનું જ્ઞાન પ્રતિબંધક એ પોતે હેત્વાભાસ.) ‘વહ્નિઃ અનુષ્નઃ’ એવી અનુમિતિનો ‘વૃદ્ધિઃ ૩ષ્ણ:’ એવું જ્ઞાન એ બાધ કરે છે. માટે વહ્નિમાં ઉષ્ણતા એ બાધ પ્રકારનો હેત્વાભાસ થયો. અહીં એટલું ખ્યાલમાં રાખવું કે દોષ એ ખોટી ચીજ નથી, પણ તેને લીધે જે દુષ્ટ થાય છે એ ખોટી ચીજ છે. દા.ત. આંખમાં કણિયો પડે અને આંખ લાલ થાય એમાં કણિયો એ દોષ છે, દુષ્ટ નહિ. લાલ આંખ એ દુષ્ટ છે. દોષ સ્વયં દુષ્ટ ન બને, પણ એ જેને અથડાય તે દુષ્ટ બને. પ્રસ્તુતમાં, ‘વહ્નિમાં ઉષ્ણતા' એ દોષ રૂપ છે, પણ સ્વયં દુષ્ટ નથી. એ દોષને લીધે ‘દ્રવ્યત્વાત્’ એવો જે હેતુ વપરાયો છે એ દુષ્ટ બને છે. અને તેથી એ વહ્નિમાં અનુષ્ણતા સાધ્યની સિદ્ધિરૂપ જે સ્વકાર્ય છે તેને કરી શકશે નહિ. વળી આમાં એ પણ જણાય છે કે જે વ્યક્તિને પૂર્વે અગ્નિનો પરિચય નથી. એટલે કે વહ્નિ ઉષ્ણ હોય છે એવું જેને ખબર નથી, તેને કોઈ આવું અનુમાન કરી દેખાડશે કે : વૃદ્ધિ અનુા:, વ્યાત્, ગત્તવત્ તો એ અનુમાન તે વ્યક્તિને થઈ જ જશે. એનું અનુમાન અટકશે નહિ. હવે, ‘વહ્નિમાં ઉષ્ણતા’ કે જે બાધ પ્રકારનો હેત્વાભાસ દોષ છે એ તો વહ્નિમાં રહ્યો જ છે અને તેમ છતાં ઉક્ત વ્યક્તિને અનુમિતિ અટકતી નથી. માટે જણાય છે કે વહ્નિમાં ઉષ્ણતા રહી છે એટલા માત્રથી એ અનુદ્ઘિતિની પ્રતિબંધક બનતી નથી, પણ એનું જ્ઞાન થાય તો એ જ્ઞાન અનુમિતિનું પ્રતિબંધક બને છે. માટે હેત્વાભાસની વ્યાખ્યામાં ‘જેનાથી’ એમ ન લખતાં ‘જેના જ્ઞાનથી’ એમ લખ્યું છે. હેત્વાભાસ દોષથી દુષ્ટ બનનાર હેતુ અસદ્વેતુ કહેવાય છે. હેત્વાભાસ દોષ પાંચ છે માટે અસદ્ધંતુઓ પણ પાંચ છે. હેત્વાભાસ : પાંચ (૧) વ્યભિચાર (વ્યભિચારી) (૨) વિરોધ (વિરુદ્ધ) (૩) સત્પ્રતિપક્ષ (સત્પ્રતિપક્ષિત) (૪) બાધ (બાધિત) અને (૫) અસિદ્ધિ (અસિદ્ધ). (૧) વ્યભિચાર : દેતોઃ સાધ્યામાવવવૃત્તિત્વમ્ મિવારઃ (અનેકાન્ત) આગળ આપણે જોઈ ગયા કે સાધ્યામાવવવૃત્તિત્વમ્ એ વ્યાપ્યતા (વ્યાપ્તિ) નું લક્ષણ છે. આવું લક્ષણ જેમાં હોય તે વ્યાપ્ય બને છે, અને સાધ્ય (વ્યાપક) ની સિદ્ધિ કરી શકે છે. હવે ક્યારેક એવો હેતુ વપરાયો હોય છે કે એ સાધ્યાભાવવામાં અવૃત્તિ ને બદલે વૃત્તિ હોય છે (રહ્યો હોય છે.) Page #38 -------------------------------------------------------------------------- ________________ હેત્વાભાસ 27 હેતુની આવી વૃત્તિતા એ વ્યભિચાર નામનો દોષ છે. એટલે કે જ્યાં સાધ્ય ન રહ્યો હોય ત્યાં પણ હેતુનું રહી જવાપણું એ વ્યભિચાર દોષ છે. દા. ત. પર્વતો વદ્ધિમાન દ્રવ્યત્વાતું | આ અનુમિતિમાં વ્યાતિજ્ઞાન - વિદ્વિવ્યાપ્ય દ્રવ્યત્વ એટલે કે યત્ર યત્ર દ્રવ્યત્વમ્ તત્ર તત્ર વદ્ધિઃ આવું વ્યાતિજ્ઞાન ઉક્ત અનુમિતિ માટે આવશ્યક છે. પણ તેની સામે, દ્રવ્યત્વે નવદ્વિવ્યાબં, ક્રિતુ વહૂમિવાર’ એવું જ્ઞાન આપણને થાય છે? અગર થાય છે, તો એ પેલી વ્યાપ્તિને અટકાવી દે છે. દ્રવ્યત્વ એ વહ્નિ વ્યભિચારી એટલા માટે છે કે તે જેમ વદ્વિમાનમાં (રસોડા વગેરેમાં) રહે છે તેમ વહ્નિના અભાવવામાં (સરોવર વગેરેમાં) પણ રહે છે. એટલે કે વહ્નિને છોડીને પણ રહે છે. (વહ્નિશૂન્યમાં પણ રહે છે.) પતિ ન હોય એવા સ્થળમાં પણ ભટકનારી સ્ત્રી વ્યભિચારી કહેવાય છે. સાધ્ય (વ્યપક) ને છોડીને ન રહેનાર એ વ્યાપ્ય છે. ‘દ્રવ્યત્વ’ તો વહ્નિને છોડીને પણ રહી જાય છે. તેથી સાધ્યદ્રોહી છે. માટે એ વ્યભિચારી છે. બીજી મહત્ત્વની એક બાબત એ છે કે, “પર્વતો વદ્વિમાન” આવી અનુમિતિ કરવી છે. એમાં પ્રથમ દ્રવ્યત્વ હેતુનો પ્રયોગ થયો. એના માટે જ્ઞાન થયું કે દ્રવ્યત્વે વહિવ્યમવાર’ આ જ્ઞાન થઈ જવા છતાં, જો પછી દ્રવ્યત્વ હેતુના બદલે ધૂમ એવો સ હેતુ વાપરવામાં આવે તો પછી પર્વતો વહ્નિમા” એવી અનુમિતિ થઈ જાય છે. એટલે કે દ્રવ્યત્વે વદ્વિવ્યમવાર’ એવું જ્ઞાન પર્વતો વદ્ધિમાન' એવી અનુમિતિને અટકાવી શકતું નથી. એ તો માત્ર વ્યત્વે વદ્વિવ્યાર્થ’ એવા વ્યાતિજ્ઞાનને જ અટકાવે છે. - તેથી ત્વાભાસની વ્યાખ્યામાં અનુમિતિકે તત્કરણવ્યાતિજ્ઞાનને અટકાવે એમ લખ્યું છે, માત્ર ‘અનુમિતિને અટકાવે એટલું જ નહિ આ વ્યભિચાર દોષથી દુષ્ટ હેતુને વ્યભિચારી (અનૈકાન્તિક) કહેવામાં આવે છે. એનું લક્ષણ : साध्याभावववृत्तिहेतुः व्यभिचारी ।। (૨) વિરોઘઃ દેતોઃ સાપ્યામાવવ્યાખ્યત્વે વિરોધઃ | હેતુ સાધ્યાભાવને વ્યાપ્ય હોવો એ વિરોધ નામનો દોષ છે. હેતુ સાધ્યને વ્યાપ્ય હોવાથી સાધ્યની સિદ્ધિ કરી આપે છે. ક્યારેક વાદીની ભૂલ થઈ જાય છે, અને તે એવા હેતુનો પ્રયોગ કરી બેસે છે કે જે, તે વાદીને જે સાધ્ય સિદ્ધ કરવું ઇષ્ટ હોય છે (એટલે કે તે હેતુ જે સાધ્યની સિદ્ધિ કરવા ઉચ્ચારાયો હોય છે) તે સાધ્યના અભાવને વ્યાપ્ય હોય છે. વળી, નિયમ તો એટલો જ છે કે હેતુ જેને વ્યાપ્ય હોય તેની સિદ્ધિ કરી આપે. માટે આવો હેતુ પક્ષમાં સાધ્યની નહિ પણ સાધ્યાભાવની સિદ્ધિ કરી બેસે છે, અને તેથી વાદીનો પરાભવ થાય છે. આમ, જ્યાં જ્યાં હેતુ ત્યાં ત્યાં સાધ્ય એવો અન્વય હોવાને બદલે જ્યાં જ્યાં હતું ત્યાં ત્યાં સાધ્યાભાવ એવો અન્વય અને જ્યાં જ્યાં સાધ્યાભાવનો અભાવ (સાધ્ય) ત્યાં ત્યાં હેત્વભાવ એવો વ્યતિરેક હોય છે. તેથી નિશ્ચય થઈ જાય છે કે મધ્યમવ્યાપ્યો હેત દા. ત. (૧) પર્વતો વદ્વિમાન, નતાત્ | (૨) તે જીવે છે, કારણ કે તેના શ્વાસોશ્વાસ બંધ છે. વિરોધ દોષવાળા હેતુને વિરુદ્ધ કહેવાય છે. તેનું લક્ષણ સાથ્થામાવવ્યાપ્યો દેતુઃ વિરુદ્ધઃ | Page #39 -------------------------------------------------------------------------- ________________ 28 ન્યાયભૂમિકા (૩) સત્પતિપક્ષ દેતોઃ સાપ્યામાવવ્યાત્વિક્તવત્વમ્ | જે પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવા માટે એક હેતુ અપાયો હોય તે જ પક્ષમાં સાધ્યાભાવની સિદ્ધિ કરી આપે એવો અન્ય હેતુ હોય તો આ દોષ આવે છે. આને પ્રકરણસમ પણ કહે છે. પ્રથમ હેતસાધ્યને વ્યાપ્ય હોઈ સાધ્યની સિદ્ધિ કરવા મથે છે જ્યારે બીજો હેતુ સાધ્યાભાવનેવ્યાપ્ય હોઈ સાધ્યાભાવની સિદ્ધિ કરવા મથે છે, અને તેથી બન્ને અટકી જાય છે, બેમાંથી એકેયના સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. બેમાંથી એકને બળવાન અને અન્યને નિર્બળ સિદ્ધ કરવામાં આવે તો જ પછી બળવાન હેતુ પોતે જેને વ્યાપ્ય હોય તેની સિદ્ધિ કરી આપે છે. આ બન્ને હેતુઓ એકબીજાના પ્રતિપક્ષ છે. માટે દોષને (સત્ = વિદ્યમાન) સત્પતિપક્ષ કહેવાય છે. આવા દોષવાળો હેતુ સત્પતિપક્ષિત કહેવાય છે. તેનું લક્ષણ - સાધ્યમવધત્વનો તિઃ સરિક્ષિતઃ | દા. ત. (૧) પર્વતો વચમાવવાનું પાષામયત્વાન્ ! આવા અનુમાનમાં જે સાધ્ય છે કે વર્ચભાવ તેના અભાવનો (એટલે કે વહ્નિનો) સાધક ધૂમ હેતુ પર્વત પર છે. पर्वतो वह्निमान् धूमात् માટે પાષાણમયત્વ હેતુ સત્પતિપક્ષિત થયો. (૨) શબ્દઃ નિત્ય , શ્રાવત્વિાતિ, શત્વવત...શ્રાવIā = શ્રવણેન્દ્રિયોવરત્વ (પ્રાઇવિં) વા | આમાં, જ્યાં જ્યાં શ્રાવણત્વ છે ત્યાં ત્યાં નિત્યત્વ એ અન્વય છે. શ્રાવણત્વ શબ્દત્વમાં છે, તો તેમાં નિત્યત્વ પણ છે જ (કેમકે શબ્દત્યએ જાતિ છે.) આમ તો, શ્રાવણત્વ શબ્દમાં પણ છે, પણ તેમ છતાં, એમાં હજુ નિત્યત્વકે અનિત્યત્વની સિદ્ધિ થઈ નથી, તેથી એનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. એ સિવાય તો જ્યાં જ્યાં શ્રાવણત્વ છે ત્યાં ત્યાં નિત્યત્વનો નિર્ણય છે જ. માટે અન્વયે મળી ગયો. એમ વ્યતિરેક પણ મળી જશે, જ્યાં જ્યાં નિત્યત્વ નથી ત્યાં ત્યાં શ્રાવણત્વ પણ નથી. નિત્યત્વાભાવ ઘટ-પટ વગેરેમાં નિર્ણાત છે, અને ત્યાં તો શ્રાવણત્વાભાવ છે જ, (શબ્દમાં નિર્ણત નથી. માટે તેનો ઉલ્લેખ કરવાનો નથી.) તેથી શ્રાવણત્વ, નિત્યત્વને વ્યાપ્ય છે. એવી વ્યામિ નિર્ભીત થવાથી ઉક્ત અનુમાન કરવું છે. પ્રશ્ન - શબ્દ તો શ્રવણગોચર હોઈ “શ્રાવણ' છે, માટે તેમાં શ્રાવણત્વ છે. પણ શું શબ્દવમાં પણ એ રીતે શ્રાવણત્વ છે ? ઉત્તર :- હા છે. એક નિયમ છે. यो येनेन्द्रियेण गृह्यते तद्गता जातिः तदभावश्च तेनैवेन्द्रियेण गृह्यते, नापरेण । ' જેનું જ્ઞાન જે ઇન્દ્રિયથી થઈ શકે, તે ઇન્દ્રિયથી જ તેમાં રહેલી જાતિ અને તેના અભાવનું જ્ઞાન થાય છે. અન્ય ઇન્દ્રિયથી નહિ. . ત. મધુરરસ જિહેન્દ્રિયગ્રાહ્ય છે, તો મધુરતા અને મધુરતાભાવ પણ જીભથી જ પ્રત્યક્ષ થઈ શકે. આંખોથી જોઈને જે કહેવાય છે કે આ કેરીમાં મીઠાશ નથી. ખટાશ છે. તે પ્રત્યક્ષ નથી, પણ તેનું રૂપ જોઈને થયેલું અનુમાન છે. પ્રશ્ન :- તદ્ગત જાતિનું પ્રત્યક્ષ તે જ ઇન્દ્રિયથી શી રીતે થાય ? ઉત્તરઃ- આ રીતે. દા. ત. સામે રહેલા ઘડાને આંખથી જોઈ ઘટઃ એવું જ્ઞાન થયું. આમાં સામે રહેલી વસ્તુનો ‘’ તરીકે ઉલ્લેખ થાય છે. આપણે આગળ જોઈ ગયા એ મુજબ જણાય છે કે આ જ્ઞાન, સામે રહેલી વસ્તુમાં રહેલા ઘટત્વ ધર્મને આગળ કરીને થયું છે. હવે, સામી વસ્તુમાં ધર્મો તો ઘણા છે, પણ એમાંથી ઘટત્વ ધર્મ આગળ થયો. એ આગળ ક્યારે થઈ શકે? જણાયો હોય તો જ, ન જણાયો હોય તો આગળ થઈ જ ન શકે. (જેમ કે એક વ્યક્તિને ઘડિયાળ શું ચીજ છે એ ખબર નથી, એની આગળ ઘડિયાળ ધરવામાં આવે તો પણ એ એને “કોઈ વસ્તુ છે' એ રીતે ઓળખી શકશે. પણ “આ ઘડિયાળ છે' એ રીતે નહિ. શા માટે ? કારણ, એમાં રહેલા ઘડિયાળત્વ ધર્મને એ પકડી જ શકતો નથી. એ Page #40 -------------------------------------------------------------------------- ________________ હેત્વાભાસી ધર્મને એ જાણી શક્તો નથી. માટે એ ધર્મ આગળ થઈ શકતો નથી.) માટે નક્કી થાય છે કે સામે રહેલી ચીજનું જો ‘ઘટા' તરીકે જ્ઞાન થાય છે, તો તેમાં રહેલ ઘટત્વ જ્ઞાતાને જણાઈ જ ગયો છે. હવે એ વિચારીએ કે એ શેનાથી જણાયો ? અહીં અનુમિતિ વગેરે તો કોઈ થતી જ નથી. માટે નક્કી થાય છે કે એ પ્રત્યક્ષથી જણાયો છે. વળી એ વખતે પ્રત્યક્ષ તો આંખથી જ થઈ રહ્યું છે, માટે નિશ્ચિત થાય છે કે, ઘડો જો આંખથી પ્રત્યક્ષ છે તો ઘડામાં રહેલી ઘટત્વ જાતિ પણ આંખથી જ પ્રત્યક્ષ છે. એ જ રીતે શબ્દ જો શ્રાવણ છે તો શબ્દ– પણ શ્રાવણ છે એ માનવું જોઈએ. તેથી શબ્દત્વમાં શ્રાવણત્વ છે. અને એમાં નિત્યત્વ તો છે જ. તેથી, જ્યાં જ્યાં શ્રાવણત્વ ત્યાં ત્યાં નિત્યત્વ, જેમ કે શત્વમાં... આ વ્યાપ્તિ સિદ્ધ થાય છે. તેથી નિત્યત્વવ્યાણશ્રાવUત્વવાન શબ્દઃ એવો પરામર્શ થવા દ્વારા શબ્દમાં ‘નિત્યત્વ’ સાધ્યની સિદ્ધિ થાય છે. આ અનુમિતિમાં વ્યભિચાર કે વિરુદ્ધ દોષ નથી. બાધ છે કે નહિ એ શક્તિ છે. તેથી નિયત્વનું અનુમાન કરવા શ્રાવણત્વ હેતુ ઊભો થયો છે. તેથી હવે આ સાધ્યની સિદ્ધિ અટકાવવા માટે સાધ્યાભાવ=નિત્યત્વાભાવ (અનિયત્વ) સિદ્ધ કરી આપે એવો બીજો હેતુ લાવવો પડે. એ હેતુ છે કૃતકત્વ' (પેદા કરાયેલાપણું). માટે અનુમાન : . . शब्दः अनित्यः (नित्यत्वाभाववान्), कृतकत्वात् घटवद्, यत्र यत्र कृतकत्वं तत्र तत्र अनित्यत्वं, यथा घटे यत्र यत्र अनित्यत्वाभावस्तत्र तत्र कृतकत्वाभावः, यथाऽऽकाशे આ વ્યાપ્તિથી આવો પરામર્શ થશે કે નિત્યત્વવ્યાપ્યતઋત્વવાનું શક્યૂઃ તેથી, શબ્દઃ નિત્ય ... આમ શ્રાવણત્વ હેતુ સત્પતિપક્ષિત બન્યો. મીમાંસક શબ્દને નિત્ય માને છે, શબ્દની ઉત્પત્તિ માનતો નથી. પ્રશ્ન :- ઉચ્ચારણથી શબ્દ ઉત્પન્ન થતો દેખાય છે ને ? ઉત્તરઃ- ઉચ્ચારણથી તો શબ્દનોસ્ફોટ થાય છે. અર્થાત્ નિત્યશબ્દતો આકાશમાં હતો જ, પરંતુ તે અસ્ફટ(અશ્રાવ્ય) હતો, અપ્રગટ હતો. ઉચ્ચારણ એનો સ્ફોટ કરી આપે છે. જો કે આની સામે એક વાર ઘટ બોલવાથી એક વાર સ્ફોટ થયો. તેમ “ઘટ’ ‘ઘટ'... બોલ્યા કરીએ તો કેટલી વાર ફોટ થયા કરે? વગેરે દોષો લાગે છે. માટે આ માન્યતા યોગ્ય નથી. ઉપરાંત કૃતત્વ હેતુથી તો અનિત્યત્વ સિદ્ધ થાય જ છે. (૪) બાયદોષઃ પ્રત્યક્ષ(ગામ)સિદ્ધસાપ્યામાવવFક્ષ વાંધઃ પક્ષ સાધ્યાભાવવાળો છે એવી વાત જે અનુમાન અંગે પ્રત્યક્ષસિદ્ધ હોય કે આગમસિદ્ધ હોય) એવા અનુમાનના હેતુમાં બાધ દોષ હોય છે. એટલે કે હેતુ જે સાધ્યને સિદ્ધ કરવા વપરાયો હોય તેનો અભાવ પક્ષમાં રહ્યો છે એવું, અનુમાન પ્રયોગ પૂર્વે જ પ્રત્યક્ષથી કે આગમથી ખબર પડી ગઈ હોય તો અનુમાન આપવા છતાં સાધ્યસિદ્ધિ થઈ શકતી નથી. તેથી એ અનુમિતિમાં બાધ દોષ આવે છે. આ દોષવાળા હેતુને બાધિત કહેવાય છે. यद्हेतुकानुमितिके पक्षे साध्यः प्रत्यक्षबाधितः भवेत् तद्धेतुः बाधितः कथ्यते । सिद्धसाध्याभाववत्पक्षको हेतुः बाधितः એટલે કે જે હેતુવાળી અનુમિતિના પક્ષમાં સાધ્યનો અભાવ પ્રત્યક્ષસિદ્ધ હોય તે હેતુ બાધિત કહેવાય છે. આને કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે. દા.ત. વઢિઃ મનુ દ્રવ્યત્વતિ, ગત્તવનું આમ તો અહીં વદ્ધિ પક્ષમાં અનુષ્ણત્વ સાધ્ય બાધિત છે, દ્રવ્યત્વ હેતુ બાધિત નથી. તેમ છતાં હેતુ બાધિત કહેવાય Page #41 -------------------------------------------------------------------------- ________________ 39 ન્યાયભૂમિકા છે, કેમ કે અનુમાનનો આધાર મુખ્યતયા હેતુ (વ્યતિજ્ઞાન) પર છે. (પ્રત્યક્ષનો ઇન્દ્રિય પર અને શાબ્દબોધનો શબ્દ પર છે.) એટલે કે, - “અલા!દ્રવ્યત્વ! તું કેટલો પામર, કે જેમાં (વહ્નિમાં) ઉષ્ણત્વ એપ્રત્યક્ષસિદ્ધ છે તેમાં તું ઉષ્ણત્વનો અભાવ (અનુષ્ણત્વ) સિદ્ધ કરવા નીકળી પડ્યો છે !!!” આમ કહીને દોષ હેતુને વળગી પડે છે. (૫) અસિદ્ધિ દોષઃ અનુમિતિનો કો'ક ઘટક અસિદ્ધ હોવો તે. આ દોષવાળા હેતુને અસિદ્ધ કહેવાય છે. આના મુખ્ય ૩ ભેદ છે. (અ) સ્વરૂપાસિદ્ધિ પક્ષમાં હેતુ અસિદ્ધ હોવો તે. દા. ત. નતો દ્રવ્ય, ધૂમત हेतोः हेत्वभाववत्पक्षकत्वं स्वरूपासिद्धिः । આ દોષવાળો હેતુ સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. हेत्वभाववत्पक्षको हेतुः स्वरूपासिद्धः (બ) પક્ષાદ્ધિઃ આના ૩ પેટા ભેદ છે. (૧) પલાઉદ્ધિઃ દેતોઃ ગપ્રસિદ્ધપક્ષવતં પક્ષાદ્ધિ, પ્રસિદ્ધપક્ષો હેતુઃ પક્ષાસિદ્ધઃ, જે અનુમિતિનો પક્ષ દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે અનુમિતિમાં આ દોષ લાગુ પડે છે. દા. ત. ખ્યનમયપર્વતો વદ્વિમાન, ધૂમત (૨) સાધ્યાસિદ્ધિઃ દેતોઃ અપ્રતિસવં સાધ્યસિદ્ધિ, મસિદ્ધસાધ્યો હેતુઃસાધ્યાસિદ્ધઃ જે હેતુનો સાધ્ય દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે હેતુ સાધ્યાસિદ્ધ કહેવાય છે. દા. ત. પર્વતો રનમયાન, ધૂમાત્ (૩) હેત્વસિદ્ધિઃ દેતોઃ ગપ્રસિદ્ધતં દેવંદ્ધિ, પ્રસિદ્ધ છેતું હેત્વસિદ્ધ. જે હેતુ પોતે દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે. દા. ત. પર્વતો વહિમાનું વાચનમયધૂમાત્ | (ક) વ્યાપ્યત્વાસિદ્ધિઃ દેતોઃ ચર્થવિશેષાટિતત્વ વ્યાખ્યત્વસિદ્ધિ વ્યર્થવિશેષાટિતો દેતુઃ વ્યાખ્યત્વસિદ્ધ હેતુનું વ્યર્થ વિશેષણ વપરાયું હોય તેવો હેતુ. દા. ત. પર્વતો વહિમાન, શ્યામધૂમાન્ ! જે વિશેષણ ન લગાડવામાં આવે તો વ્યભિચારદોષ આવે તે વિશેષણ સાર્થક હોય છે, શેષ વિશેષણો વ્યર્થ હોય છે. એ વિશેષણ ન વપરાયું હોય તો પણ માત્ર વિશેષ્યરૂપ હેતુ સાધ્યને વ્યાપ્ય હોય જ છે. હેતુ વ્યાપ્ય=વ્યાસિમા તરીકે ઇષ્ટ છે, એ તો વગર વિશેષણે પણ તેવો છે જ. માટે વિશેષણ વ્યર્થ છે, વિદ્વાનોની સભામાં એક શબ્દ પણ વધારે ન બોલાય. ધૂમાથી જે કાર્ય થઈ જાય છે તે જ કાર્ય માટે “શ્યામધૂમ’ બોલવામાં આવે તો “શ્યામ' શબ્દ વ્યર્થ છે. તેથી ત્યાં દોષ લાગે. વળી શ્યામધૂમત્વ એ ધૂમત્વ કરતાં ગુરુભૂત ધર્મ છે. માટે એ અવચ્છેદક બની શકતો નથી. (ગુરુભૂત ધર્મ અવચ્છેદક બનતો નથી, જેમ કે ઘડો કંબુગ્રીવાદિમાનું છે તેથી એમાં ઘટત્વની જેમ કંબુગ્રીવાદિમત્ત્વ પણ છે જ. તેમ છતાં, ઘડામાં આવેલા નવા ધર્મનો ઘટત્વ જ અવચ્છેદક બને છે, કંબુગ્રીવાદિમત્ત્વ નહિ.) તેથી શ્યામધૂમ હેતુ વ્યાપ્ય તરીકે જ અસિદ્ધ રહેવાથી એ અનુમિતિ શી રીતે કરાવી શકે? માટે એ અસહેતુ છે. આ હેત્વાભાસોમાં નોંધનીય બાબતો : (૧) વ્યભિચારી હેતુમાં વ્યભિચારના કારણે વ્યાપ્તિ અસિદ્ધ છે, તેથી અનુમિતિ થતી નથી. વ્યાપ્યત્વાસિદ્ધ હેતુમાં વ્યર્થ વિશેષણના કારણે તેવું છે. (૨) બાધ દોષમાં પક્ષમાં સાધ્યના અભાવનો નિર્ણય પહેલાથી જ પ્રત્યક્ષથી થઈ ગયો હોય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટનો અભાવ 31 વિરુદ્ધ અને સત્મતિપક્ષિત આ બન્નેમાં પણ પક્ષમાં સાધ્યના અભાવની જ વાત છે. પણ એનું અનુમિતિકાળ અનુમાન જ કરવાનું હોય છે. એમાં પણ વિરુદ્ધમાં સામાએ આપેલા હેતુથી જ તે કરવાનું હોય છે, જ્યારે સત્પતિપક્ષમાં અન્ય હેતુથી તે કરવાનું હોય છે. (૩) સાધ્યાસિદ્ધિમાં સાધ્ય આખી દુનિયામાં જ અપ્રસિદ્ધ હોય છે, જ્યારે બાઘાદિ ત્રણમાં તો, દુનિયામાં તે પ્રસિદ્ધ હોય છે, માત્ર પક્ષમાં અપ્રસિદ્ધ હોય છે. (૪) હેત્વસિદ્ધિમાં હેતુ આખી દુનિયામાં અપ્રસિદ્ધ હોય છે. - સ્વરૂપાસિદ્ધિમાં હેતુ દુનિયામાં તો સિદ્ધ હોય છે. પણ પક્ષમાં અસિદ્ધ હોય છે. + વ્યાપ્યત્વાસિદ્ધિમાં હેતુ પક્ષમાં પણ સિદ્ધ હોય છે. પણ એ વ્યાપ્ય તરીકે અસિદ્ધ હોય છે. (૫) ગ્રંથોમાં જ્યારે માત્ર અસિદ્ધિ કે અસિદ્ધ શબ્દ વપરાયો હોય ત્યારે સામાન્યથી સ્વરૂપાસિદ્ધિ (કે સ્વરૂપાસિદ્ધ) ની વાત જાણવી. આવા દોષ વિનાનો જે હેતુ હોય છે તે સદ્ધતુ કહેવાય છે. તેનાથી પણ અનુમિતિ ક્યાં થાય ? જ્યાં સાધ્યનો સંદેહ હોય એટલે કે સાધ્ય હશે કે નહિ? એમ થાય, ત્યાં અનુમિતિ થાય. અથવા સંદેહ ન હોવા છતાં સાધ્યનો નિર્ણય ન હોય ત્યાં થાય. પણ જ્યાં સાધ્યનો નિર્ણય થયો હોય ત્યાં અનુમિતિ થાય નહિ. જ્યાં સાધ્ય પ્રત્યક્ષ હોય ત્યાં સાધ્ય સિદ્ધ હોય છે. પછી એની અનુમિતિ શું કરવી? એટલે કે સદ્ધતુ-વ્યાતિજ્ઞાન વગેરે બધું હોવા છતાં અનુમિતિ રૂપ કાર્ય ત્યાં થતું નથી. સિઘળી કારણસામગ્રીઓ હાજર હોવા છતાં જો કાર્ય ન થતું હોય તો સમજવું જોઈએ કે ત્યાં કોઈ પ્રતિબંધક છે.) જેમ કે ભડભડ બળતાં અગ્નિમાં આંગળી નાખી, છતાં જો દહ નથી થતો, તો સમજવું કે અહીં દાહકાર્યનો પ્રતિબંધક હાજર છે. તે પ્રતિબંધક મણિમંત્રૌષધિ વગેરે રૂપ સંભવે છે. ચન્દ્રકાન્ત મણિ, કોઈ વિશિષ્ટમંત્રોચ્ચાર કે કોઈ વિશિષ્ટ જડીબુટ્ટી ઔષધિ હોય તો દાહ થતો નથી. તેથી, આ મણિ વગેરે દાહ પ્રત્યે પ્રતિબંધક કહેવાય. આ ચન્દ્રકાન્ત મણિ હોવા છતાં, જો ભેગો સૂર્યકાન્ત મણિ પણ હોય તો પાછો દાહ થાય જ છે. માટે સૂર્યકાન્ત મણિને ઉત્તેજક કહેવાય છે. વળી એની હાજરીમાં ચન્દ્રકાન્ત મણિ દાહનો પ્રતિબંધ કરતો નથી. એથી જણાય છે કે સૂર્યકાન્ત મણિની હાજરીન હોયતો જ ચન્દ્રકાન્ત મણિ પ્રતિબંધક બને છે. એટલે કે સૂર્યકાન્તમયભાવ વિશિષ્ટ ચન્દ્રકાન્ત મણિ એજ પ્રતિબંધક છે, માત્ર ચન્દ્રકાન્તમણિ નહિ. અગ્નિ હોવાની સાથે આવા વિશિષ્ટ ચદ્રકાન્ત મણિરૂપ પ્રતિબંધકનો અભાવ જ્યાં હોય ત્યાં દાહ કાર્ય થાય છે. આ પ્રતિબંધક જે છે, એમાં સૂર્યકાન્તમણ્યભાવ એ વિશેષણ છે, ચન્દ્રકાન્ત મણિ એ વિશેષ્ય છે અને સૂર્યકાન્તમયભાવ વિશિષ્ટ ચન્દ્રકાન્તમણિ એ વિશિષ્ટ છે. આવા વિશિષ્ટ ચન્દ્રકાન્ત મણિનો અભાવ હોય તો દાહ થાય છે. હવે વિશિષ્ટનો અભાવ ત્રણ રીતે મળી શકે છે. જેમકે, કોઈએ પૂછ્યું - પાણીવાળો ઘડો છે? (આમાં પાણી એ વિશેષણ છે, ઘડો એ વિશેષ્ય છે અને પાણીવાળો ઘડો એ વિશિષ્ટ છે.) જવાબઃ જ્યાં (૧) પાણી નથી, ખાલી ઘડો છે, જવાબ મળશે “નથી.' એટલે કે વિશિષ્ટ' નો અભાવ છે. આ અભાવ વિશેષણ (જળ) ન હોવાના કારણે છે. માટે એને વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય. (૨) પાણી છે (તપેલીમાં), પણ ઘડો નથી, તો પણ જવાબ મળશે-“નથી'. અહીં વિશેષ્યનો અભાવ હોવાના કારણે વિશિષ્ટનો અભાવ છે. માટે એ વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ નથી નથી થશે. છે નથી જ ન્યાયભૂમિકા (૩) પાણી પણ નથી, ઘડો પણ નથી. ત્યાં જવાબ મળશે... “નથી.' અહીં વિશેષણ અને વિશેષ્ય બન્ને નથી. તેથી આ ઉભયાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે. (૪) પાણી પણ છે (ઘડામાં), ઘડો પણ છે. તો જવાબ મળશે કે પાણીવાળો ઘડો છે'. આમ વિશેષણ અને વિશેષ્ય ઉભય હાજર હોય તો વિશિષ્ટ હાજર કહેવાય, અન્યથા નહીં. અન્યથા વિશિષ્ટનો અભાવ જ હોય. હવે દાહ અંગે વિચારીએ. સૂર્યકાન્ત મણિ વિશેષણ = વિશેષ્ય = વિશિષ્ટ દહકાર્ય સૂ. નો અભાવ ચન્દ્ર. મણિ નથી થશે. નથી નથી નથી નથી થશે. નથી નહીં થાય. આમ સૂર્યકાન્ત મણિ ન હોય અને માત્ર ચન્દ્રકાંત મણિ હોય ત્યાં જ દાહકાર્ય અટકે છે, એટલે કે ત્યાં જ પ્રતિબંધક હાજર હોય છે. હવે પ્રસ્તુતમાં અનુમિતિ અંગે વિચારીએ. ધૂમાડાનું (હેતુનું) જ્ઞાન છે, વ્યાતિજ્ઞાન છે, પરામર્શ છે. તેમ છતાં વદ્ધિમાનું ધૂમ એવી અનુમિતિ થતી નથી (જો અગ્નિ પ્રત્યક્ષથી દેખાતો હોય તો.) શિષ સઘળી કારણસામગ્રી હાજર હોવા છતાં, જે ચીજની હાજરીના કારણે કાર્ય ન થાય તે ચીજ પ્રતિબંધક હોય છે. પ્રસ્તુતમાં હેતુજ્ઞાન વગેરે બધું હાજર હોવા છતાં સાધ્યની સિદ્ધિ (નિર્ણય) હાજર હોવાથી અનુમિતિ થતી નથી. માટે સાધ્યની સિદ્ધિ એ પ્રતિબંધક છે. આને સિદ્ધસાધન દોષ પણ કહે છે. નૈયાયિકોએ પ્રતિબંધકાભાવને પણ કાર્યના એક કારણ તરીકે સ્વીકાર્યો છે. તેથી જ્યાં પ્રતિબંધક હાજર હોય છે ત્યાં આ પ્રતિબંધકાભાવરૂપ કારણ જ હાજર ન હોવાથી સંપૂર્ણ કારણસામગ્રી જ હાજર હોતી નથી, તેથી કાર્ય શી રીતે થાય? समग्रस्य समग्राणां वा भावः सामग्री એટલે હવે, અનુમિતિની કારણસામગ્રીના જેમ હેતુજ્ઞાન, વ્યાપ્તિજ્ઞાન અને પરામર્શ એ ઘટકો છે તેમ પ્રતિબંધકાભાવ પણ એક ઘટક છે. જ્યાં સાધ્યનિર્ણય થઈ ગયો છે. ત્યાં પ્રથમ ત્રણ ઘટકો હાજર હોવા છતાં અંત્ય ઘટક હાજર ન હોવાથી અનુમિતિરૂપ કાર્ય થતું નથી. કારણકે સાધ્યસિદ્ધિરૂપ પ્રતિબંધક હાજર છે. જેનો અભાવ કાર્યનું કારણ હોય તે પ્રતિબંધક પણ જ, સાધ્યસિદ્ધિ હોવા છતાં, બીજી બધી કારણસામગ્રી હાજર હોવાના કારણે કોઈને અનુમાન કરવાની ઇચ્છા (અનુમિત્સા) જ થાય તો કોઈ એને રોકી શક્યું નથી. પ્રશ્ન :- પ્રતિબંધક હોવા છતાં કેમ અનુનિતિ થાય છે ? ઉત્તર - જેમ ચન્દ્રકાન્ત મણિ હોય તો અગ્નિથી દાહ થતો નથી, પણ સૂર્યકાન્ત મણિ પણ જો ભેગો હાજર હોય તો દાહ થાય જ છે. અને તેથી સૂર્યકાન્ત મણિ ઉત્તેજક કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં પણ અનુમિત્સા એ ઉત્તેજક છે. તેથી એની હાજરીમાં સાધ્યસિદ્ધિ હોવા છતાં અનુમિતિ થાય છે. એટલે કે એની હાજરીમાં સાધ્યસિદ્ધિ અનુમિતિરૂપ કાર્યનો પ્રતિબંધ કરી શકતી નથી. એટલે કે અનુમિત્સાના અભાવવિશિષ્ટ સાધ્યસિદ્ધિ જ પ્રતિબંધક છે, માત્ર સાધ્યસિદ્ધિ નહિ. માટે કાર્ય પ્રત્યે ઉત્તેજકાભાવવિશિષ્ટપ્રતિબંધકનો જે અભાવ એ કારણ છે. + શુદ્ધ સાધ્યસિદ્ધિ (કે મણિ) એ પ્રતિબંધક નથી પણ વિશિષ્ટ સાધ્યસિદ્ધિ (કે મણિ) એ પ્રતિબંધક છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુકૂલતર્ક એટલે કે અનુમિત્લામાવવિશિષ્ટસાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક છે અને એનો અભાવ એ અનુમિતિ રૂપ કાર્યનું કારણ છે. વળી તૈયાયિકોની એક માન્યતા આ પણ છે કે હેતુ અને સાધ્ય બન્ને એક પક્ષમાં રહ્યા હોય (સમાનાધિકરણ હોય) તો જ અનુમિતિ થાય. જ્યાં સીધે સીધા બન્ને એક ઠેકાણે રહ્યા ન હોય ત્યાં પણ એવો પક્ષ શોધી બન્નેને તેમાં (યોગ્ય સંબંધથી) રાખી પછી જ અનુમિતિ થઈ શકે. તેથી ઘનગર્જનથી મેઘનું અનુમાન કરવું હોય તો અનુમાન પ્રયોગ કેવો જોઈએ ? આવો : आकाशं मेघवत्, घनगर्जनवत्त्वात् । આ તૈયાયિકનો મત કહ્યો. પણ વાસ્તવિકતા આ નથી. ઘનગર્જન કર્ણશષ્કુલ્યવચ્છિન્ન આકાશપ્રદેશમાં સંભળાય છે, અને ત્યાં તો મેઘ છે નહિ. મેઘ તો પક્ષના અન્ય સ્થળે છે. તેમજ કેટલીકવાર પક્ષમાં હેતુ અને સાધ્યનું સામાનાધિકરણ્ય સીધેસીધું નથી હોતું કે નથી જોવાતું. એવી મહેનત નથી કરાતી કે હેતુને પક્ષમાં લાવ્યા પછી સાધ્યને પણ પક્ષમાં લાવવો. દા. ત. ગઈકાલે સોમવાર હતો, કારણ કે આજે મંગળવાર છે, જેમ કે ગયા અઠવાડિયામાં. આમાં સોમવાર ગઈકાલે હતો જ્યારે મંગલવાર આજે છે, માટે બન્નેના અધિકરણ જુદા છે. નૈયાયિકના મતે આ અનુમાન સિદ્ધ કરવું હોય તો નીચેની પ્રક્રિયા કરવી પડે. મંગળવાર, અતીત દિવસીય સોમવારપૂર્વક હોય છે, કેમ કે એ મંગળવાર છે. જ્યાં જ્યાં મંગલવારત્વ ત્યાં ત્યાં સોમવારપૂર્વકત્વ હોય છે. જેમ કે ગયા અઠવાડિયાના મંગળવારમાં. તેથી મંગળવારત્વ સોમવારપૂર્વકત્વવ્યાપ્ય છે. 33 તેથી, મંગળવાર સોમવારપૂર્વકત્વવ્યાપ્ય મંગળવારત્વવાળો છે. તેથી, મંગળવાર સોમવારપૂર્વક હોય છે. હવે બીજું અનુમાન કરવું પડે કે, અતીત દિવસ સોમવાર હતો, કેમ કે સોમવાર પૂર્વક એવા મંગળવારની પૂર્વમાં હતો. જેમ કે ગયા અઠવાડિયાનો મંગળવારની આગળનો દિવસ. જૈનમત : બધે ઠેકાણે હેતુ અને સાધ્યને એક પક્ષમાં લાવવાની ગોઠવણ કે લમણાઝીંક થતી નથી. કિંતુ કેટલેક ઠેકાણે હેતુને જોઈને જ સાધ્યનું અનુમાન થઈ જાય છે. આજે મંગળવાર છે એમ ખબર પડે એટલે સીધું જ ગઈકાલે સોમવાર હતો એવું અનુમાન થઈ જાય છે એ દરેકને અનુભવસિદ્ધ હકીકત છે. એમાં પ્રથમ, મંગળવાર સોમવાર પૂર્વક હોય છે ઇત્યાદિ અનુમાન થાય છે એવો કોઈને અનુભવ નથી. વળી અનુમાન બે પ્રકારે : (૧) સ્વાર્થાનુમાન ઃ પોતાને જ્ઞાન કરવા માટેનું અનુમાન....આમાં પંચાવયવ વાક્ય ગોઠવાતું નથી. પણ માત્ર હેતુદર્શન અને વ્યાપ્તિ સ્મરણથી અનુમાન થઈ જાય છે. (૨) પરાર્થાનુમાન : બીજાને અનુમિતિ કરાવવી તે. આમાં પંચાવયવ વાક્યો ગોઠવાય છે. પર્વતો હિમાન્ ધૂમાત્ આવા પ્રસિદ્ધ અનુમાનમાં પણ કોઈ શંકા કરે છે કે, ભાઈ ! તમે આખી દુનિયામાં જોવા ગયા છો કે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ ? દુનિયા વિચિત્રતાઓથી ભરેલી છે. ક્યાંક ધૂમાડો હોય અને અગ્નિ ન પણ રહ્યો હોય એવું ન બને ? ક્યાંક એવું બને એમ માની લઈએ તો શું વાંધો છે ? આવી શંકાને અન્વયવ્યભિચારની શંકા કહે છે. એટલે કે, અસ્તુ ઘૂમો માન્તુ વહિઃ જો રોષઃ ? ધૂમાડો હોય અને અગ્નિ ન હોય તો શું વાંધો ? દરેક અનુમાનમાં આવી અન્વયવ્યભિચારની શંકા શક્ય હોય છે. જો આ શંકાનું વિઘટન કરવામાં ન આવે તો અનુમાન થઈ શકે નહિ (કેમકે વ્યાપ્તિ જ નિશ્ચિત થતી નથી.) માટે આવી શંકાનું વિઘટન કરવું આવશ્યક બની જાય છે. આવી શંકાનું વિઘટન કરવા માટે જે તર્ક આપવામાં આવે છે એને અનુકૂળતર્ક કહેવાય Page #45 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમૂમિકા છે.’નિશ્ચિત થઈ ગયેલા કાર્ય/કારણભાવનો ભંગ થઈ જવાનો દોષ દેખાડવો એટલે અનુકૂળતર્ક કર્યો કહેવાય. જેમ કે પ્રસ્તુતમાં, યતિ ધૂમો વહિં વિનાપિ ચાત્ (તર્દિ જો રોષઃ) આ પણ અન્વયવ્યભિચારની શંકા છે. યવિ ધૂમો વહ્નિ વિનાપિ ચાત્ તર્હિ વહિનન્યોઽપ ન મ્યાત્ આ અનુકૂળતર્ક છે. જો ધૂમાડો અગ્નિ વિના પણ રહી જતો હોય તો એ અગ્નિનું કાર્ય પણ ન હોય ! (પણ એ અગ્નિનું કાર્ય તો છે જ. તેથી એ અગ્નિ વિના રહેતો નથી.) આમાં, 7 34 વહ્નિનયોપિ ન મ્યાત્ એટલે જ ધૂમઅગ્નિનો કારણ-કાર્યભાવ પણ ન હોત. આવા અનુકૂળતર્કનું જે હેતુને પીઠબળ મળ્યું હોય છે તે હેતુ પ્રયોજક કહેવાય છે, જેને એ પીઠબળ મળ્યું હોતું નથી તે હેતુ અપ્રયોજક કહેવાય છે. (એનાથી અનુમિતિ થઈ શકતી નથી.) અગ્નિ ધૂમાડાને ઉત્પન્ન કરે છે માટે એ ધૂમાડાનો કારકહેતુ છે, ધૂમાડો અગ્નિને પેદા નથી કરતો, પણ એના જ્ઞાનને પેદા કરે છે. (અગ્નિને અનુમાન દ્વારા જણાવે છે.) માટે એ એનો શાપક હેતુ છે. ++++++ શાબ્દબોધની પ્રક્રિયા : ‘ઘટમાનવ’ એવા શબ્દોકોઈ બોલ્યું. ત્યાં ૩ વ્યક્તિઓ ઊભી છે. એક બહેરો છે, બીજો સાંભળે છે પણ એને સંસ્કૃતભાષા નથી આવડતી, અને ત્રીજો સાંભળે પણ છે અને એને સંસ્કૃતભાષા પણ આવડે છે. બહેરાને શું શબ્દો બોલાયા તે પણ ખબર પડતી નથી. બીજાને શું શબ્દો બોલાયા તે ખબર પડે છે, એટલે કે શબ્દજ્ઞાન (શબ્દબોધ) થાય છે. (આ શ્રાવણપ્રત્યક્ષ છે.) પણ એને કોઈ અર્થબોધ નથી. માટે શાબ્દબોધ નથી થતો. ત્રીજાને શબ્દબોધ અને શાબ્દબોધ બન્ને થાય છે. માટે શબ્દો સાંભળવા એના કરતાં શાબ્દબોધ એ જુદી ચીજ છે. તો એ શાબ્દબોધ શું છે ? શબ્દ પરથી તથા તેના જ્ઞાન પરથી (તે સંભળાવાથી) શબ્દના અર્થ સંકેત (શક્તિ) ના જ્ઞાન દ્વારા થતો બોધ તે શબ્દબોધ. પ્રશ્ન ઃ- આ શક્તિ શું છે ? ઉત્તર ઃ- ‘ઘડો' બોલવાથી ઘડો જ જણાય છે પટ નહિ. ‘પટ' બોલવાથી પટ જ જણાય છે ઘડો નહિ. આવું નિયમન જે થાય છે એના પરથી જણાય છે કે ‘ઘટ’ શબ્દ અને ‘ઘટ’ પદાર્થ વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ જે સંબંધ ‘ઘટ’ શબ્દ અને ‘વટ પવાર્થ” વચ્ચે નથી. આ સંબંધને ‘વૃત્તિ' કહેવાય છે. पदपदार्थयोः मध्ये शक्तिलक्षणान्यतरसंबन्धः वृत्तिः । પદ અને પદાર્થ વચ્ચે રહેલો શક્તિ કે લક્ષણા સંબંધ એ વૃત્તિ છે. એટલે કે ‘વૃત્તિ’ ના બે પ્રકાર છે. (૧) શક્તિ અને (૨) લક્ષણા. પદ અને પદાર્થ વચ્ચે શક્તિ સંબંધ હોવાથી ‘પદ' સાંભળવાથી પદાર્થનું જ્ઞાન થાય છે. આ શક્તિ શું છે ? ‘અસ્માપવાવયમર્થો નોન્દ્વવ્યઃ’ એવી અથવા, ‘ઘટપવાર્થઃ ઘટવવવાન્યઃ’ એવી અથવા, ‘ઘટ’ રાન્તઃ ઘટવાવ:' એવી ઈશ્વરેચ્છા એ શક્તિ છે. (તે તે શબ્દોથી શક્તિજ્ઞાન વડે તે તે પદાર્થનો બોધ મનુષ્યોને સૌ પ્રથમ ઈશ્વરે પોતાની ઇચ્છા મુજબ કરાવ્યો હતો. એટલે કે ‘શક્તિ’ સૌ પ્રથમ ઈશ્વરેચ્છા મુજબ નિશ્ચિત થઈ હતી. માટે ઈશ્વરેચ્છા એ શક્તિ કહેવાય. આવો નૈયાયિકોનો મત છે.) પ્રશ્ન :- ‘ઘટ’ શબ્દને ‘ઘટ’ પદાર્થ સાથે શક્તિસંબંધ છે એ જાણ્યું. પણ એટલા માત્રથી ‘ઘટ’ શબ્દ સાંભળતાં ઘટપદાર્થ શી રીતે જણાઈ જાય ? Page #46 -------------------------------------------------------------------------- ________________ શાબ્દબોધની પ્રક્રિયા 35 ઉત્તર :- એવો નિયમ છે કે : સંબંધિજ્ઞાનHપસંબંધમારમ્ સામાન્યથી કોઈપણ સંબંધના સંબંધીઓ બે હોય છે. તેમાંથી એક સંબંધીનું જ્ઞાન થાય તો બીજા સંબંધીનું સ્મરણ થઈ જાય છે. આમ એક સંબંધીનું જ્ઞાન બીજા સંબંધીનું સ્મારક બને છે. જેમ કે બે ભાઈઓ રોજ સાથે ઉપાશ્રયમાં વંદન કરવા આવતા હોય. પછી એક દિવસ બેમાંથી એક આવ્યો હોય તો આપણને તરત બીજો ભાઈ યાદ આવી જાય છે અને પૂછીએ છીએ કે આજે એ કેમ નથી આવ્યો? બીજા ભાઈની કોઈ વાતચીત નીકળી ન હોવા છતાં આ પહેલા ભાઈને જોવા માત્રથી બીજો ભાઈ કેમ યાદ આવી જાય છે? તો કે આપણને બન્નેનો ભ્રાતૃત્વ સંબંધ ખબર છે અને તે સંબંધના એક સંબંધી રૂપ આ ભાઈને જોયો. તેથી એ સંબંધ દ્વારા બીજો ભાઈ યાદ આવી જાય છે. • - અહીં પ્રશ્ન થાય કે આ જે ભાઈને જોઈએ છીએ તેના સંબંધીઓ તો માતા-પિતા વગેરે ઘણા છે, તેમ છતાં એ કોઈ યાદ ન આવતાં ભાઈ જ કેમ યાદ આવ્યો ? તો એનો ઉત્તર એ છે કે આપણને માત્ર ભાઈના અને એના સંબંધની ખબર છે, એના માતાપિતા વગેરે કોણ છે એ સંબંધની આપણને ખબર નથી, માટે એ સંબંધીઓ ઉપસ્થિત થતા નથી. વળી જો, એ સંબંધીઓ પણ ખબર છે, અને તેમ છતાં ભાઈ જ કેમ યાદ આવ્યો? એવો પ્રશ્ન ઊભો થાય તો એનો ઉત્તર એ જાણવો કે અહીં ભેગા વંદન કરવા આવવાનું પ્રકરણ છે માટે. આજુબાજુમાં જે પ્રકરણ હોય એ મુજબ સંબંધ દ્વારા અન્ય સંબંધી યાદ આવે છે. હવે પ્રસ્તુત માં વિચારીએ - “ઘટ’ શબ્દ એ “શક્તિ' નો એક સંબંધી છે, અને ઘટ પદાર્થ એ બીજો સંબંધી છે. તેથી જ્યારે “ઘટ’ શબ્દ રૂપ એક સંબંધીનું જ્ઞાન થાય છે. ત્યારે શક્તિ સંબંધ દ્વારા ઘટ પદાર્થ રૂપ બીજા સંબંધીનું સ્મરણ થઈ જાય છે. આમ પદાર્થની મગજમાં જે ઉપસ્થિતિ થઈ જાય છે એને પદજન્ય પદાર્થોપસ્થિતિ કહે છે. પદ અને પદાર્થ વચ્ચે શક્તિ એ સાંકળનું કામ કરે છે. પદાર્થ - વાચ્ય-અભિધેય પદ - વાચક - અભિધાયક તેથી, યુદ: ટપકવાચઃ પટપટું પટવાવમ્ માટે, ઘરે ઘટપવાચતા ઘટપદ્ર પટવાવતા. આ વીન્યતા એ જ શક્તિ છે. આ વાચકતા એ શક્તિ છે. એટલે કે, ‘ટ’ પર્વશક્ટિ: ટે તેથી, ઘટશ: ઘટક્કે આમ શક્તિના બે સંબંધી છે. તેથી એ સાંકળનું કામ કરે છે. પદને શi પર્વ કહેવાય છે અને પદાર્થને શાર્થ કહેવાય છે. શક્તિ = પદ - પદાર્થ વચ્ચેનો વાચ્ય-વાચકભાવ સંબંધ. અહીં એ ખ્યાલ રાખવો કે “ઘટ' પદની શક્તિ ઘટપદાર્થમાં છે. માટે માત્ર “ઘટ’ શબ્દ વપરાયો હોય તો એ ઘડાને જ જણાવી શકે. “ઘટ’ એવા શબ્દને નહિ. તેથી ‘ઘટ’ શબ્દનો જો ઉલ્લેખ કરવો હોય તો “ઘટપદ' “ઘટશબ્દ એવા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. માત્ર “ઘટ’ શબ્દનો નહિ. પ્રશ્ન :- ‘ઘટ’ શબ્દ સાંભળીને ઘડાનું જે જ્ઞાન થાય છે એ તો “સંબંધ જ્ઞાન...” એ ન્યાયે થયેલા સ્મરણરૂપ છે. તો શાબ્દબોધ એ શું ચીજ છે? ઉત્તરઃ- તમારી વાત સાચી છે, માત્ર “ઘટ’ બોલવાથી તો ઘડાનું સ્મરણ થાય છે. પણ જ્યારે “ઘટમાનય' ઇત્યાદિ વાક્યપ્રયોગ થાય છે. ત્યારે તે વાક્યમાં રહેલા તે તે પદથી પોતપોતાના વાચ્યાર્થ પદાર્થો ઉપસ્થિત થાય છે. આ ઉપસ્થિત થયેલા પદાર્થોનો પરસ્પર જે સંબંધ (અન્વય) ભાસે છે તેના માટે તો કોઈ પૃથક પદ વપરાયું હોતું નથી. માટે એ સ્મૃતિરૂપ Page #47 -------------------------------------------------------------------------- ________________ 36 ન્યાયભૂમિકા તો નથી જ. માટે આ જે અન્વયે બોધ થાય છે એ શાબ્દબોધ છે. જેમકે પટમાન’ આમાં ૪ પદ . (૧) ઘર (૨) ગન (૩) મા+ની અને (૪) આજ્ઞાર્થનો પ્રત્યય. આમાં (૧), (૩) પ્રકૃતિ પદ અને (૨), (૪) પ્રત્યય પદ છે. ચારેય પદોથી ક્રમશ: નીચેના પદાર્થો ઉપસ્થિત થઈ જાય છે. : (૧) ઘડો (૨) કર્મત્વ (૩) આનયન ક્રિયા (૪) આદેશ. પણ આટલું સ્મરણ થવા માત્રથી કામ પતતું નથી. કારણકે કર્મત્વ ઘડામાં છે, એટલેકે ઘડોકર્મછે, વળીએઆનયનક્રિયાનું કર્મ છે ઇત્યાદિ જણાય તો જ વાક્યબોધ થાય છે. આવો તે તે પદાર્થોને સાંકળનાર સંબંધ (અન્વય) નો બોધ શાબ્દબોધથી થાય છે, શબ્દોના તેવા સામર્થ્યથી - પરસ્પરની મર્યાદા - આકાંક્ષાથી થાય છે. साकाङ्क्षपदयोः एकपदस्यार्थेऽपरपदस्यार्थः आकाङ्क्षाभास्यसंबंधेन अन्वेति । આમ પદાર્થો પદજખ્યપદાર્થોપસ્થિતિ રૂપ સ્મરણથી ભાસે છે, પણ બે સાકાંક્ષ પદોના બે પદાર્થોનો સંબંધ તો પદ વિના જ આકાંક્ષા માત્રથી ભાસે છે. ઘટમ પદથી ઘડો અને કર્મત્વ ઉપસ્થિત થયા. પણ “ઘટનિષ્ઠકર્મતા' માં નિષ્ઠત્વ સંબંધનું જ્ઞાન ક્યાંથી થયું? એ આકાંક્ષાથી થયું. પ્રકતિપદને પ્રત્યયપદની, ક્રિયાપદને કારકપદની, વિશેષણપદને વિશેષ્યપદની આકાંક્ષા છે. આ બધી આકાંક્ષાઓ નિયત થઈ ગયેલી છે. આ આકાંક્ષાથી પદાર્થો વચ્ચેના સંબંધનો બોધ થાય છે. વ્યુત્પત્તિવાદનું પ્રથમ વાક્ય છે: एक पदार्थेऽपरपदार्थसंसर्गः संसर्गमर्यादया (आकाङ्क्षया) भासते । અર્થ - એક પદના (મન ના) અર્થમાં (કર્મત્વમાં) અપરપદ (ઘટપદ) ના અર્થ (ઘડા) નો સંબંધ સંસર્ગમર્યાદા (આકાંક્ષા) થી ભાસે છે. બે પદ વચ્ચે જેવી આકાંક્ષા તે પ્રમાણે સંબંધ ભાસે. ઘટ પદાર્થમાં કારક્તા કઈ? એમ આકાંક્ષા ઊભી થઈ. તેથી જવાબ મળ્યો કે ‘મન’ પદના અર્થરૂપ કર્મ કારકતા. એમ, અમ પ્રત્યયનો અર્થ કર્મ–. એ ક્યાં રહે? એવી આકાંક્ષા ઊભી થઈ. એટલે કે કયા પ્રકૃતિપદના પદાર્થમાં રહે? એવી આકાંક્ષા ઊભી થઈ, કારણ કે પ્રકૃતિપદ-પ્રત્યય પદને પરસ્પર આકાંક્ષા છે. જવાબ મળશે કે ઘડામાં... આમ બે સાકાંક્ષપદોથી પદાર્થો ઉપસ્થિત થયા હોય તો તે બે પદાર્થો વચ્ચેનો સંબંધ તે આકાંક્ષાથી ભાસે છે. પણ. એના એ જ પદાર્થો જો અસાકાંક્ષપદોથી ઉપસ્થિત થયા હોય તો તેઓ વચ્ચેનો સંબંધ આકાંક્ષાથી ભાર અન્વયબોધ થતો નથી. એટલે કે શાબ્દબોધ થતો નથી. માત્ર પદાર્થોનું સ્મરણ થઈને અટકી જાય છે. - જેમ : “ઘટશર્મત્વ માનવન મહેશ” આવા શબ્દો કોઈ બોલે તો “ઘટમાનય” થી જે પદાર્થો ઉપસ્થિત થાય છે તે બધા જ આ શબ્દોથી થાય છે ખરાં. પણ “ઘટ’ અને ‘કર્મ–” પદ સાકાંક્ષ ન હોવાથી ઘટનિષ્ઠકર્મતા વગેરે રૂપે વચ્ચેનો સંબંધ ભાસતો નથી. અને તેથી અન્વય બોધ થતો નથી.' સામાન્યથી વિભક્તિપદનો અર્થ પ્રકૃતિપદના અર્થમાં રહે છે. દા. ત. પ૮ = નિર્મતા તેથી, નિષ્ઠત્વસંબંધેન પટવિશિષ્ટર્નત્વનું घटेन - घटनिष्ठकरणता... घटे - घटनिष्ठाधिकरणता નમો અરિહંતાણં માં અરિહંતોને નમસ્કાર એતો માત્ર અનુવાદ થયો. (ભાષાંતર થયું.) એ એનો પદાર્થ નથી “નમો’ શબ્દનો વાચ્યાર્થ-નમન ક્રિયા = અંજલિબદ્ધ પ્રણામ ક્રિયા. અરિહંત' શબ્દનો વાચ્યાર્થ સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્ય યુક્ત બિરાજમાન શ્રી તીર્થકર દેવો. તેથી આવા શ્રી તીર્થંકરદેવોને અંજલિબદ્ધ નમનક્રિયા કરવી એ આ વાચ્યાર્થ છે. શાબ્દબોધમાં પદજખ્યપદાર્થોપસ્થિતિ ઉપરાંત ૪ સાધન જોઈએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ શાબ્દબોધનાં છ સાધનો (૧) આકાંક્ષા: પપયોપેક્ષા સાક્ષી પ્રકૃતિપદને પ્રત્યયપદની આકાંક્ષા વગેરે. येन पदेन विना यत्पदं नान्वयबोधजनकं तेन पदेन सह तत्पदस्याकाङ्क्षा । જે પદ વિના જે પદ અન્વયબોધજનક ન બને તે પદની સાથે તે પદની આકાંક્ષા હોય છે. પ્રત્યયપદ વિના (મન વિના) પ્રકૃતિપદ(‘પદ' પદ) અન્વયબોધજનક બનતું નથી. માટે પ્રત્યયપદની સાથે પ્રકૃતિપદની આકાંક્ષા છે. તેથી, પ્રકૃતિ-પ્રત્યયવર્ષિય .. (૨) આસતિઃ સાક્ષયોઃ સંનિધાનં અંત્તિઃ | 'गिरि(क्तं वह्निमान् देवदत्तेन' આ વાક્યમાં ગિરિ કેવો ? વહિમોને મુ ન ? ડેવલન | આમ જીર અને હિમાન એ બે તેમજ રેવન્તન અને મુ એ બે પરસ્પર સાપેક્ષ છે. તેથી સંનિધાન જોઈએ. અહીં નથી, કેમ કે જિર અને હિમાની વચમાં મુરૂં પદ પડ્યું છે, મુત્તે-દેવજોનની વચમાં વદ્વિમાસ્પદ પડ્યું છે. આને વ્યવધાન કહેવાય. તેથી, આસત્તિ ખૂટે. માટે શાબ્દબોધ થતો નથી. આ પદનું વ્યવધાન છે. એમ કાળનું વ્યવધાન હોય તો પણ આસક્તિ ખૂટે. જેમકે કોઈ સવારે ઘબોલે પછી મૌન..પછી સાંજે નાના બોલે તો શાબ્દબોધ ન થાય. (આ સંનિધાન શ્રોતાના ક્ષયોપશમ મુજબ ઓછું થતું હોય છે.). (૩) યોગ્યતાજ્ઞાન : એક પદાર્થને બીજામાં સંબદ્ધ થવાની યોગ્યતા જોઈએ. યોગ્યતા નહિ તો બોધ નહિ. દા. ત. વહિના સિરાતિ, નન્નેન વતિ | અહીં પદો બરાબર છે પણ યોગ્યતા નથી. તેથી બોધ નહિ, આકાંક્ષામાં પદ-પદની અપેક્ષા છે, યોગ્યતામાં પદાર્થપદાર્થની આકાંક્ષા છે.' વહિના સિન્થતિમાં ક્રિયાપદને કારકપદની આકાંક્ષા છે. એ પરિપૂર્ણ છે. પરંતુ સિંચનક્રિયા રૂપ પદાર્થને વદ્ધિની અપેક્ષા નથી, જળની છે. માટે યોગ્યતા નથી. તેથી સિંચનમાં વદ્ધિકરણત્વની યોગ્યતા નથી. કારણ કે વદ્ધિના સિઝતિનો અન્વય - વહિવઃ સેવ: | પણ સેક (સિંચન) નો અર્થ (પદાર્થ) એવો છે કે એનું વહ્નિ એ કરણ બની શક્યું નથી, એટલે કે એમાં વદ્ધિકરણતત્વ ઘટી શક્યું નથી. માટે, યોગ્યતા નથી. પ્રશ્ન :- આ યોગ્યતા શું ચીજ છે? ઉત્તરઃ એક પદાર્થમાં (સેકમાં) અપરપદાર્થ (વહ્નિકરણત્વ) ના સંબંધનો સંભવ એ યોગ્યતા છે. હંમેશા શાબ્દબોધ પૂર્વે બધે જ યોગ્યતા છે કે નહિ?” એ જોવા બેસાતું નથી. એટલે કે યોગ્યતા જ્ઞાન થાય પછી જ શાબ્દબોધ થાય છે એવો અનુભવ નથી. દા. ત. ‘નત્તેન તૃષાં શમતિ’ આમાં એમ જોવા નથી બેસતું કે તૃષાશમનમાં જળજન્યત્વની યોગ્યતા છે? એ જોવા બેસીએ એ પહેલાં જ શબ્દો સાંભળીને શાબ્દબોધ થઈ જાય છે. પ્રશ્ન:- તો પછી યોગ્યતાજ્ઞાન સર્વત્ર કારણ ક્યાં રહ્યું ? ઉત્તર :- એટલા માટે જ અમે મૈયાયિકો યોગ્યતાજ્ઞાનને કારણે માનતા નથી. પ્રશ્નઃ - તો પછી વાદ્ધના શિતિમાં શાબ્દબોધ કેમ થતો નથી ? ઉત્તરઃ- અમે અયોગ્યત્વજ્ઞાનને પ્રતિબંધક માનીએ છીએ. એટલે કે અયોગ્યત્વજ્ઞાનરૂપ પ્રતિબંધકના અભાવને અમે કારણ માનીએ છીએ. ‘વનિ સિરિ’ આદિમાં, જેને ખબર છે કે સિંચનમાં વદ્ધિકરણત્વની અયોગ્યતા છે તેને અયોગ્યત્વજ્ઞાન થવાથી Page #49 -------------------------------------------------------------------------- ________________ 38 ન્યાયભૂમિકા શાબ્દબોધ નહિ થાય. પણ જેને એ ખબર નથી તેને અયોગ્યત્વજ્ઞાન ન થવાથી (પછી ભલે ને યોગ્યત્વજ્ઞાન પણ નથી થયું) શાબ્દબોધ થઈ જશે. પ્રશ્ન:- યોગ્યતાજ્ઞાન જો શાબ્દબોઘનું કારણ નથી તો શું એનો કોઈ ઉપયોગ જ નથી? ઉત્તરઃ-એસાવનિરુપયોગી છે એવું નથી. ક્યારેક અયોગ્યત્વનો ભ્રમ પેદા થયો હોય તો એને દૂર કરવા માટેયોગ્યતાજ્ઞાન ઉપયોગી બને છે. (૪) તાત્પર્ય વરિષ્ણા તાત્પર્યમ્ જ્યારે અનેકાર્થક શબ્દપ્રયોગ થયો હોય ત્યારે વક્તાની ઇચ્છા રૂપ તાત્પર્ય જેવું હોય એ પ્રમાણે અર્થ લેવો. દા.ત. સૈન્થવ શબ્દના અર્થ એ છે : લવણ અને અશ્વ. પ્રશ્ન :- વક્તાની ઇચ્છાને શ્રોતા શી રીતે જાણી શકે ? ઉત્તર - પ્રકરણ પરથી, આજુબાજુના અનુસંધાન પરથી. જેમકે ભોજન કરતી વખતે શેઠનોકરને કહે કે “સૈન્હવામાન તો “સૈન્ધવ' શબ્દથી લવણ અર્થનું શેઠને તાત્પર્ય છે તે જાણી શકાય. એમ, શેઠ તૈયાર થઈને બારણે આવીને નોકરને કહે કે “સૈન્તવમાનય’ તો અશ્વ અર્થનું તાત્પર્ય છે એ ખબર પડી શકે. આમ શાબ્દબોધ માટે આ ૪ સાધનો પણ જરૂરી છે. એમાંથી પહેલાં બે સ્વરૂપસત સાધનો છે. એટલે કે એની હાજરીથી જ શાબ્દબોધ થાય. જ્યારે છેલ્લા બેની હાજરી હોવા માત્રથી તે થતો નથી, કિન્તુ શ્રોતાને તેનું જ્ઞાન થયું હોય તો શાબ્દબોધ થાય છે. તેથી, તે બેનું જ્ઞાન એ શાબ્દબોધનું કારણ છે. જેનું જ્ઞાન ન હોવા છતાં, હાજરી માત્રથી કાર્ય થઈ જાય તેવા કારણને સ્વરૂપસત્ કારણ કહે છે. દા.ત. ઝેરને જાણ્યું ન હોવા છતાં એ મારવાનું સ્વકાર્ય કરે જ છે. જેની હાજરી હોવા માત્રથી કાર્ય ન થાય, કિન્તુ એનું જ્ઞાન થાય તો જ કાર્ય થાય એને જ્ઞાયમાનસત્ કારણ કહે છે. જેમ કે ધૂમાડો હોવા માત્રથી અગ્નિની અનુમિતિ થતી નથી, કિન્તુ એને જાણ્યો હોય તો જ અગ્નિની અનુમિતિ થાય છે. (નવ્યતૈયાયિકો તો ધૂમાડાના જ્ઞાનને જ કારણ માને છે.) - વૃત્તિસંબંધનાશક્તિ અને લક્ષણાએમ જે બે ભેદ કહ્યા હતા તેમાંનાશક્તિ સંબંધથી શક્તિ જ્ઞાન દ્વારા થતાશાબદબોધની વાત થઈ. હવે વૃત્તિના બીજા ભેદ લક્ષણાની વાત : કો'ક માણસ બોલ્યો કે જયાં પોષઃ' ઘોષ = ગાયોનો વાડો, ગંગા = ગંગા નદીનો પ્રવાહ. શ્રોતાને આ પદાર્થો ઉપસ્થિત થવાથી વિચાર આવે કે આ વાત શી રીતે ઘટી શકે? ગંગા નદીના પ્રવાહમાં ગાયોનો વાતો શી રીતે રહી શકે ? આ રીતે અસંગતિ ઊભી થતી હોવાથી પછી એ “ગંગા' શબ્દનો અર્થ ગંગા નદીનો પ્રવાહ ને કરતાં ગંગા નદીનો કિનારો એવો કરે છે. પ્રશ્ન:- પણ જેમ “ઘટ' પદનો પટ પદાર્થ સાથે શક્તિ સંબંધ નથી.તો ‘ઘટ’ પદ સાંભળીને પટ પદાર્થની ઉપસ્થિતિ થતી નથી. તેમ ગંગા' શબ્દનો ગંગાના કિનારા સાથે શક્તિ સંબંધ નથી. તો એ શબ્દ સાંભળીને કિનારાની ઉપસ્થિતિ શી રીતે થાય ? ઉત્તર:- કિનારા સાથે શક્તિ સંબંધ ન હોવા છતાં લક્ષણા સંબંધ રહ્યો છે. માટે એ સંબંધ દ્વારા કિનારાની ઉપસ્થિતિ થાય છે, અને શાબ્દબોધ થાય છે. પ્રશ્ન:- આ લક્ષણા સંબંધ એ શું છે? ઉત્તર :- શાર્થસમ્બન્ધો તક્ષM I શક્તિ સંબંધથી જે ઉપસ્થિત થાય તે શક્યાર્થ... તેની સાથે લક્ષ્યાર્થીનો સંબંધ એ લક્ષણ છે. આ લક્ષણા સંબંધથી જે અર્થની ઉપસ્થિતિ થાય છે એને લક્ષ્યાર્થ કહે છે. ‘પોષ' માં ગંગાનો શષાર્થ ગંગા પ્રવાહ (નદી)... એનો કિનારા સાથે સંબંધ છે જ. માટે કિનારામાં રહેલ આ ગંગા નદીનો સંબંધ એ જ લક્ષણા સંબંધનું કામ કરી “ગંગા' પદથી ગંગા નદીના કિનારાની ઉપસ્થિતિ કરાવી આપે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ લક્ષણા’ 39 આમ, શબ્દનો ‘શક્તિ' સંબંધથી સાક્ષાત્ સંબંધી એ શક્યાર્થ અને શબ્દનો પરંપરાએ સંબંધી એટલે કે શક્યાર્થરૂપ સંબંધીનો સંબંધી એ લક્ષ્યાર્થ. ‘ગંગા’ પદનો સંબંધી ગંગાપ્રવાહ (શક્યાર્થ) તેનો સંબંધી ગંગાનો કિનારો (લક્ષ્યાર્થ.) પ્રશ્ન :- આ તો ‘ગંગા' પદથી શક્યાર્થ અને લક્ષ્યાર્થ બન્ને ઉપસ્થિત થઈ શકે છે એવું નક્કી થયું. અને તો પછી તે તે શબ્દપ્રયોગ વખતે કયો અર્થ લેવો ? એ શી રીતે ખબર પડે ? ઉત્તર ઃ- સામાન્યથી તો શબ્દકોષ - લોક વ્યવહાર વગેરેથી તે તે શબ્દોનો જે અર્થ જણાતો હોય છે (કે જે શક્યાર્થ હોય છે) તે જ અર્થ લેવાનો હોય છે. પણ અમુક વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં જ લક્ષ્યાર્થ લેવાનો હોય છે. લક્ષ્યાર્થ લેવાના કારણભૂત આ વિશેષ પ્રકારની પરિસ્થિતિ (પરિસ્થિતિવિશેષ) એ લક્ષણાનું બીજ કહેવાય છે. લક્ષણાનું બીજ કોણ બને એ માટે પ્રાચીન નૈયાયિકોની માન્યતા એ છે કે ઃ જ્યાં એક પદાર્થનો બીજા પદાર્થ સાથે અન્વય ઘટતો ન હોય, એટલે કે અન્વયાનુપપત્તિ હોય ત્યાં લક્ષણા કરવી. દા. ત. ાનમાં ઘોષઃ ગંગાપ્રવાહમાં ગાયના વાડા રૂપ ઘોષ પદાર્થનો અન્વય અસંગત છે. માટે લક્ષણા કરી લક્ષ્યાર્થ લેવો. ગંગા કિનારે ઘોષનો અન્વય અસંગત નથી. પણ નવ્યનૈયાયિકોને આ માન્ય નથી. ‘વેભ્યો વધ્યુવક્ષ્યતામ્’ ‘કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું.’ આવો વચન પ્રયોગ થાય છે ત્યાં અન્વયસંગત હોવા છતાં (અન્વયાનુપપત્તિ ન હોવા છતાં) લક્ષણા કરવામાં આવે છે. માત્ર કાગડાઓથી જ દહીંનું રક્ષણ કરવાનો અર્થ નથી કરાતો પણ દધ્યુપઘાતક જે કોઈ હોય તે બધાથી દહીંનું રક્ષણ કરવાનો અર્થ કરવામાં આવે છે. એટ્લે કે ‘કાક’ પદની ‘દધ્યુપઘાતક’ અર્થમાં લક્ષણા કરાય છે. માટે અન્વયાનુપપત્તિ એ લક્ષણાનું બીજ નથી. પણ તાત્પર્યાનુપપત્તિ એ લક્ષણાનું બીજ છે. પ્રસ્તુતમાં, કાકનો શક્યાર્થ માત્ર કાગડો લઈએ તો વક્તાનું દહીંનું રક્ષણ કરવાનું જે તાત્પર્ય છે તે અસંગત રહે છે, માટે એ તાત્પર્યની સંગતિ કરવા માટે અહીં લક્ષણા કરવી પડે છે. વળી ગંગાયાં ઘોષ:માં પણ જો માત્ર અન્વયની સંગતિ કરવા માટે જ લક્ષણા કરવાની હોય તો તો ગંગા પદની ગંગાના કિનારાના અર્થમાં લક્ષણા કરવાની જેમ ‘ઘોષ’ પદની મત્સ્યમાં લક્ષણા કરીને પણ અન્વયની સંગતિ કરી શકાય છે. પણ તેવી લક્ષણા કરાતી નથી. કારણ, એમાં વક્તાના કહેવાનું તાત્પર્ય અસંગત રહે છે. માટે, તાત્પર્યાનુપપત્તિ એ લક્ષણાનું બીજ છે. વૈયાકરણો ત્રીજી વ્યંજના પણ માને છે, પણ નૈયાયિકો તેનો લક્ષણામાં જ સમાવેશ કરી દે છે. દા. ત. તું તો બહુ ડાહ્યો હોં ! અહીં, શક્યાર્થ ‘ડહાપણવાળો' એવો છે, પણ વક્તાનું તાત્પર્ય ગાંડપણવાળો કહેવાનું છે. વૈયાકરણી આ અર્થ વ્યંજનાથી કાઢે છે. નૈયાયિકના મતે વિપરીત વસ્તુ પણ શક્યાર્થને સંબદ્ધ હોઈ લક્ષ્યાર્થ જ છે, અને તે લક્ષણાસંબંધથી ઉપસ્થિત થઈ શકે છે. શક્તિનું જ્ઞાન કેટલીકવાર શબ્દકોષથી અને કેટલીકવાર પ્રસિદ્ધ શબ્દોના સાંનિધ્ય વગેરેથી થાય છે. દા.ત. વસંતે પીજો મધુર રૌતિ' આમાં વસંતઋતુમાં, મધુર ગાય છે.' વગેરે અર્થો પ્રસિદ્ધ હોવાથી પી∞ નો અર્થ કોયલ છે એમ ખબર પડી જાય છે. રામનારાઃ સીતા અહીં રામ-સીતા વચ્ચેનો સંબંધ પ્રસિદ્ધ હોવાથી દારાનો અર્થ પત્ની થાય એ ખબર પડે છે. વિવરણથી અર્થબોધ : ધનેવ્યુઃ ધનાણી∞ાવાન્ એવા વિવરણથી એનો અર્થ ખબર પડે. ♦ + +++++ પ્રત્યક્ષશાન : આ જ્ઞાન ઇન્દ્રિયથી થાય છે. પ્રશ્ન ઃ શી રીતે ? ઉત્તર ઃ પ્રથમ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ થવો જોઈએ. પછી ઇન્દ્રિય અને મનનો સંયોગ થવો જોઈએ. પછી મન અને આત્માનો સંયોગ થવો જોઈએ તો જ્ઞાન થાય, કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભૂમિકા પ્રશ્નઃ આત્મા વિભુ છે, મન નિત્ય છે. માટે એ બન્નેનો હંમેશા સંયોગ હોય જ છે, તો પછી નવો સંયોગ લાવવાની જરૂર શી ? ઉત્તરઃ મન અત્યન્ત ગતિશીલ છે. તેથી તેનો આત્મા સાથે સંયોગ બદલાયા જ કરે છે. આત્મા સાથેના સંયોગના સ્થળ અને વિષયો બદલાયા જ કરે છે. આવું મન જ્યારે જે ઇન્દ્રિય સાથે સંયુક્ત બની આત્મા સાથે સંયોગ કરે છે તે ઇન્દ્રિય દ્વારા તેના વિષયનું જ્ઞાન થાય છે. વળી, જ્ઞાન આત્મામાં પેદા થાય છે. જ્યાં કાર્ય પેદા થાય ત્યાં કારણે પણ હાજર થવું જોઈએ. મન, જ્ઞાનનું કારણ હોવાથી તેને ત્યાં હાજર થવું જ પડે. તેથી, વિષયસંયુક્રેન્દ્રિયસંયુમન:સંયો આત્મામાં આવે ત્યારે જ્ઞાન થાય. લક્ષણઃ કોઈપણ વસ્તુની ઓળખાણ તેના ધર્મોથી આપવામાં આવે છે. દા. ત. મગનભાઈ કોણ? અરે, તું ઓળખતો નથી? પેલા જાડાં સરખા છે - ચશ્મા પહેરે છે તે... આ જાડાપણું, ચશ્મા વગેરે તેમના ધર્મો છે. વ્યવહારમાં આવા ઘર્મોથી ઓળખાણ આપી શકાય છે અને કામ થઈ જાય છે. પણ આ ઓળખાણ તાત્કાલિક કે બહુ પરિમિત દેશ પૂરતી હોય છે. કોઈપણ વસ્તુની સર્વવ્યાપી ત્રિકાળ અબાધિત જે ઓળખાણ આપવામાં આવે છે તેને “લક્ષણ” કહેવાય છે. જે વસ્તુની ઓળખાણ અપાતી હોય તે વસ્તુને “લક્ષ્ય' કહે છે. લક્ષ્યનો એવો અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે કે જે અલક્ષ્યમાં રહ્યો ન હોય અને સઘળાં લક્ષ્યોમાં રહ્યો હોય. એટલે કે, અનાવૃત્તિઃ તામત્રિવૃત્તિઃ ઘર્ષ: તક્ષાત્ આ લક્ષણ નીચેના ૩ દોષોથી મુક્ત હોવું જોઈએ. (૧) અવ્યામિ તસ્વૈરવૃત્તિત્વમ્ મઃ | લક્ષ્યના એક ભાગમાં ન રહેવું એ અવ્યાપ્તિ દોષ છે. દા. ત. તપસ્વી હોય તે સાધુ. (૨) અતિવ્યાપ્તિઃ તવૃત્તિત્વે સતિ સચેતરવૃત્તિત્વમ્ તિવ્યાપ્તિ: | લક્ષ્યમાં રહેવા સાથે જે અલક્ષ્યમાં પણ રહેતું હોય તે લક્ષણ અતિવ્યાસ કહેવાય અને તેનો દોષ ‘અતિવ્યાપ્તિ કહેવાય. દા. ત. જે જૈન હોય તે સાધુ. જૈન તો શ્રાવકો પણ છે. (૩) અસંભવઃ ચાવૃત્તિત્વમસંમવઃ | . જે એકેય લક્ષ્યમાં રહેતું ન હોય તેવું લક્ષણ આ દોષવાળું કહેવાય છે. દા. ત. જે ત્રણપગવાળી હોય તે ગાય. બીજી એક નોંધનીય બાબત એ છે કે લક્ષણ બને એટલું ટૂંકું બનાવવાનું હોય છે. એટલે કે જેટલા ઓછા શબ્દોમાંજેટલી ટૂંકમાં ઓળખાણ આપવાથી ઉપરના દોષોનું વારણ થઈ જવું શક્ય હોય એટલી ટૂંકી ઓળખાણ એ લક્ષણ બને છે, પછી એમાં એકેય વધારાની બાબત હોવી ન જોઈએ. * આવો સિદ્ધાન્ત હોવાથી સામાન્યથી એક ફરજ થઈ પડે છે કે જ્યારે કોઈ એક વસ્તુનું લક્ષણ ઘણું લાંબું આપવામાં આવ્યું હોય ત્યારે તે લક્ષણમાં વપરાયેલા જુદાં જુદાં પદો શા માટે વાપરવામાં આવ્યા છે, તે તે પદ કદાચ ન વાપર્યું હોત તો કયો દોષ ઊભો થાત? તે પદ વાપરવાથી એ દોષનું વારણ શી રીતે થઈ જાય છે? ઇત્યાદિ વિચારણા કરવી. આ વિચારણા કરવી એને પદકૃત્ય કહે છે. હવે પ્રસ્તુતમાં આવીએ. પ્રત્યક્ષનું લક્ષણ કરવું છે - તે આવું છે: ‘ક્રિયનાં જ્ઞાન પ્રત્યક્ષદ્' આનું પદકૃત્ય - અહીં પ્રત્યક્ષનું લક્ષણ કરવું છે, માટે જે કોઈ પ્રત્યક્ષજ્ઞાન હોય તે બધા લક્ષ્ય અને તે સિવાયના ઘટ, પટ, અનુમિતિ વગેરે બધા લક્ષ્યતર (કે અલક્ષ્ય) કહેવાય. પ્રશ્ન : “ઇન્દ્રિયજન્યું' લખવાની શી જરૂર ? Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષના લક્ષણ અને ભેદ 41 ઉત્તર જો એ ન લખીએ તો લક્ષણ માત્ર “જ્ઞાન પ્રત્યક્ષ' એટલું જ થાય. હવે, જ્ઞાન તો અનુમિતિ વગેરે રૂપ પણ છે જ. પણ અનુમિતિ વગેરે તો લક્ષ્યતર છે. માટે અતિવ્યામિ દોષ આવે. ઇકિસજન્ય એટલું ઉમેરીએ એટલે એ દોષ નહિ આવે, કારણ અનુમિતિ વગેરે જ્ઞાન રૂપ છે, પણ ઇન્દ્રિયજન્ય નથી (કિન્તુ વ્યાતિજ્ઞાનજન્ય છે.) એટલે અતિવ્યાતિ દોષ નહિ આવે. પ્રશ્ન તો પછી “જ્ઞાન” લખવાની શી જરૂર છે? માત્ર નિત્યં પ્રત્યક્ષ' એટલું જ લખો ને? ઉત્તરઃ ઇન્દ્રિય અને વિષયનો સંયોગ પણ ઇન્દ્રિયજન્ય તો છે જ. પણ એ સંયોગ કાંઈ પ્રસ્તુતમાં “લક્ષ્ય' નથી. માટે અતિવ્યાતિદોષ આવે. એનું વારણ કરવા “જ્ઞાન” શબ્દ છે. એ સંયોગ ઇન્દ્રિયજન્ય હોવા છતાં “જ્ઞાન” રૂપ તો નથી જ, માટે અતિવ્યામિ દોષ નથી. આવી વિચારણાને પદકૃત્ય કર્યું કહેવાય. આ લસણ વાસ્તવિક આવું કહેવાય. इन्द्रियन्यत्वे सति ज्ञानत्वम् प्रत्यक्षत्वम् अथवा इन्द्रियजन्यत्वविशिष्टज्ञानत्वं प्रत्यक्षत्वम् । . એટલે કે આવો ‘ઇન્દ્રિયજન્યત્વ' એવા વિશેષણયુક્ત જ્ઞાનત્વ ધર્મ જેમાં હોય તે બધું પ્રત્યક્ષજ્ઞાન હોય, અને જે કોઈ પ્રત્યક્ષજ્ઞાન રૂપ હોય તે બધામાં આવો ધર્મ રહ્યો હોય. પ્રશ્નઃ તમારા લક્ષણમાં હજુ પણ અવ્યાપ્તિદોષ રહ્યો જ છે. કારણ કે ઈશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ છે. પણ તેમાં ઇન્દ્રિયજન્યત્વ નથી. (કેમ કે એનું જ્ઞાન નિત્ય હોવાથી જન્ય જ નથી.) (ઈશ્વરનું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે એની સિદ્ધિ આગળ કરીશું.) ઉત્તર : તમારી વાત સાચી છે. એનું વારણ નીચેની બે રીતે કરી શકાય ? (૧) લક્ષણને બદલીને અને (૨) ઈશ્વરજ્ઞાનને લક્ષ્યમાંથી બાકાત રાખીને. (૧) નવું લક્ષણ આવું બનાવવું? अनुमानोपमानशब्दअनुभवाजन्यं ज्ञानं प्रत्यक्षम् જે જ્ઞાન અનુમાનાદિ ૪ થી જન્ય નથી તે પ્રત્યક્ષ. [જ્યાં વિધિથી લક્ષણ ન મળે (એટલે કે “જે આવું હોય તે આ એવું લક્ષણ નમળે) ત્યાં નિષેધ મુખે લક્ષણ શોધવું જોઈએ. (એટલે કે જે આવું ન હોય તે આ' એવું લક્ષણ શોધવું જોઈએ.)] અથવા આને જ ટૂંકમાં એમ કહી શકાય, જ્ઞાનાવરણ જ્ઞાન પ્રત્યક્ષમ્ | જે જ્ઞાનનું કરણ અન્યજ્ઞાન ન હોય તેવું જ્ઞાન એ પ્રત્યક્ષ... અનુમિતિ, ઉપમિતિ, શાબ્દબોધ અને સ્મૃતિ... આ ચારનું વ્યાતિજ્ઞાનવગેરે એકરણ છે, તેથી એ બધાજ્ઞાનકરણકજ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ એવું નથી. ઈશ્વર પ્રત્યક્ષ તો નિત્ય હોઈ એનું કોઈ કરણ જ નથી. જીવાત્માના પ્રત્યક્ષનું કરણ ઇન્દ્રિય હોય છે જે જ્ઞાનરૂપ નથી. આવું લક્ષણ કરવાથી અવ્યાપ્તિદોષ રહેતો નથી. (૨) નિયનચંજ્ઞાનંપ્રત્યક્ષ એવું જ લક્ષણ રાખવું હોય તો એ જીવાત્માઓના પ્રત્યક્ષનું લક્ષણ જાણવું. (ઈશ્વપ્રત્યક્ષભિન્ન પ્રત્યક્ષનું લક્ષણ જાણવું.) આ પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારે છે : (૧) નિર્વિલ્પક અને (૨) સવિકલ્પક (સરકારક). જેમાં ભેગો પ્રકાર પણ ભાસતો હોય તે જ્ઞાનો સમકારક કહેવાય છે. કોઈપણ પ્રકાર જેમાં ભાસતો ન હોય તેવું જ્ઞાન એ નિર્વિકલ્પકપ્રત્યક્ષ છે. કોઈપણ આકારવાળું જ્ઞાન થાય (એટલે કે ઉલ્લેખવાળું જ્ઞાન થાય) એ બધું સપ્રકારક હોય છે. દા. ત. “ઘટઃ' એવું જ્ઞાન.... આનું કારણ એ છે કે “ઘટ” એવો ઉલ્લેખ ક્યારે થાય? સામી વસ્તુમાં રહેલા “ઘટવ' ધર્મને આગળ કરવામાં આવ્યો હોય તો ને? એટલે કે સામી વસ્તુ ઘટત્વવાળી છે એવો તો નિર્ણય એમાં થઈ જ જાય ને? માટે એ ઘટત્વBRવજ્ઞાન કહેવાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ 42 ન્યાયભૂમિકા એટલે કે કોઈપણ ઉોખવાળું જ્ઞાન થાય એ બધું સમકારક જ હોય છે. અને જે કોઈ પણ જાતના ઉલ્લેખથી પર હોય તેવું જ્ઞાન હોય એ નિર્વિકલ્પક હોય છે. એટલે કે એમાં જ્ઞાન થાય છે, પણ ‘ઘટઃ” “પટઃ' એવો કોઈ જ ઉલ્લેખવાળો બોધ હોતો નથી. (જાણે કે માત્ર વિષયનો ફોટો જ પડે છે.) આમાં કોઈ આકાર ન હોવાથી, જ્ઞાતાને પણ “મને ઘડાનું જ્ઞાન થઈ રહ્યું છે' ઇત્યાદિ ખબર પડી શકતી નથી. એટલે કે જ્ઞાન થાય છે, પણ જ્ઞાન થાય છે એની ખબર હોતી નથી. પ્રશ્નઃ જો જ્ઞાન થાય છે એની ખબર જ પડતી નથી તો તેનું જ્ઞાન થાય છે એવું માનવાની જ શી જરૂર? ઉત્તરઃ જ્યારે ‘ઘટઃ' એવું સપ્રકારક જ્ઞાન થાય છે ત્યારે એ, સામી વસ્તુમાં રહેલા ઘટત્વ ધર્મને (વિશેષણને) આગળ કરીને જ થાય છે, એ વગર નહિ. હવે સામી વસ્તુમાં રહેલ “ઘટત્વ' ધર્મ આગળ ક્યારે થાય? એ જાણવામાં આવ્યો હોય તો જ. માટે નક્કી થાય છે કે “ઘટઃ' એવા ઉલ્લેખવાળું જે જ્ઞાન થાય છે તેની પૂર્વે ઘટત્વનું પણ જ્ઞાન થઈ ગયું હોય છે. અથવા બીજી રીતે વિચારીએ : ઘટઃ એટલે જ ત્વવાન તેથી ‘ઘટઃ’ એવું જ્ઞાન એ ઘટત્વપ્રકારક જ્ઞાન હોઈ ગતવાન ધટ: ઇત્યાદિ જ્ઞાનની જેમ વિશિષ્ટબુદ્ધિ રૂપ જ છે. અને વિશિષ્ટબુદ્ધિ થવા માટે તો વિશેષણજ્ઞાન પણ આવશ્યક છે. (કારણ કે જળનું જ્ઞાન ન હોય તો જળવાનું ઘટઃ એવું જ્ઞાન પણ થઈ ન શકે.) માટે ‘ઘટઃ' એવું જ્ઞાન થવા પૂર્વે ઘટત્વનું જ્ઞાન પણ થઈ ગયું હોવું જોઇએ. હવે એ પૂર્વેક્ષણીય જ્ઞાનને પણ ઘટતં’ એવા ઉલ્લેખવાળું માનીએ તો એની પૂર્વ ક્ષણે પણ આ રીતે ‘ઘટતત્વ' રૂપ પ્રકારનું જ્ઞાન માનવું આવશ્યક બને. એટલે પછી અનવસ્થાદોષ ઊભો થાય, વળી “ઘટઃ' જ્ઞાનની પૂર્વ ક્ષણે ‘ઘટવં' એવા ઉલ્લેખવાળું જ્ઞાન થતું હોય એવો કોઈ અનુભવ પણ નથી. માટે પૂર્વેક્ષણીય ‘ઘટવ' જ્ઞાનને ઉલ્લેખ વિનાનું નિર્વિકલ્પક માનવું પડે છે. એ જ રોતે એ પૂર્વ ક્ષણે, વિશેષ્યભૂત “ઘટ' નું પણ જ્ઞાન આવશ્યક હોઈ નિર્વિકલ્પક જ્ઞાન માનવું પડે છે. (આ બન્નેનું જ્ઞાન પ્રત્યક્ષ જ છે, કેમકે એ બેની અનુમિતિ વગેરે કરાવી આપે એવા વ્યાતિજ્ઞાન વગેરે તો છે નહિ, પણ પ્રત્યક્ષ કરાવી આપે એવો ઇન્દ્રિયસંનિકર્ષ જ હોય છે.) એટલે આવું નક્કી થયું કે, “ઘટઃ' એવું જ્ઞાન થવા પૂર્વે આ પ્રક્રિયા થાય છે. પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ, એ પછીની ક્ષણે ઘટ અને ઘટત્વનું (એકબીજા સંકળાયેલા નહિ એ રીતે સ્વતંત્ર) ઉલ્લેખ વિનાનું જ્ઞાન. અને એ પછીની ક્ષણે (ઘટત્વને આગળ કરીને થતું) “ઘટઃ' ઉલ્લેખવાળું જ્ઞાન. આ વચમાં થતું જે ઉલ્લેખ રહિત જ્ઞાન હોય છે એને જ નિર્વિકલ્પકપ્રત્યક્ષ કહે છે. ‘ટ’’ એવા ઉલ્લેખવાળું જે જ્ઞાન થાય છે અને વ્યવસાયજ્ઞાન પણ કહે છે. એ જ્ઞાન થયા પછી ‘ઘટમર્દ નાનામ” અથવા ‘પટજ્ઞાનવાનું બૈરું વગેરે જે જ્ઞાન થાય તેને અનુવ્યવસાયજ્ઞાન કહેવાય છે. આત્માનું માત્ર ‘ક’ તરીકે જ્ઞાન થતું નથી, પણ તેના સુખ-જ્ઞાન વગેરે ગુણોવાળા તરીકે જ્ઞાન થાય છે. એટલે કે ‘ગાંજ્ઞાની’, ‘માં સુdી’ ઇત્યાદિજ્ઞાન-સુહARવજ્ઞાન થાય છે. આમાનસપ્રત્યક્ષ હોય છે. અર્થાવિશેષ ગુણવત્ત્વન આત્માનું માનસ પ્રત્યક્ષ થાય છે. હવે ઈશ્વરીયજ્ઞાન પ્રત્યક્ષ હોવાની વિચારણા : ઈશ્વરને જગત્કર્તા માનવામાં આવ્યો છે. કોઈપણ વસ્તુ બનાવવા માટે તેના કર્તાની કૃતિ (પ્રયત્ન) જોઈએ. વળી કૃતિ માટે જ્ઞાન અને ઇચ્છા જોઈએ જ. એટલે કે, ઉપાદાનકારણનું કર્તાને પ્રત્યક્ષ હોવું જોઈએ. દા. ત. ઘડાના કર્તા કુંભાર માટીનું પ્રત્યક્ષ હોવું જોઇએ. આંધળો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એમ કર્તાની ઇચ્છા પણ જોઈએ જ. તેથી, કાર્યોત્પાદન માટે ઉપાદાનકારણનું જ્ઞાન,ચિકીર્ષા અને કાર્યોદ્દેશ્યકોપાદાનગોચર પ્રયત્ન જોઈએ. ઈશ્વરને જગત્કર્તા માનવો છે. માટે તેને જગન્ના કારણભૂત પરમાણુ-કયણુકાદિનું પ્રત્યક્ષ માનવું પડે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણનિરૂપણ પ્રશ્ન ઃ સીધા માટીમાંથી ઘડો વગેરે બનાવી દેવાના. પરમાણુમાંથી ચણુકાદિ બનાવવાની શી જરૂર ? (અને તેથી પરમાણુ વગેરેના પ્રત્યક્ષની શી જરૂર ?) ઉત્તર ઃ જગત્ની સૃષ્ટિ અને પ્રલય થયા કરે છે. એમાં પ્રલય બે પ્રકારે થાય છે. (૧) જન્ય દ્રવ્યમાત્રનો ધ્વંસ એ ખંડપ્રલય. આમાં બધા કાર્ય દ્રવ્યોનો નાશ થઈ પરમાણુરૂપ બની જાય છે. આ પ્રલય પછી પુનઃ સર્જન થવાનું હોય છે તે પરમાણુમાંથી થાય છે. આ સર્જન માટે જીવોનું અદૃષ્ટ પણ આવશ્યક હોય છે. જેમ આખા દિવસના કામ પછી રાત્રે નિદ્રાધીન થઈ બીજે દિવસે પાછી જાગૃતિ અને કાર્ય... તેમ આ પ્રલય અંગે જાણવું. (૨) કાર્યમાત્રનો જેમાં ધ્વંસ થઈ જવાનો છે તે મહાપ્રલય ઃ સામાન્યથી, કાર્યોત્પત્તિ પૂર્વે ૮ સાધારણ કારણો જોઈએ : (૧) દેશ (૨) કાલ - કોઈપણ કાર્ય તે તે અમુક દેશમાં અને અમુક કાળમાં જ થાય છે. (૩) જ્ઞાન (૪) ઇચ્છા (૫) કૃતિ 43 (૬) પ્રાગભાવ (૭) અદૃષ્ટ (=ધર્મ-અધર્મ) (૮) ઈશ્વર. ધારો કે ૪થી ક્ષણે કપાલ અને કપાલસંયોગ હાજર થઈ જવાથી ૫મી ક્ષણે ‘ઘટ’ કાર્ય થઈ જાય છે. હવે પાંચમી ક્ષણે પણ એ બે હાજર તો છે જ. તો છઠ્ઠી ક્ષણે પણ નવો ઘડો પેદા કેમ નથી થતો ? એવું તે કયું કારણ છે કે જે ૪થી ક્ષણે હતું અને પમી ક્ષણે નથી, જેથી પમી ક્ષણે કાર્યોત્પત્તિ થઈ અને છઠ્ઠી ક્ષણે ન થઈ ? તો કે એ ‘ઘટપ્રાગભાવ' નામનું કારણ છે. ૪થી ક્ષણે થયેલો કપાલસંયોગ એ પમી ક્ષણે ઘડાને ઉત્પન્ન કરે છે અને ઘટપ્રાગભાવનો નાશ કરે છે. આ ઘટપ્રાગભાવ પણ ઘટોત્પત્તિનું એક કારણ છે. તે પમી ક્ષણે ગેરહાજર થઈ જવાથી છઠ્ઠી ક્ષણે ઘટોત્પત્તિ થઈ શકતી નથી. આ પ્રાચીન નૈયાયિકનો મત છે. નવ્યોનો મત : માટી વગેરે રૂપ સમવાયિકારણમાં પેદા થઈ ગયેલ દ્રવ્યકાર્ય, અન્ય દ્રવ્યકાર્યનો પ્રતિબંધક છે. માટે છઠ્ઠી ક્ષણે ઘટોત્પત્તિ થતી નથી. દંડ - ચક્રાદિ નિમિત્તકારણો તથા સમ∞ અસમ૰ કારણો જુદા જુદા કાર્ય પ્રત્યે જુદા જુદા હોવાથી સાધારણ નથી. વળી, ઘટ વગેરે એક ચોક્કસ કાર્ય પ્રત્યે પણ દંડ વગેરે નિમિત્તકારણ એ સાધારણકારણ નથી. કારણ કે ઘડામાંથી જ્યારે એક કાંકરી પણ ખરી પડે છે. ત્યારે નવો ઘડો બને છે. વખતે દાંડો - ચક્ર - કુંભાર વગેરે તો હોતા નથી. એટલે કે આ નવો ઘડો ઉત્પન્ન થયો એમાં ચક્ર-દંડ વગેરે નિમિત્તકારણ બનતા નથી. માટે દંડ વગેરે નિમિત્તકારણ એ સાધારણ કારણ નથી. પ્રશ્ન ઃ કાંકરી ખરી પડવા માત્રથી નવો ઘડો બની જાય ? ઉત્તર ઃ હા, કેમકે એક પણ પરમાણુ ઓછો થાય એટલે તેની સાથે સંયોગથી રહેલ બીજા પરમાણુનો પણ સંયોગ જાય. એમ પરંપરાએ તમામ સંયોગો નષ્ટ થઈ જવાથી જૂનો ઘડો નષ્ટ થઈ જાય. હવે બીજા અણુ સાથે નવો સંયોગ થયો. એમ, પરંપરાએ તમામ સંયોગો નવા થવાથી નવો ઘડો બની ગયો. આ નવા ઘડાના પણ સમ૰ અસમ કારણો તો છે જ. પણ કુંભાર વગેરે નિમિત્ત કારણો નથી. પ્રશ્ન ઃ જો કુંભાર એનો કર્તા નથી, તો એ ઘડો કોના જ્ઞાન, ઇચ્છાથી બન્યો ? ઉત્તર ઃ ઈશ્વરના જ્ઞાન-ઇચ્છાથી બન્યો. માટે ઈશ્વરને પરમાણુ સુધીની દરેક વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન માનવું પડે છે. +++ +++ વૈશેષિકોના મતે પદાર્થો ૭ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. Page #55 -------------------------------------------------------------------------- ________________ 44 ન્યાયમૂમિકા (૧) દ્રવ્ય : ગુણોનો આશ્રય દ્રવ્ય છે. ગુણ અને ક્રિયા, દ્રવ્ય સિવાય એકલા લટકતા આકાશમાં ન મળે. દ્રવ્યો ૯ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. અગ્નિ, પ્રભા, જ્યોત, સૂર્ય, ચન્દ્ર પ્રકાશ વગેરે જેમ તેજસ દ્રવ્યો છે તેમ ધાતુઓ અને રત્નો પણ તેજસ દ્રવ્ય છે. કારણ કે જેનામાં ભાસ્વરતા-ચળકાટ જેવું રૂપ હોય તે બધું તેજ દ્રવ્ય તરીકે ગણાય. પાણીમાં કદાચ દિવસે ચળકાટ દેખાય, પણ તે ભાડુતી - આભાસમાત્ર છે. માટે એ તેજ દ્રવ્ય નથી. અંધકારમાં નીલરૂપ કે ગમનક્રિયા જે જણાય છે તે ભ્રાન્તિ છે. અંધકાર એ તૈજસદ્રવ્યના અભાવરૂપ છે. અને અભાવમાં રૂપ ગુણ કે કર્મ હોતા નથી. તેથી, અંધકાર એ સ્વતંત્ર દ્રવ્ય નથી. આકાશ ઃ આપણે જેને ક્ષેત્ર કહીએ છીએ તેને નૈયાયિક આકાશ નથી કહેતા. એને તો દિદ્રવ્ય કહે છે. આ તો શબ્દના આશ્રયભૂત તેઓએ કલ્પેલું એક સ્વતંત્ર દ્રવ્ય જ છે. (જેમ આપણે ગતિસહાયકતા ગુણના આશ્રયભૂત એક સ્વતંત્ર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય માન્યું છે તેમ.) મન ઃ અણુરૂપ છે, અત્યન્તગતિશીલ છે. વિષયનો ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિયનો મન સાથે અને મનનો આત્મા સાથે સંયોગ થાય એટલે જ્ઞાન થાય. એક ક્ષણે મનનો સંયોગ મસ્તક આગળ ઇન્દ્રિય સાથે હોય ત્યારે ત્યાંનું જ્ઞાન થાય છે અને બીજી જ ક્ષણે પગના અંગુઠે મન પહોંચી જઈ ત્યાં ઇન્દ્રિયનો સંયોગ કરે છે એટલે ત્યાંનું જ્ઞાન થાય છે. પૃથ્વીનો ખાસ ગુણ – ગંધ સ્પર્શ જળનો ખાસ ગુણ - રસ (સ્વાદ) શબ્દ વાયુનો ખાસ ગુણ - આકાશનો ખાસ ગુણ - તેજનો ખાસ ગુણ - રૂપ આ પાંચ ગુણો વિશેષગુણો છે. અને બાહ્મેન્દ્રિયગ્રાહ્ય છે. આ ગુણો જેનામાં હોય તે ‘ભૂત’ કહેવાય છે. તેથી જગત્માં પાંચ ભૂત મનાયા છે. આત્મા અને મનના ગુણો બાહ્મેન્દ્રિયગ્રાહ્ય નથી, માટે એ ભૂત નથી. મૂર્ત : મૂર્ત = રૂપી એવો અહીં અર્થ નથી. પણ અપટ્ટરિમાળવ ં મૂર્તત્વમ્ । આકાશ-કાળ, દિક્ અને આત્મા આ ૪ વિભુ પદાર્થો છે એટલે કે સર્વવ્યાપી છે. તેઓનું પરિમાણ પરમમહત્પરિમાણ કહેવાય છે. આટલું પરિમાણ બીજા કોઈ દ્રવ્યનું હોતું નથી, બીજા સઘળાં દ્રવ્યોનું પરિમાણ આના કરતાં ઓછું અપકૃષ્ટ જ હોય છે. (ઉત્કૃષ્ટ નહિ તે બધું અપકૃષ્ટ) આવું અપકૃષ્ટપરિમાણ હોવું એ જ ‘મૂર્તત્વ’ છે. માટે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને મન એ પાંચ મૂર્ત દ્રવ્યો છે. વાયુ સર્વત્ર દેખાતો હોવા છતાં એ એક નથી, પણ અનેક છે, અને તેથી કોઈ એક વાયુનું પરિમાણ વિભુ ન હોઈ એ પણ મૂર્ત જ છે. (૨) ગુણો : ૨૪ છે. તે આ રીતે ઃ (અ) વિશેષ ગુણો : ૫ - ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ (બ) સામાન્ય ગુણો : ૫ - સામાન્યથી આ ગુણો દરેક દ્રવ્યોમાં રહ્યા હોય છે. સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ અને વિભાગ. પ્રશ્ન : વિભુદ્રવ્ય વ્યાપક તો તેનું હલનચલન ન હોઈ સંયોગ-વિભાગ શી રીતે ? ઉત્તર ઃ વિભુદ્રવ્યો સ્વયં ગતિશીલ ન હોવા છતાં મૂર્તદ્રવ્યો ગતિશીલ હોવાથી તેઓના સંયોગ-વિભાગ થયા કરે છે. સંયોગ થાય છે, માટે વિભાગ અવશ્ય થવાનો જ. (ક) બીજા ૬ ગુણો (૧૧) ગુરુત્વ = ભારેપણું (૧૨) દ્રવત્વ - · પ્રવાહીપણું (૧૩) સંસ્કાર - સ્થિતિસ્થાપકતા અને વેગ સંસ્કાર. આ મૂર્તદ્રવ્યોમાં હોય. (૧૪) સ્નેહ - ચીકાશ, આને જળનો ગુણ માનેલો છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સમવાય-અભાવ (૧૫) પરત્વ (૧૬) અપરત્વે આ બન્ને બે રીતે - દૂર હોય તે ‘પર’ નજીક હોય તે ‘અપર’ (૧) દૈશિક - (૨) કાલિક જૂનું હોય તે ‘પર’ નવું હોય તે ‘અપર’ (ડ) ૯ આત્મગુણો - જ્ઞાન, ઇચ્છા, કૃતિ, દ્વેષ, સંસ્કાર (ભાવના નામનો), શુભાટષ્ટ (પુણ્ય), અશુભાદષ્ટ (પાપ), - સુખ, દુઃખ. ‘ભાવના’ નામનો ગુણ સંસ્કાર તરીકે આવી ગયો છે, માટે પૃથક્ ન ગણીએ તો ૨૪ ગુણો... પૃથક્ ગણીએ તો ૨૫ ગુણો થાય. (૩) કર્મ (ક્રિયા) પાંચ ભેદ (૧)ઉત્સેપણ (૨) અપક્ષેપણ (૩) ગમન (૪) આચન (૫) પ્રસારણ = 45 = ઊર્ધ્વગમન ક્રિયા અદ્યોગમન ક્રિયા ચાલુ ગતિ ક્રિયા સંકોચાવાની ક્રિયા પ્રસરવાની ક્રિયા (૪) સામાન્ય ઃ સમાન પદાર્થોમાં રહેનાર જાતિને ‘સામાન્ય’ કહે છે. ‘આ ઘડો છે’ ‘આ ઘડો છે' એવી અનેક જુદા જુદા ઘડા અંગે પણ જે સમાન (=અનુગત) આકારવાળી બુદ્ધિ થાય છે તેનું જે કારણ છે તે સામાન્ય છે. (૫) વિશેષ : યોગીઓને પરમાણુ પણ પ્રત્યક્ષ છે. તેઓને જ્ઞાનમાં દેખાય છે કે ‘આ પરમાણુ કરતાં આ પરમાણુ જુદો છે.’ આવો પરમાણુઓનો ભેદ પાડનાર (વ્યાવૃત્તિ કરનાર વ્યાવર્તક) કોઈ હોય તો એ વિશેષ છે. વધારે વિચારણા માટે મુક્તાવલીમાં જુઓ પૃ. ૮૮. (૬) સમવાય : ‘રૂપવાનું ઘટ:' કૃતિ વિશિષ્ટત્રુદ્ધિઃ વિશેષળવિશેષ્યસંબંધવિષયિળી, વિશિષ્ટવુદ્ધિત્વાત, ‘નન્તવાનું ઘટ:’ इति बुद्धिवत् । (વિશિષ્ટ = વાળો) આ અનુમાનથી સિદ્ધ થાય છે કે રૂપ અને ઘડા વચ્ચે કોઈને કોઈ સંબંધ તો છે જ. એ સંબંધ સંયોગ તો નથી જ, કેમ કે સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો હોય છે, જ્યારે અહીં તો ગુણ અને દ્રવ્ય છે. તાદાત્મ્ય પણ નથી જ, કેમ કે એ તો સ્વનો સ્વમાં હોય છે. માટે રૂપ અને ઘડાનો સંબંધ અમે ‘સમવાય’ નામનો માનીએ છીએ. વળી, અનુમાનથી સિદ્ધ થતો ધર્મ (સંબંધ) જો એક અને નિત્ય હોય તો લાઘવ છે એવા લાઘવતર્કથી આ સંબંધ એક અને નિત્ય હોવો સિદ્ધ થાય છે. એટલે કે રૂપ અને ઘડા વચ્ચે જે સમવાય સંબંધ છે તે જ સ્પર્શ અને વાયુ વચ્ચે છે., તે જ પતનક્રિયા અને ફળ વચ્ચે છે... ઇત્યાદિ. (૭) અભાવ : દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થો છે. તેનાથી જુદો પદાર્થ એ અભાવ છે. એટલે કે વ્યાવિષપ્રતિયોળિમેવત્ત્વમ્ અમાવત્વમ્... ‘પદ્’ નો અન્વય પ્રતિયોનિમેતમાં કરવો, દ્રવ્યાદિમાં નહિ, અથવા દેહલી દીપક ન્યાયે બન્નેમાં કરવો... એટલે કે દ્રવ્યાદિ ૬ના જે દ્રવ્યભેદ, ગુણભેદ વગેરે રૂપ ૬ ભેદો, એ જેમાં રહ્યા હોય તે પદાર્થ ‘અભાવ' હોય.... એટલે કે જેમાં દ્રવ્ય ન, ગુણો ન, કર્મ ન... વગેરે છએ ભેદ મળે તે અભાવ. દ્રવ્યમાં ‘ગુણો ન’ વગેરે ગુણભેદ - કર્મભેદ વગેરે પાંચ ભેદો રહ્યા છે, પણ ‘દ્રવ્ય ન’ એવો દ્રવ્યભેદ નથી. માટે છએ ભેદો ન હોવાથી એ અભાવરૂપ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ 46 ન્યાયભૂમિકા પ્રશ્ન : “ભેદ' પોતે પણ એક જાતનો અભાવ જ છે. તેથી તમે અભાવનું આ જે લક્ષણ આપ્યું તેમાં તો “ભેદ' નો ઉલ્લેખ હોવાથી સ્વાશ્રયદોષ આવે છે. સ્વના લક્ષણમાં સ્વનો જ ઉલ્લેખ થયો હોય તો સ્વાશ્રયદોષ લાગે. જેમ કે, મગનભાઈ ક્યાં રહે છે ? મગનભાઈના ઘરમાં... બે અજ્ઞાત વસ્તઓના પરિચય વાક્યોમાં એકબીજાનો ઉલ્લેખ થયો હોય તો અન્યોન્યાશ્રય દોષ આવે. દા. ત. મગનભાઈ ક્યાં રહે છે ? છગનભાઈની બાજુમાં છગનભાઈ ક્યાં રહે છે? મગનભાઈની બાજુમાં. બે કરતાં વધુ ચીજોનો પરસ્પર ઉલ્લેખ થયો હોય તો ચક્રક દોષ લાગે. જેમ કે : મગનભાઈ ક્યાં રહે છે? છગનભાઈની બાજુમાં, છગનભાઈ ક્યાં રહે છે? નથુભાઈની બાજુમાં, નથુભાઈ ક્યાં રહે છે ? મગનભાઈની બાજુમાં, પ્રસ્તુતમાં, પણ અભાવના લક્ષણમાં ભેદનો (અન્યોન્યાભાવનો - એક જાતના અભાવનો) ઉલ્લેખ થયો છે માટે સ્વાશ્રયદોષ (આત્માશ્રય) છે. ઉત્તરઃ ભાવવિષયક બુદ્ધિને નગ લગાડવાથી જે બુદ્ધિ થાય તેનો જે વિષય તે અભાવ. પટો મતિ' બુદ્ધિને નમ્' લગાડવાથી ‘ઘટો નાતિ’ બુદ્ધિ થાય. તેનો જે વિષય એ અભાવ છે. અથવા, જેનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાન પર આધારિત હોય તે અભાવ. प्रतियोगिज्ञानाधीनज्ञानविषयत्वमभावत्वम् જે આદમી ઘડાને જાણતો નથી તે ઘડાના અભાવને પણ જાણી શકતો નથી. માટે ઘડાના અભાવનું જ્ઞાન તેના પ્રતિયોગી ઘડાના જ્ઞાનને આધીન છે. +- - - - - - - આ અભાવ દ્વિઘા (૧) અન્યોન્યાભાવ (૨) સંસર્ગાભાવ. (१) अन्योन्याभाव - अन्योन्यस्मिन् तादात्म्येन अभवनम् अन्योन्याभावः એકબીજામાં અભેદભાવૅન રહેવું - ન થવું એ અન્યોન્યાભાવ છે. તાદામ્ય = અભેદભાવ. પ્રથમાન્ત પદથી ઉપસ્થિત થયેલા પદાર્થોમાં અભેદ ભાવ હોય છે. દા. ત. નીલો ઘટઃ... જે નીલ છે એ જ ઘડો છે, જે ઘડો છે એ જ નીલ છે. આ રીતે અભેદભાવ રૂપ જે સંબંધ છે તે જે તાદામ્ય સંબંધ કહેવાય. ‘ટો ઘટ.” એમ પ્રથમાન્ત વિભક્તિથી બોલીએ એટલે જણાય છે કે ઘડો તાદામ્ય સંબંધથી ઘડામાં રહેલો છે. પણ આ રીતે ઘટો ઘટ' બોલી શકાતું નથી, કારણ ઘડો તાદાભ્યસંબંધથી પટમાં રહી શક્તો નથી. આ રીતે તાદાભ્યસંબંધથી એકબીજામાં ન આવવું એ જ અન્યોન્યાભાવ છે. ‘ટો પટ:” નથી બોલી શકાતું, પણ - “ટો ન ટ!” બોલી શકાય છે. બે પ્રથમાન્તપદો વચ્ચે ‘વ’ આવવાથી જેનો ઉલ્લેખ થાય છે એ જ અન્યોન્યાભાવ છે. આ “ન' ઘટ, પટના અભેદનો નિષેધ કરે છે. એટલે કે પટના ભેદને જણાવે છે. તેથી, ઘડામાં જે અભાવ રહ્યો તેનો પ્રતિયોગી પદ બન્યો. એટલે કે પટમાં પ્રતિયોગિતા આવી. આ આવેલા ધર્મના બે અવચ્છેદક છે - એક ધર્મ અને એક સંબંધ. પ્રતિયોગીમાં રહેલો ધર્મએ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ અને પ્રતિયોગીને રહેવાનો સંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ. Page #58 -------------------------------------------------------------------------- ________________ સંસÍભાવ માટે પ્રસ્તુતમાં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ - પટત્વ છે. પ્રતિયોગીને રહેવાનો સંબંધ એટલે જે સંબંધથી પ્રતિયોગી નથી રહ્યો માટે અધિકૃત અભાવ રહ્યો છે તે સંબંધ. પ્રસ્તતમાં, પટ, તાદામ્યસંબંધથી ઘડામાં નથી રહ્યો, માટે એનો ઘડામાં અન્યોન્યાભાવ (ભેદ) છે. તેથી જો અભાવ ન રહ્યો હોત, અને પટ રહ્યો હોત તો એને રહેવાનો સંબંધ એ તાદાભ્ય સંબંધ છે. માટે પ્રસ્તુતમાં તાદાભ્યસંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદકસંબંધ છે. તેથી અન્યોન્યાભાવ (ભદ) કેવો થયો? ત્વછિન્ન-તાલાવ્યસંવંધાવછિન્નપ્રતિયોગિતા થયો. કોઈ પણ ભેદની પ્રતિયોગિતા તાદાભ્યસંબંધાવચ્છિન્ન જ હોય છે. તેથી, અન્યોન્યાભાવની વ્યાખ્યા આપી શકાય 3 तादात्म्यसंबंधावच्छिन्नप्रतियोगिताकाभावत्वं अन्योन्याभावत्वम् । સંસર્ગાભાવઃ અન્યોન્યભાવભિન્ન અભાવ એ સંસર્ગાભાવ. એના ૩ ભેદ છે. પ્રાગભાવ, ધ્વસાભાવ અને અત્યન્તાભાવ. પ્રાગભાવ: $- : પ્રા સ્વતિયોનિમવાયિશાળવૃત્તિઃ કમાવઃ દા. ત. ઘટ કાર્ય થાય છે એ પહેલાં તેના સમવાયિકારણ કપાલમાં ઘડાનો જે અભાવ હોય છે એ ઘડાનો પ્રાગભાવ કહેવાય છે. આ અભાવને વિનાશી અભાવ પણ કહે છે. કારણ કે કાર્ય થાય ત્યારે એ નાશ પામે છે. માટે એ અનાદિસાન્ત હોય છે. દવંસાભાવ : #ાર્યોત્પત્તેરનન્તઃ સ્વપ્રતિયોજિસમવાયાવૃત્તિઃ ધ્વસામાdઃ | ઘડો બન્યા પછી નાશ પામી જાય છે ત્યારે તેના ઠીકરામાં તેનો જે અભાવ છે એ વંસ છે. આને જન્યઅભાવ પણ કહે છે. તે સાદિ – અનંત હોય છે. અત્યન્તાભાવઃ જે સૈકાલિક હોવા સાથે સંસવચ્છિન્નપ્રતિયોગિતાક હોય છે એ અત્યન્તાભાવ છે. આ અનાદિ અનંત હોય છે. પ્રશ્નઃ ભૂતલ પર રહેલો ઘટાભાવ જો અનાદિઅનંત છે, તો ઘડો લાવ્યા પછી પણ ત્યાં અભાવ તો રહેલો જ છે, તો પછી ‘પદમાવવમૂતલમ્' એવી બુદ્ધિ કેમ નથી થતી ? ઉત્તરઃ ઘડો લાવ્યા પછી, ત્યાં ભૂતલરૂપ વિશેષ્ય અને ઘટાભાવરૂપ વિશેષણ એ બન્ને હાજર રહે છે ખરાં, પણ એ બે વચ્ચે જે સંબંધ હોવો જોઈએ, તે હવે ત્યાં રહ્યો ન હોવાથી એવી વિશિષ્ટબુદ્ધિ થતી નથી. પ્રશ્નઃ અત્યન્તાભાવને રહેવાનો એ સંબંધ કયો છે? ઉત્તર : તત્તત્કાલીન ભૂતલ વગેરે રૂપ સ્વરૂપ સંબંધ છે. આ સંબંધની સિદ્ધિ આ રીતે - 'घटाभाववद्भूतलम्' इत्याकारिका बुद्धिः विशेषण-विशेष्य-संबंधविषयिणी, विशिष्टबुद्धित्वात् ‘दण्डी पुरुषः' इत्यादि विशिष्टबुद्धिवत् આ અનુમાનથી સંબંધ સામાન્યની સિદ્ધિ થશે. હવે એ સંબંધ (૧) સંયોગ નથી, કારણ કે સંયોગ, દ્રવ્ય-દ્રવ્યનો હોય છે. (૨) તાદામ્ય નથી, કારણ કે તાદાભ્ય સ્વનો સ્વમાં હોય છે. (૩) સમવાય નથી, કારણ કે સમવાયથી અવયવીદ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ જ રહે છે. તેથી, એ સ્વરૂપ સંબંધ છે. સામાન્યની સિદ્ધિ થયા પછી તેના ઇતર વિશેષોની બાદબાકી (નિષેધ) કરી દેવાથી શેષ રહેલા એક વિશેષની જે સિદ્ધિ થઈ જાય છે તે પારિશેષન્યાય કહેવાય છે. આમ અભાવને રહેવાનો સંબંધ સ્વરૂપસંબંધ સિદ્ધ થયો. આમ ૭ પદાર્થોનું નિરૂપણ પૂર્ણ થયું. Page #59 -------------------------------------------------------------------------- ________________ 48 ન્યાયભૂમિકા હવે સાપેક્ષ પદાર્થો અંગ કંઈક વિશેષ વિચારીએ : પટ” એવું જ્ઞાન થયું. વનવિષયતાનિરૂપજ્ઞાનમ્ જ્ઞાન, નિરૂપક છે. વનિવિષયતા નિરૂપિત છે. તેથી, જ્ઞાનમાં નિરૂપતા છે. તેથી વિષયતામાં નિરૂપિતતા છે. (વો યઃ તસ્મિન તત્ત્વ એ નિયમે...) વળી આ નિરૂપતા અને નિરૂપિતતા પણ પરસ્પર નિરૂપક-નિરૂપિત છે. तथी ज्ञाननिष्ठनिरूपकतानिरूपित घटनिष्ठविषयतानिष्ठनिरूपितता (નિરૂપિતનો અન્વય નિરૂપિતતામાં કરવો.) આ જ વાત બીજા દષ્ટાન્તોમાં વિચારીએ : પટે નમ્રૂ ત્યત્ર... घटः आधारः जलं आधेयः તેથી પટે આધારતા તેથી નતે માધેયતા તેથી ઘટનETધરતનિરૂપ નર્ત जलनिष्ठाधेयतानिरूपकः घट: अथवा, घटनिष्ठाधारतानिरूपिताधेयतावज्जलम् जलनिष्ठाधेयतानिरूपिताधारतावान् घटः સીતા રામપર્યાતિ રૂત્યa... रामनिष्ठपतित्वनिरूपक(निरूपित)पत्नीत्ववती सीता सीतानिष्ठपत्नीत्वनिरूपक (निरूपित) पतित्ववान् रामः । - જનકની પુત્રી સીતા રામની પત્ની બની. અહીં, જનકમાં પિતૃત્વ... તેની અપેક્ષાએ સીતામાં પુત્રીત્વ. સીતામાં પત્નીત્વ, તેની અપેક્ષાએ રામમાં પતિત્વ. માટે નનનિપિતૃત્વનિરૂપિતપુત્રીત્વવતી સીતા, रामनिष्ठपतित्वनिरूपतिपत्नीत्ववती जाता ભૂતને પદમાવ: યંત્ર... અહીં, ભૂતલ એ ઘટાભાવનો આધાર છે, તેથી ભૂતલમાં આધારતા, ઘટાભાવ આધેય છે, તેથી ઘટાભાવમાં આધેયતા. तेथी भूतलनिष्ठाधारतानिरूपिताधेयतावान् घटाभावः વળી જેનો અભાવ એ પ્રતિયોગી.... તેથી ઘડો અહીં પ્રતિયોગી છે અને અભાવ એ ઘટપ્રતિયોગિક છે. તેથી ઘટમાં પ્રતિયોગિતા છે અને અભાવ તેનો નિરૂપક છે. એટલે કે ધનિકપ્રતિયોતિનિરૂપ: અમાવઃ | યાદ રાખોઃ ભૂતલમાં જે રહ્યું હોય તે વસ્તુ આધેય હોવાથી મૂતનિધિારતાનિરૂપિતાધેયતાવાનું બને. એમ, ઘડો જ્યાં રહ્યો હોય તે વસ્તુ આધાર હોવાથી Page #60 -------------------------------------------------------------------------- ________________ નિરૂપક-નિરૂપિત ज्ञान जल जल घट घटनिष्ठाधेयतानिरूपिताधारतांवान् बने. 'जलवान् घटः' माव। शानमा, 'जलवघट' से विषय छे. जल - ४२, घट - विशेष्य भने संयोग - संसा. तेथी जलनिष्ठप्रकारता, घटनिष्ठविशेष्यता, संयोगनिष्ठसंसर्गता આ ત્રણે વિષયતાના જ પેટા ભેદો છે. માટે એ ત્રણેનું જ્ઞાન એ નિરૂપક છે. એમ એ ત્રણે પણ પરસ્પર સાપેક્ષ હોઈ પરસ્પર નિરૂપિત - નિરૂપક છે. घट ज्ञानं कीदृशम् ? घटविशेष्यकं जलप्रकारकं संयोगसंसर्गकं ज्ञानम् -संयोग तम, संयोगनिष्ठसंसर्गतानिरूपितजलनिष्ठप्रकारतानिरूपितघटनिष्ठविशेष्यतानिरूपकं ज्ञानम् । संयोग : कीदृशः ? ज्ञाननिरूपितघटनिष्ठविशेष्यतानिरूपितजलनिष्ठप्रकारतानिरूपितसंसर्गतावान् संयोगः घटः कीदृशः ? ज्ञाननिरूपितसंयोगनिष्ठसंसर्गतानिरूपितजलनिष्ठप्रकारतानिरूपितविशेष्यतावान् घटः । रक्तजलवान् घटः इत्यत्र... रक्तत्व (रक्तरूप) २ -------- विशेष्य २ ------- विशेष्य समi, रक्तत्वनिष्ठप्रकारतानिरूपितविशेष्यता छ भने घटनिष्ठविशेष्यतानिरूपितप्रकारता छ. नियम: एकज्ञानीयसमानाधिकरणविषयतयोरैक्यम् એક જ્ઞાનની બે સમાનાધિકરણ વિષયતાઓનું ઐક્ય (અભેદ) હોય. જે વસ્તુઓ એક અધિકરણ (આધાર) માં રહી હોય તે વસ્તુઓ પરસ્પર સમાનાધિકરણ કહેવાય. (સમાન છે અધિકરણ જેઓનું તે.) દાં ત. ટેબલ પર નોટ, પુસ્તક અને પેન પડ્યા હોય તો એ ત્રણે પરસ્પર સમાનાધિકરણ કહેવાય. પ્રસ્તતમાં, ઉક્ત વિશેષ્યતા અને ઉક્ત પ્રકારતા એ બન્ને જળમાં રહ્યા છે. માટે એ બન્ને વિષયતાઓ સમાનાધિકરણ छ. वणी मने विषयतामो रक्तजलवान् घटः' मेवा मे शाननी छ. भाटे मेमने 'छ, हा ही नथी. तेथी, रक्तत्वनिष्ठप्रकारतानिरूपितजलनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारतानिरूपितघटनिष्ठविशेष्यताकं ज्ञानम् अथवा रक्तत्वनिष्ठप्रकारतानिरूपितप्रकारतानिरूपितविशेष्यताकं ज्ञानम् । रक्तदण्डिमान् देशः इत्यत्र, रक्तत्वं दण्ड दण्डीपुरुष देश પ્રકાર, વિશેષ્ય, પ્રકાર વિશેષ્ય, પ્રકાર વિશેષ્ય तथी, रक्तत्वनिष्ठप्रकारतानिरूपितदंडनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारतानिरूपितदंडीपुरुषनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारतानिरूपितविशेष्यतावान् देशः । छत्याह ज्ञानं कीदृशम् ? देशनिष्ठविशेष्यतानिरूपितपुरुषनिष्ठप्रकारत्वाभिन्नविशेष्यतानिरूपितदण्डनिष्ठप्रकारत्वाभिन्नविशेष्यतानिरूपितरक्तत्वनिष्ठप्रकारतानिरूपकं ज्ञानम् । इत्यादि .... Page #61 -------------------------------------------------------------------------- ________________ 50 जलवद्घटाभाव : અહીં જળવટ પ્રતિયોગી, વળી એ માત્ર ઘડા રૂપે પ્રતિયોગી નથી કિન્તુ જળવટ રૂપે પ્રતિયોગી છે. તેથી પ્રતિયોગિતા જળવઘટત્વરૂપેણ આવી...એટલે કે ગતવઘત્તેન આવી. એટલે કે જલવત્ત્વવિશિષ્ટઘટત્વેન આવી. ઘડામાં જળવત્ત્વ છે અને ઘટત્વ છે. માટે જળવત્ત્વ અને ઘટત્વ સમાનાધિકરણ છે. તેથી સમાનાધિકરણતા (સામાનાધિકરણ્ય) સંબંધથી જળવત્ત્વવિશિષ્ટઘટત્વ કહેવાય. આવા જળવત્ત્વવિશિષ્ટઘટત્વ રૂપે પ્રતિયોગિતા ઘડામાં રહી છે. એટલે કે પ્રતિયોગિતા ઘડામાં જળવત્ત્વરૂપે અને ઘટત્વરૂપે રહી છે. (કારણ કે જે જળવાળો ઘડો આ અભાવનો પ્રતિયોગી છે તે ઘડો, જળવાળો હોવાથી આ અભાવનો પ્રતિયોગી છે અને ન્યાયમૂમિકા ‘ઘડો' (=ઘટત્વવાળો) હોવાથી આ અભાવનો પ્રતિયોગી છે. તેથી, પ્રતિયોગિતાના અવચ્છેદક બે બન્યા. (૧) જળવત્ત્વ અને (૨) ઘટત્વ (કારણ કે પ્રતિયોગીમાં રહેલ ખાસ ધર્મ એ અવચ્છેદક બને. અહીં આ બન્ને ધર્મો ખાસ ધર્મ છે.) વળી નતવત્ત્વ = જળ, તેથી, પ્રતિયોગિતા પટત્નાવચ્છિન્ન અને નાવચ્છિન્ન થઈ. તેથી ઘટત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યું. એટલે કે ઘટત્વમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી. અર્થાત્ પ્રતિયોગિતાવ છેવતા ધત્વનિષ્ઠ થઈ. આ અવર્જીવતા પ્રતિયોગિતાની છે. એટલે કે પ્રતિયોનિતનિરૂપિત છે. એટલે કે ઘટત્વનિષ્ઠ અવવ્હેતા પ્રતિયોગિતાનિરૂપિત છે. એટલે કે ઘટત્વનિષ્ઠ અવચ્છેદ્રતાનો નિરૂપ પ્રતિયોગિતા છે. એટલે કે ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતા = घटत्वनिष्ठावच्छेदकतानिरूपकप्रतियोगिता (તેથી અવચ્છિન્ન = નિષ્ઠાવચ્છેદકતાનિરૂપક) વળી, પ્રસ્તુતમાં, ગતવત્ત્વ = નત પણ પ્રતિયોગિતાવચ્છેદક છે. એટલે કે નતમાં પણ પ્રતિયોગિતાવચ્છેદકતા છે. હવે, આ અવચ્છેદકતા જળમાં કયા રૂપે આવી છે ? (એટલે કે જળ, કયા રૂપે પ્રતિયોગિતાવચ્છેદક બન્યું છે ?) તો કે જળત્વ રૂપે. માટે, જલત્વ એ પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક થયું અને એ પ્રતિયોગિતાવચ્છેદકતા પોતે જલત્થાવચ્છિન્ન બની. (હવે અવચ્છિન્ન = નિષ્ઠાવચ્છેદકતાનિરૂપક) એટલે કે એ પ્રતિયોગિતાવચ્છેદકતા જલત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપક બની. એટલે કે નતત્વનિષ્ઠઞવછેવતાનિરૂપ (નતનિષ્ઠા) વર્જીતાનિરૂપપટનિઃપ્રતિયોગિતાનિરૂપ અમાવ થયો. કારણ કે પ્રતિયોગિતા એ જળનિષ્ઠ અવચ્છેદકતાની નિરૂપક છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ નિરૂપક-નિરૂપિત માટે, નતત્વનિષ્ઠાવછે તાનિ પાવછેવતાનિરૂપપટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાઃ અમાવઃ । अभाव जलवान् घट (૧) નત (ર) પત્ન प्रतियोगितावच्छेदकता जलत्व प्रतियोगितावच्छेदकता वच्छेदकता प्रतियोगिता रक्तदण्डी नास्ति : रक्तदण्डवत्पुरुषाभावः રત ડીપુરુષ એ પ્રતિયોગી (૧) તેથી, પુરુષમાં પ્રતિયોગિતા, પુરુષત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક છે. (૨) તેથી, પુરુષત્વમાં પ્રતિયોગિતાવચ્છેદકતા. એ જ પ્રમાણે (૨) દંડમાં પણ પ્રતિયોગિતાવચ્છેદકતા છે. વળી, આ પ્રતિયોગિતાવચ્છેદકતા દંડમાં દંડત્વરૂપે અને ‘રક્ત’ હોવા રૂપે છે. તેથી, વંત્વ અને રપ એ બે પ્રતિયોગિતાવચ્છેદકતાના અવચ્છેદક છે. (૩) એટલે કે દંડત્વ અને રપમાં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતા છે. વળી, રપમાં આવેલી આ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતા રત્ત્વ રૂપે છે. એટલે કે ‘રત્ત્તત્વ’ આ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતાનો અવચ્છેદક છે. એટલે કે ‘ત્વ’માં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતાની અવચ્છેદકતા છે. હવે રત્વ એ રપમાં આવેલી પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતાનો અવચ્છેદક છે. એટલે કે રપમાં આવેલી પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકતા રત્નાવચ્છિન્ન છે. હવે આ રરૂપ, પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક છે. એટલે કે પ્રતિયોગિતાવચ્છેદકતા પાચ્છિન્ન છે. એટલે કે પ્રતિયોગિતાવચ્છેદકતા રૂપનિષ્ઠાવર્જીતાનિરૂપ છે. એટલે આટલું નક્કી થયું કે, હવે અવિચ્છન્ન = નિઃઅવર્જીતાનિરૂપ । તેથી, રૂપમાં આવેલી પ્રતિયોગિતાવ છેવતાવછેવતા એ રત્વનિષ્ઠાવછેવતાનિરૂપ છે. એટલે કે રત્ત્તત્વનિષ્ઠાવછેવતાનિ વિદ્યા પ્રતિયોગિતાવછેવતાવત્ઝેવતા થઈ. અને એ ‘પ’ માં રહી છે. 51 रक्तत्वनिष्ठावच्छेदकतानिरूपकरक्तरूपनिष्ठावच्छेदकतानिरूपकप्रतियोगितावच्छेदकता थ. વળી આ પ્રતિયોગિતાવ છેવતા દંડમાં છે. એટલે કે દંડ એ પ્રતિયોગિતાવ છેવા છે. એટલે કે પ્રતિયોગિતા વંડાવચ્છિન્ન છે. એટલે કે પ્રતિયોગિતા ટૂંકનિષ્ઠાવવ્હેતા નો નિરૂપ છે. એટલે કે ઠંડનિષ્ઠાવછેવતા થી પ્રતિયોગિતા નિરૂપિત છે. તેથી, રત્નનિષ્ઠાવ છેવત નિરૂપરૂપનિષ્ઠાવછેવતાનિરૂપવંઽનિષ્ઠાવછેતનિરૂપ પ્રતિયોશિતા થઈ. આ પ્રતિયોગિતા પુરુષમાં રહી છે. અને અભાવ તેનો નિરૂપક છે. હવે દંડમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતાનો રપ એ જેમ અવચ્છેદક છે તેમ વંડત્વ એ પણ અવચ્છેદક છે. એટલે કે પ્રતિયોગિતાવવતા દંડત્વાવચ્છિન્ન પણ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ - ન્યાયભૂમિકા એટલે કે પ્રતિયોગિતાવછેરવતી વંદનાવછેતનિરૂપ પણ છે. એમ દંડ જેમ પ્રતિયોગિતાવચ્છેદક છે, તેમ પુરુષત્વ પણ પુરુષમાં રહેલ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. એટલે કે પ્રતિયોગિતા પુરુષત્વાવચ્છિન્ન પણ છે. એટલે કે પ્રતિયોગિતા પુરુષત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપક છે. તેથી, સંપૂર્ણ સમજણ આવી થશે. रक्तत्वनिष्ठावच्छेदकतानिरूपकरक्तरूपनिष्ठावच्छेदकतानिरूपिका या दंडत्वावच्छिन्ना दण्डनिष्ठावच्छेदकता तन्निरूपिका या पुरुषत्वावच्छिन्नपुरुषनिष्ठा प्रतियोगिता तन्निरूपकोऽभावः ।। टूमा रक्तत्वनिष्ठावच्छेदकताकावच्छेदकताकदण्डत्वावच्छिन्नावच्छेदकताकपुरुषत्वावच्छिन्नप्रतियोगिताकः अभावः। આમ તપાગચ્છીય ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે અનેક ગ્રન્થોનું દોહન કરીને તારવેલી ન્યાયભૂમિકાનું મુનિ અભયશેખરવિજય ગણીએ કરેલું સંક્ષિપ્ત સંકલન પૂર્ણ થયું. રામ ભવતુ શ્રીશ્રમiણ... ૫. એ. શ્રી અભયશેખર વિજય ગણિવર દ્વારા અનુવાદિત-સંયાદિત અધ્યયનોપયોગી સાહિત્ય ૧. અધ્યાત્મમત પરીક્ષા ૨. ધર્મપરીક્ષા ૩. સામાચારીપ્રકરણ, આરાધકવિરાધકચતુર્ભગી, ફૂપદષ્ટાંતવિશદીકરણપ્રકરણ ૪. સભ્યત્વષસ્થાનની ચઉપઇ પ. દ્વાáિશ દ્વાત્રિશિકા ભાગ-૧ ૬. સત્પદાદિ પ્રરૂપણા ૭. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧ ૮. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨ ૯. કર્મપ્રકૃતિ ભાગ-૩, પ્રશ્નોત્તરી ૧૦. ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ-૧ ૧૧. ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ-૨ ૧૨. હારિભદ્ર યોગ ભારતી ૧૩. સિદ્ધિનાં સોપાન (પ્રણિાધાન વિગેરે પાંચ આશયોનું વિસ્તૃત વિવેચન) ૧૪. યોગવિંશિકા ૧૫. તત્ત્વાવલોકન સમીક્ષા ૧૬. તત્ત્વનિર્ણય ૧૭. દેવ દ્રવ્ય : જિનપૂજા ૧૮. નવાંગી ગુરુપૂજન (નવાંગી ગુરુપૂજનની અશાસ્ત્રીયતા પર પ્રકાશ) ૧૯. નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી ૨૦. શ્રી યોગતિલકવિજયજીની તન્વભ્રાંતિનું નિરાકણ Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री अर्हं नमः तस्मै श्री गुरवे नमः ऐं नमः શ્રી વિશ્વનાથપંચાનનભટ્ટાચાર્યવિરચિતા ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 53 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથ એ, સાહિત્યદર્પણ, ન્યાયસૂત્રવૃત્તિ ગ્રંથના રચયિતા પંડિત વિશ્વનાથ પંચાનને રચેલો, મૂળ કારિકાવલી ગ્રંથનો સ્વોપજ્ઞ ટીકાગ્રંથ છે. ગ્રંથકારે આ ગ્રંથમાં વૈશેષિકદર્શનને માન્ય સાત પદાર્થોનું નિરૂપણ કર્યું છે. આ પદાર્થો ન્યાયદર્શનને પણ અવિરુદ્ધ છે. પ્રસ્તુત ગ્રંથમાં આ પદાર્થોની સ્વાભિપ્રેત તર્ક પૂર્વક રજુઆત કરવામાં આવી છે, એની પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા તર્કયુક્ત ચર્ચા કરવામાં આવી છે તથા એનાં અવ્યાપ્તિ વગેરે દોષોથી રહિત લક્ષણો આપવામાં આવ્યા છે. આ કારણે ન્યાયની શૈલિથી જેમાં રજુઆત હોય એવી ગ્રંથ પંક્તિઓનો અર્થ બેસાડવાની આવડત કેળવવા માટે આ ગ્રંથ ઘણો ઉપયોગી નીવડે છે અને તેથી જ કાશી વિશ્વવિદ્યાલયનાં લગભગ સર્વદર્શનોના અધ્યાપનક્રમમાં આ ગ્રંથને સ્થાન અપાયું છે. મંગલ, પ્રયોજન, અભિધેય વગેરેને દર્શાવનારા શ્લોકોથી ગ્રંથનો પ્રારંભ થાય છે ઃ (મુ.) चूडामणीकृतविधुर्वलयीकृतवासुकिः । भवो भवतु भव्याय लीलाताण्डवपण्डितः ॥१॥ निजनिर्मितकारिकावलीमतिसंक्षिप्तचिरन्तनोक्तिभिः । विशदीकरवाणि कौतुकान्ननु राजीवदयावशंवदः ॥२॥ (મુ.) જેણે ચંદ્રમાને પોતાનો મુકુટ બનાવ્યો છે, સર્પોને પોતાના વલય બનાવ્યાં છે અને જે હર્ષજન્ય નૃત્ય કરવામાં કુશળ છે તે શંકર ક્લ્યાણને માટે થાઓ. રાજીવ નામના સ્વશિષ્ય પરની કરુણાને આધીન થઇને (એટલે કે એના પર અનુગ્રહ કરવા માટે) હું (=વિશ્વનાથ પંચાનન) કુતૂહલથી (કોઈપણ જાતના કષ્ટ વિના) સ્વરચિત કારિકાવલી ગ્રંથને, પૂર્વાચાર્યોનાં, શબ્દથી સંક્ષિપ્ત (પણ અર્થથી ગંભીર) વચનો દ્વારા સ્પષ્ટ કરું છું. (વિવેચન) મંગલ શ્લોકમાં આ પ્રમાણે સમાસવિગ્રહ જાણવા. ન ચૂડામણિઃ અવૂડામણિ, અવૂડામળિ: ચૂડામણિ कृतः चूडामणीकृतः, चूडामणीकृतः विधुर्येन स चूडामणीकृतविधुः, न वलयः अवलयः, अवलयो वलयः कृतः वलयीकृतः, वलयीकृतः वासुकिर्येन स वलयीकृतवासुकिः; लीलया यत् ताण्डवं (नृत्यं) तस्मिन् पण्डितः लीलाताण्डवपण्डितः । (સમાપ્તપુનરાત્તત્વ) પ્રારબ્ધકાર્યની સમાપ્તિમાં પ્રતિબંધ કરનારા વિઘ્નોનો નાશ કરનારું હોવાથી ગ્રંથારંભે મંગળ કરવું એવો શિષ્ટાચાર છે. એનું પાઠ્યન કરવા ગ્રંથકારે પણ ચૂડામણી ઇત્યાદિ મંગળ કર્યું છે. આ મંગળ શ્લોકમાં સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ રહ્યો છે. એવો પૂર્વપક્ષ ઊભો થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પૂર્વપક્ષ ઃ પ્રકૃતિપદને પ્રત્યયપદની, વિશેષણપદને વિશેષ્યપદની, કારકપદને ક્રિયાપદની આકાંક્ષા હોય છે. એ વાત ન્યાય-ભૂમિકામાં જોઈ ગયા છીએ. વળી વિશેષ્યપદ કારકપદ પણ હોય છે, એટલે એ રીતે એને ક્રિયાપાદની આકાંક્ષા હોય છે. તેથી જ્યારે વિશેષ્યમાં ક્રિયાનો અન્વય થઈ જાય છે ત્યારે એની આકાંક્ષા શાન્ત થઈ જાય છે. પ્રસ્તુત ચૂડામણી શ્લોકમાં ‘ભવ’ પદ વિશેષ્યપદ છે. ‘ભવતુ’ પદ ક્રિયાપદ છે. એટલે પ્રસ્તુત શ્લોકનું ત્રીજું પાદ ‘ભવો ભવતુ ભવ્યાય’ એમ જ્યારે સંભળાશે ત્યારે ‘શંકર કલ્યાણને માટે થાઓ' એ પ્રમાણે ક્રિયાનો અન્વય થઈ જવાથી ‘ભવ’ પદની આકાંક્ષા શાંત થઈ જાય છે. પણ હજુ ‘લીલાતાંડવપંડિત’ એવું વિશેષણ પદ બાકી છે. જેને વિશેષ્યપદ ‘ભવ’ ની આકાંક્ષા છે. એટલે જ્યારે ચોથા પાદ તરીકે એ પદ સાંભળવામાં આવે છે ત્યારે એ નવા વિશેષણપદના અન્વય માટે, ક્રિયાનો અન્વય થઈ ગયો હોવાથી શાંત આકાંક્ષાવાળા (નિરાકાંક્ષ) બની ગયેલા વિશેષ્યવાચકપદને (‘ભવ’ શબ્દને) સમવઃ પુનઃ જીવા ? એ રીતે પુનઃ મગજમાં ઉપસ્થિત કરવો પડે છે, કારણ કે એના વિના વિશેષણપદ અન્વય થયા વિનાનું રહી જાય છે. વિશેષ્યપદનું આ રીતે પુનઃ અનુસંધાન કરવું એ સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ છે. ‘ક્રિયાન્વયન શાન્તાાાસ્ય વિશેષ્યવાન પવસ્થ विशेषणान्तरान्वयार्थं पुनरनुसन्धानं समाप्तपुनरात्तत्वं काव्यदोषः ।' (ક્રિયાનો અન્વય થઈ ગયો હોવાથી શાન્ત થયેલી છે આકાંક્ષા જેની એવા વિશેષ્યવાચક પદનું અન્ય વિશેષણના અન્વય માટે ફરીથી અનુસંધાન કરવું એ સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ છે.) 54 ઉત્તરપક્ષ ઃ પ્રસ્તુત શ્લોકમાં ‘ભવ’ ને અમે વિશેષ્યવાચક પદ માનતા નથી, કિન્તુ ‘લીલાતાંડવપંડિત’ ને વિશેષ્યવાચક માનીએ છીએ. એટલે જ્યાં સુધી એની સાથે ક્રિયાનો અન્વય થતો નથી ત્યાં સુધી નિરાકાંક્ષ બોધ જ થઈ શકતો ન હોવાથી આ દોષ આવતો નથી. પૂર્વપક્ષઃ વિવક્ષિત વસ્તુના વાચક તરીકે અમુક શબ્દનો પ્રયોગ થવો એ તે ‘શબ્દની પ્રવૃત્તિ' કહેવાય છે. વાચ્યપદાર્થમાં રહેલ કો’ક ધર્મને આગળ કરીને જ તે તે વાચક શબ્દનો પ્રયોગ (=પ્રવૃત્તિ) થાય છે. એટલે કે વાચ્યાર્થમાં રહેલ તે ધર્મ શબ્દપ્રવૃત્તિનું નિમિત્ત (કારણ) બને છે અને વપરાતો એ શબ્દ તત્પ્રવૃત્તિનિમિત્તક (=તે ધર્મ છે પ્રવૃત્તિનું નિમિત્ત જેનું) કહેવાય છે. શબ્દપ્રવૃત્તિના નિમિત્તભૂત આ ધર્મ દ્રવ્ય, ગુણ, કર્મ અને જાતિ એમ ચાર પ્રકારે હોય છે અને તેથી શબ્દો પણ દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક શબ્દ... વગેરે ચાર પ્રકારે છે. જેમ કે કો’ક વ્યક્તિનો ‘ધનવાન્' તરીકે જે ઉલ્લેખ થાય છે તે એની પાસે રહેલા ધનના (દ્રવ્યના) કારણે થાય છે. માટે ‘ધનવાન્’ શબ્દ દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક છે. એમ કો'કનો જે જ્ઞાની તરીકે ઉલ્લેખ થાય છે એ એના જ્ઞાનગુણના કારણે થાય છે. તેથી ‘જ્ઞાન’ એ જ્ઞાની શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે અને ‘જ્ઞાની' શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. એમ ‘પાચક’ વગેરે શબ્દો પાકક્રિયાને નજરમાં લઈને બોલાતા હોવાથી ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે. સામી વસ્તુમાં રહેલ ‘ગોત્વ' જાતિ વગેરેને આગળ કરીને બોલાતા ‘ગો’ વગેરે શબ્દો જાતિપ્રવૃત્તિનિમિત્તક છે. (અભાવત્વ વગેરે જાતિ રૂપ ન હોવા છતાં ‘અભાવ’ વગેરે શબ્દોનો પણ જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દોમાં જ સમાવેશ જાણવો.) હવે, એક નિયમ છે કે જ્યારે એક જ વસ્તુનો ઉલ્લેખ કરવા માટે જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ અને અન્ય શબ્દો વપરાયા હોય ત્યારે એમાંથી જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ જ વિશેષ્ય બને છે અને શેષ શબ્દો વિશેષણ બને છે. આશય એ છે કે ‘નીલકમલ' એ કર્મધારય સમાસ છે. કર્મધારયસમાસમાં વિશેષણ પૂર્વપદમાં અને વિશેષ્ય ઉત્તરપદમાં આવે છે. વળી નીલ શબ્દ, કમલમાં રહેલ નીલવર્ણ (ગુણ) ના કારણે વપરાયો હોવાથી ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. જ્યારે ‘કમલ’ શબ્દ કમલત્વજાતિને આગળ કરીને વપરાયો હોવાથી જાતિપ્રવૃત્તિનિમિત્તક છે. જો આ બેમાંથી ગુણપ્રવૃત્તિનિમિત્તક ‘નીલ' શબ્દ પણ વિશેષ્ય બની શકતો હોય તો ‘કમલનીલ' સમાસ પણ થઈ શકે. પણ એમ સમાસ થતો નથી. માટે જણાય છે કે જ્યારે જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ વપરાયો હોય ત્યારે એ જ વિશેષ્ય બને છે, શેષ શબ્દો વિશેષણ બને છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સમાપ્તપુનરાત્તત્વદોષ 55 પ્રસ્તુતમાં, “ભવ’ શબ્દ ભવત્વજાતિપ્રવૃત્તિનિમિત્તક છે જ્યારે પુષ્કા (વુદ્ધિઃ) સંગાતા ચ રૂતિ પંડિતઃ’ એ પ્રમાણે લીલાતાંડવપંડિત” શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. તેથી ‘ભવ' શબ્દ જ વિશેષ્યવાચક બની શકતો હોવાથી સમાપ્તપુનરાત્તત્વ' દોષ ઊભો જ છે. ઉત્તરપક્ષઃ “મતિ સ્મન્ નતુ તિ ભવઃ' એ પ્રમાણે “ભવ’ શબ્દ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે. અર્થાત્ એ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ભવનક્રિયા છે. માટે એ વિશેષણ બની શકતો હોવાથી ઉક્ત દોષ રહેતો નથી. પૂર્વપક્ષ : શબ્દોના નિમિત્ત બે પ્રકાર હોય છે : વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્ત. શબ્દની વ્યુત્પત્તિમાં જે નિમિત્ત બને તે વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય છે. જેમ કે ‘ તિ તિ શૌઃ' એ પ્રમાણે “ગો’ શબ્દ બન્યો હોવાથી ગમનક્રિયા વ્યુત્પત્તિનિમિત્ત છે. જે જેમાં ગોત્વ હોય તેનો ગો’ તરીકે ઉલ્લેખ થતો હોવાથી ગોત્વજાતિ એપ્રવૃત્તિનિમિત્ત છે. ‘ઘનવાન વગેરે અમુક શબ્દો એવા હોય છે કે એનું પ્રવૃત્તિનિમિત્ત અને વ્યુત્પત્તિનિમિત્ત (ધનવગેરે) એક જ ચીજ હોય છે. જ્યારે ગો-પંકજ વગેરે શબ્દો એવા છે કે જેના એ બે નિમિત્તો જુદી - જુદી ચીજ હોય છે. જ્યારે આ બે નિમિત્તો જુદા હોય ત્યારે વ્યુત્પત્તિ નિમિત્તનો ઉપયોગ માત્ર શબ્દ બનાવવામાં હોય છે, શબ્દનો પ્રયોગ કરવામાં એ નિરર્થક હોય છે, એ માટે તો માત્ર પ્રવૃત્તિનિમિત્ત જ જોવાનું હોય છે. જેમકે ગમન ક્રિયા એ “ગો’ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ કોઈપણ વસ્તુનો ગો” તરીકે ઉલ્લેખ કરવો હોય તો એમાં ગમનક્રિયા છે કે નહીં એ જોવાતું નથી, કિન્તુ ગોત્વ છે કે નહીં? એ જોવાય છે. તેથી બેસી રહેલી ગાયને પણ ‘ગો કહેવાય છે જ્યારે ગતિશીલ અશ્વને “ગો' કહેવાતો નથી. કાદવમાં ઉત્પન્ન થયેલા કીડાને “પંકજ' નથી કહેવાતા, કિન્તુ પંકજત્વજાતિયુક્ત પાણીમાં ઉત્પન્ન થયેલા પણ કમળને “પંકજ' કહેવાય છે. આ જ કારણસર ‘યોIટૂર્વનીયત્ત્વમ્' ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. (એટલે કે યોગ = વ્યુત્પત્તિનિમિત્ત કરતાં રૂઢિ = પ્રવૃત્તિનિમિત્ત શબ્દપ્રયોગ થવામાં બળવાન = વધારે અસરકારક હોય છે.) પ્રસ્તુતમાં ભવનક્રિયા “ભવ’ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે, પણ પ્રવૃત્તિનિમિત્ત નહીં. અન્યથા જેમ ઈશ્વરઆસૃષ્મિનિમિત્તકારણ છે તેમ કાલ' વગેરે પણ નિમિત્તકારણ હોવાથી કાલવગેરેમાંથીઆ જગતું બન્યું છે એમ કહી શકાતું હોવાના કારણે કાલાદિનો પણ ‘ભવ' શબ્દથી ઉલ્લેખ થઈ શકવાની આપત્તિ આવે. ભવત્વન હોવાથી જ કાલાદિનો ‘ભવ' તરીકે ઉલ્લેખ થતો નથી. એટલે ‘ભવ' શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક જ હોવાના કારણે એ જ વિશેષ્ય બનવાથી સમાપ્ત દોષ ઊભો જ છે. - ઉત્તરપક્ષઃ એક વ્યક્તિમાં રહેલ ધર્મ જાતિ હોતો નથી. ઈશ્વર એક જ હોવાથી એમાં રહેલ “ભવત્વ' ને જાતિ માની ન શકાવાથી “ભવ’ શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક નથી. પૂર્વપક્ષઃ ઈશ્વરાત્મા એક હોવા છતાં અવતારદે એનો ભેદ માની એમાં અમે “ભવત્વ' જાતિ માનીશું. તેથી ભવ’ શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક જ બનવાથી સમાપ્ત, દોષ ઊભો જ છે. ઉત્તરપક્ષઃ અન્વયબોધથવામાટેતેતેપદની આકાંક્ષાબે પ્રકારની હોય છે, ઉસ્થિત અને ઉત્થાપ્ય. નિરાકાંક્ષપ્રતીતિ નથવાના કારણે અમુકપદની આકાંક્ષા હજુ ઊભી જ રહી હોય તો એ ઉસ્થિત આકાંક્ષા કહેવાય છે. જ્યાં નિરાકાંક્ષપ્રતીતિ થઈ ગયા પછી પુનઃ નવી આકાંક્ષા ઊભી કરવી પડતી હોય ત્યાં ઉત્થાપ્ય આકાંક્ષા કહેવાય છે. જ્યાં ઉત્થાપ્ય આકાંક્ષા હોય ત્યાં જ સમાપ્ત દોષ લાગે છે, ઉસ્થિત આકાંક્ષા સ્થળે નહીં. પ્રસ્તુતમાં, શંકરે ચંદ્રને શા માટે મુકુટ બનાવ્યો છે અને સર્પોને શા માટે વલયરૂપ બનાવ્યા છે ? આવી જિજ્ઞાસા “ભવો ભવ્યાય ભવતુ એ રીતે ક્રિયાનો અન્વયે થઈ ગયા બાદ પણ ઊભી રહે છે. એટલે અહીં ઉત્થિતઆકાંક્ષા હોવાથી સમાપ્ત દોષ નથી. “મુકુટ અને વલયરૂપ શણગાર નૃત્ય કરવા માટે કર્યા છે એ રીતે “લીલા..' વિશેષણનો અન્વય થવાથી જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. અને તેથી એના અન્વય માટે વિશેષ્યવાચક “ભવ' પદનું પુનરનુસંધાન કરવું પડવા છતાં સમાપ્ત દોષ લાગતો નથી. નાશયન્તો ઘનવ્વાન્ત તાપયન્તો વિયોનિઃ | પન્તિ શશિનઃ પદ્દા મારયન્તઃ ક્ષમતનમ્ II આમાં સમાપ્ત પુનરાત્તત્વ દોષ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ 56 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) પ્રશાશીલ પુરુષો સ્વગ્રંથની અધ્યયન-અધ્યાપનપ્રવૃત્તિ આદરે એ માટે ગ્રંથનો વિષય દર્શાવે છે ઃ सद्रव्या गुणगुम्फिता सुकृतिनां सत्कर्मणां ज्ञापिका, सत्सामान्यविशेषनित्यमिलिताभावप्रकर्षोज्जवला । विष्णोर्वक्षसि विश्वनाथकृतिना सिद्धान्तमुक्तावली, विन्यस्ता मनसो मुदं वितनुतां सद्युक्तिरेषा चिरम् ॥३॥ (મુક્તાવલીની ઉપમા) (મુ.) પંડિત વિશ્વનાથ પંચાનન દ્વારા વિષ્ણુના વક્ષઃસ્થળમાં સમર્પિત કરાયેલી, સુંદર યુક્તિઓથી યુક્ત આ સિદ્ધાન્તમુક્તાવલી પંડિતોના મનમાં ચિરકાળ સુધી આનંદ-પ્રમોદને ફેલાવો, કે જેમાં દ્રવ્યોનું પ્રતિપાદન છે, ગુણો ગુંથાયેલા છે, કર્મનું જ્ઞાપન છે તથા જે સામાન્ય, વિશેષ અને નિત્યસંબંધ = સમવાયવાળી છે. તેમજ અભાવના પ્રકર્ષથી ઉજ્જવળ છે. (વિ.) આ શ્લોકમાં શ્લેષ દ્વારા ગ્રંથકારે ગ્રંથને મોતીની માળાની ઉપમા આપી છે. સદ્રવ્યા=મોતીની માળા દ્રવ્ય (ધન) થી સાધ્ય હોવાથી સદ્રવ્યા છે, ગ્રંથ પ્રતિપાદકત્વ સંબંધથી દ્રવ્યવાન્ હોવાથી સદ્રવ્ય છે; ગુણગુમ્ફિતા=માળા પક્ષે સૂતરથી ગૂંથાયેલી, ગ્રંથપક્ષે ૨૪ ગુણોથી યુક્ત; સુસ્કૃતિનાં=માળા પક્ષ-પુણ્યશાળીઓના (પૂર્વકૃત સત્કર્મોની જ્ઞાપિકા છે) ગ્રંથપક્ષે – પંડિતોના (મનમાં આનંદને ફેલાવો.) સત્કર્મણાં= માળા પક્ષે - પૂર્વનાં સત્યો, ગ્રંથપક્ષે – ઉત્કૃપણ વગેરે પાંચ કર્યો; સત્સામાન્યવિશેષનિત્યમિલિતા=માળા પક્ષેપ્રશસ્ત એવા સામાન્ય અને વિશેષ (વધુ મોટા અને નિર્મળ) મોતીઓથી નિત્ય=સંપૂર્ણ ગૂંથાયેલી, ગ્રંથપક્ષે – જાતિરૂપ સામાન્ય, વિશેષ અને નિત્યમિલિત=સમવાય સંબંધ છે જેમાં; અભાવપ્રકર્ષોવલા=માળાપક્ષે-અંધકારમાં પ્રકર્ષપૂર્વક ચમકતી, ગ્રંથપક્ષે – અભાવના પ્રકર્ષ (=ભેદ-પ્રભેદોથી) ઉજ્જવળ; સંધુક્તિઃ=માળાપક્ષે-સુંદર ગૂંથનવાળી, ગ્રંથપક્ષે= સુંદર છે યુક્તિઓ જેમાં... આમ મુક્તાવલીની ઉપમા દ્વારા ‘મોતીઓની માળાની જેમ આ ગ્રંથ પણ નિર્દોષ છે’’ એવું જણાવવાનો ગ્રંથકારનો આશય છે. અહીં સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથને સદ્રવ્ય=દ્રવ્યવાળો કહ્યો છે. એટલે કે રહેનાર દ્રવ્ય છે, અને રાખનાર ગ્રંથ છે. દ્રવ્ય માટે ગ્રંથ શું છે ? પ્રતિપાદક છે. તેથી, પ્રતિપાદકતા સંબંધથી પૃથ્વી વગેરે દ્રવ્યો ગ્રંથમાં રહ્યા છે એમ કહેવાય. એટલે કે પ્રતિપાદકત્વ સંબંધથી ગ્રંથ દ્રવ્યવાન્ છે. यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय ! तत्कुरुष्व मदर्पणम् ॥ એ વચનને અનુસારે ગ્રંથકારે સ્વકીયગ્રંથ શ્રી વિષ્ણુને સમર્પિત કરવા વિઘ્નોર્વક્ષત્તિ વિન્યસ્તા... કહ્યું છે. (मु.) विघ्नविघाताय कृतं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थतो निबध्नाति । (મુ.) વિઘ્નોનો નાશ કરવા માટે કરેલા મંગલને, ‘અમારે પણ ગ્રંથારંભે મંગલ કરવું જોઈએ.' એવો શિષ્યોને બોધ મળે એ માટે ગ્રંથમાં જોડે છે. (‘વિઘાત’પદની વિશેષતા) (વિવેચન) શંકા : ‘વિઘાત’ પદથી જે ‘સ’ ને જણાવવો છે તે તો માત્ર ‘ઘાત’ પદથી પણ જણાવી શકાય છે. માટે ‘વિ’ પદ નિરર્થક છે. સમાધાન : ‘વિશિષ્ટવાવાનાં પાનાં પતિ પૃથવિશેષળવાનવવસમવધાને વિશેષ્યમાત્રપરત્વ’ આવો એક ન્યાય છે. એનો અર્થ ઃ (વિશેષણ યુક્ત વિશેષ્ય=) વિશિષ્ટ પદાર્થને જણાવનારાં પદો, જ્યારે વિશેષણને જણાવનાર પદનો સ્વતંત્ર Page #68 -------------------------------------------------------------------------- ________________ વિઘાતપદની વિશેષતા 57 ઉલ્લેખ થયો હોય ત્યારે, માત્ર વિશેષ્યને જણાવવાના તાત્પર્યવાળાં હોય છે. અર્થાત્ એવે વખતે એ પદોનો અર્થ માત્ર વિશેષ્ય કરવો. (જેમ કે, “નાચ નાચે છે' આવો વાક્ય પ્રયોગ. આમ તો “નાચે છે' નો અર્થ જ નાચ કરે છે” એવો છે. છતાં જ્યારે “ના” શબ્દ અલગ પણ વપરાયો છે, ત્યારે નાચે છે' નો અર્થ માત્ર કરે છે એટલો જ કરવામાં રઘુવંશકાવ્યમાં ‘સ વહીવવૈતપૂઃ ” આવો શબ્દપ્રયોગ છે. અને અમરકોષમાં કીચક શબ્દનો અર્થ પવનથી ભરાયેલાં છિદ્રોવાળો વેણુ” એવો જણાવ્યો છે. હવે, “સ વહીવ...’ પ્રયોગમાં ‘વ’ શબ્દનો આવો આખો જ અર્થ લેવામાં આવે તો, “મારુતપૂર’ શબ્દો નિરર્થક નીવડે એ સ્પષ્ટ છે. મહાકવિના શબ્દો વ્યર્થ ન હોય. એટલે ત્યાં, કીચકનો અર્થ માત્ર વેણુ કરવામાં આવે છે. (આમાં “વેણુ' એ વિશેષ્ય છે, પવનથી પૂરાયેલાં છિદ્રો એ વિશેષણ છે. એવાં છિદ્રોયુક્ત વેણુ એ વિશિષ્ટ છે જેને “કીચક' શબ્દ જણાવે છે. પણ પ્રસ્તુતમાં, પવનથી પૂર્ણ છિદ્રો' એવા વિશેષણને જણાવનાર ‘મારુતપૂર્વેઃ ' શબ્દ પૃથ વપરાયો છે. તેથી કીચક શબ્દ માત્ર વિશેષ્ય સ્વરૂપ “ણું” ને જ જણાવે છે એવો અર્થ કરવામાં આવે છે. જો એનો જ અર્થ “પવનથી પૂર્ણ છિદ્રોવાળો વેણુ' એવો કરી દેવામાં આવે તો ‘મારુતપૂરજૈઃ ” એવું વિશેષણપદ નિરર્થક બની રહે એ સ્પષ્ટ છે.) પ્રસ્તુતમાં, “ઘાત' પદનો અર્થ “ધ્વંસ = ઉત્પત્તિવાળો અભાવ છે. પણ જ્યારે વિ' પદ પૃથર્ વપરાયું છે ત્યારે એ નિરર્થકનઠરે એ માટે ઘાત' નો અર્થમાત્ર વિશેષ્યસ્વરૂપ “અભાવ” કરવાનો છે અને વિ' નો અર્થ ‘ઉત્પત્તિમ’ કરવાનો છે, અર્થાત્ એ ઉત્પત્તિમત્ત્વ વિશેષણને જણાવે છે. તેથી ‘વિ' શબ્દ વ્યર્થ રહેતો નથી. વિદનવિઘાતક મંગળ એ ભાવસ્વરૂપ છે જે ઇષ્ટદેવતાસ્મરણાદિ રૂપે આત્મામાં થાય છે. એ રીતે સ્મરણાદિ કરી લેવાથી વિદનવિનાશ થઈ જાય, પણ શિષ્યોને ખબર ન પડી શકે કે ગુરુએ આ રીતે મંગલ કરીને ગ્રંથારંભ કર્યો છે. તેથી શિષ્યોને પણ એ ખબર પડે ને ભવિષ્યમાં તેઓ પણ આ રીતે મંગલ કરતાં શીખે એ માટે ગ્રંથકારે એનો શબ્દો રૂપે ઉચ્ચાર કરી ગ્રંથમાં સમાવેશ કરી દીધો છે.(સ્વર્તવ્યત્વેન વોઘઃ શિક્ષા) “આ મારું કર્તવ્ય છે” એવો બોધ એ “શિક્ષા' શબ્દનો અર્થ છે. (ા.) નૂતનગન રચવે નોપવધૂટતુqનવરાય ! तस्मै कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय ॥१॥ (मु.) ननु - मंगलं न विघ्नध्वंसं प्रति न वा समाप्तिं प्रति कारणं, विनापि मंगलं नास्तिकादीनां ग्रन्थे निर्विघ्नपरिसमाप्तिदर्शनाद् - इति चेत् ? (ક.) નવા વાદળ જેવી કાન્તિવાળા, ગોપાંગનાઓના વસ્ત્રને હરનારા તથા સંસારરૂપી વૃક્ષના નિમિત્તકારણભૂત તે શ્રીકૃષ્ણને નમસ્કાર થાઓ. (મુ) શંકા - મંગલ વિજ્ઞધ્વંસ કે સમાપ્તિ પ્રત્યે કારણ નથી, કારણ કે મંગલ વિના પણ નાસ્તિક વગેરેના ગ્રંથોમાં નિર્વિઘ્નપરિસમાપ્તિ થયેલી જોવા મળે છે. (વિ.) નવાં કાળાં ભમ્મર વાદળાં શીઘ વરસે છે. એમ શ્રીકૃષ્ણ પણ તૂર્ત ફળદાતા બને છે એવું જણાવવા અહીં શ્યામકાન્તિને જણાવવા નૂતનજલઘરની ઉપમા આપી છે. એમ “ગોપાંગનાઓના વસ્ત્ર હરનારા' એવું વિશેષણ પણ શ્રીકૃષ્ણની પ્રસન્નતાને જણાવવા દ્વારા વરદાયત્વને સૂચવે છે. (સિ. મુ. ના મંગલમાં પણ “લીલાતાંડવપંડિત’ વિશેષણ મહાદેવની પ્રસન્નઅવસ્થાને સૂચવવા દ્વારા શીઘકાર્યસિદ્ધિની સૂચના માટે જાણવું.) ગોપવધૂટીદુકૂલચૌરાય' વિશેષણનો અન્ય અર્થ પણ થઈ શકે છે કે, ગોકઇન્દ્રિયો, તેનું પાલન કરનાર આત્મા, તેની વહુ બુદ્ધિ, તેના દુકૂલ=તેના આ પંક્તિના અર્થનું વિવેચન કરતાં પહેલાં, ચાયના ગ્રંથોનો કે ન્યાયની શૈલિને અનુસરતા ગ્રંથોનો યથાર્થ અર્થ સમજવા માટેની કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ : Page #69 -------------------------------------------------------------------------- ________________ 58 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પરનાં આવરણ કર્મો, તેને હરનારા શ્રીકૃષ્ણ. અથવા ત્રીજો અર્થ : ગો=પૃથ્વી, તેના પાલક રાજા=પાંડવો, તેમની પત્ની દ્રૌપદી, તેના વસ્ત્રોને પૂરનારા શ્રીકૃષ્ણ. (મંગલવાદ-પૂર્વપક્ષ) (વિ.) ‘નનુ માતા ન વિઘ્નધ્વંસ...' ઇત્યાદિ દ્વારા મુક્તાવલીમાં પૂર્વપક્ષ રજૂ થઈ રહ્યો છે. (અહીં પ્રશ્ન ઊઠાવવો જોઈએ કે મંગલ વિઘ્નધ્વંસ વગેરે પ્રત્યે કારણ નથી એવો પૂર્વપક્ષ ઉદ્ભવ્યો શી રીતે ? અર્થાત્ ગ્રંથકારે કઈ વાત કરી જેના પર નાસ્તિક આવો પૂર્વપક્ષ કરી રહ્યો છે ? આ પ્રશ્નના જવાબમાં એટલું જણાય છે કે ‘શિષ્યો પણ મંગલને કર્તવ્યરૂપે જાણે' એ વાત મુક્તાવલીકારે છેલ્લે કહી છે. એટલે એની સાથે આ પૂર્વપક્ષનો સંબંધ જોડવો જોઈએ. તે આ રીતે :) નાસ્તિક ઃ તમે મંગલને કર્તવ્ય કહો છો, પણ મંગલ કર્તવ્ય નથી, કેમ કે નિષ્ફળ છે, જેમ કે પશુએ સ્વપુચ્છ દ્વારા કરેલું જલતાડન. (१) मंगलं न कर्तव्यं, निष्फलत्वात्, पश्वादिविहितजलताडनवत् ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રતિપાદ્ય પદાર્થ અંગે ગ્રંથકારના અભિપ્રાય કરતાં અન્ય વિદ્વાનના અભિપ્રાય-પ્રતિપાદન જુદા પડતા હોય છે. આ અન્ય વિદ્વાન ગ્રંથકાર માટે ‘પૂર્વપક્ષી’ કહેવાય છે અને એનો અભિપ્રાય ‘પૂર્વપક્ષ’ કહેવાય છે. ‘આ પૂર્વપક્ષ અયોગ્ય છે અને પોતાનું પ્રતિપાદન જ નિર્દોષ છે’ એમ સિદ્ધ કરવા માટે ગ્રંથકાર પૂર્વપક્ષી પાસે એનો અભિપ્રાય રજૂ કરાવે છે. આ રજુઆત પૂર્વપક્ષગ્રંથ કે શંકાગ્રંથ કહેવાય છે. પૂર્વ પક્ષની રજુઆત થઈ ગયા બાદ ગ્રંથકાર એ પૂર્વપક્ષમાં શું દોષ રહ્યો છે તેને દર્શાવે છે. અને સ્વાભિપ્રાય વધુ ઉચિત છે એમ ફલિતાર્થ તરીકે સાક્ષાત્ શબ્દો દ્વારા જણાવે છે. આ ઉત્તરપક્ષગ્રંથ કે સમાધાનગ્રંથ કહેવાય છે. પદાર્થના વિશદસ્પષ્ટીકરણ માટે કે શિષ્યબુદ્ધિવૈશધાર્થ (=શિષ્યની બુદ્ધિ વિશદ થાય એ માટે) ગ્રંથકાર જેનાથી પૂર્વપક્ષી નિરુત્તર બની જાય અને ગ્રંથકારની પોતાની વાતની નિઃશંક સિદ્ધિ થઈ જાય એવી પોતાની સૌથી વધુ ધારદાર સક્ષમ દલીલને ઘણીવાર પહેલેથી જ જણાવી દેતા નથી, કિન્તુ જેનો પૂર્વપક્ષી કંઇક જવાબ આપી શકે ને પોતાની દલીલને તોડી શકે એવી દલીલ આપે છે. એટલે પૂર્વપક્ષી એ દલીલને તોડવા માટે ને પોતાની વાતને સિદ્ધ કરવા માટે ફરીથી રજુઆત કરે છે. પુનઃ ગ્રંથકાર કો'ક દોષ દર્શાવીને આ રજુઆતને ફગાવી દે છે. આવી પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની ક્યારેક ક્યારેક પરંપરા પણ ચાલે છે ને છેવટે નિષ્કર્ષ આવે છે. વળી, દરેક વખતે એવી જરૂર નથી હોતી કે ગ્રંથકારે પૂર્વપક્ષ તરીકે જે જે રજુઆત કરી હોય એવી માન્યતાવાળા પૂર્વપક્ષી વિદ્યમાન હોય જ. ક્યારેક શિષ્યને જ જિજ્ઞાસુભાવે એવી શંકા ઊઠે ને એ પૂછતો હોય એવું પણ બને છે. ને ક્યારેક તો શિષ્યને શંકા ન ઊઠતી હોય તો પણ, તે તે પ્રરૂપણામાં શંકા કેવી રીતે ઊઠાવાય, એનું સમાધાન કેવી રીતે કરાય ને પદાર્થની સ્પષ્ટ જાણકારી કેવી રીતે સધાય એની હથોટી શિષ્યને કેળવાય એ માટે ગ્રંથકાર ખુદ જ શંકાઓ ઊઠાવીને એનું સમાધાન આપતા હોય છે. વળી, ક્યારેક તો, ગ્રંથનો નાહક વિસ્તાર ન થઈ જાય એ માટે, ગ્રંથકાર આ શકાગ્રંથનો ઉલ્લેખ કર્યા વિના જ સીધો સમાધાનગ્રંથ જણાવી દેતા હોય છે. છતાં એ વખતે પણ ગ્રંથકારના મનમાં તો એ શંકા હોય છે જ જેના સમાધાન રૂપે પોતે વિવક્ષિત સમાધાન આપી રહ્યા હોય છે. પદાર્થના યથાર્થ બોધ માટે, ગ્રંથકારના મનમાં ડોકાતી આ શંકાને જાણવી પણ આવશ્યક હોય છે. એ કઈ રીતે જાણી શકાય? ગ્રંથકારના શબ્દો એમના મનના વિચારોનું પ્રતિબિંબ પાડતા હોય છે. માટે શબ્દો પરથી જ એ જાણી શકાય. તે આ રીતે ઃ કોઈ પદાર્થના નિરૂપણ માટે કે પૂર્વપક્ષના નિરાકરણ માટે એક વાત કહ્યા પછી એ માટે જ બીજી વાત કહી હોય, અથવા કોઈ વિશિષ્ટ પ્રકારના વિશેષણનો ઉપયોગ કર્યો હોય કે પ્રવાહબદ્ધ પ્રરૂપણામાં કંઈક વિલક્ષણતા ઊભી કરી હોય. આવું કે આવું બીજું કંઈક જોવા મળે તો ત્યાં ગ્રંથકારના મનમાં કંઈક શંકા હોવી પૂર્ણતયા સંભવિત હોય છે. આવું કંઈક જોવા મળે એટલે, ‘કંઈક શંકા હોવી જોઈએ’ આટલી સામાન્યથી શંકાની સંભાવના કરવી જોઈએ. અને પછી એ શંકા કઈ હોય શકે ? એ જાણવા માટે પાછળના સમા ધાનગ્રંથનો વિચાર કરવો જોઈએ. એ સમાધાનગ્રંથની રજુઆત પરથી શંકાગ્રંથની કલ્પના કરી શકાય છે. પદાર્થોની દૃષ્ટિએ વિચારીએ તો, આપણા કર્મગ્રંથ વગેરેના પદાર્થોની અપેક્ષાએ સિદ્ધાન્તમુક્તાવલીના પદાર્થો એટલા કઠિન નથી. ને એ જાણીને સમજીને યાદ રાખીને એનું પુનરાવર્તન કરવાથી પણ કાંઈ એટલો લાભ ન થઈ શકે. એટલે, આ ગ્રંથમાં પ્રતિપાદ્ય દ્રવ્ય, ગુણ Page #70 -------------------------------------------------------------------------- ________________ મંત્રાલવાદ-પૂર્વપક્ષ આસ્તિક તમારો નિષ્ફલત્વ હેતુ અસિદ્ધ છે (અર્થાસ્વરૂપાસિદ્ધ છે), કારણકે પક્ષમાં - મંગલમાં નિષ્ફળતા હોવી સિદ્ધ નથી. નાસ્તિક - અમે અન્ય અનુમાન દ્વારા “મંગલ' માં નિષ્ફળતાની સિદ્ધિ કરીશું. (२) मंगलं निष्फलं, फलविशेषाभावकूटवत्त्वात्, चैत्यवंदनवत् । મંગલ નિષ્ફળ છે, કારણ કે પુત્ર, પૈસો, તૃમિ વગેરે જે કોઈ ફળવિશેષ છે તે બધાના અભાવોનો કૂટ (=સમૂહ) રહ્યો છે. જ્યાં જ્યાં ફળવિશેષાભાવકૂટ હોય ત્યાં ત્યાં ફળસામાન્યાભાવ (=નિષ્ફળત્વ) હોય એવી વ્યાતિ છે. ચૈત્ય એટલે ચોતરો. ચોતરાને કરાતું વન્દન ખાનું દષ્ટાંત છે. પુત્ર, ઘન વગેરે જે કોઈ ફળ પ્રસિદ્ધ છે એમાંનું કોઈ જ ફળ ચોતરાને વંદન કરવાથી પ્રાપ્ત થતું નથી, માટે એ ફળસામાન્યાભાવ (=નિષ્ફળત્વ) વાળું છે. આ જ રીતે મંગલથી પણ પુત્રપ્રાપ્તિ વગેરે કોઈ ફળવિશેષ મળતું નથી, એટલે કે ફળવિશેષાભાવકૂટ છે. તેથી મંગલ નિષ્ફળ છે. વગેરે પદાર્થો એના પેટાભેદો વગેરે જાણી લેવા માત્રથી “મેં મુક્તાવલી ગ્રંથ ભણી લીધો' એવો સંતોષ ન માની લેવો જોઈએ. કિન્તુ, તે તે વાક્ય પછી આવતું નવું વાક્ય, પેટાવાક્ય, કોઈ વિશેષ વિશેષણ વગેરે અંગે, અમુક વાત આગળના વાક્યમાં કહ્યા પછી આ વાક્ય શા માટે કહ્યું?કે આ પેટાવાક્ય શા માટે કહ્યું? કે આવું વિશેષણ કેમ મૂક્યું? આવા ડગલે ને પગલે પ્રશ્નો ઊઠાવી એના જવાબ રૂપે, “ગ્રંથકારના મનમાં આવી કોઈ શંકા રહી હશે જેના સમાધાનરૂપે ગ્રંથકાર હવે આ વાક્ય-પેટાવાક્ય કહે છે યા આ વિશેષણ મૂકે છે.” આવો વિચાર કરવો જોઈએ અને એમાં અન્તર્ગત, ગ્રંથકારની મનોગત શંકાને ખોળી કાઢવી જોઈએ. બીજી રીતે કહીએ તો, ગ્રંથગત તે તે વાક્યો-પેટાવાક્યો વગેરે જવાબો છે. આ આ જવાબો, ગ્રંથકારના મનમાં શંકાતા કયા કયા પ્રશ્નોના જવાબરૂપ હોઈ શકે? એ શોધી કાઢવું જોઇએ. આ શોધી કાઢવાની જેટલી કલા વિકસાવાય એટલી આ ગ્રંથના અધ્યયનની વિશેષ ફળશ્રુતિ કહેવાય. વિકસેલી આ કલા, કોઈપણ ગ્રંથગત પંક્તિને. બેસાડવાની હથોટી આપે છે. પ્રસ્તુત વિવેચનમાં આવશ્યક લાગશે ત્યાં આવા પ્રશ્નો-શંકા ઊઠાવીને સમાધાન આપવાનો પ્રયાસ કરાશે. જ્યાં પૂર્વપક્ષની - શંકાગ્રંથની શબ્દો દ્વારા રજુઆત હોય છે ત્યાં પણ, ક્યાંથી કઈ રીતે પૂર્વપક્ષ ઊઠાવાઇ રહ્યો છે અને ક્યાં એ પૂર્વપક્ષ પૂરો થાય છે એ પકડતા શીખવું જોઈએ. સામાન્યથી પૂર્વપક્ષને રજૂ કરવાની મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ નીચે મુજબ હોય છેઃ - (૧) “નનુ” કે “અથ' શબ્દથી પૂર્વપક્ષ શરૂ થાય છે, અને “ઇતિ ચે’ શબ્દો દ્વારા પૂરો થાય છે. ક્યારેક પ્રારંભમાં આવા શબ્દોલ્લેખ તે જ પૂર્વપક્ષ શરૂ થઈ જતો હોય છે ને ‘ઇતિ ચે' દ્વારા પૂરો થતો હોય છે. ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ નનુ કે અથ શબ્દથી થયો હોય છે, પણ અંતે ચેતુ શબ્દ હોતો નથી, માત્ર ઇતિ શબ્દ હોય છે. આ રીતે રજૂ થયેલા પૂર્વપક્ષનું સમાધાન ઘણુંખરું “ન' શબ્દથી શરૂ થતું હોય છે. એટલે કે એ ‘ન' દ્વારા ગ્રંથકાર, “આવી શંકા-દલીલ ન કરવી’ એમ જણાવતા હોય છે. અને એ “ન” પછી, આવી દલીલ કેમ ન કરવી એનું કારણ ગ્રંથકાર દર્શાવે છે. ક્યારેક “નનું’ અને ‘ઇતિ ચેત” ની વચમાં શંકા નથી હોતી, કિન્તુ માત્ર પ્રશ્ન જ હોય છે, ત્યારે “ન' શબ્દનો પ્રયોગ થતો નથી, સીધો જ એ પ્રશ્નનો જવાબ અપાય છે. જેમ કે કારિકાવલીની ૧૯મી ગાથાની વૃત્તિમાં, ‘નનુ-શબ્દાશયત્વેન તસ્ય ખત્વે ISન્યથાસિદ્ધિતિ વે? પંમતિ મૃદાન ' (૨) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “ન ચ' શબ્દથી થાય છે અને એનો અંત “વાગ્યમ્', “વક્તવ્યમ', “શકનીય' વગેરે શબ્દોથી થાય છે. જો કે આમાં ‘ન ચ’ અને ‘વાચ્યમ વગેરે શબ્દો ઉત્તરપક્ષ તરફથી જ બોલાયેલા હોય છે, તો પણ આ શબ્દોની વચમાં જે હોય છે તે પૂર્વપક્ષ હોય છે. તેથી ન ચ’ અને ‘વાટ્યમ્' શબ્દો છોડી શેષ જે હોય તેનો પૂર્વપક્ષ રૂપે અર્થ કરવો. ત્યારબાદ “ઇતિ ન ચ વાચ્યમ્', આ પ્રમાણે ન કહેવું' એમ જણાવીને ઉત્તરપક્ષ શરૂ થતો હોય છે. ‘વાટ્યમ્ વગેરે શબ્દો પછી, “આ પ્રમાણે શા માટે ન કહેવું એનું ઉત્તરપક્ષ તરફથી કારણ દર્શાવાયું હોય છે. જેમકે કારિકાવલીની મંગલગાથાની વૃત્તિમાં, 'વૈવંતૃતસિવિMવિરવતા તહ્ય મંત્રી નિત્યાતિવાચમ, છાપરે.' આનો અર્થ આ પ્રમાણે કરી શકાય ? પૂર્વપક્ષઃ આ પ્રમાણે મંગલને વિધ્વધ્વંસજનક માનશો તો જેને કુદરતી જ કોઈ વિઘ્ન નથી એવા કર્તાએ કરેલું મંગલ નિષ્ફળ જવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષઃ આ પ્રમાણે ન કહેવું, કારણ કે એ અમારે ઇષ્ટાપત્તિ હોવાથી દોષરૂપ નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ 60 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી આસ્તિક તમારા આ બીજા અનુમાનનો “ફળવિશેષાભાવકૂટ' એવો હેતુ પણ મંગલમાં સિદ્ધ ન હોવાથી સ્વરૂપાસિદ્ધ છે. - નાસ્તિકઃ અમે હવે એ પણ સિદ્ધ કરી આપીશું. મંગળના ફળ તરીકે તમને વિનવ્વસ કે સમાપ્તિ અભિપ્રેત છે, એટલે કે એ સિવાયના પુત્ર વગેરે જે ફળવિશેષો છે એનો અભાવતો તમે પણ માનો જ છો. એટલે ફળવિશેષાભાવકૂટની સિદ્ધિ માટે અમારે વિદનāસ અને સમાપ્તિ આ બે ફળવિશેષોના અભાવને સિદ્ધ કરવાનો જ બાકી રહે છે. અર્થાત્ વિનāસ કે સમાપ્તિ મંગળનું ફળ (=કાય) નથી એ કે મંગલ આ બેમાંથી કોઈનું કારણ નથી એ સિદ્ધ કરવાનું રહ્યું. (આ બાબતની સિદ્ધિ માટે નનું મંગલ... ઇત્યાદિ પૂર્વપક્ષગ્રંથ મુક્તાવલીમાં રજૂ થયો છે.) કેટલીક વખત વાક્ય ‘ન ચ' થી શરૂ થતું હોય છે પણ એના અંતે ‘વાચ્ય વગેરે જેવો કોઈ શબ્દ હોતો નથી. આવા પ્રયોગમાં, ‘ન ચ'નો અન્વય ક્યાં અભિપ્રેત છે એ શોધી કાઢી એના પછી ‘વાટ્યમ્' શબ્દનો અધ્યાહાર કરી ઉપર મુજબ અર્થ કરી શકાય છે. જેમ કે, ૧૧મી કારિકાની વૃત્તિમાં, ‘સમવાયચૈત્વે વાયોઃ રૂપવત્તા વૃદ્ધિપ્રસં:, તત્ર સમવાયત્વેડપિ NTખાવત્ અહીં ન” નો અન્વય “પ્રસંગ માં છે. એટલે “પ્રસંગ' શબ્દ પછી ‘ઇતિ વાચ્યમ્' શબ્દનો અધ્યાહાર કરી આ રીતે અર્થ કરી શકાય: “જો સમવાયને એક જ માનશો તો વાયુમાં રૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ આવશે” એવું ન કહેવું, કારણ કે વાયુમાં રૂપનો સમવાય હોવા છતાં પણ રૂપ હોતું નથી. (૩) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “એતેન’ શબ્દથી થતો હોય છે અને એનો અંત ‘નિરસ્તમ્', ‘અપાસ્તમ્', “નિરાકૃતમ્' વગેરે શબ્દથી હોય છે. “એતેન’ અને ‘નિરસ્તમ્” શબ્દોની વચમાં પૂર્વપક્ષની રજુઆત હોય છે અને ‘એતેન - નિરસ્ત” શબ્દો દ્વારા ઉત્તરપક્ષકાર જણાવતો હોય છે કે “આ વાતથી આવા પૂર્વપક્ષનું નિરાકરણ થઈ ગયેલું જાણવું.' આમાં ‘એતેન=આ વાતથી' એવું ઉત્તરપક્ષકાર જે કહે છે તેનો અર્થ “આ “એતેન’ શબ્દ પૂર્વે જે દલીલ આપી હોય તેનાથી અને નિરસ્તમ્ શબ્દ પછી જે યુક્તિ અપાશે એનાથી (આ પૂર્વપક્ષ નિરાત જાણવો)” એવો હોય છે. એટલે કે, પહેલાં, કોઈ એક પૂર્વપક્ષના નિરાકરણ માટે કે સ્વપક્ષના સમર્થન માટે જે વાત કહી હોય એનાથી જ જો કોઈ અન્ય પૂર્વપક્ષનું પણ નિરાકરણ થઈ જતું હોય તો ગ્રંથકાર એ પૂર્વ વાત કહ્યા બાદ “એતેન’ શબ્દપ્રયોગ કરીને પછી આ અન્યપૂર્વપક્ષને જણાવી નિરસ્તમ્' કહેવા દ્વારા એનું નિરાકરણ જણાવે છે. વળી આ જ અન્યપૂર્વપક્ષના નિરાકરણ માટે અન્ય પણ કોઈ દલીલ હોય તો ‘નિરસ્તમ્ વગેરે શબ્દ પ્રયોગ બાદ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ કે, કારિકાવલીની બાર-તેરમી ગાથાની વૃત્તિમાં અભાવ પદાર્થના નિરૂપણમાં આવો અધિકાર છે: “અન્યથા તત્તવાનાં तत्तदिन्द्रियाणामग्राह्यत्वादप्रत्यक्षत्वं स्यात् । एतेन - ज्ञानविशेषकालविशेषाद्यात्मकत्वमत्यन्ताभावस्येति - प्रत्युक्तम्, अप्रत्यक्षत्वापत्तेः ।" અહીં, અભાવને અધિકારણાત્મકમાનવાના પૂર્વપક્ષનું ગ્રંથકારે અન્યથા...' વગેરે કહીને નિરાકરણ કર્યું છે કે અન્યથા= જો અભાવને સ્વતંત્રપદાર્થ નહીં માનો (અને અધિકરણાત્મક માનશો) તો, કેરીમાં રહેલો મધુરત્વાભાવ કેરી સ્વરૂપ બનવાથી અને કેરી રસનેન્દ્રિયનો અવિષય હોવાથી, જીભ દ્વારા “આ કેરીમાં મીઠાશ નથી” એ રીતે મધુરતાભાવનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થવાની આપત્તિ આવશે. એતેન = મધુરવાભાવ વગેરેનું જીભ વગેરે ઇન્દ્રિય દ્વારા અપ્રત્યક્ષ થવાની જે આપત્તિ દર્શાવી એનાથી જ, “અભાવ-ઘટાભાવવત્ ભૂતલમ્ - વગેરે જે જ્ઞાન થાય છે તે જ્ઞાનવિશેષ સ્વરૂપ જ છે, અથવા જે કાલમાં તેનું જ્ઞાન થઈ શકે તેવા કાલવિશેષસ્વરૂપ જ છે, પણ સ્વતંત્ર પદાર્થ નથી” એવાપૂર્વપક્ષનો પણ પ્રતિકાર થઈ ગયેલો જાણવો, કારણકે જ્ઞાનકે કાલબાલ્વેન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી મધુરરસાભાવવગેરેના અપ્રત્યક્ષત્વની આપત્તિ આવે છે. અહીં, ‘પ્રયુક્તમ્' પછી નવી દલીલ આપવામાં નથી આવી, કિન્તુ અન્યત્ર હોય પણ છે, જેમકે મુક્તાવલીમાં આત્મવાદમાં, “આત્મા નિત્યવિજ્ઞાનાત્મક છે એવું માનનારા વેદાંતીનું, આત્મા “જ્ઞાનાત્મક નહીં કિન્તુ “જ્ઞાનવાનું છે એ પ્રમાણે સિદ્ધ કરવા દ્વારા નિરાકરણ કરીને પછી “એએન-પ્રકૃતિઃ કર્કી..ઇતિ મતમપાસ્તમ, કૃત્યદષ્ટભોગાનામિવ ચૈતન્યસ્થાપિ સામાનાધિકરણ્યપ્રતીતેઃ” આ પ્રમાણે અધિકાર છે. આમાં, ‘એતેન’ થી ‘અપાસ્તની વચમાં કંઈક વિસ્તારથી સાંખ્યમત દર્શાવેલો છે. “બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે, પુરષ (આત્મા) નો નહીં. પુરુષ કર્તા નથી, પુષ્કરપલાશવત્ નિર્લેપ છે, પ્રકૃતિ જ કર્ણી છે...' ઇત્યાદિ સાંખ્યમત છે. આ મત અપાસ્ત જાણવો એમ તૈયાયિક Page #72 -------------------------------------------------------------------------- ________________ મંગલવાદ--ઉત્તરપક્ષ 61 (૩) मंगलं न विघ्नध्वंसकारणं, व्यभिचारित्वात्, घटवद् मंगलं न समाप्तिकारणं, व्यभिचारित्वात्, घटवद् । નાસ્તિક વગેરેના ગ્રંથોમાં મંગલ કર્યું ન હોવા છતાં નિર્વિઘ્નસમાપ્તિ થયેલી જોવા મળે છે. ાસવૅપિ અપરસત્ત્વ વ્યતિરેકવ્યભિચારનું લક્ષણ છે. અહીં ઉપલક્ષણથી અન્વયવ્યભિચાર પણ જાણી લેવો. કાદંબરી વગેરે ગ્રંથોમાં મંગળાચરણ કરાયું હોવા છતાં ગ્રંથસમાપ્તિ થઈ નથી. સત્ત્વે અવરાત્તત્ત્વમ્ આ અન્વયવ્યભિચારનું લક્ષણ છે. આમ વ્યભિચાર હોવાથી મંગળ વિઘ્નધ્વંસ કે સમાપ્તિનું કારણ નથી એ સિદ્ધ થાય છે, અર્થાત્ મંગળનું વિઘ્નસ કે સમાપ્તિ એ ફળ નથી એ સિદ્ધ થાય છે. પુત્રવંગેરે બીજાં કોઈ ફળ તો એના છે જ નહીં. તેથી ફળવિશેષાભાવકૂટ સિદ્ધ થવાથી મંગળમાં નિષ્ફળતા સિદ્ધ થાય છે અને તેથી અકર્તવ્યતા પણ સિદ્ધ થાય છે. આવા પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રંથકાર ઉત્તરપક્ષ રજૂ કરે છે. એ માટે ગ્રંથકાર અનુમાનપ્રયોગ દ્વારા મંગળમાં સફળતાની સિદ્ધિ કરી દેખાડે છે. (मु.) न, 'अविगीतशिष्टाचारविषयत्वेन मंगलस्य सफलत्वे सिद्धे 'तत्र च फलजिज्ञासायां 'सम्भवति दृष्टफलकत्वेऽदृष्टफलकल्पनाया अन्याय्यत्वात्, 'उपस्थितत्वाच्च समाप्तिरेव फलं कल्प्यते । (મંગલવાદ - ઉત્તરપક્ષ) (મુ.) નહીં, નાસ્તિક્નો આ પૂર્વપક્ષ યોગ્ય નથી, કારણ કે અવિગીતશિષ્ટાચારનું વિષયત્વ હોવાના કારણે મંગળમાં સફળત્વ હોવું સિદ્ધ થાય છે. (ન્યાયની શૈલીમાં ષષ્ઠી વિભક્તિ સપ્તમીના અર્થમાં પણ આવે છે. તેથી અહીં મંનસ્ય એવા ષઠ્યન્તનામનો ‘મંગળમાં’ એવો અર્થ કર્યો છે. અથવા, ષડ્યન્ત શબ્દ અને એના સંબંધીનો તા-ત્વ પ્રત્યયાન્ત ઉલ્લેખ આવે ત્યારે એનો અર્થ કરતી વેળા ષષ્ઠીવિભક્તિ અને તા-ત્વ પ્રત્યય બન્ને કાઢી નાખવાથી પણ સમજવામાં સરળતા રહે છે. તેથી આ પંક્તિનો અર્થ આવો પણ કરી શકાય - કારણ કે અવિગીતશિષ્ટાચારનો વિષય હોવાના કારણે મંગળ સફળ હોવું સિદ્ધ થાય છે - આમાં ‘મંગલ’ ને લાગેલ ષષ્ઠી અને વિષયત્વેન - સફળત્વે આ બન્નેને લાગેલ ‘ત્વ’ કાઢી નાખ્યા છે.) તે સિદ્ધ થયે તંત્ર = મંગળ અંગે (મંગળનું ફળ શું હોય શકે ? એવી) ફળ જાણવાની જિજ્ઞાસા પ્રવર્તે છતે જો ટષ્ટફલકત્વ (દૃષ્ટફળવાળાપણું = દૃષ્ટ ફળ) સંભવતું હોય તો અદૃષ્ટફળની કલ્પના કરવી એ અન્યાય્ય હોવાથી અને ૪ઉપસ્થિત હોવાથી (મંગળના) ફળ તરીકે સમાપ્તિની જ કલ્પના (=અનુમિતિ) કરાય છે. (વિ.) (૧) ગ્રંથકાર પહેલાં સામાન્યથી સફળત્વની સિદ્ધિ કરી પછી ફળવિશેષ તરીકે સમાપ્તિ (કે વિઘ્નધ્વંસ)ની સિદ્ધિ કરી દેખાડી એની કર્તવ્યતા સિદ્ધ કરવા માગે છે. (1) મંમત સત, વિષયત્વાત, ઘટવલ્ મંગળ સફળ છે, કારણ કે વિષય છે, જેમ કે ઘડો. (અહીં સફ્ળ એમ ઉલ્લેખ છે એટલા માત્રથી ‘સફળ’ કહે છે. એટલે આ ગ્રંથાધિકારનો અર્થ આવો કરવાનો હોય છે કે, એતેન = આત્મા જ્ઞાનવાન્ છે એવું સિદ્ધ કર્યું તેનાથી અને આગળ ‘કૃત્યદષ્ટ, ઇત્યાદિ દલીલ આપીશું તેનાથી આવો સાંખ્યમત અપાસ્ત જાણવો. (૪) ક્યારેક, ‘સ્વાદેવન્’ ‘સ્યાન્મતિઃ’ ‘સ્યાત્બુદ્ધિ:’ ‘સ્વાદિયં કલ્પના’ વગેરે શબ્દો ઉચ્ચારીને પૂર્વપક્ષ રજૂ થાય છે. અને એના અંતે ‘રૈવત્’‘મૈવમ્’ ‘નેયં કલ્પના સાધીયસી' વગેરેથી એનું નિરાકરણ શરૂ થાય છે. ક્યારેક ‘નનુ’ કે ‘અથ’ શબ્દોથી શરૂ થયેલ પૂર્વપક્ષનું નિરાકરણ પણ ‘મૈવમ્’ વગેરે શબ્દો દ્વારા શરૂ થતું હોય છે. (૫) ક્યારેક ‘અત્ર કેચિત્...’ ‘કશ્ચિત્તુ...’ ‘અન્યે તુ’ વગેરે દ્વારા પૂર્વપક્ષ રજૂ થતો હોય છે ને ‘તત્તુચ્છમ્’ વગેરે કહીને એનું નિરાકરણ થયું હોય છે. આમ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને રજૂ કરવાની વિવિધ પદ્ધતિઓ હોય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી એ સાધ્ય છે એમ ન સમજવાનું. પણ સફલ = સફલત્વવત્ અને એમાંથી વત્ કાઢી નાખતા “સફલત્વ રહ્યું, એ સાધ્ય છે એમ સમજવાનું. કોઈપણ શબ્દને ત્વવત્ કે વત્વ લગાડવાથી અર્થમાં કશો ફેર પડતો નથી. તેથી અન્વય વ્યામિ આવી થશે - જ્યાં જ્યાં વિષયત્વ ત્યાં ત્યાં સફલત્વ, જેમ કે ઘડામાં પૂર્વપક્ષઃ વિષયત્વ હેતુ સુખમાં પણ રહ્યો છે કારણ કે સુખ પણ જ્ઞાનનો વિષય બને છે) અને છતાં એમાં સફળત્વ રહ્યું નથી. તેથી અન્વયે વ્યભિચાર છે. (પૈસાનું ફળ ઇષ્ટવિષયસામગ્રી છે. એ સામગ્રીનું ફળ સુખ છે. પણ સુખનું ફળ શું? અર્થાત્ પૈસો શા માટે જોઈએ છે? સામગ્રી માટે. સામગ્રી શા માટે જોઈએ છે? સુખ માટે.... સુખ શા માટે જોઈએ છે? આવા પ્રશ્નના જવાબમાં “ફલાણા માટે એવું નહીં કહેવાય. સુખ તો જોઈએ છે માટે જોઈએ છે... એ કશાક માટે જોઈએ છે એવું નથી. તેથી સુખ પોતે “ફળ’ છે. પણ સુખનું કોઈ ફળ નથી. તેથી સુખમાં સફલત્વ રહ્યું ન હોવાથી વ્યભિચાર છે.) ઉત્તરપક્ષઃ (અહીં ‘વિષયત્વ' એમ સામાન્ય ઉલ્લેખ કર્યો હતો માટે જ્ઞાનનું વિષયત્વ સુખમાં ચાલ્યું જવાથી વ્યભિચાર આવ્યો. એટલે હવે જ્ઞાનનું વિષયત્વ બાદ થઈ જાય એ માટે “આચાર’ એવું વિશેષણ જોડીશું) (2) મંત્નિસત્ત, માવાવિષયવંત, સત્યમાષતિવત્ મંગળ સફળ છે, કારણકે આચારનો વિષય છે, જેમકે સત્યભાષણ વગેરે. (અહીં, “આચારનો વિષય” એમ કહ્યું છે. પણ આચાર એટલે ક્રિયા. એના સંબંધીને પ્રતિયોગી કહેવાય છે, વિષય નહીં. તેથી અહીં ‘આચાર’ શબ્દનો અર્થ ‘ક્રિયા' ન કરતાં ‘કૃતિ' કરવો. છતાં શિષ્ટપુરુષનો કૃતિ ગુણ પ્રત્યક્ષ ન હોવાથી –“આચાર” જ પ્રત્યક્ષ હોવાથી – “આચાર’ શબ્દનો ઉલ્લેખ કરાયો છે તે જાણવું. શંકા કુંભાર ઘડાને ઉદ્દેશીને મૃપિંડ પર થપાટ મારવી વગેરે પ્રવૃત્તિ કરે છે. એટલે કુંભારની આ કૃતિનો ઘટ એ ઉદ્દેશ્યતયા વિષય બને છે અને મૃત્પિડ એ વિધેયતયા વિષય બને છે. એમ જીવો સુખને ઉદ્દેશીને વિષuપ્રવૃત્તિ કરે છે એટલે “સુખ' પણ એની કૃતિનો ઉદ્દેશ્યતયા વિષય તો બને જ છે જેમાં સફળત્વના હોવાથી અન્વયવ્યભિચારનો દોષ તદવસ્થ રહે છે. - સામાઘાનઃ અહીં જે આચારવિષયત્વ કહ્યું છે તે વિધેયતયા વિષયત્વ લેવાનું છે. સુખ કોઈ પણ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય હોય છે, વિધેય નહીં. તેથી એમાં હેતુ જ ન રહેવાથી વ્યભિચાર દોષ આવતો નથી. પૂર્વપક્ષઃ મૂર્ખ માણસ ચોતરાને વંદન કરતો હોય છે. એટલે ચૈત્યવંદન એની કૃતિનો વિધેયતયા વિષય બને છે જેમાં સફળત્વ ન હોવાથી વ્યભિચાર દોષ ઊભો રહ્યો. ઉત્તરપક્ષઃ જેનો તેનો આચાર ન લેતાં શિષ્ટનો જ આચાર લેવાથી આ દોષનું વારણ થઈ જશે. (3) માતં સત્ત, શિષ્ટાવા વિષય–ાત, સત્યભાષ તિવત્ | પ્રશ્નઃ નનું શિષ્ટત્વે કિમ્ ? પુરુષમાં રહેલું શિષ્યત્વ શું છે? અર્થાત્ શિષ્ટપુરુષ કોને કહેશો? ઉત્તર : કેમ? વેકામાખ્યાખ્યપાતૃવં શિષ્ટત્વમ્... જે વેદને પ્રમાણ માનતો હોય એ શિષ્ટપુરુષ. શંકાઃ તો તો વ્યભિચાર દોષ ઊભો જ રહેશે. કેમકે વેદને પ્રમાણ માનનારા શિષ્ટ ભ્રાન્તિના કારણે અમાસે કરવાનો યજ્ઞ પુનમે કર્યો. આ યજ્ઞ પણ શિષ્ટાચારવિષય તો છે જ, અને છતાં એ અવિધિથી થયો હોવાથી સફળ થતો નથી. સમાઘાન તો પછી અમે એવી વ્યાખ્યા કરીશું કે તHTધનતાશે પ્રાતિશૂન્યત્વે શિષ્ટત્વમ્. ફળના સાધન અંગે જેને કોઈ ભ્રાન્તિ ન હોય એ શિષ્ટ. તમે કહેલા યજ્ઞકર્તાને તો સ્વઈષ્ટફળનું સાધન જે યજ્ઞ તે અંગે બ્રાન્તિ હોવાથી એ શિષ્ટ જ નથી, માટે એણે કરેલા યજ્ઞમાં “શિષ્ટાચારવિષયત્વ' રૂપ હેતુ જ ન રહેવાથી વ્યભિચાર દોષ, રહેતો નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ મંગલમાં વ્યભિચારપરિહાર 63 પૂર્વપક્ષઃ તમે મંગલમાં કર્તવ્યતાની સિદ્ધિ કરવા માટે સફલત્વની સિદ્ધિ કરવા મથી રહ્યા છો. ભૂખ્યો માણસ “આનાથી મને તૃપ્તિ થશે' એમ વિચારી વિષમિશ્રિત ભોજન કરે કે કામુક માણસ “આનાથી મને વિષયસુખ મળશે” એમ વિચારી વેશ્યાગમન કરે તો એ બન્ને ફળસાઘનતાંશે ભ્રાન્તિશૂન્ય હોવાથી શિષ્ટ તો છે જ. તેથી તેઓએ કરેલું વિષમિશ્રિતભોજન કે વેશ્યાગમન સફળ પણ બનશે. છતાં આ બન્નેમાં તમે પણ કર્તવ્યતા તો માનતા નથી. એટલે મંગલમ સફલતાની સિદ્ધિ કર્યા પછી કર્તવ્યતાની સિદ્ધિ કરવા તમે જે મંગલં કર્તવ્ય, સલત્વા, સત્યભાષાણાદિવ આવું અનુમાન આપશો એમાં વ્યભિચારદોષ આવશે જ. ઉત્તરપક્ષ વિષમિશ્રિતભોજન કરવાથી તૃપ્તિ થાય, પણ પરિણામે મોત આવે જે મોટું (બલવ) અનિષ્ટ છે. એમ વેશ્યાગમનથી નરકાદિ દુર્ગતિનું મોટું અનિષ્ટ થાયે છે. એટલે જે આવું મોટું અનિષ્ટ લાવી આપનાર (બલવદનિષ્ણાનુબંધી) ન હોય (અર્થાત્ બલવદનિખાનનુબંધી હોય) એને જ અમે સફળ કહીએ છીએ. વિષમિશ્રિતભોજન વગેરેમાં બલવદતિષ્ઠાનનુબંધિત્વ ન હોવાથી સફળત્વ જ નથી, તેથી કર્તવ્યત્વ ન હોવા છતાં વ્યભિચાર દોષ આવતો નથી. પૂર્વપક્ષ તો પછી મંત્તિ સત્ત, શિષ્ટાવા વિષયત્વત્ આવું તમે જે અનુમાન આપ્યું છે તેમાં વ્યભિચાર દોષ ઊભો રહેશે. કારણ કે પૂર્વે કહ્યા મુજબ વિષમિશ્રિત ભોજન વગેરેમાં શિષ્ટાચારવિષયત્વ છે ને છતાં તમે કહો છો એવું (બલવદનિખાનનુબંધિત્વવિશિષ્ટ) સફલત્વ નથી. ઉત્તરપક્ષઃ એનું વારણ કરવા માટે અમે “અવિનીત' એવું એક વધુ વિશેષણ જોડીશું. વિપરીત ગીતં વિનીત =નિન્ય, અવિરતં નિત્યમ્ | જે બળવદનિષ્ઠ અનનુબંધી હોય તે અવિગીત કહેવાય. (4) સંત સત્ત, અવિનીતશિષ્ટાચારવિષયવૈત, સત્યભાષદ્વિવત્ વિષમિશ્રિતભોજન વગેરે કે શ્યનયાગાદિ વિગીત હોવાથી વ્યભિચાર નથી. (આ અનુમાનમાં કોઈ દોષ નથી. તેથી મંગલમાં સફલત્વ સિદ્ધ થવાથી કર્તવ્યત્વ પણ સિદ્ધ થઈ જશે. અને તેથી નાસ્તિકે ઊઠાવેલો પૂર્વપક્ષ યોગ્ય નથી.) (૨) આ રીતે મંગળમાં સફલત્વની સિદ્ધિ થવા પર જિજ્ઞાસા જાગે છે કે મંગળનું ફળ શું હશે? શંકાઃ જેનું કોઈ ફળ જાણવા મળતું ન હોય તેવા વિહિત આચરણનું ફળ સ્વર્ગ કલ્પી લેવું જોઈએ, કારણ કે સ્વર્ગને સહુ કોઈ સમાન રીતે ઇચ્છતા હોય છે. ન સ્વઃ સર્વાન પ્રત્યવિશિષ્ટત્વાન્ આવો વિશ્વજિન્યાય છે. એટલે પ્રસ્તુતમાં પણ મંગળના ફળ તરીકે સ્વર્ગની કલ્પના કરી શકાય છે. (૩) સમાધાનઃ જો દખફળ સંભવતું હોય તો અદષ્ટફળની કલ્પના કરવી અયોગ્ય છે. અન્યથા, ભોજનાદિનું ફળ પણ તૃપ્તિ વગેરે ન માનતા સ્વર્ગ જ માનવું પડે. એટલે મંગળનું પણ જો દષ્ટફળ સંભવતું હોય તો અદષ્ટફળની કલ્પના ન કરાય. (આમ ગ્રંથકારે બધા અદફળની બાદબાકી કરી નાખી.). શંકા છતાં, તૃપ્તિ, વૃષ્ટિ વગેરે દષ્ટફળો પણ ઘણાં છે, એમાંથી મંગળનું કયું ફળ માનવું? (૪) સમાધાન: મંગળનું ફળ શું હોય શકે ? એ વિચાર કરનારના મનમાં આ વાત ઉપસ્થિત હોય છે કે શિષ્ટપુરુષ ‘ગારધં બે વર્ષ નિર્વિધ્વં પરિમાણતામ્' એવી ઇચ્છાથી મંગળ કરે છે. માટે મંગળનું ફળ “સમાપ્તિ' જ હોવું જોઇએ. (આમ “ઉપસ્થિતત્વા” હેતુ દ્વારા તૃમિ વગેરે અન્ય બધાં દફળોની બાદબાકી થઈ ગઈ.) આમ પહેલાં, મંગળમાંફળની સામાન્યથી સિદ્ધિકરી, અને પછી બીજાંબધાંફળવિશેષોની બાદબાકી કરીને પારિશેષાનુમાનથી ફળવિશેષ તરીકે સમાપ્તિની સિદ્ધિ કરી. આ માટેનો અનુમાનપ્રયોગ : __मंगलं समाप्तिफलकं, समाप्त्यन्याफलकत्वे सति सफलत्वात्, बुद्धिप्रतिभादिवत् (मु.) 'इत्थं च यत्र मंगलं न दृश्यते तत्रापि जन्मान्तरीयं तत्कल्प्यते। यत्र च सत्यपि मंगले समाप्तिर्न दृश्यते तत्र बलवत्तरो विघ्नो विघ्नप्राचुर्यं वा बोध्यम्। 'प्रचुरस्यैवास्य बलवत्तरविघ्ननिवारणे कारणत्वम् । “विघ्नध्वंसस्तु मंगलस्य द्वारमित्याहुः प्राञ्चः। Page #75 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મંગલમાં વ્યભિચારપરિડાર) (મુ.) "આ રીતે (મંગલ સમાપિફલક છે એ સિદ્ધ થયે) જ્યાં ( નાસ્તિકાદિના ગ્રંથમાં) મંગલ જોવા નથી મળતું (અને છતાં સમાપ્તિ થઈ છે) ત્યાં પણ જન્માન્તરીય તત્ (=મંગલ) કર્યું હોવાની કલ્પના કરાય છે. અને જ્યાં (કાદંબરી વગેરેમાં) મંગલ કર્યું હોવા છતાં સમાપ્તિ જોવા નથી મળતી ત્યાં મોટું વિઘ્ન કે ઘણાં વિઘ્નો હોવા જાણવા. પ્રચુર મંગલ જ આવા બળવત્તર-વિપ્નનું નિવારણ થવામાં કારણ બને છે (એટલે કે નિવારણ કરી શકે છે.) *વિજ્ઞધ્વંસ તો મંગલનું દ્વાર છે એમ પ્રાચીનતૈયાયિકો કહે છે. (વિ.) (નાસ્તિકે મંગલ સમાપ્તિનું કારણ નથી એમ શંકા કરેલી, ને ગ્રંથકારે અવિગીતશિષ્ટાચારવિષયત્વેન મંગલમાં સફળતાની સિદ્ધિ કરી તથા પારિશેષન્યાયથી એના ફળ તરીકે સમાપ્તિની વાત કરી. એટલે કે ગ્રંથકારે મંગલ સમાપ્તિનું કારણ છે આ વાત સિદ્ધ કરી. આટલો ગ્રંથાધિકાર આવી ગયો. અને હવે જે ગ્રંથોમાં વગર મંગલે સમાપ્તિ જોવા મળે છે તે ગ્રંથોમાં પણ જન્માન્તરીય મંગલ હોવાની કલ્પના કરવાનો ગ્રંથાધિકાર આવી રહ્યો છે. આવી ગયેલા અને આવી રહેલા આ બંને ગ્રંથાધિકાર વચ્ચે કોઈક કડી જોડવી જોઈએ કે મંગલ સમાપ્તિનું કારણ છે એ સિદ્ધ થઈ ગયા પછી ગ્રંથકાર આ વાત શા માટે કરી રહ્યા છે? મનમાં આ જિજ્ઞાસા ઊભી કરીએ ને યોગ્ય વિચારધારા ચાલે તો જવાબ મળી રહે કે - નાસ્તિકે વ્યતિરેક વ્યભિચાર જણાવીને મંગલની કારણતાનો નિષેધ કરેલો. એટલે જ્યાં સુધી આ વ્યભિચારનું વારણ કરવામાં ન આવે ત્યાં સુધી કારણતાનો વાસ્તવિક નિર્ણય થઈ શકે નહીં. એટલે એ વ્યતિરેક વ્યભિચાર નિવારવા ગ્રંથકારે આ વાત રજૂ કરી છે એમ જાણવું.) (૧) વગર મંગળ સમાપ્તિ થયેલી માનીએ તો વ્યભિચાર આવે છે. એટલે એવા ગ્રંથોમાં પણ મંગળ માની લઈએ તો વ્યભિચારનું વારણ થઈ જાય. વળી આ જન્મમાં તો મંગળ કર્યું જણાતું નથી. તેથી પૂર્વજન્મમાં મંગલ કર્યું હશે એમ કલ્પના કરાય છે. એટલે મંગલ પણ થયું હોવાથી વ્યતિરેક વ્યભિચાર નથી. (આટલા ગ્રંથાધિકાર પછી હવે, છતે મંગળે જ્યાં સમાપ્તિ નથી થઈ, એટલે કે અન્વયવ્યભિચાર આવે છે એનું વારણ કરવાની વાત ગ્રંથકારે કરી છે. એટલે અહીં પણ, વ્યતિરેક વ્યભિચારનું વારણ કરવાના અધિકાર પછી ગ્રંથકારે આ વાત કેમ કરી? એવો પ્રશ્ન ઊઠાવી એનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે જવાબ મળી રહે કે જેમ વ્યતિરેક વ વારણ ન કરવામાં આવે તો કાર્યકારણભાવ નિશ્ચિત થઈ શકતો નથી એમ અન્વય-વ્યભિચારનું વારણ કરવામાં ન આવે તો પણ એ નિશ્ચિત થઈ શકતો નથી. એટલે નાસ્તિકે શબ્દશઃ એની શંકા કરી ન હોવા છતાં ગ્રંથકાર એનું નિવારણ કરી દેવા આ વાત કરી રહ્યા છે. આ વાતને આ રીતે કહી શકાય. વ્યતિરેક વ્યભિચારનું વારણ કરવા પર કોઈ શંકા કરે છે કે “વ્યતિરેક વ્યભિચારનું ભલે વારણ થયું, પણ છતાં મંગળને સમાપ્તિનું કારણ માની શકાય નહીં, કારણ કે છતે મંગળ કાદમ્બરી વગેરેમાં સમાપ્તિ થઈ ન હોવાથી અન્વયવ્યભિચાર ઊભો છે.” આવી શંકાનું સમાધાન આપવા ગ્રંથકારે યત્ર ૨ સંત્ય વગેરે અધિકાર કહ્યો છે. - આ રીતે આગળ સર્વત્ર તે તે અધિકાર પછી ક્યો અધિકાર આવ્યો છે એ જોઈ એ બે વચ્ચેનો સંબંધ ખોળી કાઢવો જોઈએ કે પૂર્વ અધિકાર કહ્યા પછી ગ્રંથકારના મનમાં શું શંકા-વિચાર વગેરે આવ્યા કે જેથી એના સમાધાનરૂપે આ ઉત્તર અધિકાર આવ્યો છે...વગેરે.) (૨) જે કાદંબરી વગેરે ગ્રંથમાં છતે મંગળસમાપ્તિ નથી થઈ ત્યાં બળવત્તર વિપ્ન (એક મોટું વિન) કે વિપ્રાચર્ય (નાનાં નાનાં અનેક વિનો) હોવાના કારણે સમાપ્તિ નથી થઈ એમ જાણવું. (૩) બળવત્તર વિદનનો (ક ઉપલક્ષણથી પ્રચુરવિદ્ગોનો) નાશ કરવા માટે (બળવત્તર કે) પ્રચુરમંગલ જ કારણ છે. એટલે કાદમ્બરી વગેરે ગ્રંથોમાં જેવું વિદન હતું એવું મંગલ ન થયું હોવાના કારણે વિધ્વધ્વંસ થયો નહીં. (શંકાઃ વિનāસ ભલે ન થયો, પણ મંગલ જો સમાપ્તિનું કારણ છે તો સમાપ્તિ થવી જ જોઈએ, નહીંતર Page #76 -------------------------------------------------------------------------- ________________ મંગલ-નવ્યમત 65 અન્વયવ્યભિચાર ઊભો જ રહ્યો. અથવા બીજી રીતે શંકા : ગ્રંથારંભે મંગલ કરવામાં આવે છે ને સમાપ્તિ તો કેટલાય દિવસો બાદ થાય છે. તેથી મંગળ સમાપ્તિને અવ્યવહિતપૂર્વવર્તી ન હોવાથી એનું કારણ શી રીતે કહેવાય ? આવી શંકાનું સમાધાન આપવા વિઘ્નધ્વંસસ્તુ...ઇત્યાદિ અધિકાર છે.) (૪) સમાધાન : વિઘ્નધ્વંસ એ મંગલનું દ્વાર છે. એટલે કાદંબરી વગેરેમાં આ દ્વારનું સંપાદન થયું ન હોવાથી સમાપ્તિ ન થઈ. અર્થાત્ જે મંગળ વિઘ્નધ્વંસ નામના દ્વારને પેદા કરી શકે એ મંગળ જ વિઘ્નધ્વંસ દ્વારા થનારી સમાપ્તિનું કારણ બની શકે છે. કાદંબરી વગેરેમાં આવું મંગળ સ્વરૂપ કારણ જ વિદ્યમાન ન હોવાથી સમાપ્તિ રૂપ કાર્ય ન થયું, ને તેથી અન્વય વ્યભિચાર રહેતો નથી. (બીજી શંકાનું સમાધાન – મંગલ સાક્ષાત્ સમાપ્તિને અવ્યવહિતપૂર્વવર્તી ન હોવા છતાં વિઘ્નધ્વંસ દ્વારા તેવું છે જ, માટે એ કારણ હોવામાં કશો વાંધો નથી.) [શંકા : મંગળ આત્મામાં રહે છે જ્યારે સમાપ્તિ ગ્રંથમાં રહે છે તો બન્નેનો કાર્યકારણભાવ શી રીતે માનવો? સમાધાન ઃ તમારી વાત સાચી છે, કાર્ય અને કારણ બન્ને એક અધિકરણમાં રહ્યા હોવા જોઈએ. એટલે આ બન્નેને આત્મામાં લઈ જઈએ તો આત્મનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ મળે. મંગળ તો આશ્રયતા સંબંધથી આત્મામાં રહ્યું જ છે. ગ્રંથકાર ચરમવર્ણ ઉચ્ચારે એટલે ગ્રંથ સમાપ્ત થાય છે. પણ શબ્દ ક્ષણિક હોવાથી ચરમવર્ણનો તૂર્ત ધ્વંસ થઈ જાય છે. માટે સમાપ્તિ ચરમવર્ણ ધ્વંસ રૂપ છે. એને આત્મામાં રાખવી છે. તેથી પ્રશ્ન પૂછવાનો કે આવી સમાપ્તિ (રહેનાર) માટે આત્મા (રાખનાર) શું છે ? તો કે સ્વ (=સમાપ્તિ = ચરમવર્ણધ્વંસ) નો પ્રતિયોગી જે ચરમવર્ણ તદનુકૂલ કૃતિમાન્ છે. તેથી, સ્વપ્રતિયોશિષમવર્ષાનુનતિમત્ત્વસમ્પન્થેન સમાપ્તિ આત્મામાં રહેશે. એટલે ટૂંકમાં કાર્યકારણભાવ આવો થશે - મંત્તત્વાવચ્છિન્નઆશ્રયતાસંબંધાવચ્છિન્નારળતાનિ વિતસમાપ્તિત્વાવચ્છિન્નस्वप्रतियोगिचरमवर्णानुकूलकृतिमत्त्वसंबंधावच्छिन्नकार्यता ।] [મંગલ દિનધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ છે આવું પ્રાચીન નૈયાયિકો કહે છે. આમાં ઇત્યાહુઃ એમ કહીને ગ્રંથકારે પોતાનો અસ્વરસ (અરુચિ) દર્શાવ્યો છે. એનું કારણ એ છે કે મંગલ વિના જ ગ્રંથારંભ કરનારને વિઘ્ન આવ્યું, ભોગવી લીધું ને પછી ગ્રંથસમાપ્ત કર્યો. તો વ્યતિરેક વ્યભિચાર આવ્યો. વળી, ગ્રંથસમાપ્તિ કરનાર દરેક નાસ્તિકનો આત્મા પૂર્વભવમાં આસ્તિક હતો ને મંગળ કર્યું જ હતું એવું માનવું આવશ્યક બને છે. જ્યારે નવ્યનૈયાયિકોના મત મુજબ મંગળને સમાપ્તિનું કારણ માનવામાં ન આવે તો દરેક નાસ્તિકે પૂર્વભવે મંગળ કર્યું જ હશે એવું માનવાની આવશ્યકતા રહેતી નથી. જેને વિદન હતું જ નહીં કે હતું તે ભોગ વગેરે દ્વારા નષ્ટ થઈ ગયું એવા ગ્રંથકાર માટે જન્માન્તરીય મંગલ કલ્પવાની આવશ્યકતા રહેતી નથી. (એટલે એટલું લાઘવ થાય.) તથા મંગળને સમાપ્તિજનક માનવા માટે પણ વિદનધ્વંસજનક તો માનવું જ પડે છે, તો પછી માત્ર વિઘ્નધ્વંસજનક જ માનવામાં લાઘવ થાય. ગંગેશોપાધ્યાય વગેરે નવ્યનૈયાયિકોનો આ મત હવે ગ્રંથકાર જણાવે છે.] (भु.) नव्यास्तु मङ्गलस्य विघ्नध्वंस एव फलं समाप्तिस्तु बुद्धिप्रतिभादिकारणकलापात् । न चैवं स्वतः सिद्धविघ्न-विरहवता कृतस्य मङ्गलस्य निष्फलत्वापत्तिरिति वाच्यम्, इष्टापत्तेः । विघ्नशङ्कया तदाचरणात्, तथैव शिष्टाचारात् । न च तस्य निष्फलत्वे तद्बोधकवेदाप्रामाण्यापत्तिरिति वाच्यम्, सति विघ्ने तन्नाशस्यैव वेदबोधितत्वात् । अत एव पापभ्रमेण कृतस्य प्रायश्चित्तस्य निष्फलत्वेऽपि न तद्बोधकवेदाप्रामाण्यम् । (મંગલ - નવ્યમત) (મુ.) નવ્યનૈયાયિકો તો એમ કહે છે કે મંગલનું વિઘ્નધ્વંસ એ જ ફળ છે, સમાપ્તિ તો બુદ્ધિપ્રતિભા વગેરે કારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે. આ રીતે (=વિઘ્નધ્વંસને જ જો મંગળનું કાર્ય માનશો) તો સ્વતઃ સિદ્ધવિઘ્નવિરહવાળા (=જેને પહેલેથી જ કોઈ વિઘ્ન નથી એવા) ગ્રંથકારે કરેલું મંગલ નિષ્ફળ જવાની આપત્તિ આવશે (કારણ કે એને વિઘ્ન જ ન હોવાથી, એના મંગલથી કોઈ વિઘ્નનો ધ્વંસ થતો નથી)'' આવું ન કહેવું, કારણ કે (એનું મંગલ નિષ્ફળ જાય) એ અમને ઇષ્ટ (=માન્ય) જ Page #77 -------------------------------------------------------------------------- ________________ 66 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી છે. (‘પણ તો પછી, મંગલથી વિશ્વધ્વંસ થશે જ એવો નિર્ણય ન રહેવાથી કોઈ એનું આચરણ નહીં કરે એવી શંકાનું સમાધાન એ છે કે, વિદનની શંકા (=સંભાવના) થી જ તેનું (=મંગલનું) આચરણ કરવામાં આવતું હોય છે, (નહીં કે વિનના નિશ્ચયથી), (તે પણ એટલા માટે કે) તેવો જ શિષ્ટાચાર છે. “પણ, જો મંગલ નિષ્ફળ જતું હોય તો તેનું (=મંગલનું) બોધક વેદ (વાક્ય) અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે” એવું પણ ન કહેવું, કારણ કે “વિપ્ન હોય તો મંગલથી વિશ્વધ્વંસ થાય' એ રીતે જ વેદમાં જણાવેલું છે. તેથી જ, (‘મારાથી પાપ થઈ ગયું') એવા પાપના ભ્રમથી (એ પાપના નાશ માટે) કરાયેલું પ્રાયશ્ચિત્ત નિષ્ફળ જતું હોવા છતાં તેનું (=પ્રાયશ્ચિત્તનું) બોધક વેદ (વાક્ય) અપ્રમાણ ઠરતું નથી, (કારણ કે ત્યાં પણ પાપ હોય તો જ પ્રાયશ્ચિત્તથી પાપનાશ થવાનું વેદવાક્ય જણાવે છે.) (વિ.) નવ્યો કહે છે કે મંગળનું વિધ્વધ્વંસ એ જ ફળ છે, અર્થાત્ મંગળ વિનવ્વસનું જ કારણ છે, સમાપ્તિનું નહીં. (પણ તો પછી સમાપ્તિ શેનાથી થશે ?) સમાપ્તિ બુદ્ધિપ્રતિભા-પ્રતિબધેકાભાવ વગેરે કારણ સામગ્રીથી પેદા થાય છે. (દ્વારથી દ્વારી અન્યથાસિદ્ધ?) (પ્રાચીન ને. - મંગળ તો વિદનવંસજનક જ છે વિદનવંસ કરીને એ ચરિતાર્થ થઈ જાય છે, સમાપ્તિ પ્રત્યે એ અન્યથાસિદ્ધ છે. આવું તમે જે કહો છો એ રીતે તો તમે આ પણ કહી શકશો કે દાન તો માત્ર પુણ્યજનક જ છે, એને સ્વર્ગજનક પણ માનવામાં ગૌરવ થાય છે. તથા દંડ તો માત્ર ભ્રમિજનક જ છે, એને ઘટજનક પણ માનવામાં ગૌરવ થાય છે. એટલે કે સ્વર્ગ પ્રત્યે દાન ને ઘટ પ્રત્યે દંડ અન્યથાસિદ્ધ થઈ જાય. આ તો જ્યાં જ્યાં દ્વાર (=વ્યાપાર) હશે ત્યાં ત્યાં તારી (વ્યાપારી) અન્યથાસિદ્ધ થઈ જશે. પણ અવું યોગ્ય નથી. કારણ કે દાનને સ્વર્ગ પ્રત્યે ને દંડને ઘટ પ્રત્યે કારણ માન્યું જ છે. એટલે નક્કી થાય છે કે ન હિ વ્યાપારેખ વ્યાપારનો ચારદ્ધિઃ મંગળ પણ સમાપ્તિ પ્રત્યે વ્યાપારી છે ને વિદનદધ્વસ એનો વ્યાપાર છે. તેથી સમાપ્તિ પ્રત્યે મંગળ વિદ-ધ્વસથી અન્યથાસિદ્ધ છે એવું કહી શકાય નહીં. નવ્યર્નં. : જે વ્યાપારીની કારણતા પ્રમાણસિદ્ધ હોય એ જ વ્યાપારી, વ્યાપારથી અન્યથાસિદ્ધ થઈ શકતો નથી. આશય એ છે કે જેના કારણતા નિશ્ચિત થઈ ગયેલી છે ને વચ્ચે દ્વારા માન્યા વિના એ સંગત થઈ શકતી નથી ત્યાં ત્યાં દ્વારની કલ્પના કરી વ્યાપારીને કારણ તરીકે માનવું જ પડે છે. પણ જેની કારણતા હજ પ્રમાણથી નિશ્ચિત થયેલી નથી ને છતાં એ કારણતાની સંગતિ કરવા માટે વચ્ચે કોઈધાર માનવું પડે છે, તો બહેતર છે કે એ વચલા માધ્યમને જ કારણ તરીકે નિશ્ચિત કરી પેલા વિવક્ષિત વ્યાપારીને અન્યથાસિદ્ધ માની લેવો. તેથી વિવક્ષિત કાર્ય પ્રત્યે વચલા માધ્યમને જ જનક માનવાનું છે, વ્યાપારીને પણ જનક માનવાનું ગૌરવ ન થાય, તેથી જ તમેવ વિત્વિાતિમૃત્યુતિનાચ ન્યાવિદતેડાનાય' એ શ્રુતિથીતત્ત્વજ્ઞાનની કારણતા નિશ્ચિત થયેલી હોવાથી, ‘ામાનુ.” આવી શ્રુતિના અર્થ તરીકે કાશીમરણને મુક્તિનું કારણ નથી કહેવાયું, પણ પ્રયોજક જ કહેવાયું છે. અર્થાત્ કાશીમરણથી તત્ત્વજ્ઞાન થાય છે. ને મુક્તિ તો તત્ત્વજ્ઞાનથી જ થાય છે. એમ જણાવીને મુક્તિ પ્રત્યે કાશીમરણને અન્યથાસિદ્ધ કહેવાયું છે. દાનમાં સ્વર્ગની કારણતા ને દંડમાં ઘટની કારણતા ક્રમશઃ આગમથી ને લોકથી નિશ્ચિત થયેલી છે. માટે એ બે પુણ્ય કે ચક્રભ્રમણ દ્વારા અન્યથાસિદ્ધ થઈ શકતા નથી. પણ મંગળમાં સમાપ્તિની કારણતા છે કે નહીં એની તો હજુ ચર્ચા ચાલી રહી છે. નિશ્ચય થયો નથી. તો મંગળને માત્ર વિદનદધ્વસ પ્રત્યે કારણ માની લેવું એમાં લાઘવ છે, કારણ કે એને સમામિ પ્રત્યે કારણ માનવામાં પણ, વિદનવંસ પ્રત્યે કારણ તો માનવું જ પડે છે. તેથી, મંગળ વિદનāસ પ્રત્યે જ કારણ છે, ને સમાપ્તિ પ્રત્યે તો અન્યથાસિદ્ધ છે એવું માનવામાં ‘દ્વારથી દ્વારી અન્યથાસિદ્ધ ન થાય' એવા નિયમનો ભંગ ન હોવાથી કોઈ દોષ નથી.) (૧) સ્વતઃ સિવિMવિરહવાન ગ્રંથકારે કરેલું મંગળ નિષ્ફળ જાય એ અમને ઇષ્ટાપત્તિરૂપ એટલા માટે છે કે એ નિષ્ફળ જવા માત્રથી વિનવ્વસ પ્રત્યેની એની કારણતા ઊડી જતી નથી. આશ્ય એ છે કે કારણો બે પ્રકારનાં છે. સ્વરૂપયોગ્ય અને ફ્લોપધાયક. રૂતરફRાસમવધાને યાર્થબનતસ્વરૂપયોથે રમ્... ઇતરકાર સામગ્રી મળી જવા પર જે અવશ્ય પોતાનું કાર્ય કરી આપે તે સ્વરૂપયોગ્યકારણ. ઇતરસામગ્રીસમવહિત થયેલું આ જ સ્વરૂપયોગ્યકારણ અવશ્ય ફળોપધાયક (ફળોત્પાદક) બની જ જાય છે. માટે ત્યારે એ ફળોપઘાયક કહેવાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કાર્ય-કારણભાવ 67 અરણ્યસ્થદંડનેકલાલાદિસામગ્રીન મળવાથી એ ઘટોત્પાદકનબને એટલા માત્રથી એમાંથી ઘટનીસ્વરૂપયોગ્યકારણતા કાંઈ હણાઈ જતી નથી. એમ પ્રસ્તુત માં વિનવ્વસાત્મક કાર્ય માટે વિન પણ એક નિમિત્તકારણ છે, કારણ કે ઘડો હોય તો જ ફૂટે ન હોય તો ન જ ફૂટે એ બિના જણાવે છે કે ધ્વસમાત્ર પ્રત્યે પ્રતિયોગી એ કારણ છે. એટલે સ્વતઃસિદ્ધ વિજ્ઞાભાવવાળાને વિજ્ઞાત્મક અન્ય કારણ હાજર ન હોવાથી એના મંગળ દ્વારા વિજ્ઞધ્વંસ ન થાય એ યોગ્ય જ છે. પણ એટલા માત્રથી મંગળમાં રહેલી કારણતા અસંગત ઠરી જતી નથી. (૨) ઇષ્ટપ્રાપ્તિનો નિશ્ચય જ પ્રવૃત્તિજનક છે એવું નથી, ઇષ્ટપ્રાપ્તિની સંભાવના પણ પ્રવૃત્તિજનક છે. લાભની સંભાવના જણાતી હોય તેવો સોદો પણ વેપારી કરે જ છે. વિદનāસ ઇષ્ટ છે. માટે વિપ્ન હશે તો વિદનધ્વસ રૂપ ઇષ્ટપ્રાપ્તિ થઈ જશે એમ સંભાવના કરીને શિષ્ટપુરુષ મંગળ કરશે જ. એમ અનિષ્ટપ્રાપ્તિનો નિશ્ચય જ નિવર્તક છે એવું નથી, એની સંભાવના પણ નિવર્તક છે. આમાં કદાચ ઝેર પડ્યું છે' આવી શંકા પડે તો પણ ભૂખ્યો આદમી પણ એ ભોજન કરતો નથી. (૩) “વિન હોય તો જ મંગળથી વિધ્વધ્વંસ થાય' એવું જ વેદમાં જણાવ્યું છે એવી તમારી વાત તમારા કહેવા માત્રથી માની લેવાની ? આવી કોઈ શંકા કરે તો એના જવાબ માટે – પોતે કરેલી વાતના સમર્થન માટે - ગ્રંથકારે પ્રાયશ્ચિત્ત અને પાપનાશની ગત ... ઇત્યાદિ વાત કરી છે. (मु.) 'मंगलंच विघ्नध्वंसविशेषे कारणं, विघ्नध्वंसविशेषेच विनायकस्तवपाठादिः । 'क्वचिच्च विघ्नात्यन्तभाव एव समाप्तिसाधनं, 'प्रतिबन्धकसंसर्गाभावस्यैव कार्यजनकत्वात् । इत्थं च नास्तिकादीनां ग्रन्थेषु जन्मान्तरीयमङ्गलजन्यदुरितध्वंसः, "स्वतः सिद्धविघ्नात्यन्ताभावो वाऽस्तीति न व्यभिचार इत्याहुः । (મુ.) વળી મંગલ વિદનāસવિશેષ (=અમુક ચોક્કસ પ્રકારના વિદનāસ) પ્રત્યે કારણ છે અને અન્ય પ્રકારના વિનવ્વસ પ્રત્યે વિનાયકસ્તવપાઠ વગેરે કારણ છે. વળી ક્યાંક (=સ્વતઃસિદ્ધ વિષ્ણવિરહવાળા ગ્રંથકારે રચેલા ગ્રંથસ્થળે) તો વિદનનો અત્યન્તાભાવ જસમાપ્તિનું કારણ બને છે. કારણકે છેવટે પ્રતિબંધકસંસર્ગાભાવ જ કાર્યજનક હોય છે. આમ (પ્રતિબન્ધકસંસર્ગાભાવને સમાપ્તિજનક માનવાથી) નાસ્તિકાદિના (સમાપ્ત થયેલા) ગ્રંથોમાં, જન્માન્તરીય મંગલ જન્ય વિધ્વંસ (અને તે દ્વારા વિનસંસર્ગાભાવની વિદ્યમાનતા થવાથી,) અથવા સ્વતઃ સિદ્ધવિજ્ઞાત્યન્તાભાવ હોવાથી (વ્યતિરેક) વ્યભિચાર આવતો નથી. આવું નવ્યનૈયાયિકો કહે છે. (વિ.) (૧) (શંકા- તમે મંગળ અને વિદનધ્વંસ વચ્ચેનો કાર્ય-કારણભાવ જણાવ્યો, પણ એમાં તો વ્યતિરેકવ્યભિચાર છે. કોઈ ગ્રંથકાર વિનાયકસ્તવપાઠ કરીને વિદનધ્વંસ કરે છે તો કો'ક ગ્રંથકાર પ્રાયશ્ચિત્ત કરીને વિદનāસ કરે છે.) સમાધાનઃ અહીં તૃણારણિમણિન્યાય લગાડવો. અર્થાત્ વિજ્ઞવૅસસામાન્ય ( કોઈપણ વિનવ્વસ) પ્રત્યે મંગળ કારણ છે એવું નથી, પણ વિનāસવિશેષ (=અમુક ચોક્કસ પ્રકારના વિનવ્વસ) પ્રત્યે મંગળ કારણ છે અને એનાથી જુદા પ્રકારના વિદ્ધધ્વસ પ્રત્યે વિનાયકસ્તવપાઠાદિ કારણ છે. ઇત્યાદિ રીતે કાર્યના પેટા-વિલક્ષણ ભેદો માનવા. (આમ તો, જે વિદનવંસ સ્વઅવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિકત્વસંબંધથી મંગળવિશિષ્ટ હોય તે વિદનવંસ પ્રત્યે મંગળ કારણ છે. એવા જ સંબંધથી જે વિદનદધ્વંસ વિનાયકસ્તવપાઠવિશિષ્ટ હોય તેના પ્રત્યે વિનાયકસ્તવપાઠ કારણ છે ઇત્યાદિ કહી શકાય છે. આમાં, સ્વ=મંગળ... એને અવ્યવહિતોત્તરક્ષણમાં તો એ જ વિદનદધ્વસની ઉત્પત્તિ છે જે મંગળથી જ થયો હોય, ને એ તો મંગલ વિના થયો જ નથી, તેથી સ્વાવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિકત્વસંબંધેને મંગલવિશિષ્ટવિદનદધ્વસ તરીકે એવો જ વિદનāસ આવવાથી વ્યતિરેક વ્યભિચાર નહીં આવે. અહીં કાર્ય-કારણભાવનો વિચાર કરીએ તો, વિદનદ્ધસત્વેન વિદનધ્વસને કાર્યરૂપે નથી લેવાયો, કારણ કે તો Page #79 -------------------------------------------------------------------------- ________________ 68 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી તો વિનાયક સવપાઠજન્ય વિદનવંસ પણ પકડાઈ જવાથી વ્યભિચાર ઊભો રહે. કિન્તુ સ્વાવ્યવહે... ઇત્યાદિ સંબંધથી મંગળવિશિષ્ટવિદનવંસત્વેન વિદનāસને જ કાર્ય રૂપે લેવાયો છે. એટલે કે, मंगलत्वावच्छिन्नकारणतानिरूपितस्वाव्यवहितोत्तरक्षणोत्पत्तिकत्वसंबंधेन મંતિવિાિણવિખáત્વવિચ્છિન્નાર્યતા... આવો કાકo ભાવ છે. આમાં કાર્યતાવચ્છેદકમાં ઘણું ગૌરવ હોવું સ્પષ્ટ છે. એટલે લાઘવ થાય એ માટે તણારણિમણિન્યાયે વિદનવંસના ત્રણ પેટા ભેદ માની એ દરેકના તે તે ધર્મવિશેષને કાર્યતાવચ્છેદક માનવાની અહીં વાત કરી છે. એટલે મંગળજન્ય વિદનવ્વસમાં એક ઝ નામનો એવો વિલક્ષણ ધર્મ છે જે સ્તવપાઠાદિજન્ય વિદનāસમાં નથી. તેથી મંગળના કાર્યરૂપ જે વિદનäસ છે એનો કાર્યતાવચ્છેદક = ધર્મ બની જવાથી લાઘવ થશે. અર્થાત मंगलत्वावच्छिन्नकारणतानिरूपित 'अ'धर्मावच्छिन्नकार्यता... આ રીતે અલગ-અલગ કા કo ભાવો થશે. (૨) (શંકા - શિષ્ટગ્રંથકાર પણ સમાપ્તિની ઇચ્છાથી મંગળ કરે છે. એ ત્યારે જ સંભવે કે મંગળ વિજ્ઞધ્વસનું કારણ હોયને વિજ્ઞāસસમાપ્તિનું. પણ એ સંભવતું નથી. કારણકે સ્વતઃ સિદ્ધવિનાભાવવાળા ગ્રંથકારને વિજ્ઞધ્વસ થયો ન હોવા છતાં સમાપ્તિ તો થાય જ છે. તો આની સંગતિ ર્શી રીતે કરવી? આવી શંકાના સમાધાન માટે ગ્રંથકારે ફિન્નિ ... ઇત્યાદિ અધિકાર કહ્યો છે. એટલે કે કોઈક સમાપ્તિ પ્રત્યે વિનવ્વસ કારણ છે ને કો'ક સમાપ્તિ પ્રત્યે વિજ્ઞઅત્યંતાભાવ. (૩) “આ તો સમાપ્તિનાં કારણો અલગ - અલગ થઈ જવાથી અનુગમ (એકરૂપતા) નહીં રહે ” આવી શંકાના સમાધાન માટે ગ્રંથકારે પ્રતિબંધસંસમાવચૈવ ઇત્યાદિ કહ્યું છે. એટલે પ્રતિબંધકનો સંસર્ગાભાવ જોઈએ. વિદનધ્વંસ કે વિજ્ઞાભાવ આ બન્ને વિપ્નસંસર્ગાભાવ તો છે જ. (૪) નાસ્તિકાદિના સમાપ્ત થયેલા મંગળ શૂન્ય ગ્રન્થ અંગે, એના આત્મામાં વિઘ્ન માનવું, એનો ધ્વંસ માનવો ને એ ધ્વંસજનક તરીકે જન્માન્તરીય મંગળ માનવું... આ બધામાં ઘણું ગૌરવ હોવાથી ગ્રંથકારે સ્વતઃ સિદ્ધ... ઇત્યાદિ વિકલ્પ દર્શાવ્યો છે કે પહેલેથી એના આત્મામાં વિઘ્ન જ ન હોવાથી વિનસંસર્ગાભાવ છે ને તન્ય સમાપ્તિ થઈ એમ માનવું. (વિનાભાવ એ સમાપ્તિસાધન) (અથવા, આ વિ... ઇત્યાદિ પંક્તિઓ બીજી રીતે પણ બેસાડી શકાય.) તોફાની પુત્ર ચાકડા પર બેસી જાય તો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એટલે જણાય છે કે પુત્ર ઘટ પ્રત્યે પ્રતિબંધક છે. એટલે કે પુત્રાભાવ ઘટનું કારણ છે. હવે જ્યારે પુત્ર ચાકડા પર બેઠો છે ત્યારે પણ સમવાયસંબંધથી તો પુત્રનો અભાવ છે જ. છતાં ઘટકાર્ય થતું નથી. એટલે નિશ્ચિત થાય છે કે જે સંબંધથી વિદ્યમાન પ્રતિબંધક, કાર્યનો પ્રતિબંધ કરે, તત્સંબંદ્યાવચ્છિન્નપ્રતિયોગિતા, તેનો અભાવ જ કાર્યનું કારણ બને છે. પ્રસ્તુતમાં અશુભઅદષ્ટ (અધર્મ) એ સમાપ્તિ પ્રત્યે પ્રતિબંધક છે, ને એ આત્મગુણ હોવાથી આત્મામાં સમવાયસંબંધથી રહીને સમાપ્તિનો પ્રતિબંધ કરે છે. તેથી સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક વિનાભાવ જ પ્રતિબંધકાભાવરૂપે સમાપ્તિનું કારણ બની શકે. હવે કોઈ પણ વસ્તુનો અત્યંતભાવ જેમ અમુક ચોક્કસ સંબંધથી હોય છે એવું ધ્વંસ કે પ્રાગભાવ માટે નથી. એટલે કે ભૂતલ પર ઘડો સમવાયસંબંધથી ન હોવા છતાં સંયોગસંબંધથી હોય પણ ખરો. માટે એ વખતે રહેલા અભાવની પ્રતિયોગિતા સમવાયસંબંધાવચ્છિન્ન કહેવાય. પણ ધ્વસ્ત થયો એટલે બધા સંબંધથી એનો અભાવ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરકર્તુત્વવાદ જ રહેવાનો. સમવાયસંબંધથી એ ધ્વસ્ત થયો અને સંયોગથી હજુ ઊભો છે આવું બની શકતું નથી, આવુંજ ઘટપ્રાગભાવ માટે પણ છે. એટલે ધ્વંસ અને પ્રાગભાવની પ્રતિયોગિતા કોઈ ચોક્કસ સંબંધથી નિયંત્રિત ન હોવાથી સંબંઘાવચ્છિન્ન હોતી નથી. એટલે સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક વિનાભાવ તરીકે વિદનનો અત્યંતાભાવ જ લઈ શકાય છે. વિજ્ઞવૅસ નહીં. માટે મુક્તાવલીમાં વિખત્યિન્તામાવાવ સમાપ્તિસાધનમ્ એમ કહ્યું છે. અને આમાં કારણ તરીકે જે પ્રતિવર્ધસંસમાવચૈવ વાર્થનન–ીતુ એમ કહ્યું છે એનો અર્થપ્રાગભાવ વગેરે ત્રણેને સાંકળી લે એવો પ્રસિદ્ધ સંસર્ગાભાવના સમજવો, પણ સંસર્ગાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ એવો સમજવો. એવા અભાવ તરીકે ધ્વસ આવી શકતો નથી એ જોઈ ગયા. પ્રતિબંધક જે સંબંધથી પ્રતિબંધ કરે છે તત્સંબંધાવચ્છિન્ન એનો અભાવ જ કાર્યજનક બને છે એ આપણે વિચારી ગયા છીએ. ત્યં ૨... વગેરે પંક્તિનો અર્થ આવો સમજવો - નાસ્તિકાદિના ગ્રંથોમાં જન્માન્તરીયમંગળજન્ય દુરિતધ્વસસામગ્રીપ્રયુક્ત વિનાભાવ હોય છે કે સ્વતઃસિદ્ધ વિનાભાવ હોય છે ને તેથી સમાપ્તિ થાય છે. માટે વ્યભિચારદોષ રહેતો નથી. વિજ્ઞાભાવ અને સમાપ્તિનો આત્મનિષ્ઠપ્રત્યાત્તિથી કાકાભાવ આવો થશે. विघ्नाभावत्वावच्छिन्नविशेषणतासंबंधावच्छिन्नकारणतानिरूपितसमाप्तित्वावच्छिन्न - स्वप्रतियोगिचरमवर्णानुकूलकृतिमत्त्वसंबंधावच्छिन्नकार्यता । (मु.) संसारेति । 'संसार एव महीरुहः=वृक्षस्तस्य बीजाय 'निमित्तकारणायेत्यर्थः । एतेन ईश्वरे प्रमाणमपि दर्शितं भवति, तथाहि - यथा घटादिकार्यं कर्तृजन्यं तथा वित्यकुरादिकमपि, न च तत्कर्तृत्वमस्मदादीनां संभवतीत्यतस्तकर्तृत्वेनेश्वरसिद्धिः। न च शरीराजन्यत्वेन कर्तीजन्यत्वसाधकेन सत्प्रतिपक्ष इति वाच्यम्, अप्रयोजकत्वात् । मम तु कर्तृत्वेन कार्यकारणभाव एवानुकूलस्तर्कः । “द्यावाभूमी जनयन्देव एको विश्वस्य कर्ता भुवनस्य गोप्ता" इत्यादय आगमा अप्यनुसन्धेयाः ॥ (ઈશ્વરકર્તુત્વવાદ) (મુ) "સંસાર એ જ વૃક્ષ, તેના બીજરૂપ [શ્રીકૃષ્ણને નમસ્કાર હો અહીં બીજરૂપ જે કહ્યા એનો અર્થ નિમિત્ત કારણભૂત એવો સમજવો. આનાથી (શ્રીકૃષ્ણને સંસારના નિમિત્તકારણભૂત કહ્યા એનાથી) ઈશ્વરમાં પ્રમાણ પણ આપેલું સમજવું. તે આ રીતે - જેમ ઘટાદિ કાર્ય કર્તજન્ય હોય છે તેમ ક્લિયંકરાદિ કાર્ય પણ (કજન્ય હોય છે.) *વળી તેનું ( ક્ષિયંકુરાદિનું) કતૃત્વ આપણામાં સંભવતું નથી, તેથી તેના કર્તા તરીકે (આપણા બધાથી વિલક્ષણ એવા) ઈશ્વરની સિદ્ધિ થાય છે. (“જે શરીરાજન્ય હોય છે તે કર્તાથી અજન્ય હોય છે, જેમ કે આકાશ. આવી વ્યાપ્તિના બળે જણાય છે કે શરીરાજન્યત્વ એ કર્નજન્યત્વસાધક હેતુ છે. ને એ ફિયંકુરાદિમાં પણ રહેલ છે. તેથી તમારા ‘ક્ષિચંકુરાદિ કર્ણજન્ય હોય છે, કારણ કે કાર્યરૂપ છે, જેમ કે ઘટ’ આવા અનુમાનમાં) કર્ણજન્યત્વસાધક શરીરાજન્યત્વ હેતુ દ્વારા સત્પતિપક્ષ નામનો હેત્વાભાસદોષ રહેલો છે.” આવું ન કહેવું, કારણ કે શરીરાજ – હેતુ અાયોજક છે (અર્થાત્ અનુકૂલતર્કરહિત છે.) “મારા અનુમાનમાં તો કર્તુત્વેન-કાર્યત્વેન કાર્યકારણભાવ એ જ અનુકુલ તર્ક છે. (અર્થાત્ જો ફિયંકુરાદિને વગર કર્તાએ થયેલા કાર્યરૂપ માનશો તો આ કાર્ય - કારણભાવનો ભંગ થઈ જવાની આપત્તિ આવે. આમ અનુમાન દ્વારા ઈશ્વરની સિદ્ધિ થઈ. વળી એમાં) ઘાવાભૂમી જનયદેવ..ઇત્યાદિ આગમોનું પણ (ઈશ્વરની સિદ્ધિમાં) પ્રમાણ તરીકે અનુસંધાન કરવું. (વિ.) (૧) કારિકાવલીમાં નૂતન જલધરરુચવે વગેરે સામાસિક પદો હોવા છતાં એનો સમાસવિગ્રહમુક્તાવલીમાં કરી દેખાડ્યો નથી, તો સંસારમહીરુહસ્ય એવા પદનો વિગ્રહ શા માટે કરી દેખાડ્યો? આવો પ્રશ્ન ઊઠાવવાથી જવાબ મળે કે સંસારસ્ય મહીહ આવો ષષ્ઠીતપુરુષ સમાસ કોઈ કરી ન લે એ માટે. (૨) બીજ શબ્દ કાંઈ અપ્રચલિત નથી... છતાં બીજા શબ્દોનો અર્થ ન દર્શાવનાર મુક્તાવલીકારે એનો અર્થ Page #81 -------------------------------------------------------------------------- ________________ 70 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલ કેમ દર્શાવ્યો? આવો પ્રશ્ન ઊઠાવવાથી જવાબ મળશે કે – બીજ વૃક્ષનું ઉપાદાનકારણ છે. એટલે શ્રીકૃષ્ણને પણ કોઈ સંસારવૃક્ષનું ઉપાદાનકારણ ન સમજી બેસે એ માટે ગ્રંથકારે સ્પષ્ટતા કરી લીધી કે “બીજ' શબ્દનો અર્થ અહીં નિમિત્તકારણ જાણવો. (૩) ઈશ્વરની સિદ્ધિ માટે ગ્રંથકારે અનુમાન પ્રમાણ આપ્યું છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે જાણવો - क्षित्यङ्करादिक कर्तृजन्य, कार्यत्वात्, घटवद् यत्र यत्र कार्यत्वं, तत्र तत्र कर्तृजन्यत्वं, यथा घटे यत्र यत्र कर्तजन्यत्वाभावः, तत्र तत्र कार्यत्वाभावोऽपि, यथाऽऽकाशे... (૪) આ રીતે ક્ષિતિ-અંકુરા વગેરેનો કોઈ કર્તા હોવો જોઈએ એ સિદ્ધ થવા પર પારિશેષન્યાયથી ઈશ્વરાત્માની સિદ્ધિ કરવામાં આવે છે. ક્ષિતિવગેરેનોકૌંઆપણોજીવાત્માન બની શકે એમાં બેકારણો છેઃ (1) વિનિગમનાવિરહ-વનિયિમાં યુઃિ નિકામના, તા: વિર:, વિનિયમનાવિઃ | અનેક પક્ષ પોતપોતાનો દાવો માંડતા હોય ત્યારે કોનો દાવો ઉચિત છે એવો નિર્ણય કરાવી આપનાર યુક્તિ એ વિનિગમના કહેવાય છે. પણ આવી કોઈ સબળ યુક્તિ ન મળતી હોય તો એને વિનિગમના વિરહ કહેવાય છે. એવે વખતે ક્યાં તો બધાનો દાવો મંજૂર કરવો પડે છે ને ક્યાં તો બધાનો દાવો ફોક કરવો પડે છે. પ્રસ્તુતમાં જો ક્ષિતિ વગેરેના કર્તા તરીકે જીવાત્માને માનીએ તો અનંતા જીવાત્માઓ છે, એમાંથી ક્યો જીવ કર્તા છે? એનો નિર્ણય કરાવી આપનાર કોઈ યુક્તિ નથી. તેથી વિનિગમનાવિરહ છે. (આને વિનિગમકાભાવ' પણ કહે છે.) એટલે ક્યાં તો બધા જીવાત્માને કર્તા માનવા પડે. પણ એવું માનવામાં અનંતા કર્તા માનવા પડવાથી મહાગૌરવ થાય છે. તેથી બધા જીવાત્માઓનો દાવો ફોક કરી કોઈ જ જીવાત્માને એનો કર્તા મનાતો નથી. (2) જે કર્તા હોય એને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ હોવું જોઈએ. કુંભારને ઘડાના ઉપાદાનકારણ માટીનું પ્રત્યક્ષ છે. માટે એમાં પ્રયત્ન કરી ઘડો બનાવે છે. ક્ષિતિ વગેરેના ઉપાદાનભૂત પરમાણુનું આપણા જેવા જીવાત્માને પ્રત્યક્ષ નથી. કારણ કે પરમાણુમાં મહત્ત્વ (મહત્પરિમાણ) નથી. તેથી ફિત્યાદિનાં કર્તા તરીકે આપણા બધાથી વિલક્ષણ એવો ઈશ્વરાત્મા સિદ્ધ થાય છે. આ ઈશ્વર આત્મા છે, એક છે, નિત્ય છે વગેરે વાત ભૂમિકામાંથી (પૃ. ૨૫) જોઈ લેવી. (સપ્રતિપક્ષ - તત્પાિર) (૫) ઈશ્વરને જગત્કર્તા ન માનનાર મતાનુયાયીઓ ઈશ્વરસાધક અનુમાનની સામે અનુમાન આપી સત્પતિપક્ષ દોષ દર્શાવે છે. fસત્યડુરવિવં સવર્તુ, વાર્યત્વતિ ઘટવ આની સામે - क्षित्यङ्कुरादिकं अकर्तृकं, शरीराजन्यत्वात्, आकाशवत् यत्र यत्र शरीराजन्यत्वं तत्र तत्र अकर्तृकत्वं, यथाऽऽकाशे... નૈયાયિક એની સામે જવાબ આપે છે કે તમારું અકર્તકત્વ સાધક અનુમાન અપ્રયોજક છે. એટલે કે અસ્તુ શરીર બન્યત્વે, મલ્લુ મસ્તૃત્વ, શે રોષઃ ? આવી અન્વયવ્યભિચારની શંકાને નિર્મૂળ કરનાર કોઈ અનુકૂલતર્કનું તમારા શરીરાજખ્યત્વ હેતુને પીઠબળ નથી. (૬) અહીં પૂર્વપક્ષી નૈયાયિકની સામે પણ એ જ અપ્રયોજકત્વનું હથિયાર ઉગામવાનો પ્રયાસ કરે કે તમારો “કાર્યત્વ' હેતુ પણ અપ્રયોજક છે, તો એના પ્રયાસને નિષ્ફળ કરવા માટે ગ્રંથકારે મમતુ ઇત્યાદિ કહ્યું છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ •વિભાજન’ શબ્દાર્થ જગમાં જે કોઈ ઘટ-પટ વગેરે કાર્યો છે તે બધાનાં કુંભાર વગેરે કર્તા છે. એટલે કે કાર્ય માત્ર પ્રત્યે કર્તા પણ એક કારણ છે. આ રીતે કાર્યત્વેન-કર્તુત્વેન કાર્યકારણભાવ (એટલે કે કાર્યવાવચ્છિન્નકાર્યતાનિરૂપિતકર્તુત્વાવચ્છિન્નકારણતા એવો કાકી, ભાવ) સિદ્ધ છે. તેથી જો કોઈ વસ્તુ કાર્યવં માગસ્તુ સર્વાંગચä, જો રોષ ? આવી અન્વયવ્યભિચારની શંકા કરે તો એ શંકાને રફેદફે કરી નાખનાર, ય િાર્યવં ર્રાખ્યત્વે વિના ચાત્ તર્ટિ વાર્થ રૂંનન્યમરિ ન ચાતુ, (એટલે કે કાર્ય અને કર્તા વચ્ચેનો કાર્ય-કારણભાવ જ ભાંગી જશે) એવો અનુકૂળતર્ક છે. [અહીં કર્તા (કૃતિમાન) ને કારણ માનવામાં કારણતાવચ્છેદક કૃતિ બને જે અનેક હોવાથી ગૌરવ થાય. એના બદલે કૃતિને કારણ માનવામાં આવે તો કારણતારવચ્છેદક કૃતિત્વ બને જે જાતિ હોવાથી એક જ હોવાના કારણે લાઘવ છે. એ જાણવું.] (૭) અનુમાનપ્રમાણથી ઈશ્વરસિદ્ધિ થઈ, તેથી ઈશ્વરોક્તવૈન વેદ પણ પ્રમાણ સિદ્ધ થઈ જાય છે. ને તેથી ઈશ્વરસાધક આગમપ્રમાણ પણ આપવા માટે ગ્રંથકારેચાવાયૂની નનયન ઇત્યાદિ કહ્યું છે. આદિ શબ્દથી ચામુપાસીત’ વગેરેનો સમાવેશ જાણવો. આમ ઈશ્વરકર્તુત્વવાદ પૂર્ણ થયો. (ચત્તવોર્નિત્યqન્ય... ય પદથી જેનો ઉલ્લેખ થયો હોય તેનો જ તત્ પદથી પરામર્શ થતો હોવાથી યતત્ પદનો નિત્યસંબંધ મનાયેલો છે. છતાં જે અતિપ્રસિદ્ધ હોય તેના માટે યના પ્રયોગ વિના પણ સીધો તન્નો. પ્રયોગ આવતો હોય છે. પ્રસ્તુતમાં પણ શ્રીકૃષ્ણ અતિપ્રસિદ્ધ છે એવું સૂચવવા માટે નો ઉલ્લેખ કર્યા વિના સીધું ‘તમૈ વૃwય નમ:' એમ જણાવ્યું છે - એ જાણવું.) (.) દ્રવ્ય મુતથા વર્ષ સામાનં વિશેષમ્ | समवायस्तथाऽभावः पदार्था सप्त कीर्तिताः ॥२॥ (मु.) 'पदार्थान् विभजते- द्रव्यमिति । अत्र सप्तमस्याभावत्वकथनादेव षण्णां भावत्वं प्राप्तं, तेन भावत्वेन पृथगुपन्यासो न कृतः एते च पदार्था वैशेषिकनये प्रसिद्धाः 'नैयायिकानामप्यविरुद्धाः 'प्रतिपादितं चैवमेव भाष्ये। अत एवोपमानचिन्तामणौ सप्तपदार्थभिन्नतया शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वमाशङ्कितम् । (કા.) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આમ પદાર્થો સાત કહેવાયા છે. (મુ.) પદાર્થોનું વિભાજન “દ્રવ્ય...' ઇત્યાદિ કારિકામાં કરે છે. અહીં સાતમા પદાર્થને અભાવ તરીકે કહ્યો છે એનાથી જ દ્રવ્યાદિ છ પદાર્થો ભાવ પદાર્થો છે એ જણાઈ જાય છે, તેથી (એ પદાર્થોનો) “ભાવ” તરીકે સ્વતંત્ર ઉપન્યાસ કર્યો નથી. આ સાત પદાર્થો વૈશેષિક દર્શનમાં પ્રસિદ્ધ છે. નૈયાયિકોને પણ અવિરુદ્ધ (=માન્ય) છે. “પ્રશસ્તપાદભાષ્યમાં આ રીતે જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (વળી) “તેથી જ ઉપમાનચિન્તામણિમાં (તત્ત્વચિન્તામણિના ઉપમાનખંડમાં) સાત પદાર્થથી ભિન્નરૂપે શક્તિ-સાદશ્ય વગેરેને સ્વતંત્ર પદાર્થ રૂપે માનવાની શંકા કરવામાં આવી છે. (વિ.) જો કે દ્રવ્ય વગેરે ૭ વિભાગ દર્શાવ્યા છે એનાથી પદાર્થના વિભાગ ૭ છે એ જણાઈ જાય છે, છતાં સ્પષ્ટતા માટે કારિકામાં “સપ્ત' શબ્દનો ઉલ્લેખ કરાયો છે. (‘વિભાજન' એટલે શું?) (૧) પદાર્થોનું વિભાજન કરે છે એટલે પદાર્થ વિભજ્ય બનવાથી ‘પદાર્થત્વ' વિભજ્યતાવચ્છેદક કહેવાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી विभज्यतावच्छेदकसाक्षाद्व्याप्यमिथोविरुद्धयावद्धर्मपुरस्कारेण प्रतिपादनं विभजनम् વિંભજ્યતાવચ્છેદકને જે (1) સાક્ષા વ્યાપ્ય હોય અને (2) પરસ્પર વિરુદ્ધ હોય એવા (3) જેટલા ધર્મો હોય એ બધા ધર્મોને નજરમાં લઈ પ્રતિપાદન કરવું એ વિભાજન છે. આમાં પદકૃત્ય - (1) “સાક્ષા વ્યાપ્ય ન લખે તો દ્રવ્યોનું વિભાજન કરવાના પ્રસંગે ગુણત્વ-કર્મત્વ વગેરે ઘર્મો પણ પરસ્પર વિરુદ્ધ હોવાથી ગુણ, કર્મ વગેરેને પણ દ્રવ્યના વિભાગ તરીકે કહેવા પડે. “સાક્ષાવ્યાપ્ય લખવાથી આ આપત્તિનું નિવારણ થાય છે, કારણ કે એ વખતે વિભાજ્યતાવચ્છેદક જે દ્રવ્યત્વ છે એને ગુણત્વ વગેરે ધર્મો વ્યાપ્ય નથી. આમાં પણ સાક્ષાત્ શબ્દ ન લખે તો, ઘટત્વ-પટત્વ વગેરે ધર્મો પણ દ્રવ્યત્વને વ્યાપ્ય હોવાથી ઘટ, પટ વગેરેનો પણ દ્રવ્યના વિભાગ તરીકે ઉલ્લેખ કરવો પડે. દ્રવ્યત્વવ્યાપ્યપૃથ્વીત્વ, ને પૃથ્વીત્વવ્યાપ્યઘટત્વ... આમ ઘટત્યાદિ ઘર્મો દ્રવ્યત્વને સાક્ષાત્ વ્યાપ્ય ન હોવાથી આ આપત્તિ આવશે નહીં. (2) મિથોવિરુદ્ધ એવું વિશેષણ ન લખવામાં દોષ એ આવે કે ભૂત, મૂર્ત વગેરેને પણ દ્રવ્યના વિભાગરૂપે જણાવવા પડે, કારણ કે ભૂતત્વાદિ પણ દ્રવ્યત્વને સાક્ષાત્રાપ્ય તો છે જ. પણ ભૂતત્વ અને મૂર્તત્વ ઘટાદિમાં રહ્યા હોવાથી પરસ્પરવિરુદ્ધ ન હોવાના કારણે આ આપત્તિ રહેશે નહીં. (3) દ્રવ્યોનું વિભાજન કરું છું એમ પ્રતિજ્ઞા કરીને કોઈ ખાલી પૃથ્વી, જળ, તેજ..એમ બે-ત્રણ દ્રવ્યોની જ વાત કરે તો એ યોગ્ય નથી. તેથી અહીં થાવ એવું પણ વિશેષણ વપરાયું છે. આવા જેટલા ધર્મો હોય એ બધાને પુરસ્કૃત કરીને કરેલું પ્રતિપાદન ‘વિભાજન' કહેવાય. પ્રસ્તુતમાં પદાર્થત્વને વ્યાપ્ય-મિથોવિરુદ્ધ દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે ૭ ધર્મો છે, તેથી પદાર્થના દ્રવ્ય-ગુણ વગેરે ૭ વિભાગો દર્શાવ્યા છે. જો કે ભાવત્વ ને અભાવત્વ એ બે જ સાક્ષાત્ વ્યાપ્ય ધર્મો હોવાથી ભાવ અને અભાવ એમ બે જ વિભાગ દર્શાવવા જોઈએ, છતાં શિષ્ય બુદ્ધિ વૈશદ્યાર્થ (શિષ્યની બુદ્ધિનો વિકાસ થાય એ માટે) ૭ વિભાગ દર્શાવવામાં આવ્યા છે. (૨) “છતાં ભાવત્વેન “ભાવ'નો ઉલ્લેખતો કરવો જોઈએને આવી સંભવિત શંકાનાવારણ માટે અત્રસમસ્ય... ઇત્યાદિ કહ્યું છે. (૩) “ન્યાયસૂત્રમાં તો પ્રમાણપ્રમેયસંશયપ્રયોગનવૃત્તસિદ્ધાન્તીવયવતનિયવાહાત્પવિતાત્કામાછત્તનાતિનિગ્રહસ્થાનનાં તત્ત્વજ્ઞાનાન્નિશ્રેયસfધામઃ (૧-૨-) એમ ૧૬ પદાર્થો જણાવ્યા છે તો તમે કેમ ૭ પદાર્થો જ કહો છો ?” આવી શંકાના સમાધાન માટે કહ્યું કે વૈશેષિક દર્શનમાં આ ૭ પદાર્થો પ્રસિદ્ધ છે. (૪) “તો તમે વૈશેષિક દર્શનનો ગ્રંથ રચવા બેઠા છો કે કે ન્યાયદર્શનનો?” આવા સંભવિત પ્રશ્નનો ઉત્તર આપવા ગ્રંથકાર કહે છે કે નૈયાયિકોને પણ આ ૭ પદાર્થો માન્ય છે, એમાં કોઈ વિરોધ નથી. (૫) “આ તો તમે ભૂલમાં ૧૬ ના બદલે ૭ પદાર્થો કહી દીધા. ને પછી બચાવ કરવા માટે તૈયાયિકોને પણ અવિરુદ્ધ છે' ઇત્યાદિ કહો છો.” એવા સંભવિત આરોપને સ્થાન ન રહે એ માટે ગ્રંથકારે “પ્રશસ્તપાદભાષ્યમાં પણ આ જ રીતે પ્રતિપાદન છે” ઈત્યાદિ કહ્યું છે. દ્રવ્યર્મસામાવિશેષસમવાયામાવાઃ સૌવ પાથ, પોડશાનામત્રેવાન્તવાન્ આમ ભાષ્યમાં જણાવ્યું છે. (૬) “ભાષ્ય તો ઋષિપ્રણીત છે. તાર્કિકોને ઋષિના ચીલે ચાલવું યોગ્ય ન કહેવાય' આવી કોઈની સૂફિયાણી સલાહને તોડી નાખતા ગ્રંથકાર કહે છે કે પ્રકાંડ તાર્કિક ગંગેશોપાધ્યાયે પણ તત્ત્વચિન્તામણિના ઉપમાનખંડમાં પદાર્થો સાત હોવાનું સૂચન કર્યું છે. જો એમને ૭ પદાર્થો માન્ય ન હોત તો “શક્તિ-સાદશ્ય વગેરે ૭ પદાર્થથી ભિન્ન છે' એ રીતે પૂર્વપક્ષ ન ઊઠાવતાં “શક્તિ-સારશ્ય ૧૬ પદાર્થથી ભિન્ન છે' એ રીતે જ પૂર્વપક્ષ ઊઠાવ્યો હોત. Page #84 -------------------------------------------------------------------------- ________________ શક્તિવાદ-પૂર્વપક્ષ utch (मु.) ननु कथमेत एव पदार्थाः, शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वात् ? तथाहि मण्यादिसमवहितेन वह्निना दाहो न जन्यते तच्छून्येन तु जन्यते । तत्र मण्यादिना वह्नौ दाहानुकूला शक्तिर्नाश्यते, 'उत्तेजकेन मण्याद्यपसारणेन चजन्यते इति कल्प्यते । एवं सादृश्यमप्यतिरिक्तः पदार्थः । तद्धि न षट्सु भावेष्वन्तर्भवति, सामान्येऽपि सत्त्वात्, यथा गोत्वं नित्यं तथाऽश्वत्वमपीति सादृश्यप्रतीतेः, नाप्यभावे, सत्त्वेन प्रतीयमानत्वादिति चेत् ? 73 (મુ.) પૂર્વપક્ષ ઃ તમે આટલા જ પદાર્થો કેમ કહો છો ? શક્તિ – સાદશ્ય વગેરે પણ અતિરિક્ત પદાર્થો છે ને ! તે(ની સિદ્ધિ) આ રીતે – મણિ વગેરેથી સંનિહિત અગ્નિથી દાહ થતો નથી, તેનાથી (મણિ વગેરેથી) રહિત અગ્નિ વડે દાહ થાય છે. આ (પ્રતીતિસિદ્ધ બાબત) અંગે (એટલે કે એની સંગતિ કરવા માટે) એવી કલ્પના કરાય છે કે મણિ વગેરેથી અગ્નિમાં રહેલી દાહાનુકૂલ શક્તિનો નાશ કરાય છે અને વળી ત્યાં ઉત્તેજક લાવવામાં આવે કે મણિ વગેરે દૂર કરવામાં આવે તો અગ્નિમાં પાછી દાહાનુકૂલ શક્તિ ઉત્પન્ન થાય છે. એમ સાદશ્ય પણ સ્વતંત્ર પદાર્થ છે. કારણ કે એનો દ્રવ્ય વગેરે છ ભાવપદાર્થોમાં અન્તર્ભાવ થઈ શકતો નથી, કારણ કે એ સામાન્યમાં પણ રહેલ છે. તે પણ એટલા માટે કે ‘જેમ ગોત્વ નિત્ય છે તેમ અશ્વત્વ પણ નિત્ય છે.’’ આવી સાદશ્યની પ્રતીતિ થાય છે. (વળી, સાદૃશ્યનો) અભાવમાં પણ અંતર્ભાવ થઈ શકતો નથી, કારણ કે એ ભાવ રૂપે પ્રતીત થાય છે. (શક્તિવાદ - પૂર્વપક્ષ) (વિ.) (કારિકાવલીમાં ૭ પદાર્થો કહ્યા એની સામે પ્રભાકર - મીમાંસક પૂર્વપક્ષ કરે છે.) પૂર્વપક્ષ : પદાર્થો આ સાત જ કેમ ? શક્તિ - સાદશ્ય વગેરે પણ અતિરિક્ત પદાર્થો છે ને ! (શક્તિવાદીના અભિપ્રાય કારણમાં કાર્યાનુકૂલ શક્તિ હોય છે. જેમ કે વહ્નિ કારણ છે, દાહ કાર્ય છે. તો વહ્નિમાં દાહાનુકૂલ શક્તિ છે. જો આવી શક્તિ માનવામાં ન આવે તો પ્રતિબંધકતા ઘટી શકે નહીં. દાહ પ્રતિબંધક ચન્દ્રકાન્તમણિ લાવવાથી કાંઈ ભડભડ બળતો અગ્નિ શાંત થતો નથી. ને છતાં દાણ કાર્ય તો થતું નથી. યો યઃ વાર્યાભાવઃ સ સ ારળામાવપ્રયુń:, યથા પટાર્યામાવઃ ફંડામાવપ્રયુōઃ પ્રસ્તુતમાં અગ્નિ વગેરે દશ્ય કારણો તો તદવસ્થ જ છે, તો કયા કારણનો અભાવ છે જેથી દાહ ન થયો ? તો કે શક્તિ નામના અદશ્યકારણનો અભાવ થયો.) પ્રતિબંધક કારણમાં રહેલી આ કાર્યાનુકૂલશક્તિનો નાશ કરી દે છે ને તેથી છતે અગ્નિએ દાહ કાર્ય થતું નથી. શંકા : મણિની હાજરીમાં દાહ થતો નથી. પણ એટલા માત્રથી એને પ્રતિબંધક શા માટે માની લેવાનો ? દાહ થવા યોગ્ય પુરુષના અદૃષ્ટને જ પ્રતિબંધક માની લો ને સમાધાન : મણિ ખસેડી લેવામાં આવે તો પાછો દાહ થાય છે એ જણાવે છે કે મણિ જ શક્તિનો નાશ કરે છે ને તેથી એ જ દાહનો પ્રતિબંધક છે. (૧) શંકા : એકવાર મણિ લાવવાથી શક્તિ નષ્ટ થઈ ગઈ, તો હવે એ વહ્નિ શક્તિહીન થઈ ગયો. એટલે ફરીથી મણિ દૂર કરો કે ન કરો, એનાથી દાહ ન જ થવો જોઇએ ને ? આવી શંકાનું સમાધાન આપવા ઉત્તેનન ઇત્યાદિ પંક્તિ છે. ઉત્તેજક લાવવાથી કે મણિને દૂર કરવાથી અગ્નિમાં પાછી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. આમ શક્તિવાદીએ શક્તિ નામનો પદાર્થ સિદ્ધ કર્યો. અર્થાત્ શક્તિમાં પદાર્થત્વની સિદ્ધિ કરી. જોકે એણે શક્તિમાં પદાર્થત્વ અને અતિરિક્તત્વ આ બે અંશ સિદ્ધ કરવાના છે, તો જ એ અતિરિક્ત પદાર્થ તરીકે સિદ્ધ થઈ શકે. છતાં મુક્તાવલીમાં પૂર્વપક્ષની રજુઆતમાં અતિરિક્તત્વની સિદ્ધિ કરી દેખાડી નથી. પણ એ આ રીતે જાણવી- શક્તિ સાત પદાર્થોથી અતિરિક્ત=ભિન્ન છે એનો અર્થ એનો ૭ માં અંતર્ભાવ નથી. આની સિદ્ધિ માટે ત્રણ અનુમાન અપાય છે. (1) દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણે પદાર્થો દ્રવ્યમાં જ રહે છે, ગુણાદિમાં નહીં. જ્યારે શક્તિ તો ગુણમાં પણ રહે છે. માટે એ દ્રવ્ય, ગુણ, કર્મથી ભિન્ન છે. शक्तिः द्रव्यगुणकर्मभिन्ना, गुणवृत्तित्वात्, सत्तावद् Page #85 -------------------------------------------------------------------------- ________________ 14 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (2) સામાન્ય, વિશેષ અને સમવાયઆત્રણ પદાર્થો નિત્ય છે, જ્યારે શક્તિ તો અનિત્ય છે. માટે એ સામાન્યાદિ ત્રણથી પણ જુદી છે. शक्तिः सामान्यविशेषसमवायभिन्ना, अनित्यत्वात्, घटवद् (3) વળી, શક્તિ અભાવથી ભિન્ન છે, કેમકે ભાવરૂપે પ્રતીત થાય છે, જેમ કે ઘડો. શરૂ: અમાવમિન્ના, માવત્વેિન પ્રતીય માનવાત, ઘટવર્ક માટે શક્તિ એ આઠમો પદાર્થ છે. | (સાદશ્યવાદ-પૂર્વપક્ષ). (૨) પૂર્વપક્ષીએ સારશ્યમાં પદાર્થત્વ ને અતિરિક્તત્વ સિદ્ધ કરવું જોઈએ. પણ સાટશ્ય તો પ્રત્યક્ષ સિદ્ધ હોઈ એમાં પદાર્થત્વની સિદ્ધિ કરવી આવશ્યક ન હોવાથી મુક્તાવલીમાં માત્ર અતિરિક્તત્વની જ સિદ્ધિ કરી દેખાડી છે. એ માટે બે અનુમાનો કરવામાં આવે છે. (1) દ્વિશ્ય ન પીવીનત્તમૈત, (અર્થાત્ પદ્માવમિત્ર), સામાન્ચેવિ સર્વત્ પદમાવવત્ ___सामान्येऽपि सत्त्वात् नो मर्थ थाय सामान्येतरवृत्तित्वे सति सामान्यवृत्तित्वात् । જે સામાન્યતર દ્રવ્યાદિમાં પણ રહ્યું હોય ને સામાન્યમાં પણ રહ્યું હોય તે દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થો કરતાં ભિન્ન હોય. જેમ કે ઘટાભાવ.. શંકા પ્રમેયત્વમાં વ્યભિચાર આવે છે, કારણકે એમાં સામાન્યડપિ સત્ત્વ હેતુ છે પણ વર્મીમન્નત્વ સાધ્ય નથી. સમાધાન : પ્રમેયત્વ = પ્રમાવિષયત્વ. એ વિષયભેદે ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં અને સામાન્યમાં પણ રહ્યું \ હોય એવું કોઈ એક પ્રમેયત્વ છે નહીં. માટે એમાં હેતુ જ રહ્યો ન હોવાથી વ્યભિચાર નથી. અથવા પ્રમેયત્વ જો એક હોય તો હેતુમાં વ્યતિવિહત્વે સતિ એમ વિશેષણ ઉમેરવું. કેવલાન્વયી એવા પ્રમેયત્વમાં વ્યતિરેત્વિ ન હોવાથી વ્યભિચાર નથી. મુખમાં ચંદ્રનું સાદશ્ય રહ્યું હોય એ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે સામાજેતરમાં (દ્રવ્યમાં) સાશ્ય રહ્યું હોવું તો સિદ્ધ છે જ. પણ સામાન્યમાં પણ સારશ્ય રહ્યું છે એ (સામાન્યવૃત્તિત્વ) જો સિદ્ધ ન હોય તો પક્ષમાં હેતુ ન રહેવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. એ ન આવે એટલા માટે યથા ગોવં ઇત્યાદિ કહ્યું છે. જેમ ગોત્વ નિત્ય છે એમ અશ્વત્વ પણ નિત્ય છે. આ રીતે અશ્વત્વાદિ સામાન્યમાં સાદગ્યની પ્રતીતિ થાય છે એ જણાવે છે કે સાદશ્ય સામાન્યમાં પણ રહ્યું છે. *શંકાઃ ભલે સ્વરૂપાસિદ્ધિ દોષ ન આવ્યો, પણ વ્યભિચારદોષ તો આવે જ છે. કારણ કે ભાવવંદ્રવ્યાદિમાં (સામાજેતરમાં) પણ રહ્યું છે ને સામાન્યમાં પણ રહ્યું છે, ને છતાં એ છ ભાવથી ભિન્ન નથી. સમાધાનઃ ભાવત્વ અભાવસ્વરૂપ હોવાથી ભાવપદાર્થથી ભિન્ન જ છે, ને તેથી વ્યભિચાર નથી. શંકા ઃ હૈ! ભાવત્વ અભાવસ્વરૂપ છે ? સમાધાન : હું! નહીં, હા, ભાવત્વ અભાવસ્વરૂપ છે. ભાવત્વ એટલે અભાવભિન્નત્વ કે દ્રવ્યાદિષઅન્યતમત્વ. આમાં અભાવભિન્નત્વ એટલે અભાવનો ભેદ. અને ભેદ તો અન્યોન્યાભાવ હોવાથી અભાવાત્મક છે જ. હવે દ્રવ્યાદિષઅન્યતમત્વનો અર્થ વિચારીએ. પહેલાં અન્યતમત્વ એટલે શું ? પટપટટચિંતક એટલે ઘટ, પટ કે કટ આ ત્રણમાંથી કોઈપણ એક, એ ત્રણ સિવાયની અન્ય કોઈ ચીજ નહીં એટલે કે એ ત્રણથી જે ભિન્ન હોય એનાથી ભિન્ન ચીજ. मात घटभिन्नत्वे सति पटभिन्नत्वे सति कटभिन्नो यः, तद्भिन्नत्वं घटापटकटान्यतमत्वं.... આને જ આ રીતે કહી શકાય - ૫૮મેવાણપદમેશમેતવિશિષ્ટો : તમિત્વ... જેમાં ઘટભેદ પણ રહ્યો હોય, પટભેદ પણ રહ્યો હોય ને કટભેદ પણ રહ્યો હોય એ જ પદાર્થ આ ભેદવિશિષ્ટભેદવિશિષ્ટભેદવાળો ઘટમાં પટભેદ અને કટભેદ છે પણ ઘટભેદ નથી. માટે આ ઃ થી ઘટ નહીં પકડી શકાય. એમ પટ કે કટ પણ નહીં પકડી Page #86 -------------------------------------------------------------------------- ________________ શક્તિવાદ-ઉત્તરપક્ષ - 75 શકાય. એ સિવાયના વિશ્વના સઘળા પદાર્થો પકડી શકાશે. ને એ બધાનું ભિન્નત્વ (= એ બધાનો ભેદ) તો આ ત્રણમાં જ રહ્યો છે. માટે એ ત્રણનું અન્યતમત્વ એ ત્રણમાં આવી જશે. આમ, અન્યતમત્વ એ ભેદવિશિષ્ટભેદવિશિષ્ટ... ય, તદુભિન્નત્વ(-તભેદ) સ્વરૂપ હોવાથી અભાવ રૂપ છે. તેથી ભાવત્વને દ્રવ્યાદિષડન્યતમત્વ રૂપ લઈએ તો પણ એનો અભાવમાં અંતભવ થવાથી વ્યભિચાર આવતો નથી. આમ સાદૃશ્ય દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થોથી ભિન્ન છે એ સિદ્ધ થયું. વળી, (2) सादृश्यं अभावभिन्नं, भावत्वेन प्रतीयमानत्वात्, घटवद् તેથી, સદ્વિશ્ય સપ્તપવાર્થમન્ન, પદ્માવમિત્રત્વે સતિ સમામિન્નત્વોત, નૈવ તન્નેવું, યથા પટે: (मु) न, 'मण्याद्यभावविशिष्टवल्यादेहिादिकं प्रति 'स्वातन्त्र्येण मण्यभावादेरेव वा हेतुत्वं कल्प्यते। अनेनैव सामञ्जस्येऽनन्तशक्तितत्प्रागभावध्वंसकल्पनाऽनौचित्यात् । न चोत्तेजके सति प्रतिबन्धकसद्भावेऽपि कथं दाह इति वाच्यम्, उत्तेजकाभावविशिष्टमण्यभावस्य हेतुत्वात् । (શનિવાદ-ઉત્તરપક્ષ) (મુ.) ઉત્તરપક્ષઃ ના. ( શક્તિને સ્વતંત્ર માનવાનો પૂર્વપક્ષ ઉચિત નથી. કારણ કે) દહના કારણ તરીકે (શક્તિની કલ્પના ન કરતાં) મણ્યાદિના અભાવવિશિષ્ટ વહ્નિ વગેરેની કે સ્વતંત્ર રીતે ( એટલે કે વહ્નિના વિશેષણ તરીકે નહીં, પણ એક અલગ કારણ તરીકે) મયભાવ વગેરેની કલ્પના કરવામાં આવે છે. (તે પણ એટલા માટે કે) એ કલ્પનાથી જ જો દાહ થવા - ન થવાની સંગતિ થઈ જાય છે તો અનન્ત શક્તિઓની, તેના પ્રાગભાવ અને ધ્વસની લ્પના કરવી અનુચિત બની જાય છે દાહ પ્રત્યે કારણ માનવાનો અર્થ એ થાય કે મણિ દાહ પ્રત્યે પ્રતિબંધક છે. જો આ સાચું હોય તો) જ્યારે ઉત્તેજક લાવવામાં આવે છે ત્યારે મણિરૂપ પ્રતિબંધક હાજર હોવા છતાં દાહ થાય છે તે શી રીતે ?” આવું ન કહેવું, કારણ કે અમારી કલ્પના મુજબ માત્ર મણિનો અભાવ દાહનું કારણ નથી પણ) ઉત્તેજકાભાવવિશિષ્ટમણિનો અભાવ દહનું કારણ છે. (વિ.) (૧) વદ્ધિકારણહાજર હોવા છતાં મણિસમવધાનકાળે દાડથતો નથી, માટે તમે વહ્નિમાંદાડાનુકૂલશક્તિનો નાશ થઈ ગયો એમ માનો છો. પણ વસ્તુતઃ શુદ્ધ (=વિશેષણશૂન્ય) વહ્નિ દાહ પ્રત્યે કારણ નથી, કિન્તુ મણ્યાદિપ્રતિબંધકાભાવવિશિષ્ટવદ્ધિ જ દાહ પ્રત્યે કારણ છે. એટલે મણિસમવધાનકાળે વહ્નિ હાજર હોવા છતાં મધ્યભાવવિશિષ્ટવદ્ધિ કે જે કારણ છે એ જ હાજર ન હોવાથી દહ શી રીતે થાય ? તેથી એ વખતે દહાત્મક કાર્ય થતું નથી એની સંગતિ માટે નવો સ્વતંત્ર પદાર્થ માનવાની જરૂર નથી. પૂર્વપક્ષઃ જ્યાં જ્યાં દાહ થાય છે ત્યાં ત્યાં જેમ મધ્યભાવવિશિષ્ટવહ્નિ હોય છે તેમ વહ્નિવિશિષ્ટમમ્રભાવ પણ હોય છે જ. એટલે દાહ પ્રત્યે આ બેમાંથી કોને કારણ માનશો? એમાં કોઈ વિનિગમક ન હોવાથી બન્નેને કારણ માનવા પડશે... (૨) ઉત્તરપક્ષ તો પછી અમે વહ્નિત્વેન વતિને અને મધ્યભાવત્વેન મણ્યભાવને એમ બન્નેને સ્વતંત્ર કારણ માનીશું. તેથી વિનિગમકનો પ્રશ્ન જ નહીં રહે. પૂર્વપક્ષ: તો પછી લાઘવ ક્યાં થયું? એના કરતાં તો દાહ પ્રત્યે વહ્નિને વહ્નિત્વેન નહીં, કિન્તુ શક્તિમત્ત્વન કારણ માનવાથી એક કારણ માનવું પડવાનું લાઘવ થશે. મણ્યાદિસમવઘાનકાળે વહ્નિત્વેન વહ્નિ હાજર હોવા છતાં શક્તિ નષ્ટ થઈ ગઈ હોવાથી શક્તિમત્તેન વહ્નિ હાજર હોતો નથી, તેથી દાહ થતો નથી. આ રીતે સંગતિ પણ થઈ જશે. - ઉત્તરપક્ષઃ તમારે પણ વિનિગમનાવિરહ થશે કે શક્તિમાનવદ્ધિને કારણે માનવો કે વદ્વિનિષ્ઠશક્તિને કારણ માનવી? એટલે બન્નેને કારણે માનવા પડશેને બન્નેના કારણતાવચ્છેદક પણ ગુરુભૂત થશે. (૩) વળી અનંતશક્તિઓ, તેના પ્રાગભાવ, ધ્વંસ, ઉત્પાદક, નાશક વગેરે માનવામાં ગૌરવ પણ ઘણું થશે. એના કરતાં પ્રતિબંધકાભાવને સ્વતંત્ર કારણ માનવામાં એના પ્રાગભાવાદિ કશું માનવાનું ન હોવાથી ઘણું લાઘવ થશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ 76. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી [શંકાઃ કાર્યાનુકૂલધર્મનું જે વિઘટન કરે એ પ્રતિબંધક કહેવાય છે. કાર્યાનુકૂલ ધર્મ તરીકે શક્તિ ન માનતાં પ્રતિબંધકાભાવ માનશો તો મણ્યાદિને પ્રતિબંધક માની શકાશે નહીં. કારણ કે મધ્યભાવ નિત્ય હોવાથી મણિ એનો નાશ કરી શકતો નથી. સમાધાન : પ્રતિબંધકનું લક્ષણ ‘ાર્યાનુબ્રધર્મવિયત્વે પ્રતિબ્ધત્વમ્' એવું નથી, કિન્તુ વાળમૂતાભાવપ્રતિયોગિતં તિબન્ધત્વમ્' એવું છે. (અર્થાત્ જેનો અભાવ કારણ, તે વસ્તુ પ્રતિબંધક.) પ્રતિબંધક એટલે કાર્યને અટકાવનારો. એ ન હોય તો કાર્યઅટકે નહીં, એટલે કે કાર્ય થાય. અર્થાત્ એનો અભાવ એ કારણ બન્યો. તેથી “જેનો અભાવ કારણ, એ પ્રતિબંધક” એવું લક્ષણ યોગ્ય છે. ને એ તો મણિ વગેરે પ્રતિબંધકમાં સુઘટ છે જ.]. (૪) શંકાઃ ઉત્તેજક લાવવામાં આવે ત્યારે, મણિ વિદ્યમાન હોવા છતાં દાહ થાય છે તો એની સંગતિ શી રીતે કરશો? કારણ કે એ વખતે મધ્યભાવ (પ્રતિબંધકાભાવ) નામનું કારણ તો હાજર નથી. અમારા મતે તો ઉત્તેજકથી પાછી દહાનુકૂલશક્તિ ઉત્પન્ન થઈ જતી હોવાથી દહ કાર્યની સંગતિ થઈ જાય છે. સમાધાનઃ અમે માત્ર મણિને પ્રતિબંધક નથી માન્યો, કિન્તુ ઉત્તેજકાભાવ વિશિષ્ટમણિને જ પ્રતિબંધક માન્યો છે. તેથી આવા વિશિષ્ટમણિનો અભાવ જ દાહ પ્રત્યે કારણ છે. આમાં ઉત્તેજકાભાવ એ વિશેષણ છે, મણિ એ વિશેષ્યોને ઉત્તેજકાભાવવિશિષ્ટમણિ એ વિશિષ્ટ છે. આવા વિશિષ્ટનો અભાવ એ કારણ છે. ને એ વિશેષણાભાવપ્રયુક્ત, વિશેષ્યાભાવપ્રયુક્ત કે ઉભયાભાવપ્રયુક્ત હોઈ શકે છે. તેથી ઉત્તેજક અને મણિ બન્ને હાજર હોય ત્યારે વિશેષણાભાવપ્રયુક્ત, બન્ને ગેરહાજર હોય ત્યારે વિશેષ્યાભાવપ્રયુક્ત ને ઉત્તેજક હોય-મણિ ન હોય ત્યારે ઉભયાભા પ્રયુક્ત વિશિષ્ટાભાવ હોવાથી દાહ કાર્ય થાય છે. જ્યારે ઉત્તેજક નથી, મણિ છે ત્યારે વિશેષણ-વિશેષ્ય ઉભય હાજર હોવાથી વિશિષ્ટ હાજર છે જે પ્રતિબંધક છે. તેથી એ વખતે વિશિષ્ટાભાવ ન હોવાથી દહ કાર્ય થતું નથી. આમ દાહ થવો - ન થવો એની સંગતિ લૂપ્ત એવા પ્રતિબંધકાભાવ નામના પદાર્થથી જ થઈ જતી હોવાથી શક્તિ નામનો સ્વતંત્ર પદાર્થ માનવાની જરૂર નથી. (मु.) सादृश्यमपि न पदार्थान्तरं, किन्तु तद्भिन्नत्वे सति तद्गतभूयोधर्मवत्त्वम् । यथा चन्द्रभिन्नत्वे सति चन्द्रगतालादकत्वादिमत्त्वं मुखे चन्द्रसादृश्यमिति ॥२॥ | (સાદશ્યવાદ - ઉત્તરપક્ષ) (મુ.) સાદૃશ્ય પણ ભિન્ન પદાર્થ નથી, પણ (સદશપદાર્થમાં) તેનાથી (જેને સાદશ્ય રહ્યું હોય તેનાથી) ભિન્નત્વ હોવા સાથે તેમાં રહેલ ભૂયઃ (=અનેક અથવા એક મહત્ત્વનો) ધર્મ હોવો એ જ સાટશ્ય છે. જેમ કે (મુખમાં) ચંદ્રનું ભિન્નત્વ હોવા સાથે ચંદ્રમાં રહેલા આફ્લાદકત્વ વગેરે ધર્મો જે રહ્યા છે તે જ મુખમાં રહેલું ચંદ્રનું સાટશ્ય છે. ll II (વિ.) (ગ્રંથકારે શક્તિમાં તો પદાર્થત્વનું જ ખંડન કરી નાખ્યું-અર્થાત્ એનો પદાર્થ તરીકે જ સ્વીકાર ન કર્યોએટલે પછી અતિરિક્તત્વનું ખંડન કરવાનું ન રહ્યું. પણ સાદગ્ય તો પ્રતીતિસિદ્ધ હોવાથી એ પદાર્થ જ નથી એ રીતે એનું ખંડન કરી શકાતું નથી. તેથી એમાં સપ્તપદાર્થભિન્નત્વનું ખંડન કરે છે. પૂર્વપક્ષની રજુઆત વખતે શક્તિ અંગે ખાલી પદાર્થત્વની ને સાદગ્ય અંગે ખાલી અતિરિક્તત્વની સિદ્ધિ ગ્રંથસ્થ કરવા પાછળ આ કારણ પણ હોઈ શકે.) - તમન્નત્વે સત તતિમૂયોર્મવલ્વે આ સાટશ્યનું લક્ષણ છે. (લક્ષણોમાં આ રીતે સતિ શબ્દ પૂર્વે જે કહેવાયું હોય છે એ “સત્યંત' અંશ કહેવાય છે ને એ વિશેષણ હોય છે, ત્યારબાદનો છેવટનો અંશ વિશેષ્યદલ હોય છે. શી રીતે? આ રીતે - પ્રસ્તુત લક્ષણનો અર્થ આવો થાય કે તભિન્નત્વ હોવા સાથે તર્ગતભૂયોધર્મવત્ હોવું એ સાદશ્ય છે. અર્થાત્ જેમાં સાદગ્ધ હોય એમાં તભિન્નત્વને તતભૂયોધર્મવક્ત આ બન્ને ધ રહ્યા હોય છે. અર્થાત્ તભિન્નત્વ ને તદ્ગતભૂયોધર્મવઘુ સમાનાધિકરણ થયા. તેથી સામાનાધિકરણ્યસંબંધેન તભિન્નત્વવિશિષ્ટ Page #88 -------------------------------------------------------------------------- ________________ સાદૐ કિન્? 17 તદ્ગતભૂયોધર્મવત્વ એ લક્ષણ બન્યું. તેથી તભિન્નત્વ એ વિશેષણ છે ને તર્ગતભૂયોધર્મવત્ એ વિશેષ્ય છે. હવે, પદકૃત્ય-તભિન્નત્વ એવું વિશેષણ લખવામાં ન આવે તો ચંદ્રમાં ચંદ્રનું સાટશ્યમાનવું પડે, કારણકે આલાદકતા વગેરે ભૂયોધર્મ તો એમાં છે જ. પણ એમાં ચંદ્રભિન્નત્વ ન હોવાથી સારશ્ય માનવું પડતું નથી. કે તદ્ગત... ઇત્યાદિ વિશેષ્ય લખવામાં ન આવે તો, “તભિન્નત્યં સારશ્યમ્” આટલું જ લક્ષણ રહે, ને તો પછી તો સાવ વિપરીત પદાર્થોમાં પણ તભિન્નત્વ રહ્યું હોવાના કારણે સારશ્ય માનવાની આપત્તિ આવે. આમાં ઘર્મવત્ત્વ એટલે ધર્મ. આ ધર્મ ક્યારેક દ્રવ્યરૂપ હોય છે, ક્યારેક ગુણરૂપ હોય છે, ક્યારેક કર્મરૂપ હોય છે... એમ ક્યારેક ઉપાધિરૂપ હોય છે. ધનવન્ રમેશમાં ધનવાનું મહેશનું જે સાદશ્ય છે તે ધનદ્રવ્યરૂપ છે. ઘટસદશઃ પટઃ આમાં પૃથ્વીત્વ જાતિરૂપ સાદશ્ય છે. ગોત્વસદર્શ અશ્વત્વમ્ આમાં નિત્યત્વ ધર્મરૂપ સાદશ્ય છે. તે જાતિ નથી, આવા જાતિભિન્ન ધર્મને ઉપાધિ કહે છે. जातिभिन्नो धर्मः उपाधिः આ ઉપાધિના બે પ્રકાર છે (1) સખંડોપાધિ- જેની વ્યાખ્યા થઈ શકે., દા. ત. આકાશવ... એની વ્યાખ્યા થઈ શકે છે કે – શબ્દસમવાયરળવં મારત્વમ્ વ -(2) અખંડોપાધિ - જેની વ્યાખ્યા અશક્ય હોય, દા. ત. વિષયતાત્વ, અનુયોગિતાત્વ... વગેરે. अखण्डोपाध्यतिरिक्तानामेव धर्माणां निर्वचनार्थत्वम् અખંડોપાધિથી ભિન્ન ધર્મો જ એવા અર્થ (પદાર્થ) હોય છે જેની વ્યાખ્યા થઈ શકે. નવ્યર્નયાયિકો સારશ્ય, અધિકરણત્વ, પ્રતિયોગિત્વ, વિષયત્વ વગેરેને અતિરિક્ત પદાર્થ જ માને છે. છતાં, સાક્ષાત કે પરમ્પરાએ જે તત્વજ્ઞાનોપયોગી હોય એવા જ પદાર્થોના વિભાજનનો અભિપ્રાય હોવાથી પદાર્થના સાત વિભાગનો વ્યાઘાત થતો નથી, એમ કહે છે. (I) fક્ષત્યનો ભવ્યાતિદિનો મનઃ | દ્રવ્યાં, (मु.) द्रव्याणि विभजते - क्षित्यबित्यादि । क्षितिः पृथिवी, आपो जलानि, तेजो वह्निः, मरुद् वायुः, व्योम आकाशः, कालः समयः दिग् आशा, देही आत्मा, मनः एतानि नव द्रव्याणीत्यर्थः । ननु द्रव्यत्वजातौ किं मानम्? न हि तत्र प्रत्यक्ष प्रमाणं, घृतजतुप्रभृतिषुद्रव्यत्वाग्रहादिति चेद् ? न, कार्यसमवायिकारणतावच्छेदकतया, संयोगस्य "विभागस्य वा समवायिकारणतावच्छेदकतया द्रव्यत्वजातिसिद्धेरिति । (કા) ક્ષિતિ, આપ, તેજ, મરુ, વ્યોમ, કાળ, દિક, દેડી અને મન આ નવ દ્રવ્યો છે. (મુ) દ્રવ્યોનું વિભાજન આ ત્રીજી કારિકામાં કરે છે – ક્ષિતિ = પૃથ્વી, આપ = જળ, તેજસ્ =વહિ, મદ્ = વાયુ, વ્યોમ= આકાશ, કાળ = સમય, દિક = આશા, દેડી = આત્મા અને મન. આ નવ દ્રવ્યો છે એમ અર્થ જાણવો. શંકા- દ્રવ્યત્વજાતિમાં શું પ્રમાણ છે? તેમાં પ્રત્યક્ષ પ્રમાણ તો સંભવતું નથી, કારણ કે ઘી-લાખ વગેરે દ્રવ્યોમાં દ્રવ્ય છે એ રીતે) દ્રવ્યત્વની પ્રતીતિ થતી નથી. સમાધાન - આવી શંકા ઉચિત નથી, કારણકે કાર્યસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે સંયોગની અથવા વિભાગની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વજાતિની સિદ્ધિ થઈ શકે છે. (દ્રવ્યત્વ જાતિસિદ્ધિ) (વિ.) ('ક્ષિતિ' શબ્દ “ક્ષય' અર્થમાં પણ આવે છે. એટલે કોઈ એવો અર્થ ન પકડી લે એ માટે “ક્ષિતિ એટલે પૃથ્વી’ એમ અર્થ મુક્તાવલીમાં સ્પષ્ટ કર્યો છે. એમ અર્ વગેરે શબ્દો “અ, એવો શબ્દ' વગેરે અર્થમાં પણ આવે છે. માટે આપો જલાનિ વગેરે અર્થ મુક્તાવલીમાં જણાવ્યો છે.) Page #89 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૧) દ્રવ્યત્વ જાતિમાં શું પ્રમાણ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં “ઇદં દ્રવ્ય, ઈદં દ્રવ્યું. આવી પ્રતીતિ જ દ્રવ્યત્વ જાતિને સિદ્ધ કરી આપનાર પ્રમાણ છે” એવા સંભવિત ઉત્તરને નિષેધવા માટે ન હિ ઇત્યાદિ અધિકાર છે. બધા દ્રવ્યોમાં સમાન પણે રહેલી દ્રવ્યત્વ જાતિ જો પ્રત્યક્ષ સિદ્ધ હોત તો ઘી-લાખ વગેરેને જોઈને પણ, પામરોને પણ આ દ્રવ્ય છે એવી બુદ્ધિ થવી જોઈએ. પણ એથતી નથી. તેથી પ્રત્યક્ષપ્રમાણ ઘટતું ન હોવાથી ગ્રંથકારશ્નાર્યસમવાય... ઇત્યાદિ દ્વારા અનુમાન પ્રમાણ આપે છે. અનેક પદાર્થોમાં રહેલા કોઈ એક અનુગતધર્મની જ્યારે સિદ્ધિ કરવી હોય ત્યારે એ અનેક પદાર્થોને કોઈ એકનું કારણ અથવા કોઈ એકનું કાર્ય અથવા કોઈ એકનું પ્રતિબંધક કે કોઈ એકનું પ્રતિબધ્ધ બનાવવું જોઈએ. જો અભિપ્રેત બધા પદાર્થો કોઈ એક કાર્યનું કારણ બનતા હોય તો સમજી શકાય છે કે આ બધા પદાર્થોમાં કોઈ એક પ્રકારની સરખાઈ રહી છે જેના કારણે આ બધા પદાર્થો એક સમાન કાર્યનાં કારણ બની શકે છે. આ સરખાઈ એ જ અનુગત ધર્મ... ને એ ધર્મને આગળ કરીને જ એ પદાર્થો વિવક્ષિત કાર્યના કારણ બનતા હોવાથી એ ધર્મ કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય. એમ અભિપ્રેત બધા પદાર્થો જો કોઈ એક કારણના કાર્ય બનતા હોય તો અનુગતધર્મ કાર્યતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય. એ જ રીતે કોઈ એકના પ્રતિબંધક કે પ્રતિબધ્ધ બનતા હોય તો અનુગતધર્મ પ્રતિબંધકતાવચ્છેદક તરીકે કે પ્રતિબધ્ધતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય એ જાણવું. જે ધર્મની જાતિ તરીકે સિદ્ધિ કરવી હોય એની પહેલાં આ રીતે અનુગતધર્મ તરીકે સિદ્ધિ કરી પછી સિધ્યમનો ઘર્ક છે નિત્યક્ષેત તલા તાધવમ (સવા સરિ) એવો લાઘવ તર્ક લગાડી એને એક-નિત્ય કલ્પવાથી સિદ્ધ થઈ જાય છે. એને જાતિરૂપ ન માનવામાં આવે તો એ આધારતા વગેરેની જેમ અનેક થઈ જવાથી ગૌરવ થાય. (આધારતા આઘારે - આધારે જુદી હોય છે.) પ્રસ્તુતમાં પૃથ્વી વગેરે નવે દ્રવ્યોમાં દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરવાની છે. એટલે પૃથ્વી વગેરે નવે દ્રવ્યો જેના કારણ બનતાં હોય એવું એક કાર્યશોધી કાઢવું જોઈએ. પછી એ કાર્યનિરૂપિત કારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વની સિદ્ધિ થઈ જાય. (૨) વિશ્વમાં કોઈ પણ કાર્ય સમવાયસંબંધથી તો આ ૯ દ્રવ્યોમાં જ ઉત્પન્ન થાય છે, ગુણાદિ અન્ય કોઈ પદાર્થમાં નહીં. સામાન્યાદિ ૪ માં તો સમવાય સંબંધથી કશું રહેતું જ નથી. ગુણ-કર્મમાં સમવાય સંબંધથી જાતિ રહે છે પણ તે નિત્ય છે, ઉત્પન્ન થતી નથી. એટલે સમવાય સંબંધથી ઉત્પન્ન થનારું કાર્ય માત્ર દ્રવ્યમાં જ ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પણ કાર્યનું સમાયિકરણ દ્રવ્ય જ બને છે. તેથી કાર્યની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વની સિદ્ધિ થઈ શકે. પૃથ્વી, અપ, તેજ, વાયુના અવયવ દ્રવ્યોમાં અવયવીદ્રવ્ય - રૂપાદિ ગુણ તેમજ કર્મ સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે. એમ આકાશમાં શબ્દ. કાળ-દિશા અને મનમાં સંયોગાદિ ગુણો તથા આત્મામાં જ્ઞાનાદિ ગુણો સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે. આમ નવે દ્રવ્યો કોક ને કોઈક કાર્યનું સમવાયી કારણ બને છે એ સૂચવે છે કે નવેમાં કંઈક સમાનતા રહેલી છે. એ સમાનતા જ સમવાયિકારણતાનો અવચ્છેદક છે ને એને જ અમે “દ્રવ્યત્વ’ કહીએ છીએ. (અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે જેમ આ નવે દ્રવ્યો સમવાયિકારણ બનવા જોઈએ એ આવશ્યક છે એમ આ નવ દ્રવ્ય જ કારણ બનવા જોઈએ, બીજો કોઈ ગુણાદિ પદાર્થ નહીં. નહીંતર અભિપ્રેત સરખાઈ એ ગુણાદિમાં પણ જવાથી દ્રવ્યત્વ સિદ્ધ ન થાય. કપાલસંયોગાદિ ગુણ પણ કારણ તો બને જ છે, છતાં એ સમવાય કારણ નથી. એટલે સમાયિકારણતા તો ૯ દ્રવ્યોમાં જ છે.) Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યત્વજાતિસિદ્ધિ આમ દ્રવ્ય, ગુણ, કર્મ સ્વરૂપ કોઈ પણ કાર્યને અહીં કાર્ય તરીકે જ લેવાનું છે, ઘટ-સંયોગ વગેરે સ્વરૂપે કે દ્રવ્ય ગુણ વગેરે સ્વરૂપે નહીં. એટલે કે “કાર્ય' એ કાર્ય છે, કાર્યવ એ કાર્યતાવચ્છેદક છે. ‘દ્રવ્ય' એ કારણ છે ને દ્રવ્યત્વ એ કારણતાવચ્છેદક છે (પણ એ સિદ્ધ કરવાનો છે.) વળી દ્રવ્યનિષ્ઠ પ્રયાસત્તિથી જ વિચારીએ તો, એમાં કાર્ય સમવાય સંબંધથી રહ્યું છે જ્યારે કારણ (દ્રવ્ય પોતે) તાદાભ્યસંબંધથી રહ્યું છે. એટલે કે કાર્યતાવચ્છેદક સંબંધ સમવાય છે અને કારણતાવચ્છેદક સંબંધ તાદાભ્ય છે. આનો અર્થ એ થાય કે યત્ર સમવાયેન કાર્ય તત્ર તાલાચ્ચેન રમ્ જે જે કારણતા હોય છે તે તે વિધિવછિન્ની હોય છે. જેમ કે કપાલનિષ્ઠકારણતા. તેથી દ્રવ્યનિષ્ઠકારણતા પણ કિંચિધર્માવચ્છિન્ન છે. અનુમાન પ્રયોગ આવો થશે - સમવાયસંવંધાવચ્છિન્નવાર્યત્નાવચ્છિન્નकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात् कपालनिष्ठकारणतावत् આ કિંચિદ્ધર્મ તરીકે આ કારણતા જ્યાં જ્યાં રહી છે (પૃથ્વી વગેરે ૯ માં) ત્યાં સર્વત્ર રહેલો ને તે સિવાય અન્યત્ર ક્યાંય નહીં રહેલો (ઉક્ત કારણતાને અનતિરિક્તવૃત્તિ) ધર્મ સિદ્ધ થશે જે દ્રવ્યત્વ છે. (શંકા- તમારા અનુમાનના પક્ષમાં સમવાયવંધાવચ્છિન્નાર્યત્નાવચ્છિન્નાર્યતા આવો જ અંશ છે એ અસંગત છે, કારણ કે એનો અર્થ એ થાય કે જે કોઈ કાર્ય હોય તે બધું સમવાય સંબંધથી ક્યાંક રહ્યું હોય છે. પણ એવું છે નહીં, કારણ કે હૂંસાત્મક કાર્ય સમવાય સંબંધથી ક્યાંય રહેતું નથી.) (૩) સમાધાન - તો પછી કાર્ય–નરૂપણ કોઈ પણ કાર્યની સમવાયિકારણતાના બદલે હવે કોઈક કાર્યવિશેષની સમવાયિકારણતાનો વિચાર કરવો જોઈએ. આ કાર્યવિશેષ તરીકે કોઈ દ્રવ્યાત્મક (ઘટાદ) કાર્ય લઈએ તો એના સમવાયિકારણ તરીકે નવે દ્રવ્યો મળી શકે નહીં. કારણ કે એવું કાર્ય પોતાના અવયવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં ઉત્પન્ન થતું નથી. જ્યારે એ અન્ય દ્રવ્યમાં પણ દ્રવ્યત્વ તો રહ્યું જ છે. તેથી દ્રવ્યત્વ અતિરિક્ત વૃત્તિ થવાથી એવા કાર્યની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં. ગુણત્વરૂપે ગુણસામાન્યને પણ કાર્યવિશેષ તરીકે લઈ શકાય નહીં, કારણ કે એનો અર્થ થાય ગુણવાવચ્છિન્નકાર્યતા... જે અસંગત છે. તે પણ એટલા માટે કે ગુણત્વ તો જ્યાં કાર્યતા રહી નથી એવા નિત્યગણમાં પણ રહ્યું હોવાથી અતિરિક્તવૃત્તિ છે. હવે કાર્યતરીકે ગુણવિશેષોનો વિચાર કરીએ, એમાં સૌ પ્રથમ રૂપ છે. રૂપસામાન્ય કાર્ય તરીકે લઈએ તો રૂપ–કાર્યતાવચ્છેદક બને જે શક્ય નથી. કારણ કે રૂપ– પણ જલીયપરમાણુના નિત્યરૂપમાં રહેલ છે જ્યાં કાર્યતા ન હોવાથી એ અતિરિક્ત વૃત્તિ બની જાય છે. તેથી રૂપવિશેષ (શ્યામરૂપ) ને કાર્ય તરીકે લઈએ તો એ વખતે શ્યામત્વકાર્યતાવચ્છેદક બને એમાં કોઈ વાંધો નથી, કારણ કે જે કોઈ શ્યામરૂપ છે એ બધા ઉત્પન્ન થયા હોવાથી કાર્યરૂપ છે જ, પણ આવા શ્યામરૂપની કારણતા માત્ર પૃથ્વીદ્રવ્યમાં જ છે, જલાદિમાં નથી. તેથી દ્રવ્યત્વ અતિરિક્તવૃત્તિ થવાથી એની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં. આ જ રીતે રસસામાન્ય કે રસવિશેષ... એમ ગંધસામાન્ય કે ગંધવિશેષ વગેરેને કાર્ય તરીકે લઈ શકાતા નથી. દ્રવ્યત્વની સિદ્ધિ કરવા માટે તો એવો ગુણ લેવો જોઈએ જે (૧) માત્ર કાર્યરૂપ જ હોય (અર્થાત્ એ ગુણ રૂપ વગેરેની જેમ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે ન હોય) જેથી એમાં રહેલો ધર્મ કાર્યતાને અતિરિક્તવૃત્તિ ન થવાથી અવચ્છેદક બની શકે અને (૨) જે દ્રવ્યમાત્રમાં ઉત્પન્ન થતો હોય. (તેથી એની કારણતા દ્રવ્યમાત્રમાં રહી હોવાથીદ્રવ્યત્વ એની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે.) ગુણનિરૂપણમાં ગુણોનો જે ક્રમ છે એને અનુસરીને વિચારીએ તો આવા ગુણ તરીક સૌ પ્રથમ ગુણ આવશે સંયોગ. અપ્રાણી પ્રાપ્તિ સંયોગઃ ન્યાયે જે કોઈ સંયોગ છે તે બધા કાર્યરૂપ છે. વળી નવે દ્રવ્યોમાં સંયોગ ઉત્પન્ન થાય છે. આકાશાદિ વિભુદ્રવ્યમાં પણ ઘટાદિ સંયોગ ઉત્પન્ન થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ 90 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી તેથી અનુમાનપ્રયોગ - संयोगत्वावच्छिन्नसमवायसंबंधावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिधर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् । (શંકા-ન્યાયમતને અનુસરનારા કેટલાક વિદ્વાનો પણ બે વિભુદ્રવ્યો વચ્ચે નિત્યસંયોગમાને છે. એટલે સંયોગત્વ કાર્યતાને અતિરિક્તવૃત્તિ થવાથી અવચ્છેદક બની ન શકવાના કારણે તમારું અનુમાન પક્ષાસિદ્ધિદોષના કારણે તૂટી પડશે.) (૪) સમાધાન - તો પછી અમે કાર્ય તરીકે ‘વિભાગ' ને લઈશું. નિત્યવિભાગ તો કોઈ જ માનતું ન હોવાથી વિભાગ–ાવચ્છિન્નકાર્યતા પ્રસિદ્ધ છે જ. ને વિભાગ પણ નવે દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે. વિમા ત્વચ્છિન્નસમવાયसंबंधावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् આ સિધ્યમાન ઘર્મને દ્રવ્યત્વ” નામ આપીશું ને એને જાતિ માનવામાં બાધક કોઈ નથી, તથા લાઘવ થાય છે. માટે એ જાતિ તરીકે સિદ્ધ થાય છે. (मु,) ननु दशमं द्रव्यं तमः कुतो नोक्तम् ? 'तद्धि प्रत्यक्षेण गृह्यते, तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वं, तद्धि गन्धशून्यत्वात् न पृथिवी, नीलरूपवत्त्वाच्च न जलादिकम्। तत्प्रत्यक्षे चालोकनिरपेक्षं चक्षुः कारणमिति चेत्? (તમોવાદ - પૂર્વપક્ષ) (મુ.) પૂર્વપક્ષઃ અરે, તમે દશમુંદ્રવ્ય અંધકાર કેમ ન કહ્યું? તે પ્રત્યક્ષથી જણાય છે. વળીરૂપવાળું હોવાથી અને કર્મવાળું હોવાથી ‘દ્રવ્ય છે (એ નિશ્ચિત થાય છે). તથા તે અંધકાર દ્રવ્ય ગંધશૂન્યહોવાથી પૃથ્વી નથી (અર્થાત્ પૃથ્વીથી ભિન્ન છે). વળી એ નીલરૂપવાળું હોવાથી જલાદિ ૮ દ્રવ્યસ્વરૂપ પણ નથી. (તેથી જણાય છે કે એ ૯ થી ભિન્ન ૧૦મું દ્રવ્ય છે.) *એના પ્રત્યક્ષમાં આલોક નિરપેક્ષ ચક્ષુ કારણ છે. (વિ.) (ગ્રંથકારે ૯ દ્રવ્યો છે એમ કહ્યું એટલે મીમાંસક દશમા દ્રવ્ય તરીકે અંધકારની સિદ્ધિ કરવા આગળ આવે છે. આ સિદ્ધિ કરવા માટે એણે અંધકારમાં ત્રણ અંશો સિદ્ધ કરવાના છે: પદાર્થત્વ દ્રવ્યત્વનેનવદ્રવ્યાતિરિક્તત્વ.) - પૂર્વપક્ષઃ (૧) અંધકાર પ્રત્યક્ષથી જ દેખાય છે આમ કહીને મીમાંસકે અંધકાર એ પદાર્થ છે એની સિદ્ધિ કરી. (૨) પદાર્થ તરીકે સિદ્ધ થયેલા અંધકારમાં દ્રવ્યત્વની સિદ્ધિ કરવા મીમાંસક બે અનુમાનો આપે છે. (1) તમો દ્રવ્ય રૂપવત્તાત્ અટવેત્ (2) તમો દ્રવ્ય વાત નવત્ રૂપાદિ ગુણો અને કર્મ માત્ર દ્રવ્યમાં જ રહે છે, ને એ બે અંધકારમાં પણ રહેલા છે, માટે સિદ્ધ થાય છે કે અંધકાર પણ દ્રવ્ય છે. (૩) હવે નવ દ્રવ્યભિન્નત્વની સિદ્ધિ માટે મીમાંસક નીચેનાં અનુમાનો આપે છે. જે કોઈ પૃથ્વી દ્રવ્ય હોય તે ગંધયુક્ત હોય છે, જ્યારે તમમાં ગંધ નથી, માટે એ પૃથ્વી નથી. (3) તમો ન પૃથિવી, ધશૂન્યત્વાત, કતવત્ વળી, જલ વગેરે આઠમાંથી એકેય દ્રવ્યમાં નીલરૂપ રહ્યું નથી, જ્યારે તમમાં તો એ પ્રત્યક્ષસિદ્ધ છે. માટે તમમ્ જલાદિ ૮ થી પણ ભિન્ન છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ તમોવાદ (4) તમો ન નતાવિ, નીતરૂપવત્તાત, પટવર્ (5) तमो नवद्रव्यभिनं, पृथिवीभिन्नत्वे सति जलादिभिन्नत्वात्, रूपवद् (શંકા - આગળ આવશે કે દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલોક સાપેક્ષ ચક્ષુ કારણ છે. અંધકાર જ્યાં હોય ત્યાં આલોક તો હોતો નથી. અને છતાં અંધકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ તો થાય જ છે. એટલે નક્કી થાય છે કે અંધકાર એ દ્રવ્ય નથી. (૪) સમાઘાન - આલોક સાપેક્ષ ચક્ષુ જે કારણ તરીકે નિશ્ચિત થયેલી છે તે અંધકાર ભિન્ન દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષ માટે.) અંધકાર દ્રવ્યના પ્રત્યક્ષમાં તો આલોક નિરપેક્ષ ચક્ષુ જ કારણ હોવાથી કોઈ પ્રશ્ન નથી. . (मु.) न, आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया अन्याय्यत्वात् । 'रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा। 'कर्मवत्ताप्रतीतिरप्यालोकापसारणौपाधिकीभ्रान्तिरेव । 'तमसोऽतिरिक्तद्रव्यत्वे अनन्तावयवादिकल्पनागौरवंचस्यात्। "सुवर्णस्य यथा तेजस्यन्तर्भावस्तथाऽग्रे वक्ष्यते । (તમોવાદ-ઉત્તરપક્ષ) (મુ.) ઉત્તરપક્ષઃ નહીં, આવશ્યક એવા તેજના અભાવથી જ (અંધકારની) સંગતિ થઈ જાય છે તો એને સ્વતંત્ર દ્રવ્ય કલ્પવું એ અયોગ્ય છે. (“અંધકારરૂપવા છે આવી) 'રૂપવત્તાપ્રતીતિતો ભ્રમરૂપ છે. (‘અંધકાર ક્રિયાશીલ છે એવી) કર્મવત્તાપ્રતીતિ પણ પ્રકાશ ખસવા સ્વરૂપ ઉપાધિના કારણે હોવાથી ભ્રાંતિ જ છે. અંધકારને ભિન્નદ્રવ્ય માનવામાં (એના) અનંત અવયવ વગેરેની કલ્પના કરવાનું ગૌરવ પણ થાય છે. સુવર્ણનો જે રીતે તેજસ્ દ્રવ્યમાં સમાવેશ થાય છે તે આગળ કહેવાશે. (વિ.) મીમાંસકે અંધકારને દશમા દ્રવ્ય તરીકે જે સિદ્ધ કર્યું એનો ગ્રંથકાર ‘ના’ કહીને નિષેધ કરે છે. અંધકારમાં પદાર્થત્વની સિદ્ધિ ગ્રંથકારને પણ ઇષ્ટ જ છે, માટે એનું ખંડન ન કરતાં દ્રવ્યત્વની સિદ્ધિનું ખંડન કરે છે. ઉત્તરપક્ષ - બધે જ કાંઈ તેજદ્રવ્ય હોતું નથી. ક્યાંક એનો અભાવ પણ હોય છે. એટલે તેજદ્ધવ્યનો અભાવ માનવો તો આવશ્યક છે જ. તો આ અભાવ એ જ અંધકાર એમ માનવાથી પણ (એટલે કે જે માનવો આવશ્યક જ છે એવો અભાવપદાર્થ માનવાથી જ) અંધકારની પ્રતીતિ સંગત થઈ જાય છે તો એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવું એ (ગૌરવગ્રસ્ત હોવાથી) અયોગ્ય છે. (શંકા - પણ તો પછી, “અહીં કાળું ઘમ્બ અંધારું છે' વગેરે રીતે રૂપવત્તા પ્રતીતિ શી રીતે થાય? કારણ કે અભાવમાં તો રૂપાદિ કોઈ ગુણો રહ્યા નથી.) ૧. સમાધાન - આ પ્રતીતિ માત્ર ભ્રમ છે. (એટલે એનાથી દ્રવ્યત્વની સિદ્ધિ ન થઈ શકે.) (શંકા - રાત્રે હેડલાઇટનો ઝગારા મારતી કારની પાછળ-પાછળ અંધકાર દોડતો દેખાય છે. તો ગતિક્રિયા હોવાથી જ એમાં દ્રવ્યત્વ સિદ્ધ થઈ જશે ને!) ૨. સમાધાન - આ પ્રતીતિ પણ જે પ્રકાશ ભાગી રહ્યો છે એની પાછળ-પાછળ જ થતી હોવાથી જણાય છે કે એ પણ ભ્રાંતિ જ છે. (શંકા - અંધકાર ને પ્રકાશ બે સાથે રહેતા નથી.એટલે પ્રકાશને દ્રવ્યરૂપ માની અંધકારને એના અભાવરૂપ માનવાની તમે વાત કરો છો. પણ આનાથી વિપરીત પણ હોય શકે ને ! અર્થાત્ અંધકાર દ્રવ્યરૂપ છે ને પ્રકાશ તેના અભાવરૂપ... તો આ બેમાં વિનિગમક કોણ ?) ૩. સમાધાન - (જો પ્રકાશને અંધકારના અભાવરૂપ માનવામાં આવે તો એમાં જે ભાસ્વરશુલરૂપ છે ને Page #93 -------------------------------------------------------------------------- ________________ 82 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઉષ્ણસ્પર્શ છે એ અસંગત બની જાય, કારણ કે અભાવમાં રૂપાદિ ગુણો હોતા નથી. વળી) અંધકારને સ્વતંત્રદ્રવ્ય માનવામાં એના અનંત અવયવો, પ્રાગભાવ, કારણો, ઉત્પત્તિ, ધ્વંસ વગેરે ઘણું કલ્પનાગૌરવ પણ થાય છે. માટે એને તેજસૂના અભાવરૂપ માનવું ઉચિત છે. (શંકા – ભલે અંધકાર દશમું દ્રવ્ય નથી. પણ સુવર્ણ તો છે ને ?) ૪. સમાધાન - સુવર્ણનો તેજસૂદ્ધવ્યમાં સમાવેશ થાય છે એ આગળ સિદ્ધ કરી દેખાડીશું. (1.) અથ મુII રૂપ રસો અશ્વતતઃ પરમ્ | ૩ | स्पर्शः सङ्ख्या परिमितिः पृथक्त्वं च ततः परम् । संयोगश्च विभागश्च परत्वं चाऽपरत्वकम् ॥ ४ ॥ बुद्धिः सुखं दुःखमिच्छा द्वेषो यत्न गुरुत्वकम् । द्रवत्वं स्नेह संस्कारावदृष्टं शब्द एव च ॥ ५ ॥ (मु.) गुणान् विभजते - अथ गुणा इति । एते गुणाश्चतुर्विंशतिसङ्ख्याकाः कणादेन कण्ठतः, 'च' शब्देन च दर्शिताः । तत्र गुणत्वजातिसिद्धिरग्रे वक्ष्यते ॥ ३-४-५ ॥ (ગુણનિરૂપણ) (કા.) હવે ગુણોનું નિરૂપણ અવશિષ્ટ ત્રીજી તથા ચોથી અને પાંચમી કારિકામાં કરે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ પ્રયત્ન (=કૃતિ), ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, અદષ્ટ (ધર્મ, અદ્યમ) અને શબ્દ. આ ૨૪ ગુણો (મુ.) ગુણોનું વિભાજન કરે છે - આ ૨૪ સંખ્યા ધરાવનાર ગુણોમાંથી ૧૭ ગુણોને “રસ ધરૂ સંધ્યા: પરિમાનિ પૃથર્વ સંયોmવિમા ત્વાપરત્વે વૃદ્ધા મુકવુઃણેજ્જારો યત્નાશTT:' આવા વિભાગસૂત્રમાં કણાદ-ઋષિએ કંઠતઃ (સાક્ષાત્ ઉચ્ચારીને) કહ્યા છે અને બાકીના ૭ ગુણોનો ‘ચ' શબ્દ દ્વારા નિર્દેશ કર્યો છે. આ ગુણોમાં રહેલી ગુણત્વજાતિની સિદ્ધિ આગળ કહેવાશે. (વિ.) (શંકા - સંખ્યા-એ ગુણ છે. ને ગુણમાં ગુણ રહેતા નથી. તો ગુણમાં ૨૪ સંખ્યા શી રીતે રહેશે? સમાધાન - અહીં જે ૨૪ સંખ્યા કહી છે તે ગુણાત્મક નથી, પણ અપેક્ષાબુદ્ધિવિશેષવિષયત્વ રૂપ છે. અનેક પદાર્થોની પરસ્પર અપેક્ષાથી જે બુદ્ધિ થાય છે તે અપેક્ષા બુદ્ધિ કહેવાય છે. જેમકે “તર્જની કરતાં મધ્યમાં મોટી છે વગેરે. આવી અનેક પ્રકારની અપેક્ષા બુદ્ધિઓ હોય છે. બે ઘડા વિશે ‘ગમે?' ‘મયમે:' એવી બંનેની સાથે અપેક્ષા રાખીને જે બુદ્ધિ થાય છે એ પણ એક વિશેષ પ્રકારની અપેક્ષા બુદ્ધિ છે, એનાથી આ બે ઘડામાં દ્ધિત્વ સંખ્યા ઉત્પન્ન થાય છે. ને પછી એનું મોં તો એમ પ્રત્યક્ષ થાય છે. આ જ રીતે ૨૪ ગુણોમાં પ્રત્યેકમાં ‘ગમે?” ‘મયમે?’ એવી અપેક્ષા બુદ્ધિઓ થાય છે. પણ ગુણમાં ગુણ ઉત્પન્ન થઈ શકતા ન હોવાથી એમાં સંખ્યાગુણ ઉત્પન્ન થઈ શકતો નથી. છતાં, આ અપેક્ષાબુદ્ધિવિશેષનું વિષયત્વ તો પેદા થાય જ છે. આ વિષયત્વ જ સંખ્યારૂપે ભાસે છે.) (1.) ક્ષેપ તોડવક્ષેપમાનં તથા ! प्रसारणं च गमनं कर्माण्येतानि पञ्च च ॥ ६ ॥ भ्रमणं रेचनं स्यन्दनोज्वलनमेव च । तिर्यग्गमनमप्यत्र गमनादेव लभ्यते ॥ ७ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ સામાન્યનું લક્ષણ 83 (मु.) कर्माणि विभजते - उत्क्षेपणमिति । कर्मत्वजातिस्तु प्रत्यक्षसिद्धा । एवमुत्क्षेपणत्वादिकमपि ॥६॥ ननु भ्रमणादिकमपि पृथक्कर्म अधिकतया कुतो नोक्तमत आह - भ्रमणमिति ॥ ७ ॥ | (કા.) ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ કર્મ છે. ભ્રમણ, રેચન, ચંદન, ઊદર્વિક્વલન અને તિર્યગ્નમન... આ બધા પણ ગમનમાં જ આવી ગયેલા જાણવા. (મુ.) છઠ્ઠી કારિકામાં ત્રીજા કર્ય પદાર્થનું વિભાજન કર્યું છે. આ પાંચે કર્મમાં રહેલી કર્મ–જાતિ પ્રત્યક્ષસિદ્ધ છે. એ જ રીતે (ઉલૅપણ વગેરેમાં રહેલી) ઉલ્લેપણત્વ વગેરે (કર્મત્વની પેટાજાતિઓ) પણ (પ્રત્યક્ષસિદ્ધ જાણવી.) ૬ શંકા - ભ્રમણ વગેરે પ્રથક કર્મને વધારામાં કેમ નથી કહ્યા ? આવી શંકાના સમાધાન માટે ૭મી ભ્રમણ...વગેરે કારિકા કહી છે. ભ્રમણ વગેરે બધી ક્રિયાઓ ગમનમાં અંતર્ભત જાણવી. (વિ.) (શંકા - ઉલ્લેપણ વગેરે પણ ગમનક્રિયાના જ વિશેષ પ્રકારૂપ હોવાથી ગમનમાં જ ભ્રમણાદિની જેમ સમાવિષ્ટ થઈ શકે છે. તો પછી એને કેમ જુદાં કહ્યાં? સમાધાન - મુનિઓને નિયોગ - પર્યનુયોગ ન થઈ શકે. અર્થાત્ આમ કેમ ન કર્યું ? કે આમ કેમ કર્યું? એવા પશ્નો પૂછી ન શકાય, કેમ કે તેઓ સ્વતંત્રેચ્છ હોય છે. જ્યારે જે રીતે શિષ્યની બુદ્ધિનું વૈશદ્ય થાય એ રીતે તેઓ નિરૂપણ કરી શકે છે.) (ા.) સામાન્ય દ્રિવિણં પ્રો પર ચાપરમેવ ચ | द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते ॥ ८ ॥ (मु.) सामान्यं निरूपयति - सामान्यमिति । तल्लक्षणं तु नित्यत्वे सत्यनेकसमवेतत्वम् । 'अनेकसमवेतत्वं संयोगादीनामप्यस्तीत्यत उक्तं-नित्यत्वेसतीति । नित्यत्वेसति समवेतत्वंगगनपरिमाणादीनामप्यस्तीत्यत उक्तमनेकेति। नित्यत्वे सत्यनेकवृत्तित्वमत्यन्ताभावस्याप्यस्ति अतो वृत्तित्वसामान्यं विहाय समवेतेत्युक्तम् । [સામાન્ય (જાતિ) નિરૂપણ (ક.) સામાન્ય બે પ્રકારે કહેવાયું છે.પર અને અપર. દ્રવ્યાદિ ત્રણમાં રહેલી સત્તા જાતિ “પર” જાતિ તરીકે કહેવાય છે. (મુ.) આઠમીકારિકામાં સામાન્યનું નિરૂપણ કરે છે. સામાન્યનું લક્ષણ તો નિત્યત્વેસતિઅનેકસમવેતત્વછે. અનેક સમવેતત્વ સંયોગાદિમાં પણ રહ્યું છે. તેથી (એમાં થતી અતિવ્યાપ્તિના વારણ માટે) નિયત્વે સતિ એમ (વિશેષણ) કહ્યું છે. નિત્યત્વે સતિ સમવેતત્વ ગગનપરિમાણાદિમાં પણ રહ્યું છે. તેથી (અતિવ્યાપ્તિ દોષ ન આવે એ માટે) અનેક એવું (વિશેષણ) કહ્યું છે. નિત્યત્વે સતિ અનેકવૃત્તિત્વ અત્યંતાભાવમાં પણ રહ્યું છે, તેથી વૃત્તિત્વસામાન્યને છોડીને ‘સમવેત' (સમવાયસંબંધથી વૃત્તિત્વ) એ પ્રમાણે કહ્યું છે. (વિ.) લક્ષણનું પ્રયોજન ઇતરભેદ અને વ્યવહારની સિદ્ધિ છે. અર્થાત્ લક્ષ્યમાં રહેલા લક્ષ્યતરના ભેદનો નિર્ણય લક્ષણથી થઈ શકે છે તેમ જ અનુગત વ્યવહાર લક્ષણથી થઈ શકે છે. જેમ કે ગંધવત્ એ પૃથ્વીનું લક્ષણ છે, તો આવા બે અનુમાન થઈ શકે. (1) પૃથિવી, વેતર(=સ્તાવિ)મિત્રા, અશ્વવર્તીત (2) પૃથિવી, પૃથિવી'- 'પૃથિવીત્યનુતવ્યવહારવિષયા, વાત્... આ બન્ને અનુમાનમાં, જ્યાં જ્યાં ગંધવત્વ પ્રસિદ્ધ છે તે બધી વસ્તુઓ પક્ષાંતર્ગત હોવાથી અન્વય દૃષ્ટાંત મળતું નથી. માટે વ્યતિરેક દૃષ્ટાંત આપવામાં આવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી યંત્ર યંત્ર સ્વેતામેવામાવ: (અર્થાત્ યન્ન સ્વેતમિત્ર) તત્ર તંત્ર ગન્ધવવામાવઃ (અર્થાત્ તન્ન ગન્ધવત્) યથા નતે... આને જ ટૂંકમાં, યશૈવ તન્નેવું, યથા નતમ્ એમ પણ કહેવાય છે. જે નિત્ય હોવા સાથે અનેકમાં હોય તે સામાન્ય. આ લક્ષણ છે. એનું પદકૃત્ય - (૧) સંયોગગુણ દ્વિષ્ઠ હોવાથી અનેકમાં સમવેત તો હોય જ છે. એટલે એની બાદબાકી નિત્યત્વ વિશેષણથી કરવામાં આવી છે. જે કોઈ સંયોગ હોય તે ઉત્પન્ન થતા હોવાથી નિત્ય હોતા નથી. (ગ્રંથકાર વિભુદ્રયનો નિત્યસંયોગ માનતા નથી એ જાણવું.) (૨) આકાશનું પરિમાણ વગેરે નિત્ય ગુણો છે. તેથી એમાં નિત્યત્વ પણ છે ને સમવેતત્વ પણ છે. છતાં તે ગુણો અનેકમાં સમવેત હોતા નથી, માત્ર પોતાપોતાના આધારભૂત એક-એક ગુણી દ્રવ્યમાં જ સમવેત હોય છે. તેથી અનેકસમવેતત્વ કહેવા દ્વારા ‘અનેકત્વ’ એવું વિશેષણ મૂકીને એમાં લક્ષણને જતું અટકાવવામાં આવ્યું છે. (૩) અનેકસમવેતત્વ એટલે અનેકમાં સમવાયસંબંધથી વૃત્તિત્વ, આમાં સમવાયસંબંધથી વૃત્તિત્વ એમ કહેવાના બદલે માત્ર ‘વૃત્તિત્વ’ કહેવામાં આવે તો લાઘવ થાય, પણ તો પછી ‘જે નિત્ય હોય અને અનેકમાં વૃત્તિ હોય તે સામાન્ય' આવું જે લક્ષણ ફલિત થાય એ ઘટાભાવાદિમાં પણ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ થાય. ઘટાભાવ નિત્ય છે અને ભૂતલ-ટેબલ વગેરે અનેકમાં રહ્યો છે. ‘સમવેત’ લખવાથી આ આપત્તિ દૂર થાય છે. કારણ કે ઘટાભાવાદિ અભાવો સ્વરૂપસંબંધથી રહે છે, સમવાયસંબંધથી નહીં. (આમાં નિત્યત્વ કહ્યું એ શું છે ? તો કે પ્રભાવાપ્રતિયોખિત્વે સતિ સાપ્રતિયોનિત્વમ્ જે ઉત્પન્ન થાય એનો ઉત્પત્તિપૂર્વે પ્રાગભાવ હોય છે ને એ પદાર્થ એનો પ્રતિયોગી હોય જેનો નાશ થાય એનો નાશ થવા પર ધ્વંસ હોય છે ને એ પદાર્થ એનો પ્રતિયોગી હોય છે. નિત્યપદાર્થ ઉત્પન્ન પણ નથી થતો કે નાશ પણ નથી પામતો. તેથી એ પ્રાગભાવ કે ધ્વંસ બેમાંથી એકેયનો પ્રતિયોગી હોતો નથી. માટે પ્રાગભાવાપ્રતિયોગિત્વવિશિષ્ટ ધ્વંસાપ્રતિયોગિત્વ એ એનું લક્ષણ છે.) (मु.) एकव्यक्तिमात्रवृत्तिस्तु न जातिः । तथा चोक्तम्- 'व्यक्तेरभेद' स्तुल्यत्वं 'सङ्करोऽथाऽनवस्थितिः । 'रूपहानिर 'सम्बन्धो जातिबाधकसङ्ग्रहः ॥ इति । (જાતિબાધક સંગ્રહ) (મુ.) માત્ર એક વ્યક્તિમાં રહેલ (આકાશત્વાદિ) જાતિ નથી. (દ્રવ્યકિરણાવલીમાં ઉદયનાચાર્યે) કહ્યું છે કે વ્યક્તિનો અભેદ, તુલ્યત્વ, ’શંકર, અનવસ્થા, પરૂપહાનિ અને અસંબંધ આ જાતિબાધકોનો સંગ્રહ છે. (આ છ જાતિબાધકો છે.) (વિ.) (શંકા - તમારું જાતિનું લક્ષણ આકાશમાં રહેલી આકાશત્વ જાતિમાં નહીં જાય, કારણ કે આકાશ એક જ હોવાથી અનેકસમવેતત્વ સંભવતું નથી. 84 - સમાધાન – અનેક ઘડાઓ વિશે ‘અયં ઘટઃ’ ‘અયં ઘટઃ' આવી અનુગત આકારવાળી (સમાનાકારક)પ્રતીતિ થતી હોવાથી ઘટત્વાદિને જાતિ મનાય છે. આકાશ એક જ હોવાથી અનુગતાકારવાળી પ્રતીતિ કે વ્યવહારનો પ્રશ્ન જ ન હોવાથી આકાશત્વને જાતિ મનાતી નથી. તેથી એમાં લક્ષણ ન જાય એ તો સારું જ છે. આમ, એક વ્યક્તિમાત્રવૃત્તિ ધર્મ જાતિ હોતો નથી. જાતિનો નિષેધ કરનારા આવા જાતિબાધકો ૬ છે. (૧) વ્યક્તેરભેદ : વ્યક્તિ એટલે આશ્રય. વ્યક્તિનો અભેદ એટલે એક જ આશ્રય હોવાપણું. અર્થાત્ એક વ્યક્તિકત્વ. આકાશત્વમાં આવું એકવ્યક્તિકત્વ છે જે આકાશત્વમાં જાતિત્વનો બાધ કરે છે. ) Page #96 -------------------------------------------------------------------------- ________________ જાતિબાધક સંગ્રહ - (૨) તુલ્યત્વ - તુલ્યત્વ એટલે અન્યૂનાતિરિક્તવૃત્તિત્વ. કલશત્વ વગેરેમાં ઘટવાદિનું આવું તુલ્યત્વ રહ્યું છે, તો કલશત્વ વગેરે સ્વતંત્ર જાતિઓ નથી. શંકા- આવું તુલ્યત્વ જેમ કલશત્વમાં રહ્યું છે એમ ઘટત્વમાં પણ રહ્યું છે. એટલે એ જેમ કલશત્વમાં જાતિત્વનો બાધ કરશે (અર્થાત્ કલશત્વને જાતિ નહીં બનવા દે) એમ ઘટત્વમાં પણ જાતિત્વનો બાધ કરશે જ. એટલે ઘટત્વ પણ જાતિ નહીં બને. સમાધાન - “તુલ્યત્વ' જાતિત્વનો બાધક નથી, પણ જાતિભેદનો બાધક છે. એટલે એ ઘટત્વ-કલશ–વગેરેમાં જાતિત્વનો બાધ નથી કરતું, પણ એ બધી તિઓ એક જ છે, જુદી જુદી નથી એમ જાતિભેદનો જ બાધ કરે 5 | શંકા - સદુરતઃ શર્વઃ સવાર્થ મયતિ એકવાર બોલાયેલો શબ્દ એક જ વાર અર્થબોધ કરાવે છે. એટલે “જાતિબાધક સંગ્રહ માં રહેલ “જાતિબાધક શબ્દ વ્યક્તરભેદ વખતે જો “જાતિત્વબાધક એવો એક અર્થ જણાવી દીધો, તો પછી તુલ્યત્વ વખતે એ જાતિભેદબાધક એવો અન્ય અર્થ જણાવી ન શકે. સમાધાન - તો પછી તુલ્યત્વનો અર્થ સ્વમળાતિસનિયતત્વ' એવો કરવો. આમાં સ્વથી એ લેવાય જેમાં જાતિત્વ વિવાદાસ્પદ હોય. ઘટત્વ તો જાતિ તરીકે પ્રસિદ્ધ છે. હવે કલશત્વ જાતિ ખરું કે નહીં? તેથી એ “સ્વ” થી લેવાશે ને એમાં સ્વભિન્નજાતિ = ઘટત્વનું સમનિયતત્વ હોવાથી જાતિત્વનો બાધ થશે. ) (સાંકર્યદોષ) (૩) સંકર -પરસ્પ૨ત્યન્તામાવલમાનધિનુધર્મોત્રસમાવેશઃ સાર્થપરસ્પરના (એકબીજાના) અભાવ સાથે સમાનાધિકરણ હોય એવા બે ધર્મો કોઈ એક સ્થળે સાથે રહી જવા એ સાંકર્યદોષ છે. એ પણ જાતિત્વનો બાઘ કરે છે. ' જ અને ઘ એવા ધર્મો છે કે અમુક સ્થળે આ છે પણ વ નથી. બીજા કેટલાક સ્થળે વ છે, પણ મ નથી. વળી ત્રીજું કોઈ સ્થળ એવું મળે છે જ્યાં જ અને વ બન્ને છે. તો ૫ અને ૩ વચ્ચે સાંકર્ય કહેવાય. જેમ કે ભૂતત્વ અને મૂર્તત્વ. આકાશ પૃ. એ. . વાયુ મન આકાશમાં ભૂતત્વ છે, મૂર્તત્વ નથી. મનમાં મૂર્તત્વ છે, ભૂતત્વ નથી. અને પૃથ્વી-અ-તેજી-વાયુમાં ભૂતત્વ અને મૂર્તત્વ એ બન્ને છે. તેથી ભૂતત્વ અને મૂર્તત્વનું સાંક્યું છે. એટલે, આમ તો બન્ને જાતિ બનતા અટકી જાય. પણ (જેમ દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ વિભાગસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે કરેલી એમ) મૂર્તત્વજાતિની સિદ્ધિ ક્રિયાસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે થઈ જાય છે. આકાશાદિ ૪ દ્રવ્યો વિભુછે. એમાં કોઈ ક્રિયાક્યારેય ઉત્પન્ન થતી નથી. એ સિવાયના પૃથ્વી વગેરે પદ્રવ્યોમાં જ ક્રિયાની સમવાયિકારણતા છે. તેથી એના અવચ્છેદક તરીકે લાઘવતર્કની સહાયથી મૂર્તિત્વજાતિની સિદ્ધિ થાય છે. તેથી સાંકર્યદોષ “ભૂતત્વ' ને જાતિ બનતા અટકાવે છે. તેથી “ભૂતત્વ' ઉપાધિ છે. ને એનું લક્ષણ - વિહિત્રિયગ્રાહ્યાવિશેષગુણવત્તે.... (એ આગળ આવશે.) ૪ (સમાનધરાયોíત્યો વ્યયવ્યાપમવિનિયમ: જે બે જાતિઓ સમાનાધિકરણ હોય તે બે વચ્ચે વ્યાપ્યવ્યાપક ભાવ હોય એવો પ્રાચીનોએ નિયમ માન્યો છે. જેમ કે ઘટમાં દ્રવ્યત્વ ને પૃથ્વીત્વ જાતિઓ રહી છે તો એ બે વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ રહ્યો છે. સાંકર્યું હોવા છતાં બન્ને ધર્મોને જાતિ માનવામાં આવે તો આ નિયમનો ભંગ થાય છે, તેથી સાંકર્યએ જાતિબાધક છે. જેમકે ભૂતત્વ અને મૂર્તત્વ. આ બન્ને ધર્મો પૃથ્વી વગેરેમાં સમાનાધિકરણ Page #97 -------------------------------------------------------------------------- ________________ 86 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી છે. છતાં જ્યાં જ્યાં ભૂતત્વ ત્યાં ત્યાં મૂર્તત્વ એવું કે જ્યાં જ્યાં મૂર્તત્વ ત્યાં ત્યાં ભૂતત્વ એવું બેમાંથી એકે કહી શકાતું નથી. એટલે કે એ બે વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ નથી. તેમ છતાં બન્નેને જાતિ માનવામાં આવે તો ઉક્ત નિયમનો ભંગ થાય એ સ્પષ્ટ છે. માટે ભૂતત્વને જાતિ મનાતી નથી. પણ નવ્યનૈયાયિકો તો કહે છે કે તમે કહ્યો એવા નિયમમાં કોઈ પ્રમાણ ન હોવાથી એવો કોઈ નિયમ છે નહીં. ને તેથી સાંકર્ય એ જાતિબાધક નથી. / (૪) અનવસ્થા - અપ્રામાળિત્વનાસમાપ્ત્યમાવઃ અનવસ્થા । અપ્રામાણિક પદાર્થ કલ્પના ચાલ્યા જ કરે... ચાલ્યા જ કરે.... ક્યાંય પાર ન આવે. તો એ અનવસ્થાદોષ કહેવાય છે. એ જાતિનો બાધક છે. અર્થાત્ જાતિમાં પણ જાતિ માનો તો વળી એ પણ જાતિ થવાથી એમાં ફરીથી નવી જાતિ માનવી પડે... વળી એમાં બીજી જાતિ... એમ અનવસ્થા ચાલે. / શંકા - હજારો ઘડામાં ઘટત્વ જાતિ એક જ છે. એટલે ‘ઘટત્વ’ એક હોવાથી એમાં વ્યક્તરભેદથી જ જાતિનો બાધ થઈ જતો હોવાના કારણે આ નવો બાધક માનવો નિરર્થક છે. સમાધાન - ધારો કે દુનિયામાં ઘટત્વ, પટત્વ ને કટત્વ એમ ત્રણ જાતિઓ જ છે. આ ત્રણે વિશે યં નાતિ, યં નાતિઃ ડ્યું નાતિઃ એવી અનુગતાકારક પ્રતીતિ તો થાય જ છે. એટલે હવે આ ત્રણેમાં જે રહી હોય એવી અ નામની જાતિ માનવી પડશે. હવે દુનિયામાં ૪ જાતિઓ થઈ. આ ચારેમાં પણ યં જ્ઞાતિ એવી અનુગતાકારબુદ્ધિ થશે. એટલે આ ૪ માં હૈં નામની જાતિ માનવી પડશે. (૪ થી કામ નહીં ચાલે. કારણ કે મૈં ના આશ્રય ત્રણ હતા, જ્યારે ટ્વ ના આશ્રય ૪ છે.) તેથી હવે વિશ્વમાં ઘટત્વ, પટત્વ, કટત્વ, અને ૬ એમ પાંચ જાતિઓ થઈ. એ બધામાં પણ સમાનાકારકબુદ્ધિ તો થાય જ છે. એટલે વળી એ પાંચમાં રહી હોય એવી જ્ઞ નામની જાતિ માનવી પડશે. આમ અનવસ્થા ચાલે છે. એને જાતિબાધક માની લેવાથી ઘટત્વાદિ જાતિમાં જ કોઈ જાતિ માનવી આવશ્યક ન રહેવાથી અનવસ્થા ચાલશે નહીં. (૫) રૂપહાનિ - જેમાં જાતિ માનવાથી એ પદાર્થના સ્વરૂપની = લક્ષણની હાનિ થઈ જાય તો અભિપ્રેતધર્મ જાતિ ન બને. આ જાતિબાધક વિશેષમાં રહેલ વિશેષત્વને જાતિ બનવા દેતો નથી. જેમાં તિ રહી હોય એની વ્યાવૃત્તિ જાતિથી જ થાય, એવો નિયમ છે. જેમ કે ઘટ: પટમેવવાન, ઘટત્વાત્... એટલે, જો વિશેષમાં વિશેષત્વ એ જાતિ હોય તો, વિશેષમાં રહેલ ઇતરભેદ આ જાતિથી જ થઈ જવાથી એનું સ્વતોવ્યાવર્તકત્વ એવું જે સ્વરૂપ છે એ હણાઈ જાય. વળી, નિઃસામાન્યત્વે સતિ સામાન્યમિન્નત્વે સતિ સમવેતત્વ આવું વિશેષનું લક્ષણ છે. એ પણ એમાં જાતિ માનવાથી હણાઈ જાય છે, કારણ કે સમાન્યવત્ત્વ આવવાથી નિઃસામાન્યત્વ ન રહે. તેથી વિશેષમાં જાતિ માની શકાતી નથી. (૬) અસંબંધ - પ્રતિયોગિતાનુયોગિતાડન્યતરસંબંધેન સમવાયાઽમાવઃ અસંબંધઃ પ્રતિયોગિતા કે અનુયોગિતા બેમાંથી કોઈ પણ સંબંધથી સમવાય ન હોવો તે અસંબંધ. આ સમવાય અને અભાવમાં જાતિનો બાધક છે. દ્રવ્યાદિ પાંચ પદાર્થો સમવાય સંબંધથી અવયવદ્રવ્ય વગેરેમાં રહે છે. એટલે કે એ પાંચ સમવાયના પ્રતિયોગી બને છે. માટે પ્રતિયોગિતા સંબંધથી સમવાયવાન્ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ સમવાય સંબંધથી અન્યને પોતાનામાં રાખે છે, એટલે કે એ ત્રણ સમવાયના અનુયોગી બને છે. માટે અનુયોગિતા સંબંધથી સમવાયવાન્ છે. પણ સમવાય અને અભાવ એવા પદાર્થો છે કે જે સમવાયસંબંધથી પોતે ક્યાંય રહેતા પણ નથી કે પોતાનામાં કોઈને રાખતા પણ નથી. એટલે કે એ બે સમવાયના પ્રતિયોગી પણ નથી કે અનુયોગી પણ નથી. અર્થાત્ સમવાયનો પ્રતિયોગિતા Page #98 -------------------------------------------------------------------------- ________________ પર-અપર જાતિ 87 કે અનુયોગિતા... એક પણ સંબંધ એ બેમાં રહ્યો નથી. આ જ અસંબંધ છે. માટે એ બેમાં કોઈ જાતિ રહી નથી. શંકા -જેમ દ્રવ્ય, ગુણ અને કર્મ સમવાયના અનુયોગી બને છે, એમ એના પ્રતિયોગી પણ છે જ. તેથી, ખાલી ‘પ્રતિયોગિતા સંબંધથી સમવાયનો અભાવ' કહેવાથી જ કામ પતી જતું હતું. તો અનુયોગિતાનો સમાવેશ શા માટે કર્યો ? સમાધાન - પરમાણુ વગેરે નિત્યદ્રવ્યો સમવાયથી ક્યાંય રહેતા ન હોવાથી સમવાયના પ્રતિયોગી બની શકતા નથી. છતાં એમાં દ્રવ્યત્વાદિ જાતિ વગેરે સમવાય સંબંધથી રહી હોવાથી એ સમવાયના અનુયોગી તો બને જ છે. તેથી એમાં પણ જાતિનો બાધ ન થઈ જાય એ માટે ‘પ્રતિયોગિતાનુયોગિતાન્યત’ એમ કહ્યું છે. આ ૬ માંથી પ્રથમ ત્રણ આકાશત્વાદિમાં જાતિત્વના બાધક છે ને પછીના ત્રણ સામાન્યાદિમાં જાતિના બાધક છે, માટે જ એ ત્રણને પ્રથમત્રણ કરતાં થ શબ્દ ઉમેરી જુદા પાડ્યા છે. અથવા એ પણ સામાન્યત્વાદિમાં જાતિત્વના બાધક છે એમ સમજવું. (का.) परभिन्ना तु या जातिः सैवापरतयोच्यते । द्रव्यत्वादिकजातिस्तु परापरतयोच्यते ॥ ९ ॥ व्यापकत्वात्पराऽपि स्याद् व्याप्यत्वादपराऽपि च । (મુ.) પરત્ન-અધિવેશવૃત્તિત્વ, અપરત્ન-અપવેશવૃત્તિત્વમ્ । સતનાત્યપેક્ષયા સત્તાયા અધિવેશवृत्तित्वात्परत्वं, तदपेक्षया चान्यासां जातीनामपरत्वम् । पृथिवीत्वाद्यपेक्षया द्रव्यत्वस्याधिकदेशवृत्तित्वाद् व्यापकत्वात्परत्वं, सत्ताऽपेक्षयाऽल्पदेशवृत्तित्वाद् व्याप्यत्वादपरत्वम्* ॥ ८-९ ॥ (કા.) પરજાતિથી જે ભિન્ન જાતિ હોય તે જ અપરજાતિ તરીકે કહેવાય છે. દ્રવ્યત્વ વગેરે જાતિ તો પર અને અપર (બંને) તરીકે કહેવાય છે. વ્યાપક હોવથી ‘પર’ પણ છે અને વ્યાપ્ય હોવાથી અપર પણ છે. = (મુ.) પરત્વ = અધિકદેશવૃત્તિત્વ. અપરત્વ = અલ્પદેશવૃત્તિત્વ. બધી જાતિઓની અપેક્ષાએ સત્તા અધિકદેશવૃત્તિ હોવાથી ‘પર’ છે. તેની અપેક્ષાએ બીજી બધી જાતિઓ અપર છે. પૃથ્વીત્વાદિની અપેક્ષાએ દ્રવ્યત્વ અધિકદેશવૃત્તિ હોવાથી વ્યાપક હોવાના કારણે ‘પર’ છે અને સત્તાની અપેક્ષાએ અલ્પદેશવૃત્તિ હોવાથી વ્યાપ્ય હોવાના કારણે ‘અપર’ છે. (વિ.) સામાન્યના બે પ્રકાર કહ્યા - પરજાતિ અને અપરજાતિ. જે જેની અપેક્ષાએ અધિકદેશમાં રહેલ હોય તે તેની અપેક્ષાએ પર કહેવાય. જે જેની અપેક્ષાએ અલ્પ દેશમાં રહેલ હોય તે તેની અપેક્ષાએ અપર કહેવાય. દ્રવ્યગુણ-કર્મ આ ત્રણ સિવાય અન્યત્ર ક્યાંય જાતિ રહેતી નથી. એટલે આ ત્રણમાં જે રહેલી હોય એના કરતાં અધિકદેશમાં રહેલી કોઈ જાતિ મળી શકે નહીં. તેથી એ ત્રણેમાં રહેલ સત્તા જાતિ માત્ર ‘પર’ જ છે. ને એની અપેક્ષાએ અન્ય બધી જાતિઓ અલ્પદેશવૃત્તિ જ હોવાથી ‘અપર' જ હોય છે. આઠમી કારિકાના ઉત્તરાર્ધમાં દ્રવ્યાવિત્રિવૃત્તિ સત્તા પરતયોન્યતે જે કહ્યું છે એમાં ‘સત્તા’ નું વ્યાવિત્રિવૃત્તિ: એવું વિશેષણ હેતુતયા પ્રયુક્ત છે. જ્યાં કોઈ ઉદ્દેશ્ય-વિધેયભાવ હોય અને વિધેય સાધ્ય તરીકે હોય ત્યાં ઉદ્દેશ્યમાં જોડાયેલું વિશેષણ હેતુ તરીકે કામ કરે છે. દા. ત. બુદ્ધિમાન્ પુરુષ ક્ષતિ ન કરે. અહીં બુદ્ધિમાન્ પુરુષને ઉદ્દેશીને ક્ષતિકર્તૃત્વાભાવ જણાવવો છે. તો પુરુષાત્મક ઉદ્દેશ્યનું જે બુદ્ધિમત્ત્વ વિશેષણ છે એ જ એમાં રહેલ ક્ષતિકર્તૃત્વાભાવ માટે હેતુ બની જશે. “તથા ૨ ધર્મદ્રયસમાવેશાતુમયમવિરુદ્ધમ્'' આટલો પાઠ અન્ય મુદ્રિત પુસ્તકોમાં અધિક છે. એનો અર્થઃ આમ દ્રવ્યત્યાદિ જાતિઓમાં પરત્વ-અપરત્વ એવા બન્ને ધર્મો રહ્યા છતાં, એ ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહ્યા હોવાથી હૃસ્વત્વ-દીર્ઘત્વ વગેરેની જેમ અવિરુદ્ધ છે. (વૈયાયિકને પણ અનેકાન્ત માન્યા વિના છૂટકો નથી એ આનાથી સિદ્ધ થાય છે, એ જાણવું.) * Page #99 -------------------------------------------------------------------------- ________________ 88 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી .(विवक्षितः) पुरुषः क्षतिकर्तृत्वाभाववान् बुद्धिमत्त्वात् પ્રસ્તુતમાં પણ, સત્તાને ઉદ્દેશીને પરત્વનું વિધાન કરવું છે, તેથી સત્તાના વિશેષણ તરીકે આવેલpવ્યાવિત્રિવૃત્તિત્વ હેતુનું કામ કરે છે. એટલે કે સત્તા પર (રત્વવતી), દ્રવ્યાિિત્રવૃત્તિત્વીત (એક વાત ખ્યાલમાં લેવા જેવી છે કે – દ્રવ્યાવિત્રિવૃત્તિ સત્તા, વુદ્ધિમાન પુરુષ: આવા બધા પ્રયોગોમાં સંસ્કૃત ભણતી વખતે દ્રવ્યાવિત્રિવૃત્તિ, વૃદ્ધિમાન અને વિશેષણ તરીકે ઓળખતા હતા. પણ ન્યાયની પરિભાષામાં આવા સ્થળોએ દ્રવ્યાવિત્રિવૃત્તિત્વ, બુદ્ધિમત્ત ને વિશેષણ મનાય છે. “વૃદ્ધિમાન તો પુરુષ પોતે જ છે, એમાં રહેલું વૃદ્ધિમત્ત્વ એની વિશેષતા છે, માટે એ એનું વિશેષણ છે” આવી નૈયાયિકોની દલીલ છે.) દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવે દ્રવ્યોમાં રહેલ છે. સત્તા નવે દ્રવ્યો ઉપરાંત ગુણ અને કર્મમાં પણ રહેલ છે. પૃથ્વીત્વ માત્ર પૃથ્વી દ્રવ્યમાં રહેલું છે. એટલે સત્તાની અપેક્ષાએ દ્રવ્યત્વ અલ્પદેશવૃત્તિ છે. વ્યાપ્ય છે ને તેથી અપર છે. પૃથ્વીત્વની અપેક્ષાએ દ્રવ્યત્વ અધિક દેશવૃત્તિ છે. વ્યાપક છે ને તેથી પર છે. આ રીતે વચલી જાતિઓમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પરત્વ ને અપરત્વ બંને આવી શકે છે. ૮-૯ો. (.) અન્યો નિત્યક્રવ્યવૃત્તિવિશેષ: પર્તિતઃ | ૨૦ || (मु.) विशेषं निरूपयति - अन्त्य इति । अन्ते = अवसाने वर्तते इत्यन्त्यः, 'यदपेक्षया विशेषो नास्तीत्यर्थः । 'घटादीनां व्यणुकपर्यन्तानां तत्तदवयवभेदात्परस्परं भेदः, परमाणूनां परस्परं भेदसाधको विशेष एव, स तु स्वत एव व्यावृत्तः, तेन तत्र विशेषान्तरापेक्षा नास्तीत्यर्थः ॥ १० ॥ (વિશેષનું નિરૂપણ) (ક.) નિત્યદ્રવ્યમાં રહેલો અન્ય પદાર્થ “વિશેષ' કહેવાયો છે. (મુ.) ૧૦મી કારિકાના ઉત્તરાર્ધમાં વિશેષનું નિરૂપણ કરે છે. અંતે રહેલો હોય તે અન્ય કહેવાય. એટલે કે જેની અપેક્ષાએ કોઈ બીજો વિશેષ નથી એવો અર્થ જાણવો. (તે આ રીતે) ઘટથી લઈને વ્યક સુધીના દ્રવ્યોનો પરસ્પર ભેદ તે તેના અવયવોનો ભેદ હોવાના કારણે હોય છે. પરમાણુઓનો પરસ્પર ભેદ કરનાર વિશેષ જ છે. અને એ વિશેષ તો સ્વતઃ જ વ્યાવૃત્ત છે. તેથી તત્ર=વિશેષની વ્યાવૃત્તિમાં બીજા કોઈ વિશેષની અપેક્ષા હોતી નથી. એ પ્રમાણે અર્થ છે. (વિ.) (નિ:સામાન્યત્વેતિસામાચિમિન્નત્વેસતિસમવેતāઆ વિશેષનું લક્ષણ છે. જે નિસામાન્ય(જાતિશૂન્ય) છે, સામાન્ય ભિન્ન છે અને સમવેત છે...આવો પદાર્થ વિશેષ છે. પદકૃત્ય - ઘટ વગેરે સામાન્યભિન્ન પણ છે ને કપાલાદિમાંસમવેત પણ છે. એટલે એમાં અતિવ્યાપ્તિના વારણ માટે નિઃ સામચિત્વ... ઘટત્વાદિજાતિઓ નિઃસામાન્ય પણ છે ને સમવેત પણ છે. તેથી એમાં અતિના વારણ માટે સામાન્યમિત્રત્વ... ઘટાભાવાદિ નિઃસામાન્ય પણ છે ને સામાન્યભિન્ન પણ છે. તેથી એમાં અતિના વારણ માટે સમતત્વ....) (૧) દેશના અંતભાગે રહેલ, કાળના અંતભાગે રહેલ... એવો બધો અર્થન પકડાઈ જાયને સ્વતોવ્યાવૃત્તત્વ અર્થ સિદ્ધ થાય એ માટે “અંત્ય’ શબ્દની વ્યુત્પત્તિ આપી એનો અભિપ્રેત અર્થ યક્ષયા ઇત્યાદિ દ્વારા જણાવ્યો છે. (૨) ‘સ્વતોવ્યાવૃત્તત્વ’ અર્થ શી રીતે પ્રાપ્ત થાય? એ પટાવીનાં ઇત્યાદિ દ્વારા સિદ્ધ કરી દેખાડે છે. તે આ રીતે જે બેનો ભેદ હોય તે કોઈ ને કોઈ લિંગથી જ્ઞાપ્ય હોય છે. જેમકે બે ઘડા કેમ જુદા છે? તો કે એના અવયવો (કપાલ) જુદા જુદા છે. હવે, બે કપાલ કેમ જુદા છે? તો કે એની કપાલિકાઓ જુદી જુદી છે... એમ યાવત્ બે વ્યણુકો કેમ જુદા છે? તોકે એના અવયવભૂત પરમાણુઓ જુદાજુદા છે. હવે પ્રશ્ન થાયકે યોગીઓને બેપરમાણુઓ Page #100 -------------------------------------------------------------------------- ________________ વિષયોનું નિરૂપણ 89 પણ એમના પ્રત્યક્ષમાં જુદા-જુદા દેખાય છે. તો બે પરમાણુઓ કેમ જુદા જુદા છે? (અહીં, ‘તો કે તેના અવયવો જુદા જુદા છે' એમ કહી શકાતું નથી, કારણ કે પરમાણુ નિરવયવ છે) . તેથી આ ભેદ પાડનાર તરીકે ‘વિશેષ નામના પદાર્થની કલ્પના (અનુમાન) કરવી પડે છે. ___ परमाणुद्वयभेदः किञ्चिल्लिङ्गज्ञाप्यः, भेदत्वात्, घटद्वयभेदवत् . (૩) પ્રમ્બઃ બે પરમાણુઓના વિશેષો જુદા જુદા છે માટે એ બેનો ભેદ છે. તો હવે પ્રશ્ન થશે કે બે વિશેષો જો જુદા જુદા છે તો એનો ભેદ કરનાર કોણ? ઉત્તરઃ એનો ભેદ કરનાર કોઈ અન્ય પદાર્થ નથી. એ સ્વતો વ્યાવૃત્ત છે. આશય એ છે કે બે ઘડાનો ભેદ કપાલભેદના કારણે છે, કપાલદ્વયભેદ કપાલિકાભેદના કારણે છે... એમ પરમાણુદ્ધયભેદ વિશેષભેદના કારણે છે. આમ આ બધા ભેદો અન્ય અન્યના કારણે છે, માટે આ પદાર્થો પરતો વ્યાવૃત્ત છે. હવે જો વિશેષોનો ભેદ કરનાર પદાર્થ તરીકે કોઈ અન્ય પદાર્થ માનીએ તો અનવસ્થા ચાલશે... અર્થાત્ પરમાણુઓનો ભેદક વિશેષ, વિશેષોનો ભેદક વળી કોઈ અન્યપદાર્થ... એ પદાર્થનો ભેદક વળી કોઈ અન્ય સ્વતંત્ર પદાર્થ... આવી પાર વિનાની પરંપરા ચાલશે.. વળી એક બીજી વાત-કોઈ પણ પદાર્થની જ્યારે અનુમાન દ્વારા સિદ્ધિ થતી હોય ત્યારે તેમાં લાઘવ લાવવું જોઈએ. જેમ કે ઈશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધિ કરી ત્યારે તેને એક ને નિત્ય માનવામાં લાઘવ હોવાથી એવો માન્યો, એમ પ્રસ્તુતમાં પરમાણુઓની વ્યાવૃત્તિ કરનાર વિશેષોને સ્વતો વ્યાવૃત્ત માનીએ પોતે જ પોતાની વ્યાવૃત્તિ-ભેદ કરનાર) તો વ્યાવર્તક (ભેદક) તરીકે બીજા કોઈની કલ્પના ન કરવી પડવાનું લાઘવ થાય છે. માટે વિશેષને સ્વતો વ્યાવૃત્ત મનાયો છે. અર્થાત્ એનો ભેદ કરવા માટે અન્ય કોઈ પદાર્થની અપેક્ષા હોતી નથી. (શંકા પરમાણુના ભેદક તરીકે વિશેષનેમાની પછી વિશેષને સ્વતો વ્યાવૃત્ત માનો છો, તો તેના કરતાં પરમાણુને પોતાને જ સ્વતોવ્યાવૃત્ત માની લ્યો ને. જેથી વિશેષ' નામનો નવો પદાર્થ ન માનવાનું લાઘવ થાય. સમાધાનઃ હંમેશા પદાર્થની જે રીતે સિદ્ધિ થતી હોય એ રીતે લાઘવતર્કથી એમાં ધર્મોની સિદ્ધિ થઈ શકે. મન ફાવે તે બધા ધર્મોની નહીં. પરમાણુની સિદ્ધિ આવા અનુમાનથી કરાય છે કે - વ્યપુર્વ સવિયવ, નચદ્રવ્યત્વત, વટવદ્ આ જે અવયવો સિદ્ધ થાય છે એને “પરમાણુ' નામ આપવામાં આવ્યું છે. આમ પરમાણુની સિદ્ધિ અવયવ તરીકે થઈ છે. તેથી હવે આગળ એના પણ અવયવો માનવા કે નહીં? એ પ્રશ્ન આવે છે ને તેથી લાઘવ-અનવસ્થાપરિવાર માટે એના અવયવો મનાતા નથી. પણ, એની સિદ્ધિ વ્યાવર્તક તરીકે નથી થઈ.તેથી આગળ, એના વ્યાવર્તક માનવા કે નહીં? એવો પ્રશ્ન ઊઠતો ન હોવાથી એનો કોઈ વ્યાવર્તક નથી એમ કલ્પી શકાય નહીં. માટે લાઘવતર્કથી એમાં સ્વતોવ્યાવૃત્તત્વની કલ્પના થઈ શકતી નથી. ત્યારબાદ જ્યારે વ્યાવકત્વની વિચારણા ચાલે ત્યારે પણ એ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે જે દ્રવ્યની નિત્ય-નિરવયવ તરીકે સિદ્ધિ થઈ છે એમાં જ સ્વતોવ્યાવર્તત્વ ધર્મ પણ રહેલો છે એવું માનવામાં કોઈ પ્રમાણ નથી.) (વ.) ઘટીનાં પાતાલી દ્રવ્યપુ ગુર્નો : I તેવું નરેશ સમ્બન્ધઃ સમવાયઃ પ્રર્તિતઃ | ૨૨ | (मु.) समवायं दर्शयति-घटादीनामिति । अवयवावयविनोः, जातिव्यक्त्योः , गुणगुणिनोः, क्रियाक्रियावतोः, नित्यद्रव्यविशेषयोश्च यः सम्बन्धः स समवायः । समवायत्वं नित्यसम्बन्धत्वम् । तत्र प्रमाणं तु, गुणक्रियादिविशिष्टबुद्धिः विशेषणविशेष्यसम्बन्धविषया, विशिष्टबुद्धित्वात्, ‘दण्डी पुरुषः' इति बुद्धिवद्-इत्यनुमानेन संयोगादिबाधात् समवायसिद्धिः। Page #101 -------------------------------------------------------------------------- ________________ 90 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (સમવાયનિરૂપણ) - (ક.) ઘટ વગેરે (અવયવીઓનો) કપાલાદિ (અવયવો) માં, દ્રવ્યોમાં (ગુણવાનાં અને કિયાવામાં અનુક્રમે) ગુણ અને કર્મનો, તેષતદ્રવ્ય, ગુણ અને કર્મમાં(જાતિમાન્માં) જાતિનો, (તથાચશબ્દથી વિશેષવાન્માં વિશેષોનો જે) સંબંધ છે (તે) “સમવાય’ કહેવાયો છે. (મુ) ૧૧મી કારિકામાં ‘સમવાય’ નામના છઠ્ઠા પદાર્થનું નિરૂપણ કરે છે-અવયવ અને અવયવીનો, જાતિ અને વ્યક્તિ (જાતિમાન) નો, ગુણ અને ગુણવાનો, ક્રિયા અને ક્રિયાવાનો તથા નિત્યદ્રવ્ય અને વિશેષનો જે સંબંધ છે તે સમવાય છે. નિત્યસંબંધāસમવાયતં’ એવું સમવાયનું લક્ષણ છે. સમવાય સંબંધમાં પ્રમાણ -(રૂપવાનુ ઘટઃ”, “પતનક્રિયાવતુ ફ્લે' ઇત્યાદિ) ગુણ-ક્રિયાની વિશિષ્ટબુદ્ધિઓ, વિશેષણ-વિશેષ્ય-સંબંધવિષયક હોય છે, કારણ કે વિશિષ્ટબુદ્ધિ છે, જેમ કે “દંડી પુરુષ:' એવી વિશિષ્ટબુદ્ધિ. આ અનુમાન દ્વારા (સંબંધસામાન્યની સિદ્ધિ થયે સંબંધવિશેષ કયો? એની વિચારણામાં) સંયોગાદિ સંબંધોનો બાધ થતો હોવાથી સમવાયની સિદ્ધિ થાય છે. (વિ.)“સમવાયત્વ' જાતિ ન હોવાથી સમવાયનું લક્ષણ આપ્યું છે. તથા વિશેષની જેમ સમવાય પણ પ્રતીત ન હોવાથી એની સાબિતિ માટે અનુમાન પ્રયોગ આપ્યો છે. વિશિષ્ટબુદ્ધિના પ્રકાર, વિશેષ્ય અને સંસર્ગ આ ત્રણ વિષયો હોય છે. જેમકે દંડી પુરુષ' એવી બુદ્ધિના દંડ, પુરુષ અને સંયોગ એમ ત્રણ વિષયો છે. આ વાત ભૂમિકામાં જોઈ ગયા છીએ. એટલે “રૂપવાન્ ઘટઃ' વગેરે વિશિષ્ટબુદ્ધિના વિષય તરીકે રૂપ અને ઘટથી ભિન્ન એવો એક સંબંધ સિદ્ધ થાય છે. સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો જ હોય છે, માટે એ અહીં નથી. તાદાભ્ય તો સ્વનો સ્વમાં હોય છે. માટે એ પણ અહીં નથી. તેથી આ પાંચનો સમવાય સંબંધ સિદ્ધ થાય છે. (અહીં સ્વરૂપ સંબંધનો નિષેધ હજુ કર્યો નથી. એટલે વેદાંતી પૂર્વપક્ષ કરે છે.) (मु.) न च स्वरूपसम्बन्धेन सिद्धसाधनं, अर्थान्तरंवा, अनन्तस्वरूपाणां सम्बन्धत्वकल्पने गौरवात्, लाघवादेकसमवायसिद्धिः । न च समवायस्यैकत्वे वायौ रूपवत्ताबुद्धिप्रसङ्गः, तत्र रूपसमवायसत्त्वेऽपि रूपाभावात्। (મુ.) “(સમવાયસાધક તમારા અનુમાનમાં સિદ્ધ એવો જ) સ્વરૂપ સંબંધ (સિદ્ધ થતો હોવાના કારણે) સિદ્ધસાધન કે અર્થાન્તર દોષ છે' (એવી શંકા યોગ્ય) નથી, કારણ કે અનંતસ્વરૂપોની સંબંધ તરીકે કલ્પના કરવામાં ગૌરવ હોવાથી, લાઘવાત એક સમવાયની સિદ્ધિ થાય છે. “સમવાય જો એક જ હોય તો વાયુમાં પણ (રૂપવાનું વાયુઃ એવી) રૂપવત્તા બુદ્ધિ થવાની આપત્તિ આવશે (કારણ કે એમાં સમવાય રહ્યો જ છે.)” એવું ન કહેવું કારણ કે (વાયુમાં) રૂપસમવાય હોવા છતાં રૂપનો અભાવ હોય છે. (તેથી રૂપવાન્ વાયુ એવી બુદ્ધિ થતી નથી.) (વિ.): પૂર્વપક્ષઃ ‘પવાનપટ:”ત્યાતિવિશિષ્ટબુદ્ધિ વિશેષ-વિશેષ્ય-સંસfવિચિળી, વિશિષ્ટવૃદ્ધિત્વાતિ, ‘તwsીપુરુષઃ' રૂત્યાતિવિશિષ્ટબુદ્ધિવત્ આવું તમે જે અનુમાન આપો છો તે સિદ્ધસાધન દોષગ્રસ્ત છે. કારણ કે રૂપ અને ઘટ વચ્ચેના સંબંધ તરીકે સ્વરૂપસંબંધ સિદ્ધ છે જ-અમે માનેલો જ છે. (શંકાઃ અરે ભાઈ! અમે આ અનુમાન પ્રયોગસ્વરૂપસંબંધની સિદ્ધિ માટે નથી આપ્યો કે જેથી સિદ્ધ પદાર્થના જ સાધનની વાત હોવાથી સિદ્ધસાધન દોષ લાગે. અમે તો હજુ સુધી સિદ્ધ નહીં થયેલ સમવાયસંબંધની સિદ્ધિ માટે આ અનુમાન આપ્યું છે.) સમાધાનઃ આ તો બકરું કાઢતાં ઊંટ પેઠું.. સિદ્ધ સાધન દોષથી છૂટ્યા ને અર્થાન્તર દોષ વળગી પડ્યો. તમે અનુમાન આપ્યું સમવાયની સિદ્ધિ માટે, ને સિદ્ધિ થઈ ગઈ સ્વરૂપ સંબંધની... (વિનાયકવળો રયાના Page #102 -------------------------------------------------------------------------- ________________ સમવાયનિરૂપણ 91 વાનH) (આશય એ છે કે આધારતા, વિષયતા વગેરેનો જેમ સ્વરૂપ સંબંધ મનાયેલો છે એમ રૂપ વગેરેને રહેવાના સંબંધ તરીકે પણ સ્વરૂપસંબંધ માની લેવો જ યોગ્ય છે. કારણ કે તેથી, “રૂપ અને ઘટ’ વગેરે વચ્ચે સંબંધનું કામ કરનાર તરીકે નવો સમવાય નામનો પદાર્થ માનવાની જરૂર ન રહેવાથી લાઘવ થાય છે.) ઉત્તરપક્ષઃ આ રીતે અહીં સ્વરૂપસંબંધની કલ્પના કરવી યોગ્ય નથી, કારણ કે એમાં ગૌરવ છે. સ્વરૂપસંબંધ એટલે બે સંબંધીઓમાંથી જ એક સંબંધી (તેનું એક સ્વરૂપ) પોતે જ જે સંબંધનું કામ કરે તે સંબંધ, માટે રૂપવાનું ઘટ:, પટdવાનું ટ: વગેરે અનંતા સ્થળોમાં જો સ્વરૂપ સંબંધ માનીએ તો એનો અર્થ એ થાય કે તે તે અનંતા સ્થળોના જે રૂપ, ઘટ, પટ વગેરે અનંતા સંબંધીઓ...તે પોતે સંબંધનું પણ કામ કરે છે. અર્થાત્ એ સંબંધીઓમાં સંબંધિત્વ તો છે જ... પણ હવે એને “સંબંધ” રૂપ પણ માનવાના હોવાથી એમાં સંબંધિત્વ પણ માનવું પડશે. આ રીતે અનંતા સંબંધીઓમાં સંબંધત્વ માનવું એના કરતાં એક નવો સમવાય નામનો પદાર્થ માની લેવામાં લાઘવ છે. વળી સિદ્ધ થતા આ સમવાયને સર્વત્ર એક અને નિત્ય માનીએ છીએ. તેથી અનંતા સ્થળે અનંતા માનવા પડતા નથી. શંકા સમવાય એક જ છે એનો અર્થ એ થાય કે જે સ્પર્શનો સમવાય છે એ જ રૂપનો સમવાય છે. વળી વાયુમાં સ્પર્શ હોવાથી સ્પર્શસમવાય તો રહ્યો જ છે. તેથી વાયુમાં રૂપસમવાય પણ રહ્યો હોવાના કારણે રૂપવાનું વાયુઃ એવી રૂપવત્તાબુદ્ધિ થવી માનવી પડશે. સમાધાનઃ ભાઈ મારા! વરરાજા અને ગોરમહારાજ હાજર થઈ જવા માત્રથી લગ્ન ન થઈ જાય. કન્યા પણ જોઈએ. વિશેષ્ય નામનો એક સંબંધી અને સંબંધ હાજર થવા માત્રથી વિશિષ્ટબુદ્ધિ નથી થતી. એ થવા માટે તો બીજો સંબંધી વિશેષણ પણ જોઈએ જ. પ્રસ્તુતમાં વાયુ નામનો એક સંબંધી ને સમવાય સંબંધ હાજર છે, પણ વિશેષણ નામનો બીજો સંબંધી રૂપ હાજર નથી, પછી વિશિષ્ટબુદ્ધિ શી રીતે થાય? (मु.) नचैवमभावस्यापि वैशिष्ट्यं सम्बन्धान्तरं सिद्ध्येदिति वाच्यम्, "तस्य नित्यत्वे भूतले घटानयनानन्तरमपि घटाभावबुद्धिप्रसङ्गात्, 'घटाभावस्य तत्र सत्त्वात्, 'तस्य च नित्यत्वात् अन्यथा देशान्तरेऽपि घटाभावप्रतीतिर्न स्यात्, 'वैशिष्ट्यस्य च तत्र सत्त्वात् । मम तु घटे पाकरक्ततादशायांश्यामरूपस्य नष्टत्वान्न तद्वत्ताबुद्धिः । "वैशिष्ट्यस्यानित्यत्वे त्वनन्तवैशिष्ट्यकल्पने तवैव गौरवम् । “एवं च तत्तत्कालीनं तत्तद्भूतलादिकमेव तत्तदभावानां सम्बन्धः ॥ ११ ॥ (આભાવના વૈશિષ્ટ્ર સંબંધની વિચારણા) (મુ) “આ રીતે તો અભાવનો પણ વૈશિષ્ટયનામનો એક સ્વતંત્ર જુદો સંબંધ સિદ્ધ થઈ જશે” એમ ન કહેવું, કારણ કે એ જો નિત્ય હશે તો ભોંય પર ઘડોલાવ્યા પછી પણ દામાવવમૂતન એવી બુદ્ધિ થવાની આપત્તિ આવે, કારણ કે ઘટાભાવ ત્યાં હાજર જ છે. (તે પણ એટલા માટે કે) તે (8ઘટાભાવ) નિત્ય છે, અન્યથા (=વટાભાવને જો નિત્ય ન માનો તો, અહીં ઘડો લાવવાથી ઘટાભાવ નષ્ટ થઈ ગયો હોવાના કારણે) દેશાત્તરમાં પણ પદમાવઃ એવી પ્રતીતિ થઈ ન શકે (પણ એ થાય તો છે જ.) વળી વૈશિર્યો તો ત્યાં હાજર છે જ. “અમારા મતે તો, ઘડો જ્યારે પાકથી રક્તવર્ણનો થઈ ગયો હોય છે ત્યારે શ્યામરૂપ નષ્ટ થઈ ગયું હોવાના કારણે શ્યામરૂપવાન પટ: એવી તદ્વત્તાની = શ્યામરૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ હોતી નથી. આ વૈશિર્યા સંબંધને જો અનિત્ય માનશો તો અનંતવૈશિટ્યની કલ્પના કરવામાં તને જ ગૌરવ થશે. “આમ તત્તત્કાલીન તત્તભૂતલાદિને જ તે તે અભાવને રહેવાના સંબંધ તરીકે માનવું એ યોગ્ય છે. (વિ.) પૂર્વપક્ષઃ “રૂપવાન્ ઘટઃ' વગેરે બુદ્ધિઓમાં ભાસતા સંબંધ તરીકે સ્વરૂપ સંબંધ લેવામાં આવે તો અનંતાસ્વરૂપમાં સંબંધત્વની કલ્પના કરવાનું ગૌરવ થતું હોવાના કારણે તમે સ્વરૂપસંબંધનો નિષેધ કર્યો અને એક Page #103 -------------------------------------------------------------------------- ________________ 92 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી. સ્વતંત્ર નવોસમવાયનામનોસંબંધમાન્યો તો એ રીતે (અહીં સુધીનો અર્થ જૈવંમાં રહેલાવંશબ્દનો જાણવો.) અભાવને રહેવાના સંબંધ તરીકે પણ એક નવો જ સંબંધ કે જેને આપણે વૈશિટ્યસંબંધ એવું નામ આપીશું, તેસિદ્ધ થશે, કારણ કે ઘટમાવવત્ પૂનમ, પદમાવવત્ ભૂતલમ્ વગેરે અનંતા સ્થળોમાં સ્વરૂપસંબંધ માનવા માટે અનંતાસંબંધીઓમાં સંબંધત્વની કલ્પના કરવાનું ગૌરવ ઊભું થાય છે. એના બદલે સમવાયની જેમ આ એક જ વૈશિર્યા સંબંધ માની લેવાથી એનામાં એકમાં જ સંબંધત્વ માનવાનું લાઘવ થશે. ઉત્તરપક્ષઃ આવું કહેવું યોગ્ય નથી, કારણ કે એ નવો સંબંધ માનવામાં તો વ્યાપ્રતતો નદી ન્યાયે બેઉ બાજુ ફસાવાનું છે. એ સંબંધને નિત્ય માનો તો પણ આપત્તિ અને અનિત્ય માનો તો પણ. (એમાંથી ગ્રન્થકાર પ્રથમ નિત્ય માનવાના પક્ષમાં આવતી આપત્તિ સમજાવે છે.) (૧) આ વૈશિર્ય નામનો સંબંધ જો નિત્ય હશે તો ભૂતલ પર ઘડો લાવ્યા બાદ પણ ઘટમાવવત્ ભૂતતમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે. (શંકા પટમાવવત્ મૂતત્તમ્ એવી બુદ્ધિ થવા માટે વિશેષ્ય, વિશેષણ ને સંબંધ આ ત્રણે હાજર જોઈએ. શું આ બધું હાજર છે? સમાધાનઃ વિશેષ્ય ભૂતલ તો ઘટાનયન પછી પણ પ્રત્યક્ષ દેખાય જ છે. વિશેષણ પણ ત્યાં હાજર છે એ જણાવવા ગ્રન્થકાર જણાવે છે કે) (૨) ઘટાભાવ પણ ત્યાં હાજર છે. (પ્રશ્નઃ શું ઘડો લાવ્યા પછી પણ ઘટાભાવ ત્યાં હાજર છે?) (૩) ઉત્તરઃ હા, કારણ કે ઘટાભાવ' નિત્ય પદાર્થ છે (એટલે કે ઘડો લાવ્યા પછી પણ એનો નાશ થતો નથી). (શંકાઃ ઘટાભાવને નિત્ય માનવાની શી જરૂર છે?). (૪) સમાધાન: અન્યથા = ઘટાભાવને જો નિત્ય ન માનો તો (વિવક્ષિત ભૂતલ પર ઘડો લાવવાથી એ તો નષ્ટ થઈ જશે. આખી દુનિયામાં ઘટાભાવ એક જ હતો. ને એ તો નષ્ટ થઈ ગયો. એટલે હવે) દેશાત્તરમાં પણ (ઘટાભાવ નામનું વિશેષણ હાજર રહ્યું ન હોવાથી) બત્ર ઘટામાવ આવી બુદ્ધિ થઈ શકે નહીં. (પણ એ થાય તો છે જ. એટલે જણાય છે કે ઘટાભાવનો નાશ થયો નથી. અર્થાત્ ઘટાભાવ નિત્ય છે. અને તેથી વિવક્ષિતભૂતલ પર ઘટાડયન પછી પણ એ હાજર છે જ. આમ વિશેષણ પણ હાજર છે. વળી,) (૫) વૈશિàનામનો સંબંધ પણ ત્યાં હાજર છે કારણ કે તમે એને નિત્ય માન્યો છે.) (તેથી, ઘડો લાવ્યા બાદ પણ વિશેષ્ય, વિશેષણ અને સંબંધ ત્રણે હાજર હોવાથી ટીમવિવત્ ભૂતનમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે જ.) (શંકા પટમાવવત્ પૂતનમ્ વગેરેમાં અમે માનેલા વૈશિશ્ય સંબંધને નિત્ય માનવામાં ઘડો લાવ્યા બાદ પણ પેટમાવવત્ પૂતનમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવે છે, તો કાળી માટીમાંથી બનેલા કાળા ઘડાને પાક આપતાં એ લાલ થઈ જાય છે ત્યારે શ્યામરૂપ ચાલ્યું ગયું હોવા છતાં તમારે પણ ‘સ્થાપવાનું ટઃ' એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે, કારણ કે તમે પણ સમવાયસંબંધને નિત્ય માનેલો હોવાથી એ ત્યાં હાજર છે જ. સમાધાનઃ અમારે એવી બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી, કારણ કે એ વખતે શ્યામરૂપ નામનું વિશેષણ હાજર હોતું નથી. શંકા અમારે ઘટાભાવ-વિશેષણ હાજર રહે છે ને તમારે શ્યામરૂપ-વિશેષણ હાજર રહેતું નથી, એવું કેમ? સમાધાનઃ કારણ કે તમારું વિશેષણ કે જે અભાવરૂપ છે તે નિત્ય છે, જ્યારે અમારું વિશેષણ શ્યામરૂપ નિત્ય નથી. એટલે) Page #104 -------------------------------------------------------------------------- ________________ અભાવ નિરૂપણ 93 (૬) ઘડો જ્યારે પાકથી લાલ થઈ જાય ત્યારે શ્યામરૂપ નષ્ટ થઈ ગયું હોવાથી (વિશેષણ હાજર ન હોવાના કારણે) શ્યામરૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી. (આમ વૈશિને નિત્ય માનવામાં ઘટાનય પછી પણ ઘટાભાવવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ દેખાડી એટલે પૂર્વપક્ષી શંકા કરે છે કે – શંકાઃ તો પછી અમે વૈશિટ્ય સંબંધને અનિત્ય માનીશું.) (૭) સમાધાન: આ તો તમે ઊલમાંથી ચૂલમાં પડ્યા. અનંતા સંબંધીઓમાં સંબંધત્વની કલ્પનાનું ગૌરવન કરવું પડે એ માટે તમે નવો સંબંધ કવ્યો. અને હવે જો એને અનિત્ય માનશો તો સર્વત્ર એને જુદો જુદો અને અનિત્ય માનવો પડવાથી અનંતા સંબંધો, તેના ઉત્પાદ, વિનાશ, પ્રાગભાવ, ઉત્પાદકો, નાશકો વગેરે માનવાનું તમારે જ મહાગૌરવ થશે. એટલે, અભાવને રહેવા માટે આવો નવો સંબંધ માનવા કરતાં સ્વરૂપસંબંધ માનવો જ યોગ્ય છે. (શંકાઃ જો સ્વરૂપસંબંધ માનશો તો ઘટાનયન પછી પણ ઘટાભાવવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ તમારે પણ આવશેજ. કારણકે એ વખતે પણ ભૂતલ ( વિશેષ્ય), ઘટાભાવ (=વિશેષણ) અને ભૂતલનું સ્વરૂપ (સ્વરૂપસંબંધ) હાજર છે જ. સમાધાનઃ અમે ભૂતલના સ્વરૂપસામાન્યને સંબંધ રૂપે નથી કહેતાં, કિન્તુ સ્વરૂપવિશેષને સંબંધરૂપે કહીએ છીએ જે ઘટાનયન પછી હાજર ન હોવાથી એ બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી. એ સ્વરૂપવિશેષ આ છે. (૮) જ્યારે જ્યારે ટામાવિવલ્ભૂતત આવુંપ્રમાત્મક જ્ઞાન થાયતત્તત્કાલીન ભૂતલ વગેરે (જ્યાં જ્યાં ઘટાભાવાદિ બુદ્ધિ થઈ છે તે અધિકરણ) (ઘટાભાવાદિ) તેતે અભાવને રહેવાના સંબંધનું કામ કરે છે. (ઘડોલાવ્યા પછી ટમાવવત્ મૂતલમ્ એવી બુદ્ધિ થતી ન હોવાથી એવી બુદ્ધિકાલીન ભૂતલ હાજર ન હોવાથી સંબંધ વિદ્યમાન હોતો નથી.) આમ અભાવને રહેવાનો સંબંધ સ્વરૂપ સંબંધ છે. ને અવયવી વગેરેને રહેવાનો સંબંધ એક સ્વતંત્રસમવાયસંબંધ છે એ નિશ્ચિત થયું. ૧૧// (ા.) સમાવતુ દિથા સંન્યામાવએતઃ (मु.) अभावं विभजते-अभावस्त्विति । अभावत्वं द्रव्यादिषट्कान्योन्याभाववत्त्वम् । संसर्गेति । संसर्गाभावान्योन्याभावभेदादित्यर्थः । (અભાવ નિરૂપણ) (કા.) અભાવ તો સંસર્ગાભાવ અને અન્યોન્યાભાવ એવા ભેદથી બે પ્રકારે છે. (મ.) હવે ક્રમપ્રાપ્ત ૭મા પદાર્થ અભાવનું ૧૨મી કારિકામાં વિભાજન કરે છે. આમાં અભાવત્વ એટલે દ્રવ્યાદિષક ભેદવસ્વમ. સંસર્ગભાવ અને અન્યોન્યાભાવ એવા ભેદે અભાવ બે પ્રકારે છે એમ અર્થ જાણવો. (વિ.) માવમિત્રત્વ અમાવત્વ... આવા લક્ષણમાં ત્રણ દોષો દર્શાવાય છે. (૧) પદમાવવત્ તત્તમ્ એવું જ્ઞાન કરવા માટે વિશેષણ રૂપે પહેલાં ઘટાભાવને જાણવો પડશે. એ અભાવ ભાવભિન્ન સ્વરૂપ હોવાથી પહેલાં ભાવત્વજાણવું પડશે. એટલે ભાવત્વરૂપ વિશેષણનું જ્ઞાન નહીં હોય ત્યારે ટમાવવત્ મૂતલમ્ એવું જ્ઞાન નહીં થવાની આપત્તિ આવે. (૨) વળી ભિન્નતંએટલે ભેદ=અન્યોન્યાભાવ. તેથી અન્યોન્યાશ્રયદોષ આવશે. કારણકે અભાવના લક્ષણમાં અન્યોન્યાભાવનો સમાવેશ છે. ને આગળ અન્યોન્યાભાવના લક્ષણમાં તાકાવ્યસંવંધાવચ્છિન્નપ્રતિયોગિતામવિત્વ Page #105 -------------------------------------------------------------------------- ________________ 94 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી અન્યોન્યામાવત્વમ્ એમ અભાવનો સમાવેશ છે. (૩) માવોનમાવઃ' એવા વાક્યથી શાબ્દબોધઅસંગત થઈ જશે. કારણકે કમાવો એટલે પણ ભાવભેદવાર્ અને ન ભાવઃ એટલે પણ ભાવભેદવાર્. તેથી “ભાવમેવાનું મામેરવાન” આવું વાક્ય થઈ જવાથી (અર્થાત્ ભાવભેદવાને ઉદ્દેશીને ભાવભેદનું વિધાન થતું હોવાથી) એમાં ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય એ બન્ને ‘ભાવભેદ' રૂપ એક જ બની જાય છે. તેથી અભાવત્વને અખંડોપાધિરૂપ માનવું જોઈએ. શંકા જાતિ અને અખંડોપાધિનું નિર્વચન હોતું નથી. કારણ કે બન્ને અનુગતપ્રતીતિથી પ્રતીત થતા હોય છે. (માત્ર જેને જાતિ માનવામાં કોઈ બાધક આવતો હોય એને અખંડોપાધિ મનાય છે.) પ્રસ્તુતમાં, જેમ પટ: પટે: એવો આબાળગોપાળ વ્યવહાર થાય છે. એમ અભાવ અંગે અમાવઃ કમાવઃ એવો આબાળગોપાળ પ્રસિદ્ધ વ્યવહાર છે નહીં. તેથી અભાવત્વને અખંડોપાધિરૂપ માનવામાં કોઈ પ્રમાણ નથી. સમાધાનઃ તો પછી એ અનુયોગિતાવિશેષરૂપ છે એ પ્રમાણે કેટલાક કહે છે. આશય એ છે કે પટમાવમાં ઘટ એ પ્રતિયોગી છે તો અભાવ અનુયોગી છે. તેથી અભાવમાં જે અનુયોગિતા આવે છે એ જ અભાવત્વ છે. જો કે અનુયોગિતા અનેક પ્રકારની હોય છે. એમાંથી આ ચોક્કસ પ્રકારની અનુયોગિતા જ લેવાની હોવાથી અનુયોગિતાવિશેષ કહેવાય છે. (ા.) પ્રામવિતથા áરોડવ્યત્યન્તભાવ વ ર | ૨૨ છે. एवं त्रैविध्यमापन्नः संसर्गाभाव इष्यते । (मु.) अन्योन्याभावस्यैकविधत्वात् तद्विभागाभावात् संसर्गाभावं विभजते-प्रागभाव इति। संसर्गाभावत्वमन्योन्याभावभिन्नाभावत्वम्। अन्योन्याभावत्वं तादात्म्यसम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभावत्वम्। विनाश्यभावत्वं प्रागभावत्वम्। जन्याभावत्वं ध्वंसत्वम्। नित्यसंसर्गाभावत्वमत्यन्ताभावत्वम् । (કા.) સંસર્ગાભાવ પ્રાગભાવ, દવંસ અને અત્યન્તાભાવ એમ ત્રિવિધતાને પામેલો મનાયો છે. (મુ.) અન્યોન્યાભાવ એક જ પ્રકારનો હોવાથી એના વિભાગ ન હોવાના કારણે સંસર્ગાભાવનું વિભાજન કરે છે. એમાં, સંસર્ગાભાવ એટલે અન્યોન્યાભાવથી ભિન્ન અભાવ. અન્યોન્યાભાવ એટલેતાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાનો નિરૂપકઅભાવ. વિનાશ પામનારો અભાવ એ પ્રાગભાવ. ઉત્પન્ન થતો અભાવ એ ધ્વસ. નિત્યસંસર્ગાભાવ એ અત્યન્તાભાવ. (વિ.) તાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ એટલે અન્યોન્યાભાવ છે. ને એનાથી ભિન્ન અભાવ એ સંસર્ગાભાવ છે. તેથી તાવાગ્યવંધાનચ્છિન્નપ્રતિયોગિતામાવત્વ સંસમાવત્વમ્ એમ લક્ષણ કરવું. પણ, તવિસ્થાતિરિરૂસંવંધાર્વચ્છિન્નપ્રતિયોગિતામવિત્વ સંસમાવતું એવું લક્ષણ ન કરવું, કારણ કે પ્રાગભાવ અને ધ્વંસની પ્રતિયોગિતા કોઈ જ સંબંધથી અવચ્છિન્ન હોતી નથી એ આપણે આગળ જોઈ ગયા છીએ. તેથી એ બેની પ્રતિયોગિતા તાદાભ્યસંબંધાનવચ્છિન્ના હોય છે, પણ તાદાભ્યાતિરિક્તસંબંધાવચ્છિન્ના હોતી નથી. એટલે એ બેમાં અવ્યાપ્તિદોષની આપત્તિ આવે. પ્રાગભાવ અનાદિ સાત્ત હોય છે. ધ્વસ સાદિ અનંત હોય છે. અત્યંતાભાવ અનાદિ-અનન્ત હોય છે. (मु.) यत्र तु भूतलादौ घटादिकमपसारितं पुनरानीतं च, तत्र घटकालस्य सम्बन्धाघटकत्वादत्यन्ताभावस्य नित्यत्वेऽपि घटकाले न घटात्यन्ताभावबुद्धिः । तत्रोत्पाद-विनाशशाली चतुर्थोऽयमभाव इति केचित् । Page #106 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-અવચ્છેદક (મુ.) જે ભૂતલ વગેરે પર ઘટાદિ દૂર કરાયા (તેથી ઘટાભાવ થવાથી ઘટામાવવત્ મૂતમ્ એવી બુદ્ધિ થઈ ને પછી) વળી પાછા લવાયા (ત્યારે) ત્યાં ઘટકાળ સંબંધનો અધટક હોવાથી, ઘટાભાવ નિત્ય હોવા છતાં (અને તેથી વિદ્યમાન હોવા છતાં) ઘટકાળે ઘટાભાવની (પટામાવવત્ ભૂતત્તમ) એવી બુદ્ધિ થતી નથી. ત્યાં ઉત્પાદ-વિનાશશાલી આ ચોથો સંસર્ગાભાવ છે એમ કેટલાક વિદ્વાનો કહે છે. 95 (વિ.) ઘડો લાવ્યા બાદ પણ ઘટાભાવ નષ્ટ થયો ન હોવા છતાં ઘટાભાવવત્તાની બુદ્ધિ થતી નથી એમાં કારણ એ છે કે એ વખતે એનો સંબંધ હોતો નથી. આ સંબંધ ઘટાભાવકાલીન ભૂતલ સ્વરૂપ છે, પણ ઘટકાલીનભૂતલ સ્વરૂપ નહીં. એટલે કે જે ભૂતલ સંબંધ બને છે એનો ઘટક ઘટાભાવકાલ છે, ઘટકાલ નહીં. મુક્તાવલીમાં આ જ વાતને ઘટાતસ્ય સમ્બન્ધાયટાત્ એમ કહીને જણાવેલ છે. (અધિકરણ - અવચ્છેદક) આ જ વાતને જરા સ્પષ્ટતાથી સમજીએ. “વાનીમત્ર ઘટઃ’ આવી બુદ્ધિમાં ફ્લાની=પ્રસ્મિન્ જાત્તે અને અત્ર=અસ્મિન્ વેશે... આ બન્ને સપ્તમી વિભક્તિના અર્થને જણાવે છે... શું આ બન્ને અધિકરણ છે ? તો કે ના, એક અધિકરણ છે ને એક અવચ્છેદક છે. દા. ત. વૃક્ષે પાછાયાં ઋષિસંયોગ આમાં વૃક્ષ અને શાખા બન્નેને સપ્તમી વિભક્તિ લાગી હોવા છતાં એક અધિકરણ છે ને એક અવચ્છેદક છે. તો બેમાંથી કોણ અધિકરણ ને કોણ અવચ્છેદક ? આ માટે એક બીજા વાક્યનો વિચાર કરીએ. વૃક્ષે સિયોગઃ આ વાતને જણાવવા માટે વધારે સ્પષ્ટતા માટે વાયાં શબ્દ બોલીએ છીએ, પણ વૃક્ષ વૃક્ષત્વમ્ આ જણાવવું હોય તો શાવાયાં બોલવાની જરૂર રહેતી નથી...આ વાસ્તવિકતાનો વિચાર કરવા પર જણાય છે કે વૃક્ષમાં વૃક્ષત્વ તો શાખા-મૂળ સર્વત્ર છે, એટલે શાવાયાં બોલો તો અર્થ ઉચિત ન ભાસે. પણ કપિસંયોગ સર્વત્ર નથી.એ શાખા પર જ છે, મૂળમાં નથી. શાવાયાં બોલવાથી તરત ખ્યાલ આવી જાય છે કે વૃક્ષ પર જે કપિસંયોગ છે તે શાખા પર છે, મૂળમાં નહીં. હવે અવયવ તરીકે શાખા અને ! મૂળ બન્ને સમોવડિયા છે તેથી જણાય છે કે વૃક્ષે શાલાયાં ઋષિસંયોગઃ એમ બોલવામાં જેમ એક અવયવ શાખામાં કપિસંયોગનું વિધાન થાય છે તેમ એની સાથે જ અન્ય અવયવ મૂળમાં કપિસંયોગનો નિષેધ (વ્યવચ્છેદ) પ્રતીત થઈ જાય છે. એટલે શાખા અવચ્છેદક બને છે, વૃક્ષ અધિકરણ બને છે. અર્થાત્ જ્યાં વિધાન કરતી વેળા એને સમોવડિયા અન્યમાં ગર્ભિત રીતે નિષેધ આવી જતો હોય એ અવચ્છેદક બને. અને જેમાં ભાવ-અભાવ બન્ને હોય એ અધિકરણ બને. એટલે પ્રસ્તુતમાં, શાલાવન્કેન વિસંયોગવાનું વૃક્ષ: તથા, મૂત્તાવર્જીતેન પિસંયોગમાવવાનું વૃક્ષઃ એમ થશે. હવે, ાનીમત્ર પટ: નો વિચાર કરીએ... તો આટલું વાક્ય અવચ્છેદક અને અધિકરણનો નિર્ણય કરવા માટે અધૂરું લાગે છે, કારણ કે કયા સમોવડિયામાં નિષેધ કરવો છે એ પ્રતીત થતું નથી. આ વાક્યની પૂર્ણતા બે રીતે થઇ શકે. (૧) લાનીમત્ર પટ:, ન તવાનીમ્ અને (૨) વાનીમત્ર થટ:, ન તંત્ર... પ્રથમ વાક્યમાં તાતમાં વિધાન છે અને તામાં નિષેધ છે. તેથી બે કાળ સમોવડિયા બનવાથી કાળ અવચ્છેદક બનશે ને દેશ અધિકરણ બનશે. એટલે કે તાતાવરેન ઘટવાન્ તદ્દેશ:, તાતાવર્જીતેન પટામાવવાનું તવેશ: બીજા વાક્યમાં તદ્દેશમાં ઘટનું વિધાન છે ને તદ્દેશમાં નિષેધ છે. તેથી બે દેશ સમોવડિયા બનવાથી દેશ અવચ્છેદક બનશે ને કાળ અધિકરણ... એટલે કે તશવ છેવેન પટાધિરળ તાન્ત: | (तद्देशावच्छेदेन घटानधिकरण एतत्कालः ।) જ્યારે ભૂતલ પર ઘડો હોય ત્યારે તાત્તિ ઘટવૃત્તિતાનો અવચ્છેદક થાય, આ જ ઘટકાલ કહેવાય છે. અને જ્યારે ભૂતલ પર ઘડો ન હોય ત્યારે ફાનીમત્ર ઘટામાવ: એવી બુદ્ધિ થવાથી એતત્કાળ ઘટાભાવીયવૃત્તિતાનો અવચ્છેદક બને છે. આ જ ઘટાભાવકાળ છે. આવા ઘટાભાવકાળવિશિષ્ટભૂતલ એ ઘટાભાવને રહેવાનો સંબંધ છે. એટલે જ્યારે ઘડો લાવવામાં આવે ત્યારે તો આ સંબંધ હાજર ન હોવાથી ઘટાભાવવત્તા બુદ્ધિ શી રીતે થાય ? કારણ કે એ વખતે તો ઘટકાળ વિશિષ્ટ ભૂતલ હોય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ 96 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઘટાનયન પછી ઘટાભાવની બુદ્ધિ થવાની આપત્તિ ન આવે એ માટે કેટલાક નૈયાયિકો તો ઘડો લાવ્યા પછી ઘટાભાવનો જ નાશ થઈ ગયો. (તેથી બુદ્ધિ કેવી રીતે થાય?) ને ઘડો પાછો ખસેડી લેવાય તો ત્યાં પાછો ઘટાભાવ ઉત્પન્ન થઈ ગયો. આમ ઉત્પાદ-વિનાશશાલી એવો ચોથા પ્રકારનો અનિત્ય સંસર્ગાભાવ માને છે. આવા અભાવને સામયિક અભાવ પણ કહે છે. (मु.) अत्र ध्वंसप्रागभावयोरधिकरणे नाऽत्यन्ताभाव इति प्राचां मतम्, श्यामघटे रक्तो नास्ति,रक्तघटे श्यामो नास्तीति धीश्च प्रागभावं ध्वंसं चावगाहते न तु तदत्यन्ताभावं, तयोर्विरोधात् । नव्यास्तु तत्र विरोधे मानाभावात् ध्वंसादिकालावच्छेदेनाऽप्यत्यन्ताभावो वर्तत इत्याहुः । (વંસ-પ્રાગભાવ સાથે અત્યન્તાભાવને વિરોધ?) (મુ.) ધ્વંસ અને પ્રાગભાવના અધિકરણમાં અત્યન્તાભાવ રહેતો નથી એવો પ્રાચીનોનો મત છે. (પાક પૂર્વે) શ્યામઘટમાં રશો નતિ અને (પાક બાદ) રક્તઘટમાં સ્થાનો નાતિ એવી જે બુદ્ધિ છે તે ક્રમશઃ પ્રાગભાવ અને ધ્વસને જણાવે છે, નહીં કે તેના (=ક્રમશઃ રક્તનાકે શ્યામના) અત્યન્તાભાવને.... કારણકે તે બેને = પ્રાગભાવ અને ધ્વસને, (અત્યન્તાભાવ સાથે) વિરોધ છે. નવ્યો તો એમ કહે છે કે તત્ર = ધ્વંસ અને પ્રાગભાવમાં (અત્યન્તાભાવની સાથેનો) વિરોધ હોવામાં કોઈ પ્રમાણ ન હોવાથી ધ્વંસાદિકાલાવચ્છેદેન પણ અત્યન્તાભાવ રહે છે. (વિ.) ઘટાધિકરણમાં ઘટામાવવત્ ભૂતમ્' એવી બુદ્ધિ ભલે નહીં થાય. પણ ઘટપ્રાગભાવાધિકરણમાંઘટāસાધિકરણમાં એવી બુદ્ધિ થશે કે નહીં? આવા પ્રશ્નના ઉત્તર તરીકે ગ્રંથકાર પ્રાચીનોનો અને નવ્યોનો મત દર્શાવે છે. પ્રાચીન - જ્યાં ધ્વંસ કે પ્રાગભાવ રહ્યો હોય ત્યાં અત્યંતાભાવ રહ્યો હોતો નથી. (નવ્ય - અત્યન્તાભાવ અને પ્રતિયોગીને વિરોધ હોવાથી એ બે એક અધિકરણમાં ન રહે. પણ અત્યંતભાવ અને ધ્વંસ કે પ્રાગભાવને વિરોધ હોવામાં કોઈ પ્રમાણ ન હોવાથી એ બે સાથે રહેવામાં કશો વાંધો નથી. એટલે જ પાક થવા પૂર્વે ઘટમાં રક્તપ્રાગભાવ તો છે જ, ને એ વખતે રો રાતિ એવી અત્યન્તાભાવને જણાવનાર બુદ્ધિ પણ થાય છે. એ જ રીતે પાક બાદ શ્યામāસ તો છે જ ને સાથે શ્યામો નતિ એવી બુદ્ધિ પણ બિનવિરોધપણે થાય છે.) પ્રાચીન - અરે ભલા ભાઈ ! એ રજ્જો નાતિ બુદ્ધિ તો એ વખતે એ શ્યામઘટમાં જે રક્તનો પ્રાગભાવ છે એને જ જણાવે છે, રક્તાભાવને નહીં. એમ રક્તઘટમાં સ્થાનો નાસ્તિ એવી જે પ્રતીતિ થાય છે તે શ્યામāસને જ જણાવે છે, શ્યામાભાવને નહીં. તેથી ધ્વંસ કે પ્રાગભાવના અધિકરણમાં અત્યંતાભાવ પણ રહ્યો છે એમ સિદ્ધ થતું નથી. નવ્ય - અરે ભોળાભાઈ! “ો નાતિ બુદ્ધિ અભાવને જ જણાવે છે. જુઓ - એક ઘડો પાક પૂર્વે શ્યામ છે, પાક આપતાં રક્ત થયો ને પાછો વધારે પાક થવાથી શ્યામ બની ગયો. આમ ત્રણ પૂર્વ (શ્યામ), મધ્ય (રક્ત) અને ઉત્તર (શ્યામ) અવસ્થાઓ થઈ. હવે અમારો પ્રશ્ન છે કે મધ્યઅવસ્થામાં શ્યામો નાસ્તિ આવી જે બુદ્ધિ થાય છે એનો વિષય કોણ છે? પ્રાચીન - કેમ ? પૂર્વશ્યામāસ એનો વિષય છે.. નવ્ય - તો પછી ઉત્તર અવસ્થામાં પણ સ્થાનો નાતિ બુદ્ધિ થવી જોઈએ, કારણ કે ધ્વસનો ધ્વંસ ન હોવાથી પૂર્વશ્યામāસ તો હજુ ય વિદ્યમાન છે જ. Page #108 -------------------------------------------------------------------------- ________________ અભાવની સ્વતંત્ર પદાર્થતા પ્રાચીન - તો પછી અમે મધ્યઅવસ્થામાં થતી શ્યામો નાસ્તિ બુદ્ધિનો વિષય ઉત્તરશ્યામપ્રાગભાવ માનીશું. ઉત્તરઅવસ્થામાં ઉત્તરશ્યામ ઉત્પન્ન થઈ ગયો હોવાથી એ પ્રાગભાવ રહ્યો ન હોવાના કારણે શ્યામો નાસ્તિ બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી. 97 = નવ્ય - તો પછી પૂર્વશ્યામકાળે શ્યામો નાસ્તિ બુદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે એ વખતે પણ એના વિષયભૂત ઉત્તરશ્યામપ્રાગભાવ વિદ્યમાન તો છે જ. એટલે આવી કોઈ આપત્તિ ન આવે એ માટે મધ્ય અવસ્થામાં જે શ્યામો નાસ્તિ બુદ્ધિ થાય છે એનો વિષય શ્યામાત્યંતાભાવ જ માનવો જોઈએ જે પૂર્વ કે ઉત્તર અવસ્થામાં ન હોવાથી એવી બુદ્ધિ એ બે અવસ્થામાં થતી નથી. તેથી મધ્ય અવસ્થામાં શ્યામાત્યંતાભાવ પણ રહ્યો છે ને સાથે સાથે પૂર્વશ્યામનો ધ્વંસ તથા ઉત્તરશ્યામનો પ્રાગભાવ પણ રહ્યો છે. તેથી જણાય છે કે ધ્વંસાદિકાલાવચ્છેદેન પણ=જે કાળે ધ્વંસાદિ રહ્યા હોય તે કાળે પણ તે અધિકરણમાં અત્યંતાભાવ રહે છે. એમાં કોઈ વિરોધ છે નહીં. (मु.) नन्वस्त्वभावानामधिकरणात्मकत्वं, लाघवादिति चेत् ? न, 'अनन्ताधिकरणात्मकत्वकल्पनापेक्षयाऽतिरिक्तत्वकल्पनाया एव लघीयस्त्वात् । `एवं चाधाराधेयभावोऽप्युपपद्यते, एवं च तत्तच्छब्दरसगन्धाद्यभावानां प्रत्यक्षत्वमप्युपपद्यते । अन्यथा तत्तदधिकरणानां तत्तदिन्द्रियाग्राह्यत्वात्प्रत्यक्षत्वं न स्यात् । एतेन ज्ञानविशेषाद्यात्मकत्वमत्यन्ताभावस्येति प्रत्युक्तम्, अप्रत्यक्षत्वापत्तेः ॥ (અભાવ અધિકરણાત્મક નથી) (મુ.) 'શંકા - અભાવને અધિકરણાત્મક માની લ્યો, કારણ કે એમાં લાઘવ છે. સમાધાન - ના. અભાવને અનંત અધિકરણાત્મક માનવાની કલ્પનાની અપેક્ષાએ સ્વતંત્ર માનવાની કલ્પનામાં લાઘવ ૭. વળી એ રીતે સ્વતંત્ર પદાર્થ માનવાથી આધાર-આધેયભાવ પણ સંગત થાય છે. řતથા તે તે શબ્દરસ- ગંધ વગેરેના અભાવનું પ્રત્યક્ષ પણ સંગત થાય છે. અન્યથા તે તે અધિકરણ તે તે ઇન્દ્રિયથી અગ્રાહ્ય હોવાના કારણે તે તે અભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે. પએટલે જ અત્યંતાભાવને જ્ઞાનવિશેષ કે કાળવિશેષરૂપ માનવાની વાત પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે એમાં પણ શબ્દાભાવ વગેરે અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે. (વિ.) (૧) મીમાંસક - અભાવને એક નવો સાતમો પદાર્થ માનવો એના કરતાં અધિકરણસ્વરૂપ જ માની લેવો યોગ્ય છે, જેથી નવો પદાર્થ ન માનવાનું લાઘવ થાય, આમે ય ઘટામાવવત્ ભૂતત્વમ્ ઇત્યાદિ પ્રતીતિ વખતે ત્યાં માત્ર અધિકરણ - ભૂતલ જ દેખાતી હોય છે ને. (૨) નૈયાયિક - લાઘવ કોને કહેવાય એ જરા સમજો. ઘટાભાવ કાંઈ માત્ર ભૂતલ પર જ રહે છે એવું નથી. એ તો પટ પર પણ રહે ને કટ પર પણ રહે... એકના એક ઘટાભાવના અધિકરણ તો અનંતા છે. તો એને અનંતા અધિકરણ સ્વરૂપ માનવો એના કરતાં એક સ્વતંત્ર પદાર્થ માનવામાં જ લાઘવ થાય ને ? અનંતા અધિકરણોમાં ઘટાભાવત્વ ધર્મ રહેલો માનવા કરતાં એક અલગ પદાર્થમાં ઘટાભાવત્વ માની લેવામાં લાઘવ સ્પષ્ટ છે. (મીમાંસક - ભૂતલમાં જેમ ઘટાભાવ છે એમ જ પટાભાવ-કટાભાવ વગેરે અનંતા અભાવો છે. એ બધા પણ અમારા મતે ભૂતલ સ્વરૂપ બની જશે. એટલે અમારે ભલે એક એક અભાવને અનંત અધિકરણ સ્વરૂપ માનવો પડે છે, પણ એક અધિકરણમાં રહેલા અનંતા અભાવને અલગ-અલગ માનવા પડતા નથી. તમારે અનંત અધિકરણમાં રહેલ ઘટાભાવ એક જ, પણ એવા એક અધિકરણમાં રહેલા ઘટાભાવ, પટાભાવ વગેરે અનંત. એટલે ગૌરવ-લાઘવ બન્નેને સમાન થયું.) Page #109 -------------------------------------------------------------------------- ________________ 98 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૩) નૈયાયિક - જો ઘટાભાવ ભૂતલ સ્વરૂપ જ છે , તો ઘરમાવવત્ પૂતનમ્ આમાં જે આધાર-આધેય ભાવપ્રતીત થાય છે એ અસંગત ઠરી જશે, કારણકે ભૂતલને કાંઈ ભૂતલ સાથે આધાર-આધેયભાવો નહીં. ઘટાભાવને સ્વતંત્ર પદાર્થ માનવામાં એ આધેય ને ભૂતલ આધાર... એમ આધાર-આધેય ભાવની સંગતિ થઈ જાય છે. (મીમાંસક – તમે પણ અભાવાધિકરણક અભાવને તો અધિકરણ સ્વરૂપ માન્યો જ છે. આશય એ છે કે નૈયાયિકે એવું માન્યું છે કે ભૂતલ પર રહેલ (ભાવાધિકરણક) ઘટાભાવ સ્વતંત્ર પદાર્થ છે. પણ હવે, આ ઘટાભાવ પર પટ છે? તો કે ના... એટલે ઘટાભાવ પર પટાભાવ છે. વળી એ પટાભાવ પર કટાભાવ છે... એમ તો અનંતા અભાવ છે. આ બધાને સ્વતંત્ર પદાર્થો માનવામાં આવે તો નીચે રહેલી બિચારી ભૂતલનું શું થાય? એટલે ઘટાભાવમાં રહેલ (અભાવાધિકરણક) પટાભાવ વગેરેને અધિકરણ સ્વરૂપ (એટલે કે ઘટાભાવ સ્વરૂપ) માની લેવા જોઈએ. એટલે મીમાંસક કહે છે કે – પદમાવવાનું ઘટમાવઃ ઇત્યાદિ સ્થળે તમે પદમાવને ઘટાભાવ સ્વરૂપ માન્યો છે ને છતાં જે રીતે આધાર-આધેયભાવની સંગતિ કરી લેશો એ રીતે અમે પણ પદમાવવત્ પૂતત્તમાં કરી લઈશું. અથવા, વિષયતા-આધારતા વગેરે ધર્મોને તમે સ્વતંત્ર પદાર્થ રૂપે નથી માન્યા, કિંતુ વિષય-આધાર વગેરે ધર્મસ્વરૂપ જ માન્યાછે, ને તેમ છતાં વિષયતાવાનું વિષય વગેરે આઘાર-આધેયભાવ માન્યો જ છે..એમ ઘટાભાવ ભૂતલ સ્વરૂપ હોવા છતાં આધાર-આધેયભાવ સંગત કરી શકાય છે.) (૪) નૈયાયિક - એક નિયમ છે યો વેનેન્દ્રિયેળ પૃાતે તાતજ્ઞાતિઃ તમાવશ તેરૈવેત્રિયેળ પૃાતે... દૂધમાં રહેલ મધુરરસ જો રસનાગ્રાહ્ય છે તો મધુરરસમાં રહેલ મધુરત્વ જાતિ અને મધુરરસાભાવ આ બંને પણ જીભથી જ જાણી શકાય. ઘોંઘાટ પણ કાનથી જણાય ને શાંતિ (શબ્દાભાવ) પણ કાનથી જ જણાય. હવે અભાવને જો અધિકરણ સ્વરૂપ માનવાનો હોય તો, ફીકા દૂધમાં રહેલ મધુરરસાભાવ દૂધ દ્રવ્ય સ્વરૂપ બની જશે. તેથી આ અધિકરણ (દૂધ દ્રવ્ય) જિહેન્દ્રિયથી અગ્રાહ્ય હોવાથી મધુરરસાભાવ (ફીકાશ) પણ જીભથી અગ્રાહ્ય-અપ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે. એના બદલે મધુરરસાભાવ એ જો સ્વતંત્ર પદાર્થ હોય તો ઉક્ત નિયમાનુસાર મધુરરસ જિહાગ્રાહ્ય હોવાથી એ પણ જિહાગ્રાહ્ય બનાવાની વાત (જીભથી એનું પ્રત્યક્ષ થવાની વાત) સંગત થઈ જાય છે. માટે અભાવ અધિકરણ સ્વરૂપ નથી, કિન્તુ સ્વતંત્ર પદાર્થ છે એ નિશ્ચિત થયું. (૫) એતેન= શબ્દાભાવ વગેરેનું અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે એવી જે દલીલ આપીએનાથી જ “અભાવ એ સ્વતંત્ર પદાર્થ નથી, કિન્તુ જ્ઞાનવિશેષ કે કાલવિશેષ વગેરે સ્વરૂપ છે એવા મતનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. કેમ કે તો પછી શબ્દાભાવ વગેરે જ્ઞાનવિશેષ કે કાળવિશેષ રૂપ બનવાથી અને જ્ઞાન કે કાળ શ્રોત્રેન્દ્રિયાદિથી અગ્રાહ્ય હોવાથી એનું શ્રાવણ વગેરે પ્રત્યક્ષ થઈ નહીં શકવાની આપત્તિ આવે. (વ.) નામપિ સાથળે રૂત્વાદિમુક્યતે | ૨૩ .. (मु.) इदानी पदार्थानां साधर्म्यवैधये वक्तुमुपक्रमते - सप्तानामिति । समानो धर्मो येषां ते सधर्माणः, तेषां भावः साधर्म्यम् समानो धर्म इति फलितार्थः । एवं विरुद्धो धर्मो येषां ते विधर्माणः तेषां भावो वैधयं, विरुद्धो धर्म इति फलितार्थः । ज्ञेयत्वं =ज्ञानविषयता, सा च सर्वत्रैवास्ति, ईश्वरज्ञानविषयतायाः केवलान्वयित्वात् । एवमभिधेयत्वप्रमेयत्वादिकं बोध्यम् ॥ १३ ॥ (ક.) સાતે પદાર્થોનું સાધર્મ શેયત્વ વગેરે કહેવાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ સાધર્મ્યુપ્રકરણ (સાધર્મ્સ-વૈદ્યમ્ય) (મુ) હવે પદાર્થોનું સાધર્મ અને વૈધર્મે શબ્દોનો અર્થ જણાવવા માટે સમાસ વિગ્રહ કરી દેખાડે છે.) સમાન છે ધર્મ જેઓનો તે (પદાર્થો) સધર્મ(ન) કહેવાય. તેઓનો ભાવ તે સાધર્મ્યુ. (એટલે કે સાધર્મ્યૂશબ્દનો) ર થાય છે. એમ વિરુદ્ધ છે ધર્મ જેઓનો તે (પદાર્થો) વિધર્મ(ન) કહેવાય. તેઓનો ભાવ તે વૈધર્મ. (એટલે કે વૈધર્મે' શબ્દનો) વિરુદ્ધધર્મએવો અર્થ ફલિત થાય છે. શેયત્વએટલે જ્ઞાનવિષયતા(એસાતે પદાથોનુ સાધર્મેછે.) અને તે સર્વત્ર(=સાતે પદાર્થોમાં) રહેલી છે, કારણ કે ઈશ્વરના જ્ઞાનની વિષયતા કેવલાન્વયી છે. આ જ રીતે અભિધેયત્વ, પ્રમેયત્વ વગેરે પણ (સાતે પદાર્થના સાધર્યરૂપે) જાણવા. ll૧૩ (વિ.) (૧) સમાન ધર્મ તે સધર્મ. સદ્ધર્મનો ભાવ તે સાધમ્પ. આવો સમાસ કોઈ ન કરે, માટે એનો બહુદ્ધસિમાસ કરી બતાડ્યો છે-સમાન છે ઘર્મ જેઓનો તે સઘર્માણ , એનો ભાવ એ સાદર્પ (=સમાન ધર્મવાળાપણું). એટલે કે સમાનધર્મ એવો અર્થ ફલિત થશે. એ જ પ્રમાણે વિરુદ્ધ છે ધર્મ જેઓનો તે વિદ્યર્માણ, તેનો ભાવ એ વૈઘમ્યું, એટલે કે વિરુદ્ધ ધર્મ તે વૈઘમ્ય. યત્વ વગેરે સાતે પદાર્થોનું સામ્યું છે. આમાં શેયત્વ=જ્ઞાનવિષયત્વ, વિશ્વના ભાવ-અભાવ સમસ્ત પદાર્થો ઈશ્વરના જ્ઞાનના વિષય બને છે. માટે ઈશ્વરીયજ્ઞાનની વિષયતા સર્વત્ર રહી છે, ક્યાંય એનો અભાવ નથી. જેનો ક્યાંય અભાવ ન મળતો હોય, માત્ર અન્વય મળતો હોય એને કેવલાન્વયી કહેવાય છે. આમ ઈશ્વરીયજ્ઞાનવિષયત્વ કેવલાન્વયી હોવાથી જ્ઞેયત્વ એ સાતે પદાર્થોનું સામ્યું છે. “આદિ શબ્દથી અભિધેયત્વ (=અભિધાવિષયત્વ), પ્રમેયત્વ (=પ્રમાવિષયત્વ) વગેરે સાધર્મ્સ જાણવું. આમાં “અભિધા' એટલે “આ પદથી (=શબ્દથી) આ અર્થ જાણવો’ એવો સંકેત. કેવલાન્વયિત્વ અત્યન્તાભાવાપ્રતિયોગિત્વરૂપ જાણવું. (વ.) દ્રવ્યાલય: પ% માવા અને સામાયિન: | (मु.) द्रव्यादय इति । द्रव्यगुणकर्मसामान्यविशेषाणांसाधर्म्यमनेकत्वंसमवायित्वंच । यद्यप्यनेकत्वमभावेऽप्यस्ति तथाप्यनेकत्वेसति भावत्वं पञ्चानां साधर्म्यम् । तथा चानेकभाववृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति फलितोऽर्थः, तेन प्रत्येकं घटादावाकाशादौ च नाऽव्याप्तिः । | (દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય) (ક.) દ્રવ્ય વગેરે પાંચ “અનેક ભાવ છે અને “સમવાયી હોય છે. (મુ.) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ (આ પંચ પદાર્થોનું) સાધર્મ અનેકત્વ અને સમાયિત્વ છે. જો કે અનેકત્વ અભાવમાં પણ રહ્યું છે, તો પણ અનેકત્વ હોવા સાથે ભાવત્વ હોવું એ આ પાંચનું સાધમ્યું છે. એટલે કે અનેક ભાવ (પદાર્થ) માં રહેલ જે પદાર્થવિભાજક ઉપાધિ, તદ્દન્ત (એ આ પાંચનું સાઘર્પ છે) એ પ્રમાણે અર્થ ફલિત થયો. તેથી પ્રત્યેક ઘડામાં (એક-એક ઘડામાં) અને આકાશાદિમાં અનેકત્વ ન હોવાના કારણે જે અવ્યાપ્તિ આવતી હતી તે) અવ્યાપ્તિ નહીં આવે, (કારણ કે અનેક ભાવ તરીકે અનેક ઘડા લઈ શકાશે, એમાં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિ દ્રવ્યત્વ પ્રત્યેક ઘડામાં અને આકાશાદિમાં રહેલ છે જ.) (વિ.) અભાવ સિવાયના દ્રવ્યાદિ ૬ પદાર્થોનું સાધર્મે ‘ભાવત્વ પ્રસિદ્ધ છે. માટે હવે (અભાવ અને સમવાય સિવાયના) દ્રવ્યાદિ પ પદાર્થોનું સાધર્મ્સ જણાવે છે-દ્રવ્યગુણ.. ઇત્યાદિ-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચ પદાર્થોનું સાધર્મે અનેકત્વ અને સમયાયિત્વ છે. (૧) જો કે ઘટાભાવ-પટાભાવ વગેરે અભાવો અનેક હોવાથી “અનેકત્વ' અભાવમાં પણ રહ્યું છે ને તેથી અતિવ્યાપ્તિ થાય છે. છતાં પણ “અનેકત્વે સતિ ભાવત્વ' એવું પાંચે પદાર્થોનું સાઘર્મ માનવાથી એ દૂર થઈ જાય છે. સમવાયમાં ભાવત્વ છે, પણ અનેકત્વ નથી, ને અભાવમાં અનેકત્વ છે, પણ ભાવત્વ નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ 100 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી શંકા કોઈ એક ઘડો, કોઈ એક ગુણવગેરેમાં (જ્યારે બીજા ઘડા વગેરેની વિવક્ષાનથી ત્યારે) તેમજ આકાશાદિમાં એકત્વ જ છે, અનેકત્વ નથી, (બે ઘડા બાજુબાજુમાં હોય ને બન્નેની બુદ્ધિ કરવામાં આવે ત્યારે એમાં દ્ધિત્વ ઉત્પન્ન થાય. જ્યારે એવું નથી ને માત્ર “આ એક છે' એવી બુદ્ધિ થાય છે ત્યારે એમાં એકત્વ જ છે.) તેથી આ સાધ પણ અવ્યામિ દોષવાળું છે.] (૨) સમાધાન: ‘અનેકત્વે સતિ ભાવત્વ’ આવા સાધચ્ચેનો “અનેકભાવવૃત્તિ પદાર્થવિભાજકોપાધિમત્ત્વ (=અનેક ભાવપદાર્થોમાં રહેલ જે પદાર્થ વિભાજક ઉપાધિ, તદ્વત્ત્વ) આવો અર્થ કરવાથી આ દોષ પણ ઊભો રહેતો નથી. જ્યારે અનેક ઘડા, અનેક ગુણ વગેરેની વિવેક્ષા હોય ત્યારે અનેક ભાવ તરીકે એ ઘડા વગેરે મળશે. એમાં પદાર્થ વિભાજક ઉપાધિ તરીકે દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે ધર્મો મળશે જે એક ઘટ, એક ગુણ, આકાશ વગેરેમાં બધે રહ્યા હોવાથી અવ્યાપ્તિ રહેતી નથી. હવે, આનું પદકૃત્ય : અનેક શબ્દ ન લખે તો સાધર્મ તરીકે ભાવવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ લેવું પડે. આ ઉપાધિ તરીકે “સમવાયત્વ’ પણ આવવાથી સમવાયમાં સાધર્મ ચાલી જાય, અતિવ્યાપ્તિ થાય. (કારણ કે ભાવ=સમવાય). ભાવ” શબ્દ ન લખે તો અનેકવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ તરીકે અભાવત્વ પણ આવવાથી અભાવમાં અતિવ્યાપ્તિ થાય. (કારણ કે અનેક = ઘટાભાવ, પટાભાવ વગેરે...) પદાર્થવિભાજક ન લખે તો “અનેકભાવવૃત્તિઉપાધિમત્ત્વ' લેવું પડે છે અનેકભાવ=ઘટ, ગુણ વગેરે. તેમાં રહેલ ઉપાધિ ‘ભાવત્વ', તદ્ધત્ત્વ સમવાયમાં પણ હોવાથી અતિવ્યાપ્તિદોષ. પણ ‘ભાવત્વ' એ પદાર્થવિભાજક ઉપાધિ નથી, એ ઉપાધિ તરીકે તો દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે પાંચ ઘર્મો જ છે, તે સમવાયમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. અહીં ‘ઉપાધિ' શબ્દનો મૂકતાં જાતિ' શબ્દ મૂકવામાં આવે તો સામાન્યત્વને વિશેષત્વ એ જાતિરૂપ ન હોવાથી સામાન્ય અને વિશેષમાં આવ્યાપ્તિ થાય. કારણ કે એ બે અનેક ભાવવૃત્તિ પદાર્થ વિભાજક “જાતિ' રૂપ નથી. છતાં એવી “ઉપાધિ' રૂપ તો એ બે છે જ. માટે આવ્યાપ્તિ નહીં. (અનેકત્વની વિચારણા) શંકા: “અનેકત્વે સતિ ભાવત્વ' માં “અનેકત્વ' એટલે શું? જો એ બહત્વ' સંખ્યા રૂપ લેશો તો ગુણ વગેરેમાં સંખ્યા (કે જે સ્વયં ગુણરૂપ છે તે) રહી ન હોવાથી અવ્યાપ્તિ થશે. (કારણ કે અનેકત્વે સતિ ભાવત્વ = અનેકત્વ વિશિષ્ટ ભાવત્વ, ગુણ વગેરેમાં ભાવત્વ છે, પણ અનેકત્વ નથી.) તેથી અનેકત્વ = એકભિન્નત્વ-આવો અર્થ જો લેશો તો પણ નીચે મુજબ આપત્તિ છે. એકભિન્નત્વ = એકમેદવન્દ્ર = એકનો ભેદ. (૧) ઓ એકભેદ એટલે એકવિશેષનો (કોઈ એક ચોક્કસ ઘટ-પટ વગેરે પદાર્થનો) ભેદ કહેશો તો એ સમવાયમાં પણ રહ્યો હોવાથી સમવાયમાં પણ અનેકત્વવિશિષ્ટ ભાવત્વ આવી જવાથી અતિવ્યાપ્તિ. (૨) એકભેદ=એક સામાન્યનો (એટલે કે જે કોઈ ‘એક’ હોય=“એકત્વવાનું હોય તે બધાનો=એકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક) ભેદ કહેશો તો એનો અર્થ એ થાય કે “એકત્વવાનું ન’ આવું જેના માટે કહી શકાય તે એકભિન્ન= અનેક. પણ, આ “એકત્વવાનું ન' માં એકત્વ એ જો સંખ્યારૂપ હશે તો એ સંખ્યા સમવાયમાં ન હી હોવાથી સમવાય “એકત્વવાળો', ન બનવાના કારણે, સમવાયમાં પણ અનેકત્વ હી જવાથી અતિવ્યાપ્તિ. તેથી જો એમ કહો કે, “સ્વમાત્રવિષયકબુદ્ધિવિષયત્વ' ને એકત્વ તરીકે લઈશું, એટલે કે તે તે ઘટ-પટ વગેરે માત્ર એક જ વિષયની જે બુદ્ધિ થાય જયમેજી:' એવી બુદ્ધિનો જે વિષય તે એક, ‘(ઇમૌ તૌ વગેરે બુદ્ધિ કરવા માટે બે વિષયો જોઈએ, જેથી સ્વમાત્રવિષયક બુદ્ધિ ને રડે.) આવું કહેશો તો તો એકભેદ જ અપ્રસિદ્ધ Page #112 -------------------------------------------------------------------------- ________________ અનેકત્વની વિચારણા 101 થઈ જશે, કારણ કે વિશ્વના તમામ પદાર્થોમાં ‘મય:' એવી બુદ્ધિ તો થઈ જ શકવાથી એનું વિષયત્વ જ રહ્યું હોવાના કારણે એકત્વ જ એશે, “એકત્વવાનું ન” એવો ભેદ નહીં આમ “અનેકત્વ' ની કોઈપણ વ્યાખ્યા કરવામાં દોષ હોવાથી સાધર્મ્સ બરાબર નથી. સમાધાનઃ અહીં સ્વપ્રતિયોગિવૃત્તિત્વ, સ્વાધિકરણવૃત્તિત્વ ઉભયસંબંધથી જે ભેદવિશિષ્ટ હોયતે ‘અનેક” -આવો અર્થ કરવાથી કોઈ દોષ રહેતો નથી, અહીં સ્વ=ધારો કે પૃથ્વીભેદ. તેથી એનો પ્રતિયોગી પૃથ્વી. એમાં વૃત્તિ છે દ્રવ્યત્વ. વળી, સ્વાધિકરણ = પૃથ્વીભેદનું અધિકરણ=જળ વગેરે... એમાં પણ વૃત્તિ છે દ્રવ્યત્વ. આમ દ્રવ્યત્વ, પૃથ્વીભેદસ્વની અપેક્ષાએ પ્રતિયોગિવૃત્તિ પણ છે, જે સ્વાધિકરણવૃત્તિ પણ છે. તેથી એ (Eદ્રવ્યત્વ), સ્વપ્રતિયોગિવૃત્તિત્વ ને સ્વાધિકરણવૃત્તિત્વ ઉભય સંબંધે ભેદવિશિષ્ટ થઈ જવાથી અનેકત્વે સતિ ભાવત્વનો અર્થદ્રવ્યત્વે સતિ ભાવત્વ થશે. જે ઘટ, પટ, આકાશાદિ દરેક દ્રવ્યમાં રહેલ છે. એ જ રીતે સ્વ-ભેદ રૂપ વગેરે સ્વરૂપ ગુણના કોઈ પણ પેટા ભેદનો ભેદ (જેમ કે રૂપભેદ) લઈ શકાશે. તેથી સ્વ= રૂપભેદ, એનો પ્રતિયોગી રૂપ, એમાં વૃત્તિ ગુણત્વ. સ્વાધિકરણ=રૂપભેદાધિકરણ=રસ (કારણકે રસમાં રૂપભેદ રહ્યો છે), એમાંવૃત્તિ ગુણત્વ. તેથી ગુણત્વ ધર્મતાદશઉભયસંબંધથી ભેદવિશિષ્ટ બનશે, ને સામ્ય દરેક ગુણમાં ચાલ્યું જશે. આ જ રીતે કર્મ, સામાન્ય, વિશેષના પેટાભેદ લેવાથી એ પદાર્થોમાં પણ સાધર્મ્સ જશે. સમવાયનો કોઈ પેટાભેદ ન હોવાથી સમવાયત્વ' તેવા ધર્મ તરીકે મળશે નહીં ધારો કે સ્વ = સમવાયભેદ લીધો. તો સ્વપ્રતિયોગી=સમવાય. તેમાં વૃત્તિ “સમવાયત્વ' મળશે. પણ સ્વાધિકરણ=સમવાયભેદાધિકરણ તરીકે ઇતર કોઇ સમવાય ન હોવાથી દ્રવ્ય વગેરે લેવા પડશે જેમાં સમવાયત્વ રહ્યું નથી. તેથી ઉભયસંબંધે ભેદવિશિષ્ટ તરીકે સમવાયત્વ મળે નહીં. જો કે સ્વ = સમવાયભેદ લઈએ, તો સ્વપ્રતિયોગી = સમવાય, તેમાં વૃત્તિ શૈયત્વ. સ્વાધિકરણ=સમવાયભેદાધિકરણ=ઘટ વગેરે, તેમાં વૃત્તિ જોયત્વ. એટલે “યત્વ' તાદશઉભયસંબંધે ભેદવિશિષ્ટ બનશે જે ' સમવાયમાં પણ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ આવે છે. પણ, અહીં પણ ભેદવિશિષ્ટ તરીકે પદાર્થવિભાજકોપાધિ જ લેવી અભિપ્રેત હોવાથી જોયત્યાદિ લઈ શકતા ન હોવાના કારણે અતિવ્યાપ્તિ નથી. સ્વ-ઘટાભાવભેદ લઈએ તો, સ્વપ્રતિયોગી = ઘટાભાવ, તેમાં વૃત્તિ અભાવ7. સ્વાધિકરણ=ઘટાભાવભેદાધિકરણ પટાભાવ. તેમાં વૃત્તિ અભાવત્વ. એટલે અભાવમાં અનેકત્વ તો જશે. (કારણ કે “અભાવત્વ' તાદશઉભયસંબંધે ભેદવિશિષ્ટ બને છે.) પણ, એમાં ભાવત્વ ન હોવાથી અતિવ્યાપ્તિ નથી. એટલે છેલ્લો નિષ્કર્ષ સ્વતગિરિત્વ-સ્વમાનથF-3મકરંજન વિશિષ્ટ-ભાવરિતાર્થવિમાનોપાધિમત્તમ એ દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય જાણવું. અર્થાતુ પ્રતિo સ્વસામાન ઉભયસંબંધથી ભેદવિશિષ્ટ એવો જે ભાવવૃત્તિપદાર્થ વિભાજક ઉપાધિ દ્ધત્ત્વ એ દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય છે. પૂર્વે સામાન્યનું જે નિત્યત્વે સતિ અને સમતત્વ એવું લક્ષણ આપેલું, એમાં પણ ઘટત્યાદિ જાતિઓ જ્યાં (ઘટાદિમાં) રહી છે ત્યાં અનેકત્વ સંખ્યા રહી શકતી હોવાથી વાંધો નથી આવતો, પણ, ગુણત્યાદિ જાતિઓ જ્યાં (ગુણાદિમાં) રહી છે ત્યાં અનેકત્વ સંખ્યા રહી શકતી ન હોવાથી લક્ષણ સમન્વય ન થઈ શકે. એટલે ત્યાં પણ અનેકત્વને સંખ્યારૂપ ન લેતા આ રીતે ભેદવિશિરૂપ લેવું. વળી ત્યાં તો “અનેકસમવેતત્વ' છે, તેથી વૃત્તિત્વ સમવાય સંબંધથી લેવું. તેથી ફલિતાર્થ આવો જાણવો स्वप्रतियोगिसमवेतत्व-स्वाधिकरणसमवेतत्वउभयसंबंधेन भेदविशिष्टत्वमनेकसमवेतत्वम् Page #113 -------------------------------------------------------------------------- ________________ 102 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી _(मु.) 'समवायित्वं च समवायसंबंधेन सम्बन्धित्वं, न तु समवायवत्त्वं, सामान्यादावभावात् । तथा च समवेतवृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति फलितोऽर्थः । तेन नित्यद्रव्येषु नाव्याप्तिः । (મુ.) (દ્રવ્યાદિ પાંચનું સમવાયિત્વ એવું બીજું સાધર્મ્સ આપ્યું છે તેમાં) સમવાયિત્વ એટલે સમવાયસંબંધથી સંબંધી હોવું તે, નહીં કે સમવાયવન્ત. [એટલે કે સમવાયસંબંધથી રહેનાર (પ્રતિયોગી) કે રાખનાર (અનુયોગી) જે હોય તે બધા “સમવાયી’ બને એવો અર્થ જાણવો. પણ સમવાયસંબંધનો જે અનુયોગી હોય તે જ સમવાયી કહેવાય એવો અર્થ ન લેવો.] (જો એવો અર્થ લેવામાં આવે તો સામાન્યાદિ પોતે સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહ્યા હોવા છતાં પોતાનામાં કોઈને સમવાય સંબંધથી રાખતા ન હોવાથી સમવાયવન્દ્ર સ્વરૂપ સમવાયિત્વનો) સામાન્યાદિમાં અભાવ થાય. (ને તેથી આ સાધર્મ્સની એમાં અવ્યાપ્તિ થવાનો દોષ આવે.) વળી આ સમવાયિત્વનો સમાવેતવૃત્તિ જે પદાર્થવિભાજક ઉપાધિ તદ્વત્ત્વ એવો ફલિત થયેલો અર્થ જાણવો. તેથી (પરમાણુ વગેરે) નિત્યદ્રવ્યોમાં અવ્યાપ્તિ નહીં થાય. નહીંતર જો “સમવાય સંબંધથી રહે તે સમવાયી’ એવો અર્થ કરવામાં આવે તો પરમાણુ વગેરે એવા ન હોવાથી એમાં અવ્યાપ્તિ આવે. પણ હવે, સમવેત તરીકે નિત્યદ્રવ્ય ન પકડાવા છતાં ઘટાદિ પકડાશે જેમાં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિ-દ્રવ્યત્વ પરમાણુ વગેરે નિત્યદ્રવ્યમાં પણ રહેલ છે. (વિ.) (૧) દ્રવ્યાદિ પાંચનું બીજું સાધર્મ્સ છે સમયાયિત્વઃ સમવાયસંબંધથી રહેનારને (=પ્રતિયોગીને) સમવેત કહે છે ને રાખનારને (=અનુયોગીને) સમવાયી કહે છે. સામાન્ય અને વિશેષ સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહે છે, પણ કોઈને પોતાનામાં રાખતા નથી. તેથી તે બેમાં સમવાયિત્વ ન હોવાથી અવ્યાપ્તિ આવે. માટે અહીંસમવાયિત્વનો અર્થ સમવાયવાળાપણું એવોન કરતા સમવાયસંબંધથી સંબંધી હોવાપણું (સંબંધિત્વ) એવો જાણવો. રાખનારમાં જ રહેનારનો સમવાય રહેતો હોવાથી રાખનાર જ સમવાયી હોવા છતાં, સમવાયના સંબંધી તો રહેનાર-રાખનાર બન્ને કહેવાય જ છે. તેથી આ સંબંધિત્વ સામાન્ય-વિશેષ બન્નેમાં પણ હોવાથી અવ્યાપ્તિ નથી. એટલે નિષ્કર્ષ આ થયો કે સમવાયસંબંધના અનુયોગી હોવું કે પ્રતિયોગી હોવું એ પાંચનું સાધર્મ છે. અર્થાત્ સમવાયાનુયોગિપ્રતિયોગ્ય ન્યતરત્વ=સમવાયત્વ. શંકાઃ દ્રવ્યાદિ પાંચમાં પ્રતિયોગિત્વ તો રહ્યું જ છે, તો એ જ એકલું મૂકવું હતું ને? સમાધાન: ઘટ વગેરે દ્રવ્યમાં પ્રતિયોગિત્વ રહ્યું હોવા છતાં, પરમાણ આકાશ વગેરે નિત્યદ્રવ્યોમાં તે રહ્યું ન હોવાથી અવ્યાપ્તિ આવે. પણ એમાં પણ વિશેષ વગેરે સમવાય સંબંધથી રહ્યા હોવાથી અનુયોગિતા તો છે જ. તેથી અન્યતરત્વ મૂકવાથી અવ્યાપ્તિનું વારણ થાય છે. (૨) અથવા આ આપત્તિનું વારણ આ રીતે પણ થઈ શકે - ૧ સમવયિત્વે સમવેતવૃત્તિ વાર્થવિમાનવોપથિમવFસમવાયસંબંધથી રહેલ પદાર્થમાં જે પદાર્થવિભાજક ઉપાધિ હોય તદ્રુત્વ... આ દ્રવ્યાદિ પાંચનું સાધર્મ છે... કપાલમાં સમત ઘટ... એમાં રહેલ પદાર્થવિભાજકોપાધિ-દ્રવ્યત્વ.. એ પરમાણુ વગેરેમાં પણ રહેલ હોવાથી અવ્યાપ્તિ આવશે નહીં. અહીં જો સમવેતવૃત્તિધર્મવવં કહેવામાં આવે તો ઘટવૃત્તિધર્મ તરીકે જોયત્યાદિ આવે જે સમવાયાદિમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ થાય. પદાર્થ વિભાજક ઉપાધિ કહેવાથી “યત્વાદિ' લઈ નહીં શકાય... દ્રવ્યત્યાદિ જ લેવા પડે જે સમવાયાદિમાંન હોવાથી અતિવ્યાપ્તિન આવે... આ જ પ્રમાણે આગળ સર્વત્ર.. જ્યાં જ્યાં પદાર્થ વિભાજકઉપાધિ કહેલ હોય ત્યાં એનું પ્રયોજન, જોયત્યાદિ ધર્મો લઈ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ આવવાની જે સંભાવના હોય તેને દૂર કરવાનું જાણવું...માટે હવે આગળ આ “પદાર્થવિભાજકોપાધિ' નું પદકૃત્ય કરવામાં આવશે નહીં. Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધÁનિરૂપણ દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય આ ૪નું સાધ ગ્રન્થકારે જણાવ્યું નથી, પણ એ આવું જાણવું. સમવેતસમવેતત્વમ્=સમવાયસંબંધથી રહેલ પદાર્થમાં સમવાય સંબંધથી રહેવાપણું. (1) કપાલાદિ સ્વઅવયવ કપાલિકામાં સમવેત છે ને ઘટાદિ દ્રવ્યો કપાલાદિમાં સમવેત છે. માટે ઘટાદિ દ્રવ્યમાં સમવેતસમવેતત્વ આવી ગયું (2) કપાલમાં સમવેત ઘટ, એમાં સમવેત રૂપાદિગુણ, પતનાદિ ક્રિયા, ઘટત્વાદિ સામાન્ય... એટલે ગુણાદિમાં પણ સમવેતસમવેતત્વ આવી ગયું (3) વિશેષ પરમાણુમાં સમવેત છે, પણ પરમાણુ ક્યાંય સમવેત નથી, તેથી વિશેષમાં સમવેતત્વ હોવા છતાં, સમવેતસમવેતત્વ ન હોવાથી અતિવ્યાપ્તિ નથી. (4) સમવાય-અભાવ તો સમવેત જ નથી, માટે અતિવ્યાપ્તિ નથી છતાં, પરમાણુ વગેરે નિત્યદ્રવ્ય ‘દ્રવ્ય’ હોવાથી લક્ષ્ય છે, પણ તેઓ સમવેત ન હોવાથી, ને પરમાણુગત રૂપાદિગુણ (પરમાણુમાં સમવેત હોવા છતાં, પરમાણુ સ્વયં સમવેત ન હોવાથી) સમવેતસમવેત ન હોવાથી સમવેતસમવેતત્વ લક્ષણ અવ્યાસ થાય છે. પરિષ્કાર કરવો - સમવેતસમવેતવૃત્તિપાર્થविभाजकोपाधिमत्त्वम् । 103 તેથી, સમવેત એવા કપાલમાં સમવેત ઘટમાં રહેલ પદાર્થ વિભાજકોપાધિ દ્રવ્યત્વ, તત્ત્વ પરમાણુમાં હોવાથી અવ્યાપ્તિ નહીં. એમ, સમવેત એવા ઘટમાં સમવેત રૂપાદિ ગુણ... એમાં રહેલ પદાર્થવિભાજકોપાધિ ગુણત્વ... એ પરમાણુના રૂપાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં. (का.) सत्तावन्तस्त्रयस्त्वाद्या गुणादिर्निर्गुणक्रियः ॥ १४ ॥ (मु.) सत्तावन्त इति । 'द्रव्यगुणकर्मणां सत्तावत्त्वमित्यर्थः । गुणादिरिति । यद्यपि गुणक्रियाशून्यत्वमाद्यक्षणे घटादावतिव्याप्तं, क्रियाशून्यत्वं च गगनादावतिव्याप्तम्, तथाऽपि गुणवदवृत्तिधर्मवत्त्वं कर्मवदवृत्तिपदार्थविभाजकोपाधिकमत्त्वञ्च तदर्थः । न हि घटत्वादिकं द्रव्यत्वादिकं वा गुणवदवृत्ति, कर्मवदवृत्ति वा, किन्तु गुणत्वादिकं तथा, आकाशत्वादिकन्तु न पदार्थविभाजकोपाधिः ॥१४॥ (કા.) આદ્ય ત્રણ પદાર્થો (દ્રવ્ય, ગુણ અને કર્મ) સત્તાવાળા છે. (દ્રવ્ય સિવાયના) ગુણાદિ ૬ પદાર્થો નિર્ગુણ-નિષ્ક્રિય છે. (મુ.) દ્રવ્ય-ગુણ-કર્મનું સત્તાવત્ત્વ એ સાધર્મ્સ છે એવો અર્થ જાણવો. ગુણાદિ... રજો કે ગુણશૂન્યત્વ અને ક્રિયાશૂન્યત્વ આદ્યક્ષણે ઘટાદિમાં (આદ્યક્ષણીય ઘટાદિ નિર્ગુણ-નિષ્ક્રિય હોવાથી) અતિવ્યાપ્ત છે અને ક્રિયાશૂન્યત્વ ગગનાદિમાં (વિભુદ્રવ્યોમાં ક્રિયા ન હોવાથી) અતિવ્યાપ્ત છે. તો પણ ગુણવામાં નહીં રહેલ ધર્મવત્ત્વ અને કર્મવામાં નહીં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિમત્ત્વ એવો તેનો (નિર્ગુણત્વ ને નિષ્ક્રિયત્વનો) અર્થ અભિપ્રેત છે. (તેથી કોઈ દોષ નથી, કારણ કે) ઘટત્વાદિ કે દ્રવ્યત્વાદિ ગુણવામાં અવૃત્તિ નથી કે કર્મવામાં અવૃત્તિ નથી. ગુણત્વાદિ જ એમાં અવૃત્તિ છે. આકાશત્વ (કર્મવામાં અવૃત્તિ છે, પણ એ) પદાર્થવિભાજક ઉપાધિ નથી (માટે દોષ નથી.) (વિ.) (૧) દ્રવ્યાદિ ત્રણનું સાધર્મ્સ-સત્તાવત્ત્વમ્ સમવાયસંબંધથી સત્તા દ્રવ્યાદિ ત્રણમાં જ રહી છે અને દ્રવ્યાદિ ત્રણ માત્રમાં રહી છે... તેથી અતિવ્યાસિ કે અવ્યાપ્તિ-દોષ નથી. નિત્યાનિત્યભાવવૃત્તિપદાર્થવિભાજકોપશ્ચિમત્ત્વ કે નિત્યસમવેતપદાર્થવિભાજકોપાધિમö એ દ્રવ્ય-ગુણનું સાધર્મ્સ છે. (ગુણાદિ ૬નું સાધર્મ્સ) દ્રવ્યસિવાયના ગુણાદિ ૬ પદાર્થોનું સાધર્મ્સ-(1) નિર્ગુણત્વ... (2) નિષ્ક્રિયત્વ Page #115 -------------------------------------------------------------------------- ________________ 104 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૨) નિર્ગુણત્વ=ગુણશૂન્યત્વ... ઘટના રૂપાદિગુણો પ્રત્યે ઘડો સમવાધિકારણ છે. તેથી જે ક્ષણે ઘડો ઉત્પન્ન થાય એની પછીની ક્ષણે એમાં રૂપાદિ ગુણો ઉત્પન્ન થાય છે. માટે આધક્ષણીય ઘટ નિર્ગુણ હોવાથી એમાં અતિવ્યાતિ આવશે. આનું વારણ કરવા પરિષ્કાર: (3) गुणवदवृत्तिधर्मवत्त्वम्-निर्गुणत्वम् એટલે કે ગુણવાન્માંન રહેલો ધર્મ હોવો એ ગુણાદિ ૬નું સાધમ્ય છે. ગુણવાનમાં રહેલા ધર્મ તરીકે ગુણત્વકર્મવાદિ જ લેવાશે. ઘટમાં રહેલા દ્રવ્યત્વ, ઘટત્વ, શેયત્વાદિ ધર્મો તો ગુણવાન્માં રહેલા છે, કારણ કે બીજી ક્ષણે તો ઘડો પણ ગુણવાન બની જ જાય છે. તેથી ગુણત્વાદિ ધર્મો લેવા પડશે જે આદ્યક્ષણીય ઘટમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં રહે. શંકાઃ જેમ કપાલથી ઘડો ઉત્પન્ન થાય છે એમ કપાલરૂપથી ઘરૂપ ઉત્પન્ન થાય છે. એટલે જે ક્ષણે કપાલથી ઘટ ઉત્પન્ન થશે એ જ ક્ષણે કપાલરૂપ રૂપને ઉત્પન્ન કરી દેશે. તેથી પ્રથમક્ષણે ઘડો નિર્ગુણ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે કે જેથી અતિવ્યાપ્તિ થાય? સમાધાનઃ કપાલરૂપ એ ઘટરૂપનું કારણ છે એ વાત સાચી. એટલે જ કપાલનું નીલરૂપ ઘડાના નીલરૂપને ઉત્પન્ન કરે છે. પણ આ બે નીલરૂપ વચ્ચે ઘનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ આવો છે - કપાલનું નીલરૂપ, સ્વ (=નીલરૂપ) નો આશ્રય કપાલ, એમાં સમવેત ઘટ, એટલે સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી રહ્યું છે. જ્યાં સમવાય સંબંધથી ઘટનીલરૂપ ઉત્પન્ન થાય છે. (નતંત્રવિચ્છિન્નस्वाश्रयसमवेतत्वसंबंधावच्छिन्नकारणतानिरूपित - नीलत्वावच्छिन्नसमवायसंबंधावच्छिन्नकार्यता।) આનો અર્થ એ થાય કે જ્યાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી નીલરૂપ રહ્યું હોય ત્યાં સમવાયસંબંધથી નીલરૂપ ઉત્પન્ન થાય. હવે, સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી નીલરૂપતો કપાલના પોતાના નીલરૂપ-ગંધ વગેરે ગુણોમાં પણ રહ્યું છે. કારણ કે સ્વ= નીલરૂપ, એનો આશ્રય કપાલ, એમાં સમવેત એના નીલરૂપાદિ ગુણો. એટલે કપાલના નીલરૂપ-ગંધ વગેરે ગુણોમાં પણ સમવાય સંબંધથી નીલરૂપ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. આ આપત્તિનું વારણ કરવા માટે સમવાય સંબંધથી નીલરૂપ સ્વરૂપ કાર્ય માટે સમાયિકારણ તરીકે તાદાભ્ય સંબંધથી ઘટ વગેરે દ્રવ્યને પણ કારણ માનવામાં આવે છે. એટલે કે જ્યાં સ્વાશ્રયસમવેતત્વસંબંધથી નીલરૂપ રહ્યું હોય ત્યાં સર્વત્ર સમવાય સંબંધથી નીલરૂપ ઉત્પન્ન થાય એવો કાર્યકારણભાવ નથી, કિન્તુ, જ્યાં સ્વાશ્રયસમતત્વ સંબંધથી નીલરૂપ રહ્યું હોય ને સાથે ત્યાં જ, તાદાભ્યસંબંધથી ઘટ વગેરે દ્રવ્ય રહ્યું હોય, ત્યાં જ નીલરૂપ ઉત્પન્ન થાય છે. (જ્યાં સમવાય સંબંધથી કાર્ય હે, ત્યાં એનું સમાયિકારણ તાદાભ્યસંબંધે રહે છે એ સર્વત્ર ખ્યાલ રાખવો.) કપાલના નીલરૂપ, ગંધ વગેરે ગુણોમાં તાદાભ્યસંબંધથી ઘટ વગેરે દ્રવ્ય સાં ન હોવાથી સમવાય સંબંધથી નીલરૂપે ઉત્પન્ન થવાની આપત્તિ આવતી નથી. આમ નીલરૂપાદિના સમવાધિકારણ તરીકે ઘટાદિ દ્રવ્ય મનાયું હોવાથી એ આધક્ષણે નિર્ગુણ જ હોય. શંકાઃ જો આધક્ષણે ઘટમાં નીલરૂપ નથી તો ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ નહીં થાય, કારણ કે દ્રવ્યચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે. સમાધાનઃ આ અમારે ઇષ્ટપત્તિ જ છે, અમે પ્રથમક્ષણે ઘટચાક્ષુષ માનતા જ નથી, (છતાં ક્ષણ સૂક્ષ્મ હોવાથી એ અપ્રત્યક્ષ આપણા ખ્યાલમાં નથી આવતું.) (૪) હવે, ગુણાદિ ૬ નું બીજું સાધર્મ-નિષ્ક્રિયત્વ=ક્રિયાશૂન્યત્વ. ઘટ, ગુણની જેમ ક્રિયા પ્રત્યે પણ સમવાધિકારણ હોવાથી આધક્ષણે નિષ્ક્રિય હોય છે. તેથી પરિષ્કાર-ક્રિયાવદ્રવૃત્તિધર્મવમ્ દ્રવ્યત્વ, દ્વિતીયક્ષણીયઘટ વગરે ક્રિયાવાન્ પદાર્થોમાં રહેલો ધર્મ છે, ક્રિયાવાત્માં નહીં રહેલો ધર્મ નથી, જે Page #116 -------------------------------------------------------------------------- ________________ પારિમાંહ્ય 105 આક્ષણીય ઘટમાં પણ રહ્યો હોવાથી અતિવ્યાપ્તિ રહેશે નહીં. શંકાઃ આકાશાદિ વિભુ પદાર્થોમાં કોઈ ક્રિયા ક્યારેય ઉત્પન્ન થતી નથી. તેથી આકાશત્વ વગરે ક્રિયાપદવૃત્તિ ધર્મ હોવાથી આકાશ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે જ. સમાધાનઃ તો પછી અમે પરિષ્કાર કરીશું ચિવવૃત્તિપર્વાર્થવિમાગો ધિમત્ત્વચિત્વમ્... આકાશત્વએ પદાર્થ વિભાજકોપાધિ નથી. દ્રવ્યત્વ એ પદાર્થ વિભાજકોપાધિ છેપણ ક્રિયાવવૃત્તિ છે, અવૃત્તિ નહીં, તેથી અતિવ્યામિ નથી. કર્મ-સામાન્યાદિ પાંચ પદાર્થોનું નિત્યાનિત્યભાવાવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ એ સાધર્મ જાણવું. (का.) सामान्यपरिहीनास्तु सर्वे जात्यादयो मताः । (मु.) 'सामान्यानधिकरणत्वं सामान्यादीनामित्यर्थः । (ક.) જાતિ વગેરે બધા પદાર્થો સામાન્યશૂન્ય મનાયા છે. (મુ) સામાન્યાનધિકરણત્વ એ સામાન્યાદિ ૪ પદાર્થોનું સાધર્મ છે એમ અર્થ જાણવો. (વિ.) સામાન્યપરિહીનત્વ= સામાન્યશૂન્યત્વ= સામાન્યાભાવ એ સામાન્યાદિનું અર્થાત્ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ ચાર પદાર્થોનું સાધર્મે છે. શંકાઃ નૈિયાયિકે બધા ભાવ પદાર્થોમાં સત્તા માની છે, કારણ કે “સત્તા' હોય તો જ એ “ભાવ” પદાર્થ બની શકે. પણ દ્રવ્યાદિ ત્રણમાં એ સમવાય સંબંધથી રહેલી માની છે, તે સામાન્યાદિમાં એકાર્યસમવાયસંબંધથી રહેલી માની છે. ઘટમાં સમવાય સંબંધથી સત્તા રહી છે અને ત્યાં જ સમવાય સંબંધથી ઘટત્વ વગેરે સામાન્ય (જાતિ) છે. એટલે કે સત્તા અને ઘટત્વાદિસામાન્યઆ બન્નેનો એક (ઘટાદિ) પદાર્થમાં સમવાય છે. તેથી સત્તા, એકાÁસમવાય સંબંધથી (ઘટવાદિ) સામાન્યમાં પણ રહેલ જ છે. તેથી સામાન્યમાં સામાન્યાભાવ ન રહેવાથી (સત્તા પણ એક જાતિ જ છે.) અવ્યાપ્તિદોષ આવશે. (૧) સમાધાનઃ એના વારણ માટે, સામાન્યપરિહીનત્વ સામાન્યાનધિકરણત્વમ્ અર્થ કરવો. એકાર્યસમવાય એ વૃત્તિનિયામક સંબંધ ન હોવાથી, એ સંબંધથી ઘટત્યાદિ સામાન્ય, સત્તા વગેરે સામાન્યના સંબંધી ભલે બને પણ આધાર (અધિકરણ) ન બને. તેથી અવ્યાપ્તિ નહીં. અથવા તો સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક સામાન્યાભાવ એ સામાન્યાદિ ૪નું સાધર્મ્સ જાણવું. સામાન્યાદિમાં સત્તા વગેરે સામાન્ય એનાર્થ સમવાય સંબંધથી રહેવા છતાં સમવાય સંબંધથી તો એનો અભાવ જ હોય છે, માટે આવ્યાપ્તિદોષ આવતો નથી. ત—સમવેતાવૃત્તિ પદાર્થવિભાજકોપાધિમત્ત્વ એ વિશેષાદિ ૩ પદાર્થોનું અને સમતાવૃત્તિ પદાર્થ વિભાજકોપાધિમત્ત્વ એ સમવાય-અભાવનું સાધર્મ્સ જાણવું. (.) પરિમાન્યમન્નાનાં વરVIત્વમુલાહતમ્ II (मु.) पारिमाण्डल्येति। पारिमाण्डल्यं अणुपरिमाणं, कारणत्वं तद्भिन्नानामित्यर्थः । 'अणुपरिमाणन्तु न कस्यापि कारणम् । तद्धि स्वाश्रयारब्धद्रव्यपरिमाणारम्भकं भवेत्, तच्चन संभवति, परिमाणस्य स्वसमानजातीयोत्कृष्टपरिमाणजनकत्वनियमान्महदारब्धस्य महत्तरत्ववदणुजन्यस्याणुतरत्वप्रसङ्गात् । एवं परममहत्परिमाणमतीन्द्रियसामान्य विशेषाश्च बोध्याः । Page #117 -------------------------------------------------------------------------- ________________ 106 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (પારિમાંડલ્ય) (ક.) પારિમાંડલ્ય સિવાયના પદાર્થોનું સાઘમ્ય કારણત્વ કહેવાયું છે. (મુ.) પારિમાંડલ્ય એટલે અણુ પરિમાણ. કારણત્વએતેનાથી ભિન્ન પદાર્થોનું સાધર્મ છે એમ અર્થ જાણવો. "અણુપરિમાણ તો કોઈનું કારણ નથી. કારણ કે (એ જો કારણ બને તો) સ્વાશ્રયારબ્ધ દ્રવ્યના પરિમાણનું આરંભક બને. પણ એ સંભવતું નથી. કારણ કે પરિમાણ સ્વમાનજાતીય ઉત્કૃષ્ટ પરિમાણનું જ જનક બને એવો નિયમ હોવાના કારણે મહત્પરિમાણજન્યમાં જેમ મહત્તત્વ હોય તેમ અણુપરિમાણજન્ય પરિમાણમાં અણતરત્વ આવવાની આપત્તિ આવે. (પારિમાંડલ્યની જેમ) પરમમહત્પરિમાણ, અતીન્દ્રિય સામાન્ય અને વિશેષ પણ કોઈનું કારણ બનતા નથી એ જાણવું. (વિ.) પારિમાંડલ્ય એટલે અણુ પરિમાણ. અહીં પારિમાંડલ્ય શબ્દથી પરમાણુનું પરિમાણ અને વ્યણુકનું પરિમાણ એ બન્ને સમજવાના છે. એટલે આ બે, (તેમજ આગળ કહેવાનારા) પરમમહત્પરિમાણ અતીન્દ્રિય સામાન્ય અને વિશેષો... આટલા પદાર્થોને છોડી શેષ બધા પદાર્થોનું “કારણત્વ” એ સાધર્મ છે. એટલે કે શેષ સઘળા પદાર્થો કો'ક ને કો'ક કાર્યના સમવાય, અસમવાય કે નિમિત્તકારણ બને જ છે. (૧) પારિમાંડલ્ય કોઈનું કારણ બનતું નથી. છિદ્રમાંથી પ્રવેશતા સૂર્યકિરણોમાં જે ઝીણી રજકણો ઊડતી દેખાય છે એને નૈયાયિકો ત્રસરેણુકચણુક માને છે. એનું પ્રત્યક્ષ થાય છે. વ્યણુક અને પરમાણુ એના કરતાં પણ નાના હોય છે. આલોક સંયોગ વગેરે હોવા છતાં એનું પ્રત્યક્ષ થતું નથી. એટલે દ્રવ્યના લૌકિક પ્રત્યક્ષ પ્રત્યે મહત્પરિમાણને કારણ માનવામાં આવ્યું છે. પરમાણુ અને વ્યણુકનું પરિમાણ અણુ હોવાથી એ સ્વાશ્રયભૂત પરમાણુ અને વ્યકના પ્રત્યક્ષનું કારણ બની શક્તા નથી. ચૅણુક વગેરેનું પરિમાણ મહત્ હોવાથી ચણક વગેરેના લૌકિક પ્રત્યક્ષમાં કારણ બને છે. એમ ચણુક વગેરેનું મહત્પરિમાણ ચતુરણુક વગેરેના મહત્પરિમાણનું કારણ બને છે. તંતુ જેટલા મોટા એટલો પટમોટો બને છે એનાથી જણાય છે કે અવયવનું પરિમાણ અવયવીના પરિમાણનું કારણ છે. પણ આ રીતે, પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણનું અને વ્યણુકનું પરિમાણ વ્યણુકના પરિમાણનું કારણ બની શકતું નથી. (૨) ૫ ફૂટની લાકડી સાથે બીજી ૫ ફૂટની લાકડી જોડવામાં આવે તો એની લંબાઈ ૧૦ ફૂટની થાય છે, પણ જાડાઈવધતી નથી. આનાથીએક નિયમ નિશ્ચિત થાય છે કે એક (=અવયવનું) પરિમાણ જો બીજા (=અવયવીના) પરિમાણને ઉત્પન્ન કરતું હોય તો સ્વસજાતીય ઉત્કૃષ્ટ પરિમાણને જ ઉત્પન્ન કરે છે. પરમાણુનું પરિમાણ કોઈપરિમાણને ઉત્પન્ન કરતું હોય તો વ્યણુકના પરિમાણને જ ઉત્પન્ન કરે. કારણકે પરિમાણ પોતાના આશ્રયભૂત દ્રવ્યથી ઉત્પન્ન થનાર દ્રવ્યના પરિમાણને જ ઉત્પન્ન કરી શકે છે. જેમ કે કપાલનું પરિમાણ ઘટના પરિમાણને ઉત્પન્ન કરે છે. એટલે પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણનું જ જનક બની શકે. પણ એ શક્ય નથી. કારણ કે પરમાણુનું પરિમાણ અણુ હોવાથી અને એ સ્વસજાતીય ઉત્કૃષ્ટ પરિમાણને જ પેદા કરી શક્યું હોવાથી એનાથી ઉત્પન્ન થનાર પરિમાણને “અણુતર માનવું પડે. એટલે વ્યણુકનું પરિમાણ વધારે નાનું હોય છે એમ માનવું પડે. જે યોગ્ય નથી. તેથી પરમાણુનું પરિમાણ, વ્યણુકના પરિમાણનું જનક નથી. માટે એ કોઈનું કારણ નથી. એમ વ્યણુકનું પરિમાણ જો કોઈ પરિમાણને ઉત્પન્ન કરતું હોય તો ચણકના પરિમાણને જ ઉત્પન્ન કરે. પણ એ શક્ય નથી. કારણ કે વ્યણુકનું પરિમાણ “અણુ છે જ્યારે ચણકનું પરિમાણ “મહત્ હોવાથી વિજાતીય છે. (વળી પરમાણુ અને વ્યણુકના પરિમાણનું લૌકિક પ્રત્યક્ષ પણ થતું નથી. તેથી એ વિષયવિધયા પણ કારણ બનતું નથી.) માટે વ્યકનું પરિમાણ પણ કોઈનું કારણ બનતું નથી. (જો કે, વ્યણુકનું પરિમાણ અનિત્ય હોવાથી એનો ધ્વંસ થાય છે, અને ધ્વંસપ્રત્યે પ્રતિયોગી કારણ હોય છે. તેથી એ રીતે = પ્રતિયોગિવિધયા વ્યકનું પરિમાણ Page #118 -------------------------------------------------------------------------- ________________ અકારણ પદાર્થો ‘કારણ’ બને છે. પણ અહીં ભાવકાર્યના કારણની વિવક્ષા છે એ જાણવું.) (પ્રશ્ન ઃ જો પરમાણુ અને દ્યણુકના પરિમાણથી ક્રમશઃ દ્યણુક અને ઋણુકનું પરિમાણ ઉત્પન્ન થતું નથી તો એ શેનાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર ઃ બે પરમાણુ મળીને એક ક્ર્મણુક બને છે. બે પરમાણુમાં રહેલી દ્વિત્વસંખ્યા ક્ર્મણુકના પરિમાણનું કારણ બને છે. એમ ઋણુક, ત્રણ દ્યણૂક મળીને બને છે. એમાં રહેલી ત્રિત્વસંખ્યા ઋણુકના પરિમાણનું કારણ છે.) 107 (૩) આ જ રીતે પરમહત્પરિમાણ પણ કોઈનું કારણ બનતું નથી, કારણ કે એનાથી ઉત્કૃષ્ટ કોઈ પરિમાણ છે નહીં જેનું એ જનક બની શકે. વળી એનું લૌકિક પ્રત્યક્ષ થતું નથી, માટે વિષયવિધયા પણ એ કારણ નથી. એમ એના આશ્રયભૂત દ્રવ્યનું પણ લૌકિક પ્રત્યક્ષ થતું નથી. માટે એ પણ અકારણ છે. એમ પરમાણુત્વ, અદૃષ્ટત્વ, ગુરુત્વત્વ (ગુરુત્વગુણનિષ્ઠજાતિ) વગેરે અતીન્દ્રિય સામાન્ય તેમજ વિશેષો પણ અકારણ છે. (અતીન્દ્રિય વસ્તુમાં જ રહેલ સામાન્ય અતીન્દ્રિય સામાન્ય કહેવાય.) (मु) इदमपि 'योगिप्रत्यक्षे विषयस्य न कारणत्वं, `ज्ञायमानं सामान्यं न प्रत्यासत्तिः, 'ज्ञायमानं लिङ्गं नानुमितिकरणमित्यभिप्रायेणोक्तम्, आत्ममानसप्रत्यक्षे आत्मपरममहत्त्वस्य कारणत्वात् परममहत्परिमाणमाकाशादे ( पाठान्तरं - कालादे) र्बोध्यम् । 'तस्यापि न कारणत्वमित्याचार्याणामाशय इत्यन्ये । तन्न, ज्ञानातिरिक्तं प्रत्येवाकारणताया આચાર્યં વાત્ ॥G (અકારણ પદાર્થો) (મુ.) આ (પરમમહત્પરિમાણ વગેરેને પણ જે અકારણ કહ્યા તે) પણ યોગીપ્રત્યક્ષમાં વિષય કારણ નથી, જ્ઞાયમાનસામાન્ય પ્રત્યાસત્તિ નથી અને જ્ઞાયમાનલિંગ અનુમિતિનું કરણ નથી એવા અભિપ્રાયે કહેલું છે. (નહીંતર પરમમહત્પરિમાણનું યોગીને જે પ્રત્યક્ષ થાય છે એનું જ એ વિષયવિધયા કારણ બની જાય, અતીન્દ્રિય સામાન્ય સામાન્યલક્ષણા પ્રત્યસત્તિરૂપે કારણ બની જાય. અને વિશેષ પરમાણુચના ભેદની અનુમિતિનું કરણ બની જાય. તેથી આ બધાને અકારણ કહી ન શકાય.) વળી, ૪આત્મમાનસપ્રત્યક્ષમાં આત્માનું પરમમહત્પરિમાણ કારણ બનતું હોવાથી (અહીં પરમમહત્પરિમાણને જે અકારણ કહ્યું તેમાં એ અકારણ) પરમમહત્પરિમાણ આકાશાદિનું (પાઠાન્તરે કાલાદિનું) જાણવું. પતે=આત્માનું પરમમહત્પરિમાણ પણ કોઇનું કારણ બનતું નથી એવો આચાર્યનો આશય છે એવું અન્ય વિદ્વાનો કહે છે, પણ એ બરાબર નથી, કારણ કે ઉદયનાચાર્યે તો જ્ઞાનાતિરિક્ત કાર્ય પ્રત્યેની અકારણતા જ કહી છે. (એટલે કે જ્ઞાનાત્મક કાર્ય પ્રત્યેની તેની કારણતાને નકારી શકાય નહીં.) આ બધાનું યોગીઓને પ્રત્યક્ષ થાય છે. એટલે એમાં અણુપરિમાણ (વિ.) (પ્રશ્ન : અણુપરિમાણ વગેરે વગેરે વિષયવિધયા કારણ બને જ છે ને ! ) (૧) ઉત્તર ઃ સામે ઘડો પડ્યો હોય તો જ આપણને ઘડાનું પ્રત્યક્ષ થાય છે, ન પડ્યો હોય તો એ પ્રત્યક્ષ થતું નથી. માટે લૌકિક પ્રત્યક્ષ પ્રત્યે ઘડાને (વિષયને) કારણ માન્યો છે. આને વિષયવિધયા કારણ બન્યો કહેવાય. પણ એ રીતે યોગીઓને થતા પ્રત્યક્ષમાં એનો વિષય વિષયવિધયા પણ કારણ બનતો નથી. કારણ કે યોગીઓને તો વર્તમાન ક્ષણે અવિદ્યમાન એવા પણ અતીત-અનાગત પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે. પ્રસ્તુતમાં પારિમાંડલ્ય, પરમમહત્પરિમાણ વગેરેને જે અકારણ કહ્યા છે તે, યોગીને થતાં પ્રત્યક્ષમાં વિષય કારણ બનતો નથી એવા આ અભિપ્રાયથી જ કહ્યા છે. ^/y (પ્રશ્ન ઃ એક ધૂમના જ્ઞાનથી સર્વ ધૂર્મની ઉપસ્થિતિ થવામાં સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ ભાગ ભજવે છે. એટલે કે આ અલૌકિક પ્રત્યક્ષમાં ઘૂમત્વ એ કારણ બને છે આ વાત મુક્તાવલીમાં આગળ આવવાની છે. વળી Page #119 -------------------------------------------------------------------------- ________________ 108 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી અહીં ‘સામાન્ય’ શબ્દનો અર્થ “જાતિ” નથી કિન્તુ કોઈપણ “સમાનધર્મ એવો છે. (સમાનાનાં ભાવ સામાન્યમ્) તેથી પરમાણુત્વ, અદષ્ટવ વગેરે પણ “સામાન્ય હોવાથી સર્વ અદષ્ટ વગેરેની ઉપસ્થિતિ કરવામાં કારણ બને જ છે. તો એને અકારણ શા માટે કહો છો ?) (૨) ઉત્તરઃ વર્તમાનક્ષણે થતા જ્ઞાનનો જે વિષય બનેતેને “જ્ઞાયમાન' કહેવાય. નવ્યર્નયાયિકો આવા જ્ઞાયમાન સામાન્યને અલૌકિક પ્રત્યક્ષમાં પ્રત્યાસત્તિ રૂપે માનતા નથી, કિન્તુ સામાન્યના જ્ઞાનને પ્રત્યાસત્તિ રૂપે માને છે. એટલે કે એક પરમાણુના જ્ઞાનથી જે સર્વ પરમાણુઓની ઉપસ્થિતિ થાય છે એમાં તદ્ગત પરમાણુત્વ પ્રયાસત્તિરૂપે ભાગ ભજવતું નથી, કિન્તુપરમાણુત્વનું જ્ઞાન ભાગ ભજવે છે. આ જ અભિપ્રાયથી પરમાણુત્વ વગેરે અતીન્દ્રિયસામાન્યાદિને અકારણ કહ્યા છે. (પ્રશ્નઃ એક પરમાણુથી બીજા પરમાણુના ભેદની જે અનુમિતિ થાય છે એમાં ‘વિશેષ' હેતુ તરીકે કારણ બને છે. માટે એને અકારણ ન કહેવાય..) (૩) ઉત્તરઃ નવ્યર્નયાયિકો જ્ઞાયમાન હેતુને અનુમિતિનું કારણ માનતા નથી કિન્તુ હેતુના જ્ઞાનને અનુમિતિનું કરણ માને છે એટલે, ઉક્ત ભેદની અનુમિતિમાં ‘વિશેષ” કારણ બનતા નથી. કિન્તુ વિશેષનું જ્ઞાન કારણ બને છે. આ જ અભિપ્રાયથી અહીં વિશેષ વગેરેને અકારણ તરીકે જણાવ્યા છે. (પ્રાચીન નૈયાયિકો યોગીપ્રત્યક્ષમાં વિષયને કારણે માને છે, એમ જ્ઞાનમાનસામાન્યને પ્રત્યાસત્તિ (સંનિકર્ષ) રૂપે અને જ્ઞાયમાન હેતુને અનુમિતિના કરણ રૂપે સ્વીકારે છે. એટલે તેઓના મતે આ બધા પણ યોગીપ્રત્યક્ષ વગેરેના કારણ બને છે એ જાણવું. નવ્યર્નયાયિકો જ્ઞાયમાન સામાન્યને પ્રત્યાત્તિ તરીકે અને જ્ઞાયમાનલિંગને અનુમિતિકરણ તરીકે કેમ માનતા નથી તે વાત આગળ આવશે.] પ્રશ્નઃ પરમાણુ અને વ્યણુક સાથે ચક્ષુસંયોગ વગેરે હોવા છતાં એનું પ્રત્યક્ષ થતું નથી, જ્યારે વ્યક વગેરેનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે. આ હકીકતની સંગતિ માટે દ્રવ્યના લૌકિકપ્રત્યક્ષમાં મહ પરિમાણને કારણ માન્યું છે. એટલે કે જે દ્રવ્યમાં સમવાયસંબંધથી મહત્પરિમાણ રહ્યું હોય તેનું જ લૌકિક પ્રત્યક્ષ થાય છે. પરમાણુ અને દ્યણુકમાં મહત્પરિમાણ ન હોવાથી એનું પ્રત્યક્ષ થતું નથી. હવે, “અહં સુખી' વગેરે જે માનસ પ્રત્યક્ષ થાય છે એમાં “અહં' શબ્દ આત્માનો ઉલ્લેખ કરનાર હોવાથી આ આત્મદ્રવ્યનુંમાનપ્રત્યક્ષ છે. અને તેથી એમાં રહેલપરમમહત્પરિમાણ આપ્રત્યક્ષમાં કારણ બન્યું છે એમ માનવું જ પડે છે. તો તમે કેમ “પરમમહત્પરિમાણ કોઈનું કારણ બનતું નથી' એમ કહો છો? (૪) ઉત્તર : આત્મદ્રવ્યના માનસપ્રત્યક્ષમાં આ રીતે પરમમહત્પરિમાણ કારણ બને છે, માટે જ પ્રસ્તુતમાં પરમમહત્પરિમાણને જે અકારણ કહ્યું છે તે આકાશાદિના (કાલાદિના) પરમમહત્પરિમાણની અપેક્ષાએ કહેલું છે એમ સમજવું. (૫) “પ્રશસ્તપાદભાષ્યના વ્યાખ્યા ગ્રન્થ કિરણાવલીમાં ઉદયનાચાર્યે જે કહ્યું છે તે અભિપ્રાય મુજબ તો આત્માનું પરમમહત્પરિમાણપણ અકારણ છે એવું કેટલાક વ્યાખ્યાતાઓ માને છે તે બરાબર નથી, કારણકે ઉદયનાચાર્યે ત્યાં જે વ્યાખ્યા કરી છે એ જ્ઞાનભિન્નકાર્ય અંગે છે. એટલે આત્માનું પરમમહત્પરિમાણ માનસપ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાન સિવાય અન્યત્ર તો ક્યાંય કારણ બનતું ન હોવાથી ત્યાં એને અકારણ તરીકે જણાવે એ બરાબર છે. પણ એટલા માત્રથી અહીં એને અકારણ કહી શકાતું નથી. કારણ કે અહીં તો કોઈ પણ ભાવકાર્ય પ્રત્યે જે કારણ બનતું ન હોય એને જ અકારણ જણાવવાનો અભિપ્રાય છે. માનસપ્રત્યક્ષ પણ ભાવકાર્ય તો છે જ. એટલે એના પ્રત્યે કારણ બનતા, આત્માના પરમમહત્પરિમાણને પ્રસતુતમાં ‘અકારણ”નકહી શકાય. તેથી આકાશાદિના પરમ મહત્પરિમાણને પ્રસ્તુતમાં અકારણ' તરીકે જણાવ્યા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આકાશાદે: પદવિચારણા 109 (આકાશદઃ પદવિચારણા) શંકા : દ્રવ્યના પ્રત્યક્ષ માટે તમે મહત્પરિમાણને કારણ માન્યું, કારણ કે પરમાણુનું પ્રત્યક્ષ થતું નથી. પણ એમ તો પરમાણુ ગત રૂપ વગેરે ગુણોનું પણ ક્યાં પ્રત્યક્ષ થાય છે ? તેથી રૂપાદિ ગુણોના પ્રત્યક્ષ પ્રત્યે પણ મહત્પરિમાણને કારણે માનવું પડશે. તેથી એ કાર્યકારણભાવ (વિષય નિષ્ઠ પ્રત્યાસત્તિથી) આવો થશે. સ્વ=મહત્પરિમાણ, એનો આશ્રય ઘટ, એમાં સમવેત “રૂપ'. તેથી મહત્પરિમાણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી વિષયભૂત “રુપ” માં રહેશે. ને પ્રત્યક્ષજ્ઞાનાત્મક કાર્ય વિષયતા સંબંધથી તેમાં રહ્યું છે. તેથી કાળકા ભાવ - મહત્પરમાત્વાછિન્નવાશ્રયસમવેતત્વसंबंधावच्छिन्नकारणतानिरूपित प्रत्यक्षत्वावच्छिन्नविषयतासंबंधावच्छिन्नकार्यता । હવે, શબ્દ એ આકાશનો ગુણ છે. ને એનું પણ પ્રત્યક્ષ તો થાય જ છે. તેથી શબ્દાત્મક વિષયમાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી મહત્પરિમાણ રહ્યું હોવું જોઈએ. આ કોનું મહત્પરિમાણલેવાનું? તો કે શબ્દના આશ્રયભૂત આકાશનું... કારણ કે સ્વ=મહત્પરિમાણ એનો આશ્રય આકાશ, એમાં સમવેત શબ્દ... તેથી આકાશનું (પરમ) મહત્પરિમાણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી શબ્દમાં રહ્યું હોવાથી શબ્દના પ્રત્યક્ષ પ્રત્યે કારણ બને છે. તો તમે એને કેમ “અકારણ’ કહો છો ? સમાધાન : મહત્પરિમાણ (મહત્ત્વ) ને આ રીતે સ્વાશ્રયસમતત્વ સંબંધથી પ્રત્યક્ષમાં કારણ માનવું યોગ્ય નથી. કારણ કે આ રીતે તો પરમાણુમાં રહેલ પૃથ્વીત્વનું પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે, તે આ રીતે, સ્વ=મહત્ત્વ, એનો આશ્રય ઘટ, એમાં સમવેત પૃથ્વીત્વ. તેથી, મહત્ત્વ, સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી પૃથ્વીત્વમાં આવી ગયું. વળી પૃથ્વીત્વ જાતિ હોવાથી, શું ઘટમાં કે શું પરમાણમાં ? એક જ છે. એટલે પરમાણુગત પૃથ્વીત્વ પણ, સ્વાશ્રયસમવેતત્વસંબંધથી મહત્ત્વવત્ હોવાથી એનું પ્રત્યક્ષ થવું જ જોઈએ, જે થતું નથી. કારણ કે પરમાણુ પ્રત્યક્ષ ન હોવાથી એમાં હેલ કોઈપણ ધર્મનું પ્રત્યક્ષ થઈ ન શકે. પરમાણુમાં સમવેત રૂપાદિ ગુણ, ગમનાદિ કર્મ, પૃથ્વીત્યાદિ જાતિ વગેરેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી, એનું વારણ કરવા પ્રત્યક્ષના કારણ તરીકે મહત્ત્વને ક્યાંક ગોઠવવું તો જોઈએ જ. પણ આ રીતે એને સાંકળવાથી ઉક્ત આપત્તિ આવે છે. તેથી હવે એને સંબંધમાં જોડવું જોઈએ... આશય એ છે કે ચાક્ષુષપ્રત્યક્ષ માટે આલોકસંયોગ એ હેતુ છે, કારણકે અંધકારમાં રહેલ ચીજ દેખાતી નથી. પણ, જો આલોકસંયોગને સ્વતંત્ર હેતુ માનવામાં આવે તો જે ઘડો સ્વયં અંધકારમાં રહેલો છે, પણ એ ઘડાની અંદર સળગતો દીવો છે ને મુખ ઢાંકેલું છે, એ ઘડાને પણ આલોકસંયોગ (અંદરથી) તો છે જ, માટે એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ, જે થતું નથી. આવી પરિસ્થિતિમાં વિશેષતા એ છે કે જ્યાં (=અંદર) આલોકસંયોગ છે ત્યાં ચક્ષુસંયોગ નથી, ને જ્યાં (બહાર)ચક્ષુસંયોગ છે ત્યાં આલોકસંયોગ નથી. એટલે ઘટમાં આલોકસંયોગ હોવા છતાં એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. એટલે, એવું માનવું પડે છે કે વિષયના જે ભાગમાં લોકસંયોગ હોય તે ભાગમાં ચક્ષુસંયોગ હોય તો જ પ્રત્યક્ષ થાય. એટલે કે આલોકસંયોગાવચ્છિન્નચક્ષુસંયોગ એ ચાક્ષુષપ્રત્યે હેતુ છે. આ જ રીતે મહત્ત્વને પણ સત્રિકર્ષઘટક બનાવી ચક્ષુસંયોગના અવચ્છેદક તરીકે ગોઠવવું જોઈએ. એટલે કે આલોકસંયોગાવચ્છિન્ન મહત્ત્વાવચ્છિન્નચક્ષુસંયોગ એ દ્રવ્યચાક્ષુષ પ્રત્યે હેતુ છે. પ્રકાશમાં હેલ ઘડા સાથેનો ચક્ષુસંયોગ આવો છે. અંધકારમાં રહેલ ઘડા સાથેનો ચક્ષુસંયોગ આવો નથી, કારણ કે આલોકસંયોગાવચ્છિન્ન નથી. પ્રકાશમાં રહેલ પરમાણ સાથેનો ચક્ષુસંયોગ પણ આવો નથી, કારણ કે પરમાણુમાં મહત્ત્વ ન હોવાથી એ મહત્ત્વાવચ્છિન્ન નથી. આ રીતે, દ્રવ્યસમવેતગુણ વગેરેના ચાક્ષુષ માટે, આલોકસંયોગાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્ન-ચક્ષુઃસંયોગવતું (જે દ્રવ્ય, તત) સમતત્વને સત્રિકર્ષ રૂપે માનવો પડશે. પૃથ્વીત્વવાનું પરમાણુ સાથેનો ચક્ષુસંયોગ આવો ન હોવાથી પરમાણુગતત્વેન પૃથ્વીત્વનું પ્રત્યક્ષ થવાની આપત્તિ નહીં આવે. હવે, આ રીતે કાળકo ભાવ માનવામાં ‘ચક્ષુ” અન્તઃપ્રવિષ્ટ હોવાથી દરેક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના કા.કા. ભાવ અલગ-અલગ માનવા પડશે. જેમકે સાકરગત મધુરરસના પ્રત્યક્ષ માટે, મહત્ત્વાવચ્છિન્નરસનાસંયુક્તસમવાય એ હેતુ છે. ગંધપ્રત્યક્ષ માટે મહત્ત્વાવચ્છિન્નઘાણસંયુક્તસમવાય એ હેતુ છે વગેરે... Page #121 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી આમ દરેક ઇન્દ્રિય માટે કા.કા. ભાવ સ્વતંત્ર થવાના, તેથી શબ્દના શ્રોત્રપ્રત્યક્ષનો કા.કા.ભાવ પણ સ્વતંત્ર જ માનવાનો રહેશે. પણ, આકાશના તો કોઇ પરમાણુ છે નહીં. તેથી આકાશીય પરમાણુમાં રહેલા ગુણ વગેરેનું શ્રોત્રન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવવાનો પ્રશ્ન જ ન હોવાથી એના કા કા ભાવમાં મહત્ત્વને પ્રવિષ્ટ કરવાનું કોઈ પ્રયોજન ન અેવાથી એનો પ્રવેશ કરવો એ નિરર્થક ગૌરવ બની જાય છે. 110 તેથી, લાઘવથી, શબ્દપ્રત્યક્ષ પ્રત્યે ‘શ્રોત્રાવચ્છિન્નસમવાય' આટલો જ સન્નિકર્ષ કારણ છે. આમ શબ્દના પ્રત્યક્ષ માટે તો મહત્પરિમાણ હેતુ નથી (ને આકાશનું પોતાનું તો પ્રત્યક્ષ થતું નથી.) માટે આકાશનું પરમમહત્પરિમાણ કોઈનું કારણ ન બનવાથી અહીં પરમમહત્પરિમાણને જે અકારણ તરીકે જણાવ્યું તે માટે, આકાશદેર્બોધ્યમ્ એમજણાવ્યું છે. (આકાશનું પરિમાણ પરમમહત્ છે. એટલે એનાથી ઉત્કૃષ્ટ પરિમાણ કોઈ ન હોવાથી એ કોઈ પરિમાણનું પણ કારણ નથી એ જાણવું.) શંકા : પણ આગળ, ‘મહત્ત્વ ષવિઘે હેતુઃ' એમ કહીને છએ પ્રકારના લૌકિક પ્રત્યક્ષમાં મહત્ત્વને કારણ તરીકે જણાવ્યું છે. એટલે શબ્દના શ્રોત્રેન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં આકાશના પરમમહત્પરિમાણને કારણ માનવું જ પડવાથી એ અકારણ ક્યાં રહ્યું? સમાધાન : તો પછી અહીં ‘આકાશાદેઃ’ એમ જે જણાવ્યું છે તેમાં અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ કરવો. એટલે કે, આકાશ છે આદિમાં જે બે (દિક્-કાળ) ના તે ‘આકાશાદિ’. તેથી, આકાશાદિ શબ્દથી દિવ્ય, અને કાળ દ્રવ્ય પકડાશે. ને અર્થ આવો થશે કે અહીં જે પરમમપરિમાણને અકારણ તરીકે જણાવ્યું છે તે પરમમહત્પરિમાણ માત્ર દિક્ અને કાળનું સમજવું (કોક પુસ્તકોમાં તો કાલાદેઃ એવો જ પાઠ મળે છે.) (का.) अन्यथासिद्धिशून्यस्य नियता पूर्ववर्तिता । कारणत्वं भवेत्तस्य त्रैविध्यं परिकीर्तितम् ॥ १६ ॥ (મુ.) નનુ ાળત્વ વિમ્ ? ગત આઠ - અન્યથાસિદ્ધીતિ। તસ્ય = ારળત્વક્ષ્ય ॥૬॥ (કારણતાનિરૂપણ) (કા.) અન્યથાસિદ્ધિશૂન્ય પદાર્થમાં જે નિયત પૂર્વવર્તિતા હોય છે એ જ ‘કારણત્વ’ છે. તેના ત્રણ પ્રકારો કહેવાયા છે. (મુ.) પારિમાંડલ્ય વગેરેથી ભિન્ન પદાર્થોનું ‘કારણત્વ' એ સાધર્મ્ડ કહ્યું. એમાં કારણત્વ શું છે ? એ હવે સપ્રસંગ કહે છે. તેના= કારણતાના (ત્રણ પ્રકારો કહેવાયા છે.) (વિ.) અન્યથાસિદ્ધિન્ય પદાર્થમાં નિયતા (=કાર્યવ્યાપિકા) જે પૂર્વવર્તિતા હોય છે તે જ તે પદાર્થમાં રહેલી કારણતા છે. અહીં અધ્યાહારથી ‘અવ્યવહિત’ શબ્દ જાણી લેવો. એટલે કે અવ્યવહિતપૂર્વવર્તિતા જાણવી. જ્યાં જ્યાં ઘટ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં તેની અવ્યવહિતપૂર્વમાં દંડ અવશ્ય હોય છે, એટલે કે દંડ પૂર્વવર્તી હોય છે, દંડનિષ્ઠપૂર્વવર્તિતા હોય છે. ઘડો ઉત્પન્ન થાય અને છતાં ત્યાં દંડ ન હોય-અર્થાત્ દંડનિષ્ઠ પૂર્વવર્તિતા ન હોય આવું બનતું નથી. તેથી દંડનિષ્ઠપૂર્વવર્તિતા કાર્ય ઘટની વ્યાપિકા છે, માટે ‘નિયતા’ છે. વળી દંડ અન્યથાસિદ્ધિશૂન્ય=અનન્યથાસિદ્ધ તો છે જ. એટલે દંડમાં અન્યથાસિદ્ધિશૂન્યત્વ વિશિષ્ટ નિયત પૂર્વવર્તિતા જે છે, એ જ એમાં રહેલી કારણતા છે. દંડત્વાદિમાં પણ નિયતપૂર્વવર્તિતા છે, તેથી એમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘અન્યથાસિદ્ધિશૂન્યત્વ’ પદ મૂક્યું છે. ક્યાક ઘટોત્પત્તિ પૂર્વે રાસભ હાજર હોય છે. એમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘નિયતા’ કહ્યું છે. આવી કારણતા ૩ પ્રકારની છે-સમવાયિકારણતા, અસમવાયિકારણતા અને નિમિત્તકારણતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિધ કારણતા 111 શંકા ઃ અહીં કારણના ૩ પ્રકાર ન કહેતા કારણતાના ૩ પ્રકાર કેમ કહ્યાં? સમાધાનઃ એકનું એક કારણ, કોઈ કાર્ય પ્રત્યે સમવાધિકારણ બનતું હોય તો કોઈ કાર્ય પ્રત્યે નિમિત્તકારણ... એટલે કારણોનો આ રીતે વિભાગ શક્ય ન હોવાથી કારણતાનો વિભાગ કરવામાં આવ્યો છે. (ા.) સમવાયાRUવં ફેયમથાથમવાધિદેતુત્વમ્ | एवं न्यायनयज्ञैस्तृतीयमुक्तं निमित्तहेतुत्वम् ॥१७॥ यत्समवेतं कार्यं भवति ज्ञेयं तु समवायिजनकं तत् । तत्रासन्नं जनकं द्वितीयमाभ्यां परं तृतीयं स्यात् ॥१८॥ (मु.) तत्रेति । समवायिकारणे आसन्नं = प्रत्यासन्नं कारणं द्वितीयं असमवायिकारणमित्यर्थः । अत्र यद्यपि तुरीतन्तुसंयोगे पटासमवायिकारणत्वंस्यात्, 'वेगादीनामभिघाताद्यसमवायिकारणत्वं स्यात् । एवं ज्ञानादीनामपीच्छाद्य.समवायिकारणत्वंस्यात्, तथापि पटासमवायिकारणलक्षणे तुरीतन्तुसंयोगभिन्नत्वं देयम् । 'तुरीतन्तुसंयोगस्तुतुरीपटसंयोगं प्रत्यसमवायिकारणं भवत्येव । 'एवं वेगादिकमपि वेगस्पन्दाद्यसमवायिकारणं भवत्येव । इति तत्तत्कार्यासमवायिकारणलक्षणे तत्तभिन्नत्वं देयम् । आत्मविशेषगुणानां तु कुत्राप्यसमवायिकारणत्वं नास्ति, तेन तद्भिन्नत्वंसामान्यलक्षणे હેયમેવ | (ક.) (કારણત્વના ત્રણ પ્રકાર) સમવાધિકારણત્વ અને અસમવાયિકારણત્વ (પ્રકાર તરીકે જાણવા.) એમ ન્યાયદર્શનના જાણકારોએ ત્રીજું નિમિત્તકારણત્વ કહ્યું છે. કાર્ય જેમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે એને સમવાયિકારણ કહેવાય છે. તેમાં રહેલું કારણ બીજું (=અસમાયિકારણ કહેવાય છે.) એ બેથી જે જુદું હોય તે ત્રીજું ( નિમિત્તકારણ) જાણવું. (અસમાયિકારણનિરૂપણ) (મુ.) કાર્યના સમવાયિકારણમાં પ્રત્યાસન્ન = સંબદ્ધ કારણ એ બીજું = અસમાયિકારણ છે એમ અર્થ જાણવો. અહીં = અસમાયિકારણનું આવું લક્ષણ માનવામાં, તુરીતનુસંયોગમાં પટની અસમવાધિકારણતા આવશે, ‘વેગ વગેરેમાં અભિઘાત વગેરેની અસમવાધિકારણતા આવશે, એમ જ્ઞાન વગેરેમાં ઇચ્છા વગેરેની અસમવાધિકારણતા આવશે. *તો પણ પટના અસમવાયિકારણના લક્ષણમાં તુરતંતુસંયોગભિન્નત્વ એવું વિશેષણ લગાડવું (તેથી અતિવ્યાપ્તિ દોષ નહીં રહે.) “તુરીતંતુસંયોગ તુરીપટસંયોગ પ્રત્યે અસમવાયિકારણ બને જ છે. એમ વેગાદિ પણ વેગસ્પન્દાદિનું અસમવાયિકારણ બને જ છે. ઇતિeતેથી તે તેના અસમાયિકારણના લક્ષણમાં તત્તભિન્નત્વ એવું વિશેષણ મૂકવું. આત્મવિશેષગુણો તો ક્યાંય પણ=કોઈપણ કાર્ય પ્રત્યે અસમ કારણ બનતા નથી. તેથી તભિન્નત્વ (અસમવાયિકારણના) સામાન્યલક્ષણમાં વિશેષણ તરીકે મૂકી જ દેવું. (વિ.) કોઈને પણ અસમવાયિકારણ બનવા માટે બે શરતો જોઈએ(૧) એ વિવક્ષિતકાર્યનું કારણ હોવું જોઈએ. તથા, (૨) એ વિવક્ષિત કાર્યના સમવાયિકારણમાં રહ્યું હોવું જોઈએ. કપાલસંયોગ થાય તો જ ઘડો બને છે, માટે કપાલસંયોગ ઘડાનું કારણ તો છે જ. વળીએ, ઘડાના સમવાયિકારણ કપાલમાં રહેલ છે. તેથી કપાલસંયોગ ઘડાનું અસમવાધિકારણ છે. સર્વત્ર અવયવસંયોગ અવયવીનું અસમવાધિકારણ હોય છે. એમ કપાલરૂપ ઘટરૂપનું અસમવાધિકારણ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૧) પણ, તુરીતંતુસંયોગ પટનું કારણ છે, વળી પટના સમવાયિકારણ તંતુમાં રહેલ છે, કારણ કે સંયોગ દ્વિષ્ઠ હોય છે. તેથી તુરીતંતુસંયોગમાં પણ આ લક્ષણ જાય છે. જે અતિવ્યાપ્તિ દોષ છે. 112 શંકા : તુરીતંતુસંયોગને પણ પટનું અસમવાયિકારણ માની લો ને ! જેથી એ અતિવ્યાસિ ન કહેવાય... સમાધાન ઃ એવો નિયમ છે કે અસમવાયિકારણનાશે દ્રવ્યનાશ થાય. તેથી જો તુરીતંતુસંયોગને પટનું અસમવાયિકારણ માનીએ તો એ સંયોગનાશે પટનાશ થઈ જવો જોઈએ. જે થતો નથી. શંકા ઃ એવો નિયમ માનવાની શી જરૂર છે ? સમાધાન ઃ એવો નિયમ ન માનીએ તો દ્રવ્યનાશનું કારણ કોને માનવું ? ન શંકા : કેમ ? સમવાયિકારણનાશને માની શકાય ને ? કપાલનો નાશ થાય એટલે ઘટનાશ થઈ જાય. સમાધાન ઃ પણ ક્ર્મણુકનાશ પ્રત્યે કોને કારણ માનશો ? કારણ કે એના સમવાયિકારણભૂત પરમાણુઓ નિત્ય હોવાથી નાશ પામતા નથી. એટલે દ્યણુક નાશ માટે તો બે પરમાણુના સંયોગના નાશને જ કારણ માનવું પડે છે. તેથી સર્વત્ર સમાન રીતે અવયવસંયોગાત્મક અસમવાયિકારણના નાશને જ દ્રવ્યનાશનું કારણ માનવું ઉચિત છે. શંકા : પણ તો પછી સમવાયિકારણ વિના પણ અવયવીની ક્ષષ્ક્રય સ્થિતિ માનવાની આપત્તિ આવશે, તે આ રીતે-પ્રથમક્ષણે તંતુનાશ, બીજી ક્ષણે તંતુસંયોગનાશ ને ત્રીજી ક્ષણે પટનાશ. એટલે પ્રથમ અને દ્વિતીય ક્ષણે તન્તુ ન હોવા છતાં પટ હોવો માનવાની આપત્તિ આવશે. સમાધાન : આ અમારે ઇષ્ટાપત્તિ જ છે. તેથી જો તુરીતન્તુસંયોગને પટનું અસમવાયિકારણ માનીએ તો એ સંયોગનાશે અવશ્ય પટનાશ થવો જોઈએ. જે થતો નથી. માટે તુરીતંતુસંયોગ પટનું અસમવાયિકારણ નથી. છતાં એમાં લક્ષણ જાય છે. માટે અતિવ્યાપ્તિ. (૨) એમ, વેગમાં અભિઘાતસંયોગ (જે સંયોગ થતાં અવાજ પેદા થાય તે અભિઘાતસંયોગ)નું અસમવાયિકારણત્વ છે નહીં અને છતાં લક્ષણ જાય છે. જેમ કે- હાથને જોરથી ટેબલ પર પછાડવામાં આવે ત્યારે અભિઘાતસંયોગ થાય છે. એનું સમવાયિકારણ હાથ છે જેમાં અભિઘાતસંયોગના કારણભૂત વેગ રહ્યો છે. શંકા : તો વેગ ભલે ને અસમવાયિકારણ બને, શું વાંધો છે ? સમાધાન ઃ આંગળીનો (=અવયવનો) ટેબલને સંયોગ થવાના કારણે હાથનો (=અવયવીનો) પણ જે સંયોગ (થાય છે એ સંયોગજન્યસંયોગ કહેવાય છે. આ સિવાયના કોઈપણ સંયોગ પ્રત્યે લાઘવથી કર્મને જ અસમવાયિકારણ માન્યું છે. વેગ વગર હાથને ટેબલ પર અડાડવામાં આવે ત્યારે અવાજ વગર જે સંયોગ થાય છે તે નોદનસંયોગ કહેવાય છે. આમાં વેગ તો વિદ્યમાન જ ન હોવાથી કારણ માની શકાતો નથી, માટે હાથમાં રહેલ કર્મને જ અસમવાયિકારણ માનવું પડે છે. અભિઘાત સંયોગ વખતે પણ કર્મ તો હોય જ છે. એટલે એને જ અસમવાયિકારણ માનવામાં બન્ને પ્રકારના સંયોગ માટે એક સરખો કાર્ય-કારણ ભાવ થવાથી લાઘવ થાય છે. વેગને પણ જો કારણ માનવામાં આવે તો બે અસમવાયિકારણ માનવાનું ગૌરવ થાય છે, માટે એ અભિઘાતસંયોગનું અસમવાયિકરણ નથી. (૩) એમ ઇચ્છા વગેરે પ્રત્યે જ્ઞાન વગેરે અસમવાયિકારણ બનવાની આપત્તિ આવે છે. દુનિયામાં બનતી જે ચીજોની જાણકારી નથી હોતી એની ઇચ્છા પણ થતી નથી. માટે ઇચ્છાનું કારણ જ્ઞાન છે. વળી એ, ઇચ્છાના સમવાયિકારણ આત્મામાં રહેલું છે. તેથી લક્ષણ ગયું... અતિવ્યાપ્તિ... Page #124 -------------------------------------------------------------------------- ________________ અસમવાચિકારણત્વ 113 શંકા જ્ઞાનને ઇચ્છાનું અસમવાયિકારણ માની જ લો ને ! જેથી અતિવ્યાપ્તિ ન કહેવાય. સમાધાન આત્માના કોઈપણ વિશેષ ગુણ પ્રત્યે લાઘવથી આત્મમનઃસંયોગને અસમવાયિકારણ માન્યું છે. એટલે દરેક પ્રત્યે કારણતાવચ્છેદક લાઘવથી એક જ આત્મમનઃસંયોગત્વ છે. હવે જ્ઞાનને પણ જો ઇચ્છાનું અસમવાધિકારણ માનીએ, તો જ્ઞાનત્વ પણ કારણતાવચ્છેદક બનવાથી ગૌરવ થાય. આમ અસમવાયિકારણના આ લક્ષણમાં આવાં સ્થળોએ અતિવ્યાપ્તિ આવે છે. એના વારણ માટે પરિષ્કાર કરવો જોઈએ. કપાલસંયોગમાં કાર્ય (ઘટ) ની કારણતાને સમવાયિકારણમાં (પાલમાં) સંબદ્ધતા પણ છે. છતાં એમાં પટની અસમવાયિકારણતાતો નથી જ. એટલે જેમ અસમવાયિકારણનું સામાન્યલક્ષણ બનાવવામાં આવે છે, તેમ વિશિષ્ય તે તે ઘટ-પટ વગેરે વિશેષ કાર્યમાટે વિશેષરૂપે પણ એ લક્ષણ બનાવવું આવશ્યક બને છે. (૪) તેથી પટના અસમાયિકારણના લક્ષણમાં “તુરીતંતુસંયોગભિન્નત્વ’એટલું વિશેષણ મૂકી દેવાથી એમાં અતિવ્યાપ્તિ થશે નહીં. તેથી એ લક્ષણ આવું થશે तंतुसमवेतत्वे सति तुरीतंतुसंयोगभिन्नत्वे सति पटकारणत्वं पटासमवायिकारणत्वम् । શંકાઃ ‘તુરીતંતુસંયોગભિન્નત્વ' આવું વિશેષણ અસમાયિકારણના સામાન્ય લક્ષણમાં જ મૂકી દો ને? (૫) સમાધાનઃ જો એમ મૂકવામાં આવે તો એ કોઈના પ્રત્યે અસમવાયિકારણ ન રહે, જે ઈષ્ટ નથી, કારણ કે તુરીપટસંયોગ પ્રત્યે તો એ અસમવાય કારણ છે જ. (તુરીપસંયોગના સમવાધિકારણ તુરીમાં, કારણભૂત તુરીતંતુસંયોગ રહ્યો છે, માટે એ એનું અસમવાયિકારણ છે.) એ જ રીતે અભિઘાતસંયોગના અસમાયિકારણના લક્ષણમાં ‘વેગભિન્નત્વ' એવું વિશેષણ મૂકવું. એટલે કે એનું લક્ષણ આવું થશે. મિથાતસમવાયરસંવદ્ધત્વે સતિ વે મિત્રત્વે સતિ અમિષાતનનત્વમ્ | (૬) વેગથી નેતરની સોટી વીંઝવામાં આવે તો એમાં સ્પંદન થાય છે જેનું સમવાય કારણ એ સોટી છે ને એમાં વેગ રહેલો છે. તેથી વેગ પંદન પ્રત્યે તો અસમવાયિકરણ છે જ. (વેગજ ક્રિયા સ્પંદન કહેવાય છે.) એટલે વેગ કોઈ જ કાર્ય પ્રત્યે અસમાયિકારણ નથી એવું નથી. તેથી “વેગભિન્નત્વ એવું વિશેષણ અસમવાયિકારણના સામાન્ય લક્ષણમાં મૂકવામાં આવતું નથી. (૭) પણ જ્ઞાનાદિ આત્મવિશેષગુણો તો કોઈ જ કાર્ય પ્રત્યે અસમાયિકારણ નથી. તેથી “આત્મવિશેષગુણભિન્નત્વ' આવું વિશેષણ સામાન્ય લક્ષણમાં જ મૂકવામાં આવે છે. માટે, અસમવાયિકારણનું સામાન્ય લક્ષણ આવું બનશે. समवायिकारणसंबद्धत्वे सति आत्मविशेषगुणभिन्नत्वे सति कारणत्वं असमवायिकारणत्वम् । અને જ્યારે વિશેષરૂપે કાર્યકારણ ભાવ કહેવાનો હોય ત્યારે તે તે કાર્ય પ્રત્યે જે અસમવાયિકારણ પ્રસિદ્ધ હોય એ સિવાયના જે પદાર્થમાં સામાન્યલક્ષણ ચાલ્યું જતું હોય ‘તભિન્નત્વ' વિશેષણ મૂકવું. (मु.) अत्र समवायिकारणे प्रत्यासन्नं द्विविधं, कार्यैकार्थप्रत्यासत्त्या कारणैकार्थप्रत्यासत्त्या च । आद्यं यथाघटादिकं प्रति कपालसंयोगादिकमसमवायिकारणम् । तत्र कार्येण घटेन सह कारणस्य कपालसंयोगस्य एकस्मिन् कपाले प्रत्यासत्तिरस्ति । द्वितीयं यथा-घटरूपंप्रति कपालरूपमसमवायिकारणम् । स्वगतरूपादिकं प्रति समवायिकारणं घटः, तेन सह कपालरूपस्यैकस्मिन् कपाले प्रत्यासत्तिरस्ति । तथा च क्वचित् समवायसम्बन्धेन क्वचित् स्वसमवायिसमवेतत्व Page #125 -------------------------------------------------------------------------- ________________ 114 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી सम्बन्धेनेति फलितोऽर्थः । इत्थं च कायैकार्थ-कारणैकार्थान्यतरप्रत्यासत्त्या समवायिकारणे प्रत्यासन्नं कारणंज्ञानादिभिन्नमसमवायिकारणमिति सामान्यलक्षणं पर्यवसितम् । आभ्यां समवायिकारणासमवायिकारणाभ्यां परं-भिन्नं कारणं તૃતીયં=નિમિત્તવામિત્વર્થઃ II૭-૧૮ (અસમવાયિકારણની બે પ્રત્યાત્તિ) (મુ.) અહીં સમાયિકારણમાં પ્રત્યાસન્ન (એમ જે કહ્યું તે) બે પ્રકારે જાણવું-કાર્યકર્થપ્રયાસત્તિથીને કારણેકાર્થપ્રત્યાસત્તિથી. એમાં પ્રથમ આ પ્રમાણે-ઘટાદિ પ્રત્યે કપાલસંયોગ વગેરે અસમાયિકારણ છે. ત્યાં, કાર્ય ઘટની સાથે કારણ કપાલસંયોગની એક-(આધાર) કપાલમાં પ્રત્યાસત્તિ છે. દ્વિતીય આ પ્રમાણે-ઘરૂપ પ્રત્યે કપાલરૂપ અસમવાયિકારણ છે. સ્વ(=ઘટ) ગતરૂપ પ્રત્યે સમવાયિ-કારણ છે ઘટ, તેની સાથે કપાલરૂપની એક (આધાર)કપાલમાં પ્રત્યાત્તિ છે. એટલે ક્વચિત્ સમવાયસંબંધથી અને ક્વચિત્ સ્વસમવાસિમવેતત્વસંબંધથી (અસમવાયિકારણ રહ્યું હોય છે) એવો અર્થ ફલિત થયો. એટલે, કાયૅકાર્ય-કારણકાર્થઅન્યતરપ્રયાસત્તિથી સમાયિકારણમાં રહેલું અને જ્ઞાનાદિથી ભિન્ન એવું કારણ એ અસમવાયિકારણ હોય છે એવું સામાન્યલક્ષણ નિશ્ચિત થયું. સમવાયિકારણ અને અસમાયિકારણ આ બેથી જે ભિન્ન હોય એવું કારણ નિમિત્તકારણ કહેવાય છે એમ અર્થ જાણવો. (વિ.) અહીં સામાન્યલક્ષણમાં જે સંબદ્ધત્વ (=પ્રત્યાત્તિ) કહ્યું છે, તે કાયૅકાર્થપ્રત્યાત્તિથી અથવા કારૌટાર્થપ્રત્યાસત્તિથી સમજવું. એટલે કે અસમવાધિકારણ, ક્યાં તો (૧) કાર્યની સાથે એક પદાર્થમાં રહ્યું હોય છે, ને ક્યાં તો (૨) કારણની સાથે એક પદાર્થમાં રહ્યું હોય છે. જેમ કે, (૧) કપાલસંયોગ કપાલમાં રહ્યો છે જ્યાં કાર્ય ઘટ પણ રહ્યો છે. તેથી કપાલસંયોગ કાર્યકાથપ્રત્યાસત્તિથી સંબદ્ધ કહેવાય. (૨) કપાલરૂપકપાલમાં રહ્યું છે જ્યાં “ઘરૂપ” (કાર્ય)નું કારણ ‘ઘટ’ પણ રહ્યો છે. તેથી કપાલરૂપ કારણેકાર્થપ્રયાસત્તિથી સંબદ્ધ કહેવાય. આ જ વાત બીજા શબ્દોમાં કરવી હોય તો - (૧) અસમવાયિકારણ તરીકે અભિપ્રેત પાલસંયોગઘટાત્મકકાર્યનાસમવાયિકારણકપાલમાં સમવાયસંબંધથી સંબદ્ધ હોય છે અને, (૨) અસમવાધિકારણતરીકે અભિપ્રેત કપાલરૂપ, ઘટરૂપાત્મક કાર્યના સમવાયિકારણ ઘટમાં સ્વસમવાયસમવેતત્વ સંબંધથી રહ્યું હોય છે. (સ્વ=કપાલરૂપ, એનો સમવાય કપાલ', એમાં સમવેત ઘટ છે.) એટલે અસમવાયિકારણનું અંતિમ સામાન્યલક્ષણ આથયું - વાયૅવોર્થ-Rાર્થી તરસંબંધેનસમવાયિR प्रत्यासन्नं कारणं ज्ञानादिभिन्नमसमवायिकारणम् । નિમિત્તકારણ : સમવાયિ અને અસમાયિકારણથી જે ભિન્ન કારણ હોય તે નિમિત્તકારણ. શંકાઃ ઘટાદિનો કાળ સાથે જે સંયોગ છે એનું કાળ” એ સમવાધિકારણ છે. તો, કાળને કાર્યમાત્ર પ્રત્યે ‘નિમિત્તકારણ' કહેવાય છે તે કેમ સંભવશે? સમાધાનઃ તેથી, લક્ષણનો પરિષ્કાર : સમવાચિવાતામિત્રત્વે સતિ ગમવાયિકાતમિત્રત્વે સતિ यत्कारणत्वं, तद्वत्त्वं निमित्तकारणत्वम् । (વ.) યેન સર પૂર્વમાવ: રામવાવ વા યસ્થ अन्यं प्रति पूर्वत्वे ज्ञाते यत्पूर्वभावविज्ञानम् ॥१९॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ અન્યથાસિદ્ધિ નિરૂપણ 115 (मु.) इदानीमन्यथासिद्धत्वमेव कियतामत आह-येनेति । 'यत्कार्यं प्रति कारणस्य पूर्ववृत्तिता येन रूपेण गृह्यते तत्कार्यं प्रति तद्रूपमन्यथासिद्धमित्यर्थः । यथा घटं प्रति दण्डत्वमिति । द्वितीयमन्यथासिद्धमाह-कारणमिति। यस्य स्वातन्त्र्येणान्वयव्यतिरेकौ न स्तः, किन्तु कारणमादायैवाऽन्वयव्यतिरेको गृह्येते, तदन्यथासिद्धम्, यथा दण्डरूपम्। (અન્યથાસિદ્ધિ નિરૂપણ) (ક.) યેન = જે રૂપે (કારણનો કાર્યની) સાથે પૂર્વભાવ (જણાય તે રૂ૫), અથવા જેના (અન્વયવ્યતિરેક) કારણ દ્વારા જ (નિશ્ચિત થાય તે), તથા જેનું પૂર્વભાવવિજ્ઞાન (=પૂર્વવૃત્તિતાનું જ્ઞાન) અન્ય પ્રત્યે પૂર્વવૃત્તિતા જણાવાથી જણાય... (આ બધા અન્યથાસિદ્ધ જાણવા.) (મુ.) હવે કેટલા પદાર્થો અન્યથાસિદ્ધ છે એ કહે છે-જે કાર્ય પ્રત્યે કારણની પૂર્વવૃત્તિતા જે રૂપે નિશ્ચિત થાય તે કાર્ય પ્રત્યે તે રૂપ અન્યથાસિદ્ધ જાણવું. જેમ કે ઘડા પ્રત્યે દંડત્વ.બીજા અન્યથાસિદ્ધ પદાર્થને જણાવે છે જેના સ્વતંત્ર રીતે અન્વયવ્યતિરેક ન હોય, પણ કારણના અન્વયવ્યતિરેક દ્વારા જ અન્વયવ્યતિરેક નિશ્ચિત થતા હોય તે અન્યથા સિદ્ધ. જેમ કે (ઘડા પ્રત્યે) દંડરૂપ. * (વિ.) તમે કારણની વ્યાખ્યામાં “અન્યથાસિદ્ધિશૂન્યત્વ' એવું વિશેષણ મૂકેલું. તો આ અન્યથાસિદ્ધત્વ કેટલા પદાર્થોમાં રહેલું છે તે જણાવો આવી જિજ્ઞાસા સંતોષવા માટે પાંચ અન્યથાસિદ્ધિની પ્રરૂપણા કરવામાં આવે છે. ((૧) જે કાર્ય પ્રત્યે કારણની પૂર્વવૃત્તિતા જે રૂપે નિશ્ચિત થાય છે તે કાર્ય પ્રત્યે તે રૂપ અન્યથાસિદ્ધ હોય છે, જેમ કે ઘડા પ્રત્યે દંડત્વ. જ્યાં જ્યાં ઘડો ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં દંડ સ્વજન્યભ્રમિવત્વસંબંધથી જેમ અવશ્ય હોય છે, તેમ દંડત્વ પણસ્વાશ્રયજન્યભ્રમિવત્વસંબંધથી અવશ્ય પૂર્વવર્તી હોય છે. તેથી દંડની જેમ દંડત્વને પણ ઘડાનું કારણ માનવાની આપત્તિ આવે છે. એનું વારણ આ અન્યથાસિદ્ધિથી થાય છે. તાત્પર્ય -યવચ્છિન્નવાર્યતાનિરૂપિતા રતા યદ્ધવચ્છિન્ના ઘર્ષ અન્યથાસિદ્ધા, વટવૈવિચ્છિન્નकार्यतानिरूपिता कारणता दंडत्वावच्छिन्ना, अतः दंडत्वमन्यथासिद्धम् । ટૂંકમાં બતાવછેરવં પ્રથમન્યથાસિદ્ધિ (૨) જેના અન્વયવ્યતિરેક સ્વતંત્રપણે ન હોય. કિન્તુ કારણના અન્વય-વ્યતિરેક હોવાના કારણે જ જણાતા હોય તે બીજો અન્યથાસિદ્ધ જાણવો. - જેમકે-જ્યાં જ્યાં ઘડો ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં દંડ તો અવશ્ય હોય જ છે. હવે દંડ જો હોય તો “દંડરૂપ પણ અવશ્ય હોવાનું જ. માટે ઘડા સાથે “દંડરૂપ” પણ અન્વયવ્યતિરેક ધરાવે છે એવો નિર્ણય થાય છે. પણ આ નિર્ણય ઘટના કારણભૂત દંડ' ના અન્વયવ્યતિરેકને આભારી છે. માટે અન્વયવ્યતિરેક મળતા હોવા છતાં, દંડરૂપ” ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે. ). શંકાઃ આ અન્યથાસિદ્ધિનું લક્ષણ જણાવવા માટે મૂળમાં રમતાય ના ’ એમ જણાવ્યું છે જેમાં “કારણ’ શબ્દ રહ્યો છે. તેથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે આ રીતે અન્યથાસિદ્ધિના લક્ષણમાં “કારણ' નો પ્રવેશ છે ને “કારણ' ના લક્ષણમાં અન્યથાસિદ્ધિશૂન્યત્વ' વિશેષણમાં “અન્યથાસિદ્ધિ' નો પ્રવેશ છે. સમાધાનઃ તેથી જ મુળમાં (કારિકાવલીમાં) જે કારણ” શબ્દ રહેલો છે એનો “અન્યથાસિદ્ધિશખ્યત્વે સતિ..' વગેરે અર્થ ન કરતાં “અન્વયવ્યતિરેકશાલી' એવો અર્થ કરવો. (રંતસત્વે પટHસ્ત્રમ્ (અન્વય) “હમને પટામવિ.)(વ્યતિરેક) આવા અન્વયવ્યતિરેક સ્વતંત્ર મળે છે. - Page #127 -------------------------------------------------------------------------- ________________ 116 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ' % હતું. (સત્વે પટસત્વ, રૂપામા પટમાવ: આવા અન્વયવ્યતિરેક મળતા નથી, પણ, દંડસક્લેપટHQરંહપામવેપટમાવ:, એવા અન્ય વ્યતિરેક મળે છે, જે દંડના અન્વયવ્યતિરેકને આધીન હોવાથી દંડરૂપ અન્યથાસિદ્ધ છે. શંકાઃ એમ તો દંડ હોવા માત્રથી પણ ક્યાં ઘડો બની જાય છે? ચક્ર વગેરે ઇતર સમગ્રી પણ જોઈએ જ છે. એટલે કે તરત મgla વિ ઉસત્વે ઘટસત્રમ્ ને તદ્દમાવે તદ્દમાવ: છે. તેથી દંડના અન્વયવ્યતિરેક પણ પરાધીન છે. તો એ પણ અન્યથા સિદ્ધ બનશે. સમાધાનઃ છતાં ચક્ર વગેરે ઇતરસામગ્રી પણ દંડની અપેક્ષા રાખે છે. એટલે કે ઇતરસામગ્રી હોવા છતાં, દંડ ન હોય તો ઘડો બનતો જ નથી. એટલે દંડ-ચક્ર વગેરેના પ્રત્યેકના અન્વયવ્યતિરેક સ્વતંત્ર છે ને પરસ્પરસાપેક્ષ છે. પણ દંડરૂપ માટે એવું નથી, દંડરૂપના અન્વયવ્યતિરેક દંડના અન્વયવ્યતિરેકને આધીન છે. દંડના અન્વયેવ્યતિરેક દંડરૂપના અન્વયવ્યતિરેકને નહીં. તેથી દંડરૂપ અન્યથાસિદ્ધ છે, દંડ નહીં કાઃ પ્રથમઅન્યથાસિદ્ધ દંડત્વ અને દ્વિતીય અન્યથાસિદ્ધ દંડરૂપ આ બન્ને કારણભૂત દંડના જ ધર્મો છે, તો બે અન્યથાસિદ્ધિમાં ફરક શું છે ? સમાધાન : Rબતાવોદ્રવં કથામાત્રથાદ્ધિઃ स्वतन्त्रान्वयव्यतिरेकशून्यकारणगुणत्वं द्वितीयान्यथासिद्धिः આવો તફાવત જાણવો. આમાં, સંતત્રત્વવ્યક્તિત્વ' આટલું વિશેષણ ન મૂકીએ તો કપાલસંયોગ પણ “ઘટ” પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ જાય, કારણ કે એ પણ કાર્ય “ઘટ’ ના કારણ “કપાલ' નો ગુણ જ છે. કપાલસંયોગ ન હોય તો ભલે ને કપાલ હોય, ઘડો બનતો નથી. કપાલસંયોગ હોય તો જ ઘડો બને છે. આવું દંડરૂપ માટે કહી શકાતું નથી. “દંડરૂપ ન હોય પછી ભલે ને દંડ હોય, ઘડો ન જ બને” આવું શી રીતે બોલાય ? માટે કપાલસંયોગ અન્યથાસિદ્ધ નથી. દંડરૂપ અન્યથાસિદ્ધ છે. - (ત્રીજી અન્યથાસિદ્ધિ) (मु.) तृतीयमाह - अन्यं प्रतीति । अन्यं प्रति पूर्ववृत्तित्वं गृहीत्वैव यस्य यत्कार्यं प्रति पूर्ववृत्तित्वं गृह्यते तस्य तत्कार्यं प्रत्यन्यथासिद्धत्वम् । यथा - घटादिकं प्रत्याकाशस्य, तस्य हि घटादिकं प्रति कारणत्वमाकाशत्वेनैव स्यात् । तद्धि शब्दसमवायिकारणत्वं, एवं च तस्य शब्दं प्रति कारणत्वं गृहीत्वैव घटादिकं प्रति जनकत्वं ग्राह्यमतस्तदन्यथासिद्धम् । ननु शब्दाश्रयत्वेन तस्य कारणत्वे काऽन्यथासिद्धिरिति चेत् ? पञ्चमीति गृहाण । नन्वाकाशस्य शब्दं प्रति जनकत्वे किमवच्छेदकमिति चेत् ? कवत्त्वादिकं, विशेषपदार्थो वेति ॥१९॥ (મુ.) ત્રીજા અન્યથાસિદ્ધને જણાવે છે – અન્ય (કાર્ય) પ્રત્યે પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરીને જ જેની જે કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાનો નિર્ણયથાય તે, તે કાર્યપ્રત્યે અન્યથાસિદ્ધ. જેમકે ઘટાદિ પ્રત્યે આકાશ. તે (આકાશ) ઘટાદિ પ્રત્યકારણ (જો બને તો) આકાશત્વેન જ બને... તે આકાશત્વ શબ્દસમવાધિકારણત્વ રૂપ છે. આમ તે શબ્દ પ્રત્યે કારણ છે એવો નિર્ણય કરીને જ ઘટાદિ પ્રત્યે કારણ છે એમ નિર્ણય કરવાનો રહે છે. માટે એ અન્યથાસિદ્ધ છે. શંકાઃ આકાશને (શબ્દ સમવાયિકારણરૂપે ઘટ પ્રત્યે કારણ ન માનતા) શબ્દાશ્રયરૂપે કારણ માનીએ તો કઈ અન્યથાસિદ્ધિ આવશે ? (કારણ કે ત્રીજી તો નહીં આવે.) સમાધાન : તો પાંચમી અન્યથાસિદ્ધિ આવે એમ જાણ. શંકાઃ આકાશ શબ્દ પ્રત્યે કારણ છે તો એમાં અવચ્છેદક કોણ છે? (અર્થાત્ એ કયા રૂપે કારણ છે ?) સમાધાન -કવન્દ્ર વગેરે અથવા વિશેષ પદાર્થ (અવચ્છેદક છે.) Page #128 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી અન્યથાસિદ્ધિ 117 (વિ.) પ્રસ્તુત કાર્ય પ્રત્યેની જેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય, અચકાર્ય પ્રત્યેની એની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કર્યા બાદ જ થતો હોય તે પદાર્થ, પ્રસ્તુત કાર્ય પ્રત્યે ત્રીજા પ્રકારનો અન્યથા સિદ્ધ છે. જેમ કે ઘડા પ્રત્યે આકાશ. જ્યારે જ્યારે ઘડો ઉત્પન્ન થાય ત્યારે ત્યારે એની પૂર્વમાં ત્યાં આકાશ હોય જ આ રીતે આકાશની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરવો છે. પણ આકાશ પ્રત્યક્ષ તો નથી. એટલે ઘટોત્પત્તિકાળે કોઈપણ અવાજ-શબ્દ થાય એના પરથી, અહીં શબ્દ ઉત્પન્ન થાય છે તો એના સમવાયિકાસ્મ તરીકે આકાશ હોવું જ જોઈએ' એ રીતે આકાશ હાજર હોવાનો નિર્ણય થાય છે. ટૂંકમાં, શબ્દ થાય છે, તો એને પૂર્વવર્તી આકાશ હોવું જ જોઈએ, અને તેથી ઘટને પૂર્વવૃત્તિ પણ એ હોવું જ જોઇએ. આ રીતે નિર્ણય કરવો પડે છે. આમ પૂર્વવૃત્તિતાનો નિર્ણય થવાથી કારણ માનવાનો પ્રસંગ આવે છે. પણ એમાં, પૂર્વવૃત્તિતાનો આવચ્છેદક જે આકાશત્વ છે તે એક વ્યક્તિવૃત્તિ હોવાથી જાતિસ્વરૂપ નથી. માટે એ શું છે? એ જણાવવું પડે. તેથી આકાશવં શબ્દ સમવાધિકારણત્વમ્ આમ કહેવું પડે. એટલે ઘટ પ્રત્યેની પૂર્વવત્તિતાનો નિર્ણય કરતાં પહેલાં એને શબ્દના કારણ તરીકે જાણવું પડે છે. માટે એ અન્યથાસિદ્ધ છે. શંકાઃ આકાશત્વ = શબ્દ સમવાયિકારણત્વ આવો અર્થ કરવાના બદલે શબ્દાશ્રયત્ન આવો અર્થ કરવામાં આવે તો આકાશ “શબ્દાશ્રયત્ન’ ધર્મને આગળ કરીને ઘટનું કારણ બની શકશે, અને તેથી આ ત્રીજી અન્યથાસિદ્ધિ નહિ આવે, કારણ કે શબ્દસમવાયિકારણત્વ લઈએ તો જ એના ઘટકીભૂત કારણત્વ માટે શબ્દપૂર્વવૃત્તિતાનું ગ્રહણ કરવું પડે છે, “શબ્દાશ્રયત્વ'માં કારણત્વનો પ્રવેશ ન હોવાથી શબ્દપૂર્વવૃત્તિતા એનો ઘટક ન હોવાના કારણે એના પ્રત્યે એની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરવો આવશ્યક રહેતો નથી. સમાધાનઃ જો આકાશત્વ = શબ્દાશ્રયત્ન એવો અર્થ કરાય તો એ વખતે આકાશમાં પાંચમી અન્યથાસિદ્ધિ જાણવી. શંકાઃ આકાશજો શબ્દનું કારણ છે, તો એનો કારણતાવચ્છેદક કોણ? જો આકાશત્વ કહેશો, તો આ આકાશત્વ શું છે? તો કે શબ્દકારણત્વ... એટલે કે શબ્દકારણતાનો અવચ્છેદક શબ્દકારણત્વ બનશે, જે યોગ્ય નથી, કારણ કે પોતે પોતાનો અવચ્છેદક બની શક્તો નથી. સમાધાન કારણતાવચ્છેદક તરીકે જે આકાશત્વ કહેવાય છે તે કવન્દ્ર “ખવત્ત્વ' વગેરે સ્વરૂપ લેવાથી આ દોષ નહીં આવે. શંકાઃ આ કવન્દ્ર' વગેરે તો “ક” “ખ” વગેરે વર્ણસ્વરૂપ હોવાથી અનેક છે. એમાં વિનિગમનાવિરહ હોવાથી બધાને કારણતાવચ્છેદક માનવાની આપત્તિ આવશે. સમાધાન : તો પછી આકાશમાં રહેલા વિશેષને જ કારણતાવચ્છેદક માનવો. શંકાઃ આકાશ કાંઈ પ્રત્યક્ષ નથી. તેથી એ શબ્દાશ્રય તરીકે પણ પ્રત્યક્ષ ન હોવાથી એમાં શબ્દાશ્રયત્વની સિદ્ધિ કઈ રીતે કરશો ? સમાધાન : : દ્રવ્યાશ્રિત:, કુત્વિાર્ આવું અનુમાન કરીને શબ્દના આશ્રય તરીકે દ્રવ્ય સિદ્ધ કરીશું, ને પછી આગળ 1 એ દ્રવ્યમાં પ્રથિવ્યાદિ અષ્ટભિન્નત્વ સિદ્ધ થવાથી શબ્દના આશ્રય તરીકે આકાશ દ્રવ્ય સિદ્ધ થઈ જશે. શંકા : તમે આપેલા જિ: શ્રિત, ત્વતિ' અનુમાનમાં મસ્ત ગુણત્વ, પત્તિ વ્યાશ્રિતત્વ ઋો ટોકઃ એવી શંકા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ 1i8 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી સમાધાનઃ વરિ નચાઈ: દ્રવ્યાશ્રિતઃ ન ચાહું, તfઈ દ્રવ્યનોfપ ન ત એવો અનુકૂળતર્ક એ વ્યભિચાર શંકાનો વિઘટક છે. તેથી અમારું અનુમાન અબાધિત છે. શંકા: ‘પદ્ર' દ્રવ્યજન્ય છે એવો નિર્ણય શાનાથી કરશો ? સમાધાન ઃ બ્રિઃ દ્રવ્યનચ: આવા અનુમાનથી. શંકાઃ આકાશત્વને શબ્દાશ્રયત્ન રૂપ લેવા માટે તમારે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વની સિદ્ધિ કરવી પડી. વળી એ કરવા માટે અનુકૂળતર્ક રૂપે છેવટે તમારે શબ્દ અને (આકાશરૂપ) દ્રવ્ય વચ્ચેના કાર્ય-કારણભાવનો નિર્ણય લાવવો પડ્યો. એટલે “શબ્દાશ્રયત્ન' ની સિદ્ધિ માટે છેવટે શબ્દકારણત્વનો નિર્ણય જોઈશે જ. અને તેથી શબ્દપ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય આવશ્યક રહેવાથી અહીં તૃતીય અન્યથા સિદ્ધિ જ આવશે. સમાધાનઃ યાગ અને અપૂર્વ વચ્ચે જે કાર્યકારણભાવ છે એનો નિર્ણય નીચે મુજબ કરાય છે. સ્વજાનો યત’ એવી શ્રુતિથી જણાય છે કે યાગ સ્વર્ગજનક હોવાથી સ્વર્ગપૂર્વવૃત્તિ છે. પણ યાગમાં સીધે સીધી તો અવ્યવહિત પૂર્વવૃત્તિતા નથી, તેથી એના દ્વારા તરીકે “અપૂર્વ” ની કલ્પના કરવામાં આવે છે. ‘પાગ: વ્યાપ: સ્વકારખતા ન્યથાનુષv , આ જે વ્યાપાર છે તે જ અપૂર્વ છે. તેથી, યાગમાં અપૂર્વજનિકતા પણ હોવી જોઈએ. 'મપૂર્વ યાનચં, માળવ્યાપત્ર' આમ, યાગમાં અપૂર્વની કારણતાનો (અને તેથી પૂર્વવૃત્તિતાનો) નિર્ણય એની સ્વર્ગ પ્રત્યેની કારણતાના (અને તેથી પૂર્વવૃત્તિતાના) નિર્ણયપૂર્વક થાય છે. ટૂંકમાં, “યાગ સ્વર્ગજનક છે, માટે અપૂર્વજનક છે' એ રીતે જ નિર્ણય કરવો પડે છે. જેમ, “આકાશ શબ્દજનક છે માટે ઘટજનક છે' એ રીતે નિર્ણય કરાતો હોવાના કારણે આકાશ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ મનાય છે એમ પ્રસ્તુતમાં યાગને અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ માનવો પડે છે. પણ એ અન્યથાસિદ્ધ તો નથી. આ આપત્તિના વારણ માટે અચંતિ” આવો જે પ્રયોગ છે એનો યથાશ્રત અર્થ ન લેતા વિશેષ અર્થ લેવો પડે છે કે અન્યકાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાઘટિત ઘર્મથી છે, જે કાર્યનું કારણ હોય, તે તે કાર્ય પ્રત્યે તે ધર્મથી અન્યથાસિદ્ધ જાણવો. એટલે યાગમાં સ્વર્ગજનકāન અપૂર્વજનતા માનીએ તો એ જરૂર અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ બને છે. પણ યાગ તો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એમાં યાત્વ જાતિ પણ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે યાગ–ઘર્મને આગળ કરીને જો એને અપૂર્વજનક માનવામાં આવે તો “યાગ–’ સ્વર્ગકારણત્વઘટિત ઘર્મ ન હોવાથી - સ્વર્ગ પ્રત્યેની પૂર્વત્તિતાથી ઘટિત ઘર્મ સ્વરૂપ ન બન્યો ને તેથી વાગત્વ ઘર્મને આગળ કરીને યાગ અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ ન રહેવાથી આપત્તિ નહીં આવે. આ જ રીતે ‘આકાશત્વ' ને “શબ્દસમવાયિકારણત્વ' સ્વરૂપ લઈએ તો એ ઘર્મ શબ્દ પ્રત્યેની નિયતપૂર્વવૃત્તિતાઘટિત હોવાથી ત્રીજી અન્યથાસિદ્ધિ આવે, પણ “શબ્દાશ્રયત્વ' સ્વરૂપ લઈએ તો એ ઘર્મ કારણત્વઘટિત ન હોવાથી નિયત પૂર્વવૃત્તિતાઘટિત પણ ન થવાના કારણે ત્રીજી અન્યથાસિદ્ધિ આવતી નથી. તેથી પાંચમી અન્યથાસિદ્ધિ જ જાણવી. ત્રીજી અન્યથાસિદ્ધિનુંકમાંલક્ષણ - અન્ય કાર્યપ્રત્યેની કારણતા છે માટે (પ્રસ્તુત કાર્યની) ગ્રહીત છે કારણતા જેનીતે અન્યથાસિદ્ધ. अन्यकारणतया गृहीतकारणताकत्वं तृतीयाऽन्यथासिद्धिः (का.) जनकंप्रति पूर्ववृत्तितामपरिज्ञाय न यस्य गृह्यते ।। अतिरिक्तमथाऽपि यद्भवेनियतावश्यकपूर्वभाविनः ॥२०॥ (मु.) चतुर्थमन्यथासिद्धमाह - जनकं प्रतीति । यत्कार्यजनकं प्रति पूर्ववृत्तित्वं गृहीत्वैव यस्य यत्कार्यं प्रति पूर्ववृत्तित्वं गृह्यते तस्य तत्कार्यं प्रत्यन्यथासिद्धत्वम् । यथा कुलालपितुर्घटं प्रति । तस्य हि कुलालपितृत्वेन घटं प्रति जनकत्वेऽन्यथासिद्धिः, कुलालत्वेन रूपेण जनकत्वे त्विष्टापत्तिः, कुलालमात्रस्य घटं प्रति जनकत्वात् । Page #130 -------------------------------------------------------------------------- ________________ ચોથી અન્યથાસિદ્ધિ 119 (ચોથી અન્યથાસિદ્ધિ) (ક.) કારણ પ્રત્યેની પૂર્વવૃત્તિતાને જાણ્યા વગર જેની પૂર્વવૃત્તિતા ન જણાય તે અન્યથાસિદ્ધ. નિયતાવશ્યક પૂર્વભાવથી જે કાંઈ ભિન્ન હોય તે બધું પણ અન્યથાસિદ્ધ. (મુ) ચોથા અન્યથાસિદ્ધને કહે છે -વિવક્ષિત જે કાર્યના કારણ પ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરીને જ જેની જે કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતા ગૃહીત થાય તે પદાર્થ તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ જાણવો. જેમ કે કુલાલપિતા ઘટ પ્રત્યે. તે (કુલાલપિતા) કુલાલના પિતા તરીકે ઘટ પત્ય કારણ બનવા માગતો હોય તો અન્યથાસિદ્ધ જાણવો. કુલાલરૂપે એ ઘટનું કારણ બનતો હોય તો અમારે ઇષ્ટાપતિ જ છે. કારણ કે જે કોઈ કુંભાર હોય તે જ્યા ઘડા પ્રત્યે કારણ છે જ. (વિ.) કાર્યના જનક (કારણ) પ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય થવા પર જેની કાર્ય પ્રત્યેની પૂર્વવૃત્તિતા જ્ઞાત થાય તે ચોથો અન્યથાસિદ્ધ જાણવો. જેમ કે કુલાલપિતા. કુંભારના પિતા વગર તો કુંભાર જ જન્મે નહીં, એટલે કુંભારના પિતા કુંભાર પૂર્વે હોય જ. અને તેથી એ ઘટોત્પત્તિ પૂર્વે પણ હોવાના જ. તો એ પણ ઘટ પ્રત્યે કારણ કેમ નહીં? આવી શંકા થઈ શકે છે. એના સમાધાનરૂપે આ ચોથી અન્યથાસિદ્ધિ હોવાથી એ કારણ નથી એમ જાણવું. કુંભારના પિતાની ઘટપૂર્વવૃત્તિતાનો નિર્ણય, ઘટકારણીભૂત કુંભારને એ પૂર્વવૃત્તિ છે, તો ઘટને પૂર્વવૃત્તિ હોય જ આ રીતે થતો હોવાથી એ અન્યથાસિદ્ધ જાણવા. શંકા પણ જો કુંભારપિતા પણ કુંભાર હોય ને ઘડા બનાવતા હોય તો? સમાધાન કુંભાર તરીકે (કુલાલત્વેન) તે ઘટનું કારણ બને એ અમને ઇષ્ટ જ છે, કારણ કે કુંભાર માત્ર ઘટજનક હોય છે. (અર્થાત્ કુલાલવાવચ્છિનકારણતાનિરૂપિત ઘટવાવચ્છિન્નકાર્યતા - આવો કાર્યકારણભાવ અમને ઈષ્ટ જ છે. કુલાલપિતૃત્વેન એમાં કારણતા માનવી એ જ ઇષ્ટ નથી, અને તેથી એ રૂપે એ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે.) ચોથી અન્યથાસિદ્ધિનું ટૂંકમાં લક્ષણ : द्वारभिन्नकारणकारणत्वं चतुर्थी अन्यथासिद्धिः જે દ્વારભિન્ન કારણનું કારણ હોય તે ચોથો અન્યથાસિદ્ધ અપૂર્વસ્વર્ગનું કારણ છે, ને યાગ અપૂર્વનું... તેથી યાગ પણ અન્યથાસિદ્ધ ન થઈ જાય એ માટે ‘દ્વારભિન્નત્વ એ કારણનું વિશેષણ છે. અપૂર્વ એ દ્વાર છે, કાર ભિન્ન નહીં. તેથી, એના કારણભૂત યાગ આન્યથાસિદ્ધ નથી. દ્વારભિન્નકારણવં' આટલું જ લખીએ તો દ્વારભિન્ન શબ્દ, એનું કારણત્વ આકાશમાં છે જે ત્રીજો અન્યથાસિદ્ધ છે, ચોથો નહીં, માટે અતિવ્યાપ્તિ થાય. એનું વારણ કરવા માટે વચ્ચે “કારણ' શબ્દ મૂકયો છે. “શબ્દ” એ ઘટનું કારણ ન હોવાથી આકાશમાં દ્વારભિન્નકારણત્વ હોવા છતાં કારભિન્નકારણકારણત્વન હોવાથી ચોથી અન્યથાસિદ્ધિ નહીં. બીજો કારણ’ શબ્દનલખીએતો દ્વારભિત્રકારણત્વ” આટલું જ લક્ષણ થાય જે ચક્રભ્રમણાત્મક દ્વાર સિવાયના દંડ, ચક્ર વગેરે દરેક કારણમાં હોવાથી એ બધા અન્યથાસિદ્ધ થવાની આપત્તિ આવે. __(मु.) पञ्चमान्यथासिद्धमाह - अतिरिक्तमिति । अवश्यक्तृप्तनियतपूर्ववर्तिन एव कार्यसम्भवे तद्भिन्नमन्यथासिद्धमित्यर्थः । अत एव प्रत्यक्षे महत्त्वं कारणम्, अनेकद्रव्यवत्त्वमन्यथासिद्धम् । तत्र हि महत्त्वमवश्यक्तृप्तं, Page #131 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી तेनाऽनेकद्रव्यवत्त्वमन्यथासिद्धम् । न च वैपरीत्ये किं विनिगमकमिति वाच्यम्, महत्त्वत्त्वजातेः कारणतावच्छेदकत्वे તાધવાત્ ॥૨૦ || 120 (પાંચમી અન્યથાસિદ્ધિ) (મુ.) પાંચમા અન્યથાસિદ્ધને જણાવે છે - અવશ્યવૃનિયત પૂર્વવર્તી (પદાર્થ) થી જ કાર્ય સંભવિત બની જતું હોય તો એનાથી ભિન્ન કોઈ પણ ચીજ અન્યથાસિદ્ધ જાણવી. તેથી જ પ્રત્યક્ષમાં મહત્ત્વ કારણ છે, અનેક દ્રવ્યવત્ત્વ અન્યથાસિદ્ધ છે. ત્યાં મહત્ત્વ અવશ્યવૃક્ષ છે, તેથી તેનાથી અનેકદ્રવ્યવત્ત્વ અન્યથાસિદ્ધ થઈ જાય છે. શંકા : આનાથી વિપરીત હોવામાં કોણ વિનિગમક છે ? (અર્થાત્ અનેકદ્રવ્યવત્ત્વ એ કારણ ને મહત્ત્વ અન્યથાસિદ્ધ... આવું ઊંધું પણ હોય શકે છે ને. નિર્ણય શાના પર કરવો ?) સમાધાન (મહત્ત્વને કારણ માનવામાં) મહત્ત્વત્વજાતિ કારણતાવચ્છેદક બને છે જેમાં લાઘવ રહ્યું છે. (આ લાઘવ વિનિગમક બનીને મહત્ત્વને જ કારણ તરીકે સિદ્ધ કરે છે.) (વિ.) નિયતાવશ્યકપૂર્વભાવિનઃ અતિરિક્ત-નિયતાવશ્યક=અવશ્યવૃનિયતપૂર્વવર્તીથી જે ભિન્ન હોય તે અન્યથાસિદ્ધ. (એ ક્યાંક કાર્યપૂર્વવૃત્તિ બનતો હોય છે એ જાણવું.)) જેમ કે, ઘટકાર્ય પ્રત્યે દંડ, ચક્ર, કુંભાર વગેરે નિયત = વ્યાપક રીતે અવશ્યવૃત છે. એ બધાથી જ જો ઘટ ઉત્પન્ન થઈ જાય છે તો, ક્યાંક રાસભ ઘટપૂર્વવૃત્તિ દેખાતો હોવા છતાં, અન્યથાસિદ્ધ જાણવો. જ્યાંથી માટી ઉપલબ્ધ હોય ત્યાં જ કુંભાર ઘડો બનાવે તો માટીના વાહક તરીકે ગધેડો આવશ્યક રહેતો નથી. ત્યાં, જો ઘડો ગધેડા વગર, દંડ-ચક્રાદિ સામગ્રીથી જ ઉત્પન્ન થઈ જાય છે તો ગધેડો અવશ્યવૃક્ષ (=ઘટકાર્ય પ્રત્યે સર્વત્ર આવશ્યક) ન રહેવાથી અન્યથાસિદ્ધ. એમ ઘટ વગેરે પાર્થિવ દ્રવ્યોમાં પાક (=અગ્નિસંયોગ) થી અન્યરૂપ - અન્ય ગંધ વગેરે પેદા થાય છે. આ પાકજગન્ધ પ્રત્યે ગન્ધપ્રાગભાવ અવશ્યવૃમ છે, તદ્ધિત્ર રૂપપ્રાગભાવ અન્યથાસિદ્ધ જાણવો. (ગન્ધત્વાવચ્છિન્ન ગંધ માત્ર પ્રત્યે ગંધપ્રાગભાવ કારણ મનાયો છે, માટે એ અવશ્યવૃક્ષ છે.) શંકા ઃ અગ્નિસંયોગ થવા પર ઘડામાં જેમ પાકજ ગંધ પેદા થાય છે, એમ પાકજ રૂપ પણ પેદા થાય છે. ` એટલે એ પાકજ ગંધ પૂર્વે અવશ્ય સર્વત્ર પાકજરૂપપ્રાગભાવ પણ હોય જ છે. (જે પાકજરૂપ પ્રત્યે કારણ મનાયો જ છે.) તેથી પાકજ ગંધ પ્રત્યે પણ આ રૂપપ્રાગભાવ અવશ્યત્કૃષનિયતપૂર્વવર્તી હોવાથી રૂપપ્રાગભાવ એ જ કારણ બનશે, ને ગંધપ્રાગભાવ અન્યથાસિદ્ધ બની જશે. સમાધાન : અહીં અવશ્યવૃપ્ત તરીકે એવો પૂર્વવર્તી લેવો અભિપ્રેત છે જે લઘુ હોય. એટલે કે ફતરારળસામગ્રીસત્ત્વવિ યમાવે ાર્યામાવઃ સ અવશ્યવસ્તૃતઃ અને એ પણ લઘુ જોઈએ. અહીં લાઘવ ત્રણ રીતે હોય છે : (1) શરીરકૃતલાઘવ ઃ દા. ત. અનેકદ્રવ્યત્વની અપેક્ષાએ મહત્ત્વમાં શરીરકૃત લાઘવ છે. તે આ રીતે - પ્રત્યક્ષ પ્રત્યે કારણ કોણ ? એ વિચાણામાં, પરમાણુ-વ્યંણુકનું પ્રત્યક્ષ નથી થતું, ઋણુક વગેરેનું થાય છે. ઋણુક વગેરેમાં જેમ મહત્ત્વ છે તેમ અનેકદ્રવ્યવત્ત્વ પણ છે જ, પરમાણુઆદિમાં નથી. તો પ્રશ્ન થયો કે ઋણુક વગેરનું જે પ્રત્યક્ષ થાય છે એમાં મહત્ત્વને (મહત્ત્પરિમાણને) કારણ માનવું કે અનેકદ્રવ્યવત્ત્વને ? Page #132 -------------------------------------------------------------------------- ________________ પાંચમી અન્યથાસિદ્ધિ 121 શંકા આ અનેક દ્રવ્યવસ્વ શું છે? જો એને અનેકદ્રવ્યસમતત્વ સ્વરૂપ કહેશો તો વ્યણુકનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કેમ કે એ બે પરમાણુમાં સમવેત છે. સમાધાનઃ સમવેતસમતત્વ અનેકદ્રવ્યવર્ઘ એમ કહેવાથી આ આપત્તિ નહીં આવે, કારણ કે પરમાણુ સમવેત ન હોવાથી ત્યણુક સમવેતસમવેત નથી. શંકા તો પછી આત્માનું પ્રત્યક્ષ નહીં થાય, કારણ કે એ સમવેત જ ન હોવાથી સમવેતસમવેત પણ નથી. સમાધાન : મજુમન્નદ્રવ્યત્વ અનેદ્રવ્યવä આમ લેવાથી આ કોઈ આપત્તિ નહીં આવે. એટલે, પ્રત્યક્ષમાં મહત્ત્વનું કારણ માનવું કે અણુભિન્નદ્રવ્યત્વસ્વરૂપ અનેકદ્રવ્યવર્ઘને? એ પ્રશ્ન ઊભો રહ્યો.. કારણ કે એ બન્ને પ્રત્યક્ષના અવશ્યલૂમ નિયત પૂર્વવર્તી છે. તેથી અહીં જોવું જોઈએ કે આ બેમાં લઘુ કોણ? જે લઘુ હોય તે કારણ, અને તભિન્ન અન્યથાસિદ્ધ. તો મહત્ત્વમાં અનેકદ્રવ્યવક્ત કરતાં શરીરકૃત લાઘવ છે. મહત્ત્વ = મહત્ત્વત્વજાતિમાન્ એટલે એનું શરીર માત્ર મહત્ત્વત્વજાતિથી જ ઘટિત છે. જ્યારે અનેકદ્રવ્યવસ્વ = અણુભેદવદ્ભવ્યત્વે...એટલે કે એનું શરીર અણુ, ભેદ વગેરેથી ઘટિત છે, જે ગુરભૂત હોવું સ્પષ્ટ છે. તેથી પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ એ કારણ, ને અનેકદ્રવ્યવસ્વ અન્યથાસિદ્ધ... મહત્ત્વનું કારણ માનવાથી મહત્ત્વત્વ કે જે જાતિ છે એ કારણતાવચ્છેદક બનવાથી લાઘવ થાય છે માટે એ જ કારણ છે, અનેકદ્રવ્યવસ્વ નહીં. (2) ઉપસ્થિતિકૃતલાઘવઃ ઘટોત્પત્તિની બીજી ક્ષણે ઘટમાં રૂપ અને ગંધ આ બન્ને ઉત્પન્ન થાય છે, એટલે એ પૂર્વની ક્ષણે રૂપપ્રાગભાવ અને ગંઘપ્રાગભાવ આ બન્ને વિદ્યમાન હતા. તો ગંધપ્રાગભાવ પ્રત્યે કારણ કોણ ? કારણ કે રૂપનો ને ગંધનો બન્નેનો પ્રાગભાવ અવશ્યનિયતપૂર્વવૃત્તિ છે. ગન્ધ પ્રત્યે કારણ કોણ? એવા પ્રશ્નમાં ગબ્ધપ્રાગભાવનો પ્રતિયોગી ગબ્ધ ઉપસ્થિત છે. એટલે એક સંબંધિ જ્ઞાનમપરસંબંધિસ્મારકમ્ ન્યાયે ગંધપ્રાગભાવની ઉપસ્થિતિ થવી સહજ શક્ય છે. તેથી એને કારણ માનવામાં ઉપસ્થિતિકૃત લાઘવ હોવાથી એ જ કારણ છે, ને રૂપપ્રાગભાવ અન્યથાસિદ્ધ જાણવો. આમ, ગંધત્વાવચ્છિન્ન પ્રત્યે ગંધપ્રાગભાવ કારણ હોવાથી પાકજ ગંધ પ્રત્યે પણ એને જ કારણ જાણવો. રૂપપ્રાગભાવ અન્યથા સિદ્ધ. (3) સંબંધકૃતલાઘવઃ ઘટ પ્રત્યે કોણ કારણ? દંડ કે દંડત્વ? કારણ કે બન્ને અવશ્યનિયતપૂર્વવૃત્તિ છે. દંડને કારણ માનવામાં (ચક્રનિષ્ઠ પ્રત્યાત્તિથી) સ્વજ ભ્રમિવત્વ (સ્વદંડ, તન્યભ્રમિવત્ ચક્ર છે) સંબંઘ કારણતાવચ્છેદક બને છે જ્યારે દંડત્વને કારણ માનવામાં સ્વાશ્રયજન્યભ્રમિવત્ત સંબંધ કારણતાવચ્છેદક બને જેમાં ગૌરવ છે. તેથી દંડને કારણ માનવામાં સંબંધકૃતલાઘવ હોવાથી એ જ કારણ બને, દંડત્વ અન્યથાસિદ્ધ. તર્કસંગઠદીપિકા વગેરેમાં અન્યથાસિદ્ધિનું લક્ષણ આવું આપ્યું છે : મચત્રકૂનિયતપૂર્વવર્તન વ #ાર્યક્ષમતે તત્સહિમતHજારમાં ક્યાંક દંડ-ચક્રાદિ સાથે રાસભા પણ પૂર્વવર્તી હોવા છતાં, અન્યત્ર એ આવશ્યક ન હોવાથી અન્યત્રલૂપ્ત નથી. તેથી વિવક્ષિત સ્થળે પણ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ ગયો. પણ આ વ્યાખ્યાને અનુસરીએ તો પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વની જેમ અનેકદ્રવ્યવસ્વને પણ કારણ માનવું જ પડે, કારણ કે એ પણ અન્યત્રલૂમ તો છે જ. પણ “અવશ્યલૂમ' કહેવાથી એમાં લઘુત્વે સતિ' વિશેષણ હોવાના કારણે મહત્ત્વ જ કારણ બને છે, અનેકદ્રવ્યવસ્વ અન્યથાસિદ્ધ. આનાથી ઊલટું માનવામાં કોણ વિનિગમક? તો કે (શરીરકૃત) લાઘવ. અનેકદ્રવ્યવત્ત્વને કારણ માનવામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ 122 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી અણુભિન્નદ્રવ્યતત્વ કારણતાવચ્છેદક બને જ્યારે મહત્ત્વનું કારણ માનવામાં મહત્ત્વત્વજાતિ કારણતાવચ્છેદક બને જે લઘુભૂત છે. આમ, ચકૂપાવચ્છિન્ન તપુનિયાવર પૂર્વમવિભિન્ન તકૂપવત્તે અન્યથાસિદ્ધત્વમ્ | (का.) एते पञ्चान्यथासिद्धा दण्डत्वादिकमादिमम् । घटादौ दण्डरूपादि द्वितीयमपि दर्शितम् ॥२१॥ तृतीयं तु भवेद् व्योम कुलालजनकोऽपरः । पञ्चमो रासभादिः स्यादेतेष्वावश्यकस्त्वसौ ॥२२॥ (मु.) रासभादिरिति । यद्यपि यत्किञ्चिद्घटव्यक्तिं प्रति रासभस्य नियतपूर्ववृत्तित्वमस्ति, तथापि घटजातीयं प्रति सिद्धकारणभावैर्दण्डादिभिरेव तद्व्यक्तेरपि सम्भवे रासभोऽन्यथासिद्ध इति भावः । एतेषु पञ्चस्वन्यथासिद्धेषु मध्ये पञ्चमोऽन्यथासिद्ध आवश्यकः, तेनैव परेषां चरितार्थत्वात् । तथाहि - दण्डादिभिरवश्यक्तृप्तनियतपूर्ववर्तिभिरेव कार्यसम्भवे दण्डघटितायाः परम्परायाः सम्बन्धत्वकल्पने गौरवात् । एवमन्येषामप्यनेनैव चरितार्थत्वं संभवति ॥२१॥ IIRRI. (ક.) આ પાંચ અન્યથાસિદ્ધ કહ્યા. (એનાં દષ્ટાંત -) ઘટાદિ પ્રત્યે - દંડત્વ વગેરે પ્રથમ, દંડ રૂપ વગેરે દ્વિતીય, આકાશ તૃતીય, કુલાલપિતા ચતુર્થ અને રાસભાદિ પાંચમા અન્યથા સિદ્ધ જાણવા. આ પાંચમાં આ પાંચમો અન્યથાસિદ્ધ આવશ્યક છે. (મુ.) જો કે કોઈક ઘડા પ્રત્યે (જ્યાં કુભાર ગધેડા દ્વારા માટી અન્યત્ર લઈ જઈ ઘડા બનાવતો હોય ત્યાં બનતા ઘડા પ્રત્યે) ગધેડો નિયતપૂર્વવર્તી છે. છતાં પણ ઘટજાતીય કોઈપણ ઘડા પ્રત્યે જેના કારણતા સિદ્ધ થયેલી છે એ દંડ વગેરેથી જ જો એ ઘડો પણ બની શકે છે તો ગધેડો અન્યથાસિદ્ધ જ કહેવાય. (જ્યાંથી માટી ઉપલબ્ધ હોય ત્યાં જઈને જ કુંભાર ઘડો બનાવે તો વગર ગધેડાએ - દંડાદિથી જ એ પણ બનવો શક્ય છે જ. માટેગધેડો અન્યથાસિદ્ધ છે.) આ પાંચ અન્યથાસિદ્ધમાંથી પાંચમો અન્યથાસિદ્ધ આવશ્યક છે, બાકીના ચાર તો આ પાંચમાના લક્ષણથી જ પકડાઈ જાય છે. (છતાં શિષ્યબુદ્ધિવૈશદ્યાર્થ કહ્યા છે એ જાણવું). જેમ કે દંડ વગેરે અવશ્યલૂપ્તનિયતપૂર્વવર્તિ કારણોથી જ કાર્યોત્પાદ શક્ય છે. તો દંડત્વાદિ અન્યથાસિદ્ધ છે. ('{ { " " શંકા દંડવાદિથી ઘટોત્પત્તિ માનો, ને દંડાદિને અન્યથાસિદ્ધ માનો... આવું વૈપરીત્ય પણ હોય શકે ને.. એવું નથી જ એમાં વિનિગમક કોણ? સમાધાનઃ દંડત્વને કારણે માનવામાં સ્વાશ્રય (દંડ) જ ભ્રમિવત્ત્વ સંબંધને કારણતાવચ્છેદક માનવો પડે જે ડઘટિત પરંપરાવાળો હોઈ ગૌરવગ્રસ્ત છે. (માટે એ અન્યથાસિદ્ધ છે.) આમ જેમ પ્રથમ અન્યથાસિદ્ધ પાંચમાથી જ ચરિતાર્થ થઈ જાય છે એમ અન્ય ત્રણ ચરિતાર્થ થઈ જવા સંભવે છે. ર૧રરો (का.) समवायिकारणत्वं द्रव्यस्यैवेति विज्ञेयम् । (પુ.) સમવાયીતિ | અષ્ટમ્ | (કા.) સમવાયિકારણત્વ દ્રવ્યમાં જ હોય છે તે જાણવું. (મુ.) સ્પષ્ટ છે. (વિ.) પૃથ્વી વગેરે ૯ દ્રવ્યોનું સાધર્મ - સમવાધિકારણત્વ. નવે નવ દ્રવ્યો અને માત્ર નવ દ્રવ્યો જ સમવાધિકારણ બને છે, તેથી દ્રવ્યોનું આ સાધર્મ છે. અર્થાત્ - Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુણકર્મનું સાધર્મ્યૂ સમવાયસંબંધાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત તાદાત્મ્ય સંબંધાવચ્છિન્નકારણતા એ નવ દ્રવ્યોનું સાધર્મ્યુ થયું. શંકા : આદ્યક્ષણાવચ્છિન્નદ્રવ્ય નિર્ગુણ હોવાથી એમાં અવ્યાપ્તિ આવશે. સમાધાન ઃ સમવાચિજાળવૃત્તિ-સત્તામિત્રનાતિમત્ત્વ અર્થ કરવાથી એ આપત્તિ દૂર થઈ જાય છે. વસ્તુતઃ ઘટાદિમાં દ્વિતીયક્ષણે રૂપ વગેરે પેદા થાય છે એનું સમવાયિકારણ આધક્ષણાવચ્છિન્ન ઘટાદિ પણ છે જ, માટે આ શંકા જ ખોટી જાણવી. જે 123 શંકા : આગળ ક્ષિત્યાવીનાં નવાનાં તુ... કહીને ૯ દ્રવ્યોનું સાધર્મી કહેવાના છે. તો આ સાધર્મ્સ પણ ત્યાં જ કહેવું જોઈતું હતું. અહીં કહેવામાં સન્દર્ભવિરોધ છે યૌત્સ્ય વહૂનિ ક્ષાનિ વત્તવ્યાનિ તંત્ર તાન્યેત્રેવોયન્તે ન ત્વનેત્ર । સમાધાન : આ અધિકારને સાધર્મ્સપરક માનવાની જરૂર નથી, કિંતુ કારણતાના સમાયિકારણતા વગેરે ૩ પ્રકાર બતાવ્યા, અને સમવાયિકારણતા વગેરે ત્રણની વ્યાખ્યા બતાવી. હવે એ કારણતા ક્યાં રહે છે એની વ્યવસ્થા બતાવે છે. એટલે કે આ અધિકાર વ્યવસ્થાપરક છે. શંકા : તો પછી નિમિત્તકારણતાની વ્યવસ્થા કેમ ન દર્શાવી ? સમાધાન ઃ એ નથી દર્શાવી એનાથી જ જણાય છે કે નિમિત્તકારણતા સાતે પદાર્થોમાં રહેલી છે. કેટલાક કહે છે કે આ અધિકાર સાધર્મ્સપરક જ છે, માટે જ મુક્તાવલીમાં અસમવાયિકારણતાની જે વાત છે તે સાધર્મ્સના લક્ષણ તરીકે વાંધો આવવાથી વૈધર્મ્સ પર લઈ ગયા છે, નહીંતર એ અસમવાયિકારણતાનો વ્યવસ્થાપક ગ્રંથ બની શકતો હતો. (का.) गुणकर्ममात्रवृत्ति ज्ञेयमथाऽप्यसमवायिहेतुत्वम् ॥२३॥ (मु.) गुणेति । 'असमवायिकारणत्वं गुणकर्मभिन्नानां वैधर्म्यं, न तु गुणकर्मणोः साधर्म्यमित्यत्र तात्पर्यम् । 'अथवाऽसमवायिकारणवृत्ति - सत्ताभिन्नजातिमत्त्वं तदर्थः । तेन ज्ञानादीनामसमवायिकारणत्वविरहेऽपि नाऽव्याप्तिः ॥ २३ ॥ Un། Bhavik *!!! (ગુણ-કર્મનું સાધર્મ્સ-અસમવાયિકારણત્વ) (કા.) અને... અસમવાયિકારણતા ગુણ-કર્મ માત્રમાં રહેલી જાણવી. (મુ.) 'અસમવાયિકારણત્વ એ ગુણ-કર્મથી ભિન્ન પદાર્થોનું વૈધર્મ્સ છે, નહીં કે ગુણ-કર્મનું સાધર્મ્સ. એ પ્રમાણે તાત્પર્ય જાણવું. અથવા, (જો એને ગુણ-કર્મના સાધર્મી તરીકે લેવું હોય તો) અસમવાયિકારણમાં રહેલ સત્તાભિન્નજાતિમત્ત્વ એવો તેનો અર્થ કરવો. તેથી જ્ઞાન વગેરેમાં અસમવાયિકારણત્વ ન હોવા છતાં (તેવી જાતિ ગુણત્વ વગેરે હોવાથી) અવ્યાપ્તિ નહીં આવે. (વિ.) અર્થાત્ સમવાયસંબંધાવચ્છિન્નકાર્યતાનિરૂપિત – સમવાય – સ્વાશ્રયસમવેતત્વાન્યતર સંબંધાવચ્છિન્નકારણતા એ ગુણ-કર્મનું સાધર્મ્યુ થયું. કપાલસંયોગાદિમાં સમવાયસંબંધાવચ્છિન્નને કપાલરૂપાદિમાં સ્વાશ્રયસમવેતત્વસંબંધાવચ્છિન્ન કારણતા છે તે જાણવું. શંકા ઃ જ્ઞાનાદિ આત્મવિશેષગુણોમાં અસમવાયિકારણત્વ ન હોવાથી અવ્યાપ્તિ. (૧) સમાધાન : ‘અસમવાયિકારણત્વ' એ ગુણ-કર્મનું સાધર્મ્સ નથી, પણ ગુણ-કર્મ ભિન્ન પદાર્થોનું વૈધર્મા છે એમ જાણવું. ગુણ-કર્મ સિવાય ક્યાંય અસમવાયિકારણત્વ રહેતું નથી. શંકા ઃ મૂળની પંક્તિમાંથી જણાય છે કે સાધર્મ્સ પ્રકારણમાં સાધર્મી કહેવાના અભિપ્રાયથી જ આ વાત કહેવાઈ છે, માટે એને વૈધર્માંકથન રૂપે કહેવું એ અયોગ્ય છે. (૨) સમાધાન ઃ તો પછી, અસમવાયિકારણવૃત્તિ - સત્તાભિન્ન - જાતિમત્ત્વ એવો અર્થ કરવાથી, જ્ઞાનાદિમાં પણ ગુણત્વ હોવાથી અવ્યાપ્તિ નહીં આવે. પકૃત્ય : આમાં ‘અસમવાયિકારણવૃત્તિ' આટલું વૃષ્યન્તવિશેષણ ન મૂકે તો સત્તા ભિન્ન જાતિ દ્રવ્યત્વ ઘટાદિમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 124 હોવાથી અતિવ્યાપ્તિ આવે. ‘સત્તાભિન્ન’ ન લખે તો અસમવાયિકારણવૃત્તિજાતિ તરીકે સત્તા લેવાશે, જે ઘટાદિમાં હોવાથી પાછી અતિવ્યાપ્તિ આવે. ‘જાતિ’ ન લખતાં ‘ધર્મ' લખે તો અસમવાયિકારણ જે કપાલસંયોગ, એમાં ઘટ-કપાલસંયોગાન્યતરત્વ ધર્મ રહેલો છે. જે સત્તાભિન્ન પણ છે. તેથી એ ધર્મ લઈ ઘટમાં અતિવ્યાપ્તિ આવે. શંકા ઃ છતાં અસમવાયિકારણ કપાલસંયોગમાં કાલિક સંબંધથી દ્રવ્યત્વ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ રહેશે જ. કોઈપણ પદાર્થ સ્વસમાનકાલીન જન્ય પદાર્થમાં કાલિક સંબંધથી રહે છે તે જાણવું. તેથી કપાલસંયોગવૃત્તિ સત્તાભિન્ન જાતિ તરકે દ્રવ્યત્વ લઈ શકાશે જે ઘટાદિમાં રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ. સાંધાન : ‘અસમવાયિકારણવૃત્તિ’ એમ જે કહ્યું તેમાં વૃત્તિતા સમવાય સંબંધથી કહેવાથી દ્રવ્યત્વ લઈ નહીં શકાય, અતિવ્યાપ્તિનું વારણ થશે. શંકા ઃ તો પણ, એવી જાતિ તરીકે ગુણત્વ લઈ શકાશે જે કાલિક સંબંધથી ઘટાદિમાં રહી હોવાથી અતિવ્યાપ્તિ તદવસ્થ જ છે. સમાધાન ઃ જાતિમત્ત્વ જે કહ્યું છે તે પણ સમવાયસંબંધથી જાણવું. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. ( का . ) अन्यत्र नित्यद्रव्येभ्य आश्रितत्वमिहोच्यते । (मु.) अन्यत्रेति । नित्यद्रव्याणि=परमाण्वाकाशादीनि विहायाश्रितत्वं साधर्म्यमित्यर्थः । आश्रितत्वं समवायादिसम्बन्धेन वृत्तिमत्त्वं, विशेषणतया नित्यानामपि कालादौ वृत्तेः । (કા.) ઇહ=ન્યાયદર્શનમાં નિત્યદ્રવ્ય સિવાયના પદાર્થોનું સાધર્મ્સ આશ્રિતત્વ કહેવાય છે. (મુ.) પરમાણુ, આકાશ વગેરે નિત્ય દ્રવ્યોને છોડીને શેષ પદાર્થોનું આશ્રિતત્વ એ સાધર્મ્સ છે એમ અર્થ જાણવો. આશ્રિતત્વ એટલે સમવાયાદિસંબંધથી વૃત્તિમત્તા (=રહેવાપણું). (જો આવો અર્થન કરીએ તો) વિશેષણતા સંબંધથી નિત્ય દ્રવ્યો પણ કાલાદિમાં રહ્યા હોવાથી (અતિવ્યાપ્તિ આવે.) (વિ.) નિત્ય દ્રવ્ય સિવાયના પદાર્થોનું સાધર્મ્સ - ‘આશ્રિતત્વ’ (=ક્યાંક રહેવાપણું) શંકા : નિત્યદ્રવ્ય સિવાયનો પદાર્થ નિત્યજ્ઞાન છે જે વેદાન્તસિદ્ધાન્ત મુજબ અનાશ્રિત મનાયું હોવાથી એમાં અવ્યાપ્તિ. સમાધાન ઃ એનું વારણ કરવા જ મૂળમાં ઇહ શબ્દ મૂક્યો છે. જેનો અર્થ ઇહ = ન્યાયસિદ્ધાંતમાં કરવાથી અવ્યાપ્તિ નહીં આવે. શંકા પરમાણુ વગેરે નિત્યદ્રવ્ય પણ કાલિકસંબંધથી કાલમાં તથા ઘટાદિ જન્મપદાર્થમાં રહ્યા હોવાથી અતિવ્યાપ્તિ. સમાધાન : અહીં આશ્રિતત્વ = માત્ર રહેવાપણું (વૃત્તિમત્ત્વ) નહીં પણ સમવાયાદિસંબંધેન વૃત્તિમત્ત્વ એવો અર્થ હોવાથી અતિવ્યાપ્તિ નથી. પરમાણુ વગેરે વૃત્તિનિયામક સમવાયાદિસંબંધથી ક્યાંય રહ્યા નથી. અહીં સમવાયાદિસંબંધ-દૈશિક-કાલિક સંબંધભિન્નવૃત્તિનિયામક સંબંધ. તેથી પરમાણુનો અન્ય પરમાણુમાં સંયોગ હોવા છતાં અતિવ્યાપ્તિ નથી, કારણ કે પરમાણુસંયોગ વૃત્તિનિયામક નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યોનું સાધચ્ચે 125 (.) fસત્યાવીનાં નવાનાં સુત્રવ્યવં પુછાયોગિતા ર૪ क्षितिर्जलं तथा तेजः पवनो मन एव च । परापरत्वमूर्तत्वक्रियावेगाश्रया अमी ॥२५॥ (मु.) इदानीं द्रव्यस्यैव विशिष्य साधर्म्य वक्तुमारभते क्षित्यादीनामिति । स्पष्टम् ॥२५॥ क्षितिरिति । पृथिव्यप्तेजोवायुमनसां परत्वापरत्ववत्त्वं, मूर्तत्वं, कर्मवत्त्वं च साधर्म्यम् । न च यत्र घटादौ परत्वमपरत्वंवा नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम्, परत्वादिसमानाधिकरण-द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्। (નવૈદ્રવ્યોનું સાધમ્ય) (ક.) ક્ષિતિ વગેરે નવનું દ્રવ્યત્વ અને ગુણયોગિતા (=ગુણવત્ત્વ) એ સાધર્મ છે. ક્ષિતિ, જળ, તેજ, વાયુ અને મન આ પાંચ દ્રવ્યો પરત્વ, અપરત્વ, મૂર્તત્વ, ક્રિયા અને વેગના આશ્રય છે. (મુ.) હવે દ્રવ્યનું જ વિશેષ પ્રકારે સાધમ્ય કહેવાનો પ્રારંભ કરે છે. સ્પષ્ટ છે. ૨૪ પૃથ્વી, પાણી, તેજ વાયુ અને મનનું પરત્વવત્ત્વ, અપરત્વવત્ત્વ, મૂર્તત્વ, વેગવત્ત્વ અને કર્મવત્ત સાધર્મ છે. શંકાઃ જે ઘટાદિમાં પરત્વ કે અપરત્વ ઉત્પન્ન થયા નથી એમાં અવ્યાતિ આવશે. સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે પરત્વને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તદ્વત્ત્વની અહીંસાધર્પતરીકે વિવક્ષા કરી છે. (આવી પૃથ્વીત્વાદિ જાતિ ઘટાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નથી.) (વિ.) (૧) દ્રવ્યત્વ અને (૨) ગુણયોગિત્વ. આ બન્ને નવે દ્રવ્યોનું સાધમ્ય છે. ક્ષિતિ-જળ-તેજી-વાયુ-મન... આપાંચદ્રવ્યોનુંસાધર્મ્સ-પરત્વવત્વ, અપરત્વવત્વ, મૂર્તત્વ, વેગવત્વ, કર્મવ7. પરત્વ, અપરત્વે બે પ્રકારના છે. દૈશિકયા ને દિફત... અને કાલિક યા ને કાળકૃત. શિકપરત્વ=Kરત્વ કાલિકપરત્વ=પ્રાચીનત્વ દૈશિકઅપરત્વ=સન્નિહિતત્વ કાલિકઅપરત્વ=અર્વાચીનત્વ... આ “પરત્વ' વગેરે અપેક્ષાબુદ્ધિજન્ય છે. ‘વદુત મૂર્તયોગાન્તરિતઃ મય’ આવી અપેક્ષાબુદ્ધિથી એના વિષયમાં દૈશિકપરત્વ ઉત્પન્ન થાય છે. વહુતાસૂર્યક્રિયાશ્રયો મેં એવી અપેક્ષાબુદ્ધિથી એના વિષયમાં કાલિકપરત્વ ઉત્પન્ન થાય છે. એમાં પણ આ વિવેક જાણવો કે કાલિકપરત્વપૃથ્વી વગેરેના પરમાણુ, મન તથા આદ્યક્ષણાવચ્છિન્ન ઘટ વગેરેમાં રહેતું નથી. તેથી અવ્યાપ્તિ ન થાય એ માટે જાતિઘટિત લક્ષણ કરવું જોઈએ. અર્થાત્ કાલિકપરત્વસમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વમ્ પરમાણુ તથા આધક્ષણાવચ્છિન્ન ઘટમાં પૃથ્વીત્યાદિ રહ્યા હોવાથી અવ્યાપ્તિ નહીં આવે. છતાં મનમાં તો અવ્યામિ રહેશે જ. તો પણ, મનમાં દૈશિક પરત્વ તો રહ્યું જ છે. તેથી પૃથ્વી વગેરે પાંચનું સામાન્યથી પરત્વવત્વ વગેરે સામ્ય કહ્યું. એટલે, પરત્વસમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વ એ સાધર્મ્સ જાણવું. આમાં. “પરસ્વસમાનાધિકરણ' આટલું ન લખે તો દ્રવ્યત્વવ્યાપ્યજાતિ “આત્મત્વ', એ આત્મામાં હોવાથી અતિવ્યાતિ. દ્રવ્યત્વવ્યાપ્ય ન લખે તો પરત્વસમાનાધિકરણ જાતિ “સત્તા'... તવત્વ આકાશાદિમાં હોવાથી અતિવ્યાયિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ‘દ્રવ્યત્વ’ ન લખે તો લક્ષણ : પરત્વસમાનાધિકરણ વ્યાપ્યજાતિમત્ત્વ થાય. ‘સત્તા’ વ્યાપ્ય જાતિ નથી. તેથી હવે ‘સત્તા’ લઈને અતિવ્યાસિ ન આવે, પણ ‘દ્રવ્યત્વ’ તો વ્યાપ્ય જાતિ છે જ. તેથી એ લઈને આકાશાદિમાં અતિવ્યાપ્તિ આવશે. જે દ્રવ્યત્વવ્યાપ્ય એમ લખવાથી દૂર થાય છે. કારણ કે દ્રવ્યત્વ વ્યાપ્ય તરીકે પૃથ્વીત્વ વગેરે જાતિ લેવી પડશે જે આકાશાદિમાં નથી. શંકા ઃ દ્રવ્યત્વને લઈને આકાશાદિમાં આવતી અતિવ્યાપ્તિનું વારણ તો ‘દ્રવ્યત્વભિન્નજાતિ’ કહી દેવાથી પણ ટળી જાય છે, તો એમ જ કહો ને, કારણ કે એમાં વ્યાપ્ય (=વ્યાપ્તિમાન્) અંશ ન આવવાથી વ્યાપ્તિનો પ્રવેશ ન હોવાના કારણે લાઘવ છે. સમાધાન ઃ તો દ્રવ્યત્વભિન્નજાતિ તરીકે સત્તા લઈ પૂર્વોક્ત અતિવ્યાપ્તિ પાછી ઊભી જ રહેશે. શંકા : તો પછી, સત્તા-દ્રવ્યત્વઉભયભિન્નજાતિ લો. એમાં પણ વ્યાપ્તિના પ્રવેશની અપેક્ષાએ તો લાઘવ છે જ. સમાધાન 126 જેમ, ઘટ, ઘટપટોભયસ્વરૂપ છે ? તો કે ના, ઘટ: 7 ઘટપટોમયઃ, એટલે કે ઘટ: પટપટોમમિત્ર એમ, દ્રવ્યત્વ ન સત્તાદ્રવ્યત્નોમય ..... તેથી દ્રવ્યત્વ સ્વયં, સત્તાદ્રવ્યત્વોભયભિન્ન છે, એમ સત્તા પણ, સત્તાદ્રવ્યત્વોભયભિન્ન છે. એટલે કે ઉભયભિન્નજાતિ તરીકે સત્તા અને દ્રવ્યત્વ બન્ને જાતિ પકડી શકાવાથી પૂર્વોક્ત અતિવ્યાપ્તિઓ તદવસ્થ જ રહેશે. તેથી અહીં ‘દ્રવ્યત્વવ્યાપ્યજાતિ’ લેવાનું કહ્યું છે. શંકા : યંત્ર યંત્ર વ્યત્વ તંત્ર તત્ર દ્રવ્યત્વ.... આવી વ્યાપ્તિ છે જ, એટલે કે સ્વ સ્વનો વ્યાપ્ય હોય છે જ. તેથી દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે ‘દ્રવ્યત્વ' પણ લઈ શકાશે જે આકાશાદિમાં પણ હોવાથી પુનઃ અતિવ્યાપ્તિ. સમાધાન : તો પછી સાધનું લક્ષણ - પરત્વની સમાનાધિકરણ દ્રવ્યત્વ-વ્યાપ્ય દ્રવ્યત્વભિન્નજાતિમત્ત્વ કરવાથી આ દોષ નહીં રહે, એટલે કે ‘દ્રવ્યત્વભિન્ન' એવું એક વધુ વિશેષણ ઉમેરવું. વસ્તુતઃ દ્રવ્યત્વવ્યાપ્યના બદલે દ્રવ્યત્વન્યૂનવૃત્તિ લખવાથી ઉક્ત અતિવ્યાપ્તિનું વારણ થઇ જાય છે ને ‘દ્રવ્યત્વભિન્ન’ મૂકવું ન પડવાથી લાઘવ પણ થાય છે એટલે લક્ષણ આવું થશે કે = પરત્વસમાનાધિકરણદ્રવ્યત્વન્યૂનવૃત્તિજાતિમત્ત્વમ્ શંકા : અહીં ‘જાતિ’ ના સ્થાને ધર્મ' કહો ને, ‘જાતિ’ શા માટે ? સમાધાન : દ્રવ્યત્વ નવે દ્રવ્યોમાં છે. જ્યારે ઘટાકાશસંયોગ માત્ર ઘટ અને આકાશમાં જ છે. તેથી એ દ્રવ્યત્વન્યૂનવૃત્તિ ધર્મ છે. એ ઘટમાં રહ્યો છે. તેથી પરત્વસમાનાધિકરણ તો છે જ. વળી આકાશમાં પણ રહ્યો છે. તેથી અતિવ્યાપ્તિ આવે. એનું વારણ કરવા માટે ‘ધર્મ’ ન મૂકતાં ‘જાતિ’ મૂકી. (આ જ રીતે ઘટાકાશાન્યતરત્વ વગેરે ધર્મ લઇ ને પણ અતિવ્યાપ્તિ આવે જેનું વારણ કરવા ‘જાતિ' કહેલ છે.) (मु.) मूर्तत्वं अपकृष्टपरिमाणवत्त्वं, तच्चैषामेव, गगनादिपरिमाणस्य कुतोऽप्यपकृष्टत्वाभावात् । पूर्ववत्कर्मवत्त्वं ર્મસમાનાધિરળ-દ્રવ્યત્વવ્યાપ્ય-જ્ઞાતિમત્ત્વ, વેવત્ત્વ વેળવવૃત્તિ-દ્રવ્યત્વવ્યાપ્ય-જ્ઞાતિમત્ત્વ ૬ નોધ્યમ્ ॥૨॥ (મુ.) મૂર્તત્વ એટલે અપકૃષ્ટપરિમાણવત્ત્વ. એ આ પૃથ્વી વગેરેમાં જ રહ્યું છે. કારણ કે ગગન વગેરેનું પરિમાણ કોઈનાથી અપકૃષ્ટ (ઓછું) હોતું નથી. પૂર્વવત્ (પૂર્વે કહેવાઈ ગયેલા પરત્વની જેમ) કર્મવત્ત્વ એટલે કર્મ ને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તત્ત્વ એવો અર્થ ને વેગવત્ત્વ એટલે વેગવામાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તત્ત્વ એવો અર્થ જાણવો. (વિ.) મૂર્તત્વ : મૂર્તત્વ અપoપરિમાળવન્દ્વમ્ । જેનું પરિમાણ બીજા કોકના પરિમાણથી નાનું હોય તેનું પરિમાણ અપમૃષ્ટ પરિમાણ કહેવાય. ઘડો વગેરે અવયવી Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂર્તત્વ 127 દ્રવ્ય ગમે એટલું મોટું બનાવવામાં આવે તો પણ એ આકાશાદિથી નાના હોવાથી અપકૃષ્ટપરિમાણવાળા જ છે ને એમાં લક્ષણ સમન્વય થઈ જશે. શંકાઃ અણુપરિમાણ તરીકે વ્યણુકનુંને પરમાણુનું પરિમાણ આવે છે. એમાં પણ પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણ કરતાં અણુતર હોવાથી અપકૃષ્ટ નથી. તેથી પાર્થિવ પરમાણુ વગેરેમાં આ સાધર્મ્સની અવ્યાપ્તિ થશે. સમાધાનઃ મૂર્તત્વ અવિભૂપરિમાણવત્ત્વમ્ આવો અર્થ કરવાથી કોઈ દોષ રહેશે નહીં. કિયા પ્રથ્વી વગેરે પાંચમાં જ પેદા થાય છે ને આકાશાદિ વિભુમાં પેદા થતી નથી. એટલે જણાય છે કે આકાશાદિમાં ન રહી હોય એવી કોઈ સરખાઈ આ પાંચમાં રહી છે, ને એ.સરખાઈને આગળ કરીને જ આ પાંચ ક્રિયાના સમવાયિકારણ બને છે. આ સરખાઈ એટલે જ મૂર્તત્વ. તેથી આ પાંચમાં, ક્રિયાની જે સમવાધિકારણતા છે તેના અવચ્છેદક તરીકે મૂર્તિત્વ સિદ્ધ થાય છે, ને લાઘવતર્કથી એ એક અને નિત્ય સિદ્ધ થવાથી જાતિ રૂપે સિદ્ધ થાય છે. આમ મૂર્તત્વ જાતિરૂપ હોવાથી એનું ‘અપકૃષ્ટ પરિમાણવત્ત્વ” એવું વિવેચન કરવાની જરૂર નથી, એવું પણ કેટલાક કહે છે. પણ જો એને જાતિરૂપેનલેતાં, અપકૃષ્ટ પરિમાણવત્ત્વરૂપ જ લેવાનું હોયતો ‘મૂર્તત્વસમાનાધિકરણદ્રવ્યત્વ7ન્યૂનવૃત્તિજાતિમવં' એવો અર્થ જાણવો, અન્યથા આધક્ષણાવચ્છિન્ન ઘટાદિમાં અવ્યાતિ આવે. કર્મવત્ત્વ અને વેગવત્ત્વ પૃથ્વી વગેરે પાંચ દ્રવ્યોના આવાં બે સાધર્યો જે કહ્યા છે તેના પણ કર્મસમાનાધિકરણદ્રવ્યત્વવ્યાપ્ય (દ્રવ્યત્વચૂનવૃત્તિ) જાતિમત્વ ને વેગસમાનાધિકરણદ્રવ્યત્વવ્યાપ્ય જાતિમત્વ એવા પરિષ્કાર જાણી લેવા. (का) कालखात्मदिशां सर्वगतत्वं परमं महत् । (मु.) कालेति । कालाकाशात्मदिशां सर्वगतत्वम्, सर्वगतत्वं सर्वमूर्तसंयोगित्वं, परममहत्त्वं च । परममहत्त्वत्वं जातिविशेषः, अपकर्षानाश्रयपरिमाणवत्त्वं वा । (ક.) કાળ, આકાશ, આત્મા અને દિશા આ૪નું સર્વગતત્વ અને પરમ મહત્પરિમાણ (એ સાધર્મ છે.) (મુ.) સર્વગતત્વ = સર્વમૂર્તસંયોગિ7. પરમમહત્ત્વત્વ એ જાતિવિશેષ છે. અથવા તો એ અપકર્ષ (ઓછાશ) નો અનાશ્રય હોય એવું પરિમાણવત્ત્વ સ્વરૂપ છે. (વિ.) શંકાઃ તમારું આ સાધર્મ ‘અસંભવ’ દોષ ગ્રસ્ત છે. જેમ ગ્રાસંગતઃ એટલે ગ્રામકર્મક (અતીતકાલીન) ગતિમાનું... એમ સર્વગતઃ = સર્વગતઃ = સર્વકર્મકગતિમાનું... લક્ષ્યભૂત કાલાદિમાં ગતિક્રિયા જ ન હોવાથી અસંભવદોષ. સમાધાનઃ સર્વગતત્વ = સર્વમૂર્તસંયોગિત્વ અર્થ હોવાથી અસંભવદોષ નથી, વિભુ પદાર્થોમાં ગતિક્રિયા નથી, સંયોગ તો છે જ. પ્રશ્નઃ પરમમહત્પરિમાણમાં ‘પરમમહત્ત્વત્વ શું છે? ઉત્તરઃ એ એક વિશેષ પ્રકારની જાતિ છે. જેમ “ઘટો મહા, પટો મહા વગેરે બુદ્ધિ થતી હોવાથી ઘટ વગેરેના પરિમાણમાં મહત્ત્વત્વ એ જાતિ છે તેમ કાળ વગેરે પરમમહાનું છે તેથી એના પરિમાણમાં પરમમહત્ત્વત્વ એ જાતિ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ 128 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી = શકાઃ જેમ ઘટો મહાન' વગેરે પ્રત્યક્ષ થાય છે એમ કાલો મહાન વગેરે કાંઈ પ્રત્યક્ષ થતા નથી. અર્થાત્ પરમ મહત્પરિમાણ અપ્રત્યક્ષ છે. તો પરમમહન્દુત્વની પ્રત્યક્ષથી સિદ્ધિ શી રીતે થાય ? સમાધાનઃ કેમ? માં મહાત્ એવું માનસ પ્રત્યક્ષ થાય છે ને, જેનો આત્માનું પરમમહત્પરિમાણ એ વિષય છે. શંકાઃ જેમ, “ઘટો મહાન” બુદ્ધિ ઘડાના પરિમાણને નજરમાં લઈને થાય છે. એમ “અહં મહાન' એવી બુદ્ધિ કાંઈ આત્માના પરમમહત્પરિમાણને નજરમાં લઈને નથી થતી, પણ આત્માના જ્ઞાનાદિગુણોને નજરમાં લઈને થાય છે. માટે પરમમહત્પરિમાણ અપ્રત્યક્ષ જ છે. ને તેથી પરમમહત્ત્વ પ્રત્યક્ષ સિદ્ધ નથી. વળી અનુમાનથી પણ એની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે અનુમાનથી સિદ્ધિ કરવા માટે એને કાર્યતા, કારણતા, પ્રતિબન્ધકતા કે પ્રતિબધ્ધતા આ ચારમાંથી કોઈ પણ એકના અવચ્છેદક તરીકે સિદ્ધ કરવું પડે જે થઈ શક્યું નથી. પરમમહત્પરિમાણ નિત્ય હોવાથી કોઈના કાર્ય રૂપ નથી. એમ એ કોઈનું પ્રતિબન્ધક નથી કે કોઈથી પ્રતિબધ્ય નથી. તેથી પરમમહન્દુત્વ કાર્યતા વગેરેના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં. પ્રતિશંકા છતાં, આત્માનું પરમમહત્પરિમાણ ‘અહં સુખી' વગેરે માનસપ્રત્યક્ષમાં કારણ છે જ ને..(માટે એને કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ કરી શકાશે.) પ્રતિસમાધાન: છતાં, કાલાદિનું પરમમહત્પરિમાણ, વિલાદિનું પ્રત્યક્ષ ન હોવાથી કારણ બનતું નથી. તેથી પરમમહન્દુત્વ અતિરિક્તવૃત્તિ હોવાથી કારણતાવચ્છેદક પણ બનતું નથી. પ્રતિશંકાઃ છતાં, સર્વમૂર્તસંયોગ આ ચારમાં જ ઉત્પન્ન થાય છે, ઘટાદિમાં નહીં, તેથી એની કારણતાના અવચ્છેદક તરીકે પરમમહત્ત્વત્વ સિદ્ધ થઈ જશે. પ્રતિસમાધાનઃ સર્વમૂર્તસંયોગ એ કાંઈ એક સંયોગ નથી કે જેથી પરમમહત્પરિમાણ એનું કારણ કહેવાય. પ્રતિશંકાઃ ભલે કોઈ એક સંયોગ પ્રત્યે કારણ નહીં, પણ ઘટા-પટાદિ અનંતમૂર્ત દ્રવ્યોના જે અનંત સંયોગ રહ્યા છે એના પ્રત્યે તો કારણ ખરું ને? ' પ્રતિસમાધાનઃ ઘટ વગેરેના સંયોગ માટે કાંઈ પરમહત્પરિમાણ આવશ્યક નથી, પટ વગેરેમાં એ ન હોવા છતાં ઘટસંયોગાદિ થાય જ છે. એટલે જ વાયુમાં પરમમહત્પરિમાણ ન હોવા છતાં વાયુનો સર્વમૂર્ત સાથે સંયોગ તો છે જ, કારણ કે વાયુ સર્વત્ર રહ્યો છે. (જુદા જુદા વાયુનો જુદા જુદા મૂર્ત સાથે સંયોગ થવા દ્વારા સર્વમૂર્ત સંયોગ છે.) સારાંશ, કાલાદિ ચારેનું પરમમહત્પરિમાણ કારણ બનતું હોય એવું કોઈ કાર્ય નથી. તેથી પરમમહન્દુત્વ કારણતાના અવક તરીકે પણ સિદ્ધ થતું નથી. તો એને જાતિ કેમ કહી શકાય? સમાધાનઃ એટલે જ મુક્તાવલીમાં અપકર્ષાનાશ્રય... એવો બીજો વિકલ્પ દેખાડ્યો છે. અથવા પરમમહત્ત્વ = અપકર્ષાનાશ્રયપરિમાણવત્ત્વમ્ અણુ પરિમાણમાં પરમાણુનું પરિમાણ અપકર્ષનો અનાશ્રય છે. તેથી એમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે અપકર્ષાનાશ્રયમહત્પરિમાણવત્ત્વ એવો અર્થ જાણવો. અર્થાત્ જે અપકર્ષનો અનાશ્રય હોય એવું મહત્પરિમાણ એ પરમમહત્પરિમાણ (પરમમહત્ત્વ). (વા.) fક્ષત્યાદ્રિ પગ મૂતાનિ વવાર રદ્દ (मु.) क्षित्यादीति । पृथिव्यप्तेजोवाय्वाकाशानां भूतत्वम् । तच्च बहिरिन्द्रियग्राह्यविशेषगुणवत्त्वम् । अत्र ग्राह्यत्वं लौकिकप्रत्यक्षस्वरूपयोग्यत्वं बोध्यम् । तेन ‘ज्ञातो घटः' इति प्रत्यक्ष ज्ञानस्याप्युपनीतभानविषयत्वात्तद्वत्यात्मनि Page #140 -------------------------------------------------------------------------- ________________ 129 ભૂતત્વ नातिप्रसङ्गः । न वा लौकिकप्रत्यक्षाविषयरूपादिमति परमाण्वादावव्याप्तिः, तस्यापि स्वरूपयोग्यत्वात्, महत्त्वलक्षणकारणान्तरासन्निधानाच्च न प्रत्यक्षत्वम् । अथवाऽत्मावृत्तिविशेषगुणवत्त्वं तत्त्वम् । (ભૂતત્વ-સાધર્મ્સ) (કા.) ક્ષિતિ વગેરે પાંચ ‘ભૂત’ છે, (ક્ષિતિ વગેરે) ચાર સ્પર્શવાન છે. (મુ.) પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચનું સાધર્મ્સ ભૂતત્વ છે. તે (=ભૂતત્વ) બહિરિન્દ્રયગ્રાહ્ય જે વિશેષગુણ તત્ત્વ રૂપ છે. એમાં ‘ગ્રાહ્ય’ નો અર્થ લૌકિક પ્રત્યક્ષને જે સ્વરૂપયોગ્ય હોય તે એવો જાણવો. તેથી જ્ઞાતો ઘટઃ એવા પ્રત્યક્ષમાં જ્ઞાન પણ ઉપનીતભાનનો વિષય હોવાથી તાન્ આત્મામાં (આ સાધર્મ્યાની) અતિ નહીં થાય. તથા, લૌકિકપ્રત્યક્ષનો વિષય ન બનતા રૂપ વગેરે (વિશેષગુણ) ધરાવનાર પરમાણ્વાદિમાં અવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે રૂપ વગેરે પણ સ્વરૂપયોગ્ય તો છે જ. માત્ર મહત્ત્વ નામના અન્ય કારણનું સંનિધાન ન મળવાથી એનું પ્રત્યક્ષ થતું નથી. અથવા, આત્મામાં નહીં રહેલ જે વિશેષગુણ, તત્ત્વ એ ભૂતત્વ (એમ અર્થ જાણવો.) (વિ.) આ ભૂતત્વ શું છે ? બહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષગુણવત્ત્વ. જેમાં બહિરિન્દ્રિયનો વિષય બનનાર વિશેષગુણ હોય તે ભૂત. આવા વિશેષગુણ ગન્ધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ છે. પદકૃત્ય : ‘બહિઃ’ પદ ન મૂકે તો, ઇન્દ્રિયગ્રાહ્યવિશેષગુણવત્ત્વ લક્ષણ થાય. ઇન્દ્રિયથી મન પકડી શકાય. એના વિષયભૂત વિશેષગુણ તરીકે જ્ઞાન આવી શકે જે આત્મામાં હોવાથી અતિવ્યાપ્તિ થાય. પણ જ્ઞાન ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયનો વિષય નથી, માટે અતિવ્યાપ્તિ નહીં. ‘વિશેષગુણ’ ન લખે તો, બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ' આવું લક્ષણ થાય. જે આકાશમાં અવ્યાપ્ત છે અને ઘટરૂપ વગેરે ગુણોમાં અતિવ્યાપ્ત છે. શંકા ઃ પ્રથમક્ષણે ‘અયં ઘટઃ' એવું જ્ઞાન (વ્યવસાય) થયું તે પછી, ‘ઘટજ્ઞાનવાનö’ ‘મયા જ્ઞાતોડ્યું ઘટ:’ એવું જ્ઞાન થયું જે અનુવ્યવસાય કહેવાય છે. આમાં જ્ઞાતઃ=વિષયતાસંબંધેન જ્ઞાનવિશિષ્ટઃ તેથી જ્ઞાન ‘ઘટ’ નું વિશેષણ બને છે. તેથી અનુવ્યવસાયાત્મક જ્ઞાનનો વિષય જેમ ઘટ છે તેમ એના વિશેષણ તરીકે (વિશેષણવિધયા) જ્ઞાન પણ વિષય છે જ. વળી, ‘જ્ઞાતોડ્યું ઘટ:’ આ એક અખંડ પ્રત્યક્ષ છે જે ચક્ષુજન્ય છે. તેથી, એના વિષયભૂત જ્ઞાન પણ બહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષગુણ બની ગયો (કારણ કે બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ=બહિરિન્દ્રિયજન્યપ્રત્યક્ષવિષયત્વ). તેથી આત્મામાં અતિવ્યાપ્તિ આવશે. સમાધાન : અહીં ‘બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ' માં ગ્રાહ્યત્વનો અર્થ ‘લૌકિકપ્રત્યક્ષવિષયત્વ' કરવાથી, અર્થાત્ ‘લૌકિકસંનિકર્ષમાપ્રયોજ્યવિષયત્વ' એવો કરવાથી આ અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે. આશય એ છે કે ‘જ્ઞાતોડ્યું ઘટ:' આવું અનુવ્યવસાયાત્મક જ્ઞાન ઘટાંશમાં લૌકિકપ્રત્યક્ષ છે, જ્ઞાનાંશમાં અલૌકિકપ્રત્યક્ષ છે. તેથી જ્ઞાનાંશમાં અલૌકિકસંનિકર્ષપ્રયોજ્યવિષયતા છે, પણ લૌકિક સંનિકર્ષપ્રયોજ્યવિષયતા નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ 130 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી તે આ રીતે જ્ઞાન સાથે ચક્ષુસજ્ઞિકર્ષ શક્ય નથી. અને છતાં એ પ્રત્યક્ષનો (અનુવ્યવસાયાત્મકજ્ઞાનનો) વિશેષણવિધયા વિષય તો બને જ છે. ને સંનિકર્ષ વિના પ્રત્યક્ષ તો થાય જ નહીં. તો અહીં કયો સંનિકર્ષ હોય? તો કે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ જેમ, એક ધૂમને જોઈને સામાન્યલક્ષણાસંનિકર્ષથી સલધૂમની ઉપસ્થિતિ થવામાં સામાન્યલક્ષણા સંનિકર્ષ મનાયો છે એમ “સુરભિચન્દનમ્' એવું ચાક્ષુષ પ્રત્યક્ષ થવામાં “સુરભિ' અંશે ને શુક્તિમાં થતા ભ્રમાત્મક છંદ રજતમ્' જ્ઞાનમાં રજતાંશે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ મનાયો છે. ચંદનને જોઈ “સુરભિ'નું સ્મરણ થાયછેને એના વિષયભૂત સુરભિ' ચન્દનના પ્રત્યક્ષમાં સાથે ભાસે છે. ઈદનું પ્રત્યક્ષ થાય - ચાકચીઠ્યાદિ દેખાય એટલે રજતનું સ્મરણ થાય છે. એના વિષયભૂત રજતનું આ પ્રત્યક્ષમાં ભાન થવાથી ઈદે રજતમ્” એવો બોધ થાય છે. આમ સુરભિ કે રજત સાથે ચક્ષ સંનિકર્ષ થવામાં એનું સ્મરણાત્મક જ્ઞાન ભાગ ભજવે છે, માટે આ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ કહેવાય છે. (આને વૈજ્ઞાનિક સંનિકર્ષ પણ કહે છે.) એ જ રીતે, આત્મામાં ઉત્પન્ન થયેલ ઘટજ્ઞાનના અનુવ્યવસાયનું વિષયભૂત જ્ઞાન બાધઘટમાં ભાસે છે. (જેમ રજતના સ્મરણ પછી એના વિષયભૂત રજતને ઉપાડી બહાર પૂર્વવર્તી પદાર્થમાં ગોઠવી ‘વં નતમ્” બોધ થાય છે એમ) 'ઘટજ્ઞાનવાનું બહં એવા અનુવ્યવસાયના વિષયભૂત ઘટજ્ઞાનને બાહ્ય ઘટમાં ગોઠવી જ્ઞાતોä પટઃ' એવો બોધ થાય છે. એટલે આ ચક્ષુજન્ય પ્રત્યક્ષનો વિષય જ્ઞાન બન્યું, તદ્વત્તા આત્મામાં હોવાથી અતિવ્યાપ્તિ થઈ. છતાં, આ ચક્ષુજન્ય પ્રત્યક્ષમાં ભાસતા જ્ઞાનાંશમાં જ્ઞાનલક્ષણા (અલૌકિક) સત્રિકર્ષપ્રયોજ્ય વિષયતા છે. માત્ર લૌકિક સંનિકર્ષ પ્રયોજ્ય વિષયતા નથી. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. [અલૌકિકસંનિકર્ષજ સાક્ષાત્કારએ ઉપનીતભાન કહેવાય છે. તેથી, પ્રસ્તુતમાં જ્ઞાતોથંઘટ:” એ ઉપનીતભાન છે, અને એ જ્ઞાન એના વિષયભૂત છે. માટે મુક્તાવલીમાં ‘જ્ઞાનસ્થાપ્યપનીતભાનવિષયત્વા એમ જણાવ્યું છે.] શંકા છતાં પાર્થિવ પરમાણુ વગેરેના રૂપ વગેરેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી એ પરમાણુમાં અવ્યાપ્તિ આવશે. સમાધાન : અહીં બહિરિન્દ્રિયગ્રાહ્ય એટલે બહિરિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વિષયત્વ એટલો જ અર્થ નથી, કિન્તુ તેવા પ્રત્યક્ષનું સ્વરૂપયોગ્યત્વ એવો અર્થ છે. પરમાણુના વિશેષગુણ પ્રત્યક્ષ નથી થતા તે પોતે સ્વરૂપયોગ્ય નથી એ કારણે નહીં, પણ પ્રત્યક્ષ માટે અપેક્ષિત અન્ય નિમિત્ત કારણ જે મહત્પરિમાણ, તે ન હોવાના કારણે. એટલે એ રૂપ વગેરેમાં સ્વરૂપયોગ્યતા તો છે જ. માટે અવ્યાપ્તિ નહીં. પ્રશ્નઃ આ સ્વરૂપયોગ્યતા શું છે? ઉત્તરઃ કારણતાવચ્છેદકધર્મવત્ત્વ એ સ્વરૂપયોગ્યતા છે. જેમ કે, અરણ્યસ્થ જે દંડથી ક્યારેય ઘટોત્પત્તિ નથી થઈ, એમાં પણ ઘટકારણતાવચ્છેદક દંડત્વ જે છે તે જ એમાં રહેલી ઘટની સ્વરૂપયોગ્યતા છે. ને તેથી એ દંડ પણ સ્વરૂપયોગ્ય કારણ તો કહેવાય જ છે. (અને કુંભાર વગેરે અન્ય કારણ સામગ્રીનો સહકાર નથી મળ્યો, માટે ઘટોત્પત્તિ નથી કરી.) આ જ રીતે પરમાણુના રૂપ વગેરેમાં પણ પ્રત્યક્ષકારણતાવચ્છેદક રૂપ– વગેરે ધર્મ રહેલા જ છે. તેથી એ સ્વરૂપયોગ્ય છે જ. માટે આવ્યાપ્તિ નહીં. Page #142 -------------------------------------------------------------------------- ________________ ક્ષિતિવગેરેઇનુંસાધર્મ્યુ એટલે લક્ષણ આવું થયું - વિિરન્દ્રિયજ્ઞન્યતાૌપ્રિત્યક્ષસ્વરૂપયોગ્યવિશેષનુળવધ્વં ભૂતત્વમ્ । શંકા : ચક્ષુ વગેરે ઇન્દ્રિયો કે જે તેજસ્ વગેરે દ્રવ્યમય છે એમાં મહત્પરિમાણ હોવા છતાં એનું પ્રત્યક્ષ કેમ નથી થતું ? 131 સમાધાન : જેમાં ઉદ્ધૃતરૂપ હોય ને સાથે મહત્પરિમાણ હોય એનું પ્રત્યક્ષ થાય છે. પરમાણુમાં ઉદ્ધૃતરૂપ છે, પણ મહત્ત્વ નથી, માટે પ્રત્યક્ષ નહીં. ચક્ષુ વગેરેમાં મહત્ત્વ છે, પણ ઉદ્ધૃતરૂપ નથી, માટે પ્રત્યક્ષ નથી. (ચક્ષુ વગેરેમાં અનુભૂત રૂપ છે તે જાણવું.) શંકા : આનો અર્થ એ થયો કે પ્રત્યક્ષકારણતાવચ્છેદક ઉદ્ભૂતરૂપત્વ છે, ‘રૂપત્વ’ નહીં, કારણ કે રૂપત્વ તો અનુભૂતરૂપમાં પણ છે. તેથી ચક્ષુ વગેરેના રૂપ વગેરેમાં પ્રત્યક્ષસ્વરૂપયોગ્યત્વ ન આવવાથી ચક્ષુ વગેરેમાં અવ્યાપ્તિ આવશે. સમાધાન : તેથી, મુક્તાવલીમાં ભૂતત્વનું બીજું લક્ષણ આપ્યું કે આત્માવૃત્તિવિશેષમુળવત્ત્વ ભૂતત્વમ્.... આમાં લાઘવ પણ છે. જ્ઞાનને લઈને આત્મામાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ‘આત્માવૃત્તિ’ લખ્યુ છે. તથા દૈશિક પરત્વ લઈને મનમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ‘વિશેષ’ પદ મૂક્યું છે. વસ્તુતઃ શત્વસ્વર્ણાન્યતાવત્તું મૂતત્વમ્ એવું લક્ષણ જાણવું. (l. द्रव्यारम्भश्चतुर्षु स्यादथाऽऽकाशशरीरिणाम् । अव्याप्यवृत्तिक्षणिको विशेषगुण इष्यते ॥ २७ ॥ (मु.) चत्वारीति । पृथिव्यप्तेजोवायूनां स्पर्शवत्त्वम् । द्रव्यारम्भ इति । पृथिव्यप्तेजोवायुषु चतुर्षु द्रव्यारम्भकत्वम् । न च द्रव्यानारम्भके घटादावव्याप्तिः । द्रव्यसमवायिकारणवृत्ति- द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । (ક્ષિત્યાદિ ૪નું સાધર્મ્સ) (કા.) દ્રવ્યારંભ ચારમાં થાય છે. હવે આકાશ અને શરીરી (આત્મા) નું (સાધર્મ્સ) અવ્યાપ્યવૃત્તિ-ક્ષણિક વિશેષગુણ મનાયો છે. (મુ.) પૃથ્વી-અપ્-તેજ-વાયુનું સ્પર્શવત્ત્વ (એ સાધર્મ્સ છે.) પૃથ્વી, અપ, તેજ, વાયુ આ ચારમાં દ્રવ્યારકત્વ (એ સાધર્મ્યુ છે.) દ્રવ્યના અનારંભક ઘટાદિ (અંતિમ અવયવી) માં અવ્યાપ્તિ નથી, કારણ કે દ્રવ્યના સમવાયિકારણમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તત્ત્વની વિવક્ષા કરી છે. (વિ.) પૃથ્વી, જળ, તેજ અને વાયુનું સાધર્મ્સ-સ્પર્શવત્ત્વમ્ તથા દ્રવ્યારંભકત્વમ્ શંકા ઃ દ્રવ્યારંભકત્વ લક્ષણ ઘટાદિ અંતિમ અવયવીમાં અવ્યાસ છે, કારણ કે તે ઘટાદિ, કોઈ દ્રવ્યના આરંભક નથી. સમાધાન : દ્રવ્યસમવાયિકારણવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્ય (ન્યૂનવૃત્તિ) જાતિમત્ત્વમ્ લક્ષણ કરવાથી એ અવ્યાપ્તિ ટળી જશે. શંકા : જેઓ મૂર્તત્વને જાતિ માને છે એમના મતે મનમાં અતિવ્યાપ્તિ થશે, કારણ કે પાર્થિવપરમાણુમાં દ્રવ્યત્વવ્યાપ્ય એવી મૂર્તત્વ જાતિ રહી છે જે મનમાં પણ છે. ણુકના આરંભક સમાધાન : તો પછી મનોવૃત્તિ એટલું વિશેષણ જોડવું. એટલે કે દ્રવ્યસમવાયિાવૃત્તિ-મનોવૃત્તિદ્રવ્યત્વ Page #143 -------------------------------------------------------------------------- ________________ 132 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ચૂનવૃત્તિનાતિમત્વમ્ આવું લક્ષણ કરવું. જો કે આમાં “સમવાયિકારણ' કહેવામાં કારણતાનો સમાવેશ હોવાથી ગૌરવ થાય છે, તેથી, સમવાયેન દ્રવ્યવૃત્તિ - મનોવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિનાતિમત્ત્વનું એવું લક્ષણ જાણવું. જો કે મનોવૃત્તિ લખવાથી સત્તા-દ્રવ્યત્વ વગેરે જાતિઓ લઈ ન શકાવાથી આકાશ વગેરેમાં અતિવ્યાપ્તિ આવવાનો પ્રશ્ન નથી. તેથી ‘દ્રવ્યત્વચૂનવૃત્તિ વિશેષણ ન મૂકીએ તો પણ ચાલે-એટલે કેસમવાયેને દ્રવ્યવૃત્તિમનોડવૃત્તિનાતિમત્ત્વમ્ (આકાશ-આત્માનું સાધમ્ય). (मु.) अथाकाशेति। आकाशात्मनामव्याप्यवृत्ति-क्षणिकविशेषगुणवत्त्वंसाधर्म्यमित्यर्थः । आकाशस्य विशेषगुणः शब्दः । स चाव्याप्यवृत्तिः, यदा किञ्चिदवच्छेदेन शब्द उत्पद्यते तदाऽन्यावच्छेदेन तदभावस्यापि सत्त्वात्। (મ.) આકાશ અને આત્માનું અવ્યાખવૃત્તિ વિશેષ ગુણવત્ત્વ અને ક્ષણિક વિશેષ ગુણવત્ત્વ એ સાધર્યુ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દછે. તે અવ્યાપ્યવૃત્તિ છે. કારણકે જ્યારે કિંચિદવિચ્છેદન (કો'ક ભાગમાં) શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે અન્યાવચ્છેદેન (અન્યભાગમાં) એનો અભાવ પણ (આકાશમાં) હોય છે. (વિ.) આકાશ-શરીરી (જીવો)નું સાધર્મ (1) અવ્યાપ્યવૃત્તિ વિશેષ ગુણવત્ત્વમ્ (2) ક્ષણિક વિશેષ ગુણવત્ત્વમ્, (1) અવ્યાખવૃત્તિવિશેષગુણવત્ત્વમ્ - સ્વાધિકરણવૃત્તિઅભાવપ્રતિયોગિતંઅવ્યાપ્યવૃત્તિત્વમ્. સ્વ=કપિસંયોગ, એનું અધિકરણ–વૃક્ષ, એમાં રહેલો અભાવ=કપિસંયોગાભાવ, એનો પ્રતિયોગી કપિસંયોગ છે. તેથી એ અવ્યાપ્યવૃત્તિ છે. શબ્દ આકાશનો અવ્યાપ્યવૃત્તિગુણ છે. એટલે કે એ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાં એના ભેરી વગેરે ઉત્પાદક હોય ત્યાં જ ઉત્પન્ન થાય છે, સંપૂર્ણ આકાશમાં નહીં, અન્યથા એ સર્વત્ર સંભળાવો જોઈએ. તેથી જ્યારે એ આકાશમાં ભર્યવચ્છેદન ઉત્પન્ન થાય છે ત્યારે જ એનો આકાશમાં અચદેશાવચ્છેદન અભાવ પણ હોય છે. તેથી એ અવ્યાપ્યવૃત્તિ ન્યાયમતે આત્મા પણ વિભુ છે. પણ એટલા માત્રથી, જ્ઞાન વગેરે કાંઈ આખા આત્મામાં પેદા થતાં નથી, કિન્તુ શરીરવચ્છેદેન જ ઉત્પન્ન થાય છે. તેથી, એ પણ અવ્યાપ્યવૃત્તિ ગુણો છે. તેથી, અવ્યાપ્યવૃત્તિ વિશેષગુણ તરીકે શબ્દ, જ્ઞાન વગેરે લઈને આકાશ, આત્મામાં લક્ષણ સમન્વય થઈ જાય છે. (मु.) क्षणिकत्वं च तृतीयक्षणवृत्तिध्वंसप्रतियोगित्वम् । योग्यविभुविशेषगुणानांस्वोत्तरवृत्तिविशेषगुणनाश्यत्वात् प्रथमशब्दस्य द्वितीयशब्देन नाशः । एवं ज्ञानादीनामपि । ज्ञानादिकं यदाऽऽत्मनि विभौ शरीरावच्छेदेनोत्पद्यते तदा घटाद्यवच्छेदेन तदभावोऽस्त्येव । एवं ज्ञानादिकमपि क्षणद्वयावस्थायि । इत्थं चाऽव्याप्यवृत्तिविशेषगुणवत्त्वं, क्षणिकविशेषगुणवत्त्वंचार्थः । पृथिव्यादौ रूपादिविशेषगुणोऽस्तीत्यतोऽव्याप्यवृत्तीत्युक्तम् । पृथिव्यादावव्याप्यवृत्तिः संयोगादिरस्तीति विशेषगुणेत्युक्तम् ।। (મુ.) (ક્ષણિકવિશેષગુણવત્ત્વજે કહ્યું તેમાં) ક્ષણિકત્વ એટલેતૃતીય ક્ષણમાં રહેલા ધ્વંસનું પ્રતિયોગિત્વ, યોગ્યવિભૂવિશેષગુણો (વિભુદ્રવ્યના યોગ્યવિશેષગુણો) સ્વોત્તરવર્તી વિશેષગુણથી નાશ્ય હોવાના કારણે પ્રથમ શબ્દનો દ્વિતીય શબ્દથી નાશ થાય છે. એ જ રીતે જ્ઞાનાદિમાં પણ (અવ્યાપ્યવૃત્તિવિશેષગુણત્વ ને ક્ષણિકવિશેષગુણત્વ છે.) જ્ઞાનાદિ જ્યારે વિભુ એવા આત્મામાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ક્ષuિત્વ 133 શરીરવચ્છેદન ઉત્પન્ન થાય છે ત્યારે ઘટાઘવચ્છેદેન એનો અભાવ (આત્મામાં) હોય જ છે. માટે જ્ઞાનાદિ અવ્યાપ્યવૃત્તિવિશેષગુણ છે.) એમ જ્ઞાનાદિ પણ ક્ષણદ્ભય રહેનારાં છે. આમ (આકાશ અને આત્માનું સાધમ્ય) અવ્યાપ્યવૃત્તિવિશેષગુણવત્ત્વ અને ક્ષણિક વિશેષગુણવત્ત્વ છે. (આ બેમાંના પ્રથમ સાધમ્પનું પદકૃત્ય) પૃથ્વી વગેરેમાં રૂપ વગેરે વિશેષગુણ છે. તેથી (એમાં અતિના વારણ માટે) “અવ્યાપ્યવૃત્તિ' એમ વિશેષણ વાપર્યું છે. પૃથ્વી વગેરેમાં અવ્યાપ્યવૃત્તિ એવા સંયોગ વગેરે ગુણ છે. તેથી ‘વિશેષગુણ' એવું વિશેષણ જોડ્યું છે. (રૂપ વગેરે અવ્યાપ્યવૃત્તિ નથી ને સંયોગાદિ વિશેષગુણ નથી.) (વિ.) (2) ક્ષણિકવિશેષગુણવત્ત્વમ્ શબ્દ અને જ્ઞાન-સુખાદિક્ષણિક વિશેષ ગુણો છે, માટે આ, આકાશઆત્માનું સાધર્મે છે. પૃથ્વી વગેરેના રૂપાદિગુણો અક્ષણિક (=અધિકક્ષણસ્થાયી) છે. શંકાઃ શબ્દાદિને પણ અક્ષણિક માનો ને? સમાધાનઃ જો એવું હોય તો એકવાર શબ્દ ઉત્પન્ન થાય પછી એનો નાશક કોણ? એમ જ્ઞાન પ્રગટ્યા પછી એનો નાશક કોણ? ઘટના રૂપાદિગુણોના નાશમાં તો “ઘટનાશ' કારણ બની શકે છે, પણ શબ્દાદિના નાશમાં એના આશ્રયના નાશને નાશક માની શકાતો નથી, કારણકે એના આશ્રયભૂત આકાશ-આત્મા નિત્ય હોવાથી નાશ પામતા જ નથી. વળી, એક શબ્દ સાંભળ્યા બાદ બીજો શબ્દ સંભળાય ત્યારે પણ જો પૂર્વશબ્દ વિદ્યમાન હોય તો એ વખતે એકી સાથે બન્ને શબ્દો સંભળાવા જોઈએ. જેમ એક ઘડો વિદ્યમાન છે ને બીજો ઘડો લાવવામાં આવે ત્યારે બન્ને ઘડા દેખાય છે તેમ. આ જ રીતે ઘટનું જ્ઞાન થયા પછી પટજ્ઞાન થતી વખતે ચિરસ્થાયી હોવાના કારણે ઘટનું જ્ઞાન પણ જો હાજર હોય તો એકી સાથે એ બન્ને જ્ઞાન અનુભવાવા જોઈએ. પણ આવો અનુભવ ક્યારેય થતો નથી. તેથી, શબ્દ-જ્ઞાન વગેરે ક્ષણિક ગુણો છે. પ્રશ્નઃ આમાં ક્ષણિકત્વ શું છે ? એકક્ષણસ્થાયિત્વ? ઉત્તરઃ જો એકક્ષણસ્થાયિત્વ માનીએ તો ક્ષણમાત્રસ્થાયી ઘટની જેમ શબ્દનું પણ ક્યારેય પ્રત્યક્ષ નહીં થાય. શંકાઃ આવી આપત્તિ આપવી યોગ્ય નથી, કારણ કે શબ્દ અને ઘટમાં તફાવત છે. ઘટનું પ્રત્યક્ષ કરવા માટે સંયોગ એ સંનિકર્ષ છે. પ્રથમ ક્ષણે ઘટ ઉત્પન્ન થાય, બીજી ક્ષણે સંનિકર્ષ (સંયોગ) થાય ને ત્રીજી ક્ષણે પ્રત્યક્ષ થાય. એટલે બીજી ક્ષણે ઘટ નાશ પામી જતો હોય તો તો એની સાથે સંનિકર્ષ જ ન થવાથી પ્રત્યક્ષ શી રીતે થાય? પણ શબ્દનું પ્રત્યક્ષ કરવા માટેનો સંનિકર્ષ તો સમવાય છે જે નિત્ય હોવાથી જેવો શબ્દ ઉત્પન્ન થાય કે એ જ ક્ષણે એ લાગુ પડી જ જાય છે. (જેમ આધક્ષણાવચ્છિન્ન ઘટમાં સંયોગાદિગુણો ન હોવા છતાં, ઘટતાદિ જાતિઓ તો લાગુ પડી જ જાય છે તેમ.) તેથી, પ્રથમણે શબ્દોત્પત્તિ થવા સાથે જ સમવાયસંનિકર્ષ પણ થઈ જવાથી દ્વિતીયક્ષણે એનું પ્રત્યક્ષ થઈ જશે જ. ભલે ને એ બીજી ક્ષણે, પ્રત્યક્ષનું ‘શબ્દ' રૂપ કારણ નાશ પામી જાય – જેમ પ્રથમ ક્ષણે વિદ્યમાન અને બીજી ક્ષણે નાશ પામી જતો “ઘટપ્રાગભાવ', બીજી ક્ષણે ઘટોત્પત્તિ કરે છે તેમ શબ્દ પણ સ્વપ્રત્યક્ષાત્મક કાર્ય કરી શકવામાં કશો વાંધો નથી. સમાધાનઃ કેટલાંક કારણો એવા હોય છે કે જે પૂર્વકાલવૃત્તિત્વેન કારણ હોય છે, જ્યારે કેટલાંક કારણો એવા હોય છે કે જે પુર્વકાલવરિત્વેન તો કારણ હોય છે જ, પણ સમકાલવૃત્તિત્વેન પણ કારણ હોય છે. અર્થાત્ કાર્યની પૂર્વેક્ષણે તો એ હાજર જોઈએ જ, પણ જે ક્ષણે કાર્ય થાય એ ક્ષણે પણ એ હાજર જોઈએ જ. પ્રત્યક્ષાત્મક કાર્ય પ્રત્યે વિષય પણ આવું જ કારણ છે. શંકાઃ વિષયને પ્રત્યક્ષકાળે પણ હાજર માનવાની શી જરૂર છે ? સમાધાનઃ વિનશ્યવિસ્થ ઘટ સાથે પૂર્વેક્ષણે (કે જે ઘટની અંતિમ ક્ષણ છે ત્યારે) સંનિકર્ષ તો થઈ જ ગયેલો છે. એટલે એ ઘટની નાશક્ષણ પણ એનું પ્રત્યક્ષ થવું જોઈએ. પણ થતું હોય એવો અનુભવ નથી. તેથી જણાય છે કે ઘટનું પ્રત્યક્ષ થવા માટે પ્રત્યક્ષ કાળે પણ ઘટ વિદ્યમાન હોવો જોઈએ. Page #145 -------------------------------------------------------------------------- ________________ 134 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી એમ શબ્દના પ્રત્યક્ષકાળે શબ્દ પણ વિદ્યમાન હોવો આવશ્યક છે. તેથી શબ્દને માત્ર એક ક્ષણ સ્થાયી માની શકાય નહીં. પ્રશ્ન : ‘શબ્દભલે દ્વિક્ષણસ્થાયી છે. તૃતીયક્ષણે એનો નાશ થઈ જાય છે તો એ નાશક કોણ ? ઉત્તર : દ્વિતીય ક્ષણોત્પન્ન શબ્દ એનો નાશક છે. આશય એ છે કે બધા યોગ્ય વિભુવિશેષગુણો ક્ષણિક છે, તેથી ત્રીજી ક્ષણે એ બધાનો નાશ થઈ જ જાય છે. તેથી એવો નિયમ માનવામાં આવ્યો છે કે (યોગ્યવિભુવિશેષગુણોનો નાશક) योग्यविभुविशेषगुणानां स्वोत्तरवर्तियोग्यविशेषगुणनाश्यत्वम् । વિભુ દ્રવ્યોના યોગ્ય વિશેષગુણો સ્વઉત્તરવર્તિ યોગ્ય વિશેષ ગુણોથી નાશ્ય હોય છે. પ્રથમ ક્ષણે પ્રથમ શબ્દ ઉત્પન્ન થયો, દ્વિતીયક્ષણે દ્વિતીયશબ્દ ઉત્પન્ન થયો. આ દ્વિતીય શબ્દ પ્રથમ શબ્દનો નાશક છે. કારણ હાજર થયા પછી કાર્ય થાય. એટલે બીજી ક્ષણે આ ‘દ્વિતીયશબ્દ’ રૂપ નાશક હાજર થયો. તેથી તૃતીયક્ષણે પ્રથમશબ્દનો નાશ થાય છે. માટે શબ્દને દ્વિક્ષણસ્થાયી માનવો પડે છે, માત્ર એક ક્ષણ સ્થાયી નહીં. એમ તો, દશમીક્ષણે ઉત્પન્ન થતો શબ્દ પણ પ્રથમશબ્દને ઉત્તરવર્તી જ છે, છતાં એને જો પ્રથમશબ્દનો નાશક માનવામાં આવે તો શબ્દ દશક્ષણસ્થાયી થઈ જાય જે ઇષ્ટ નથી. તેથી અહીં જે સ્વોત્તરવર્તી કહ્યું છે એનો અર્થ ‘સ્વઅવ્યવહિતઉત્તરવર્તી' એવો જાણવો. પ્રશ્ન ઃ સ્વઅવ્યવહિતોત્તરવર્તિત્વ શું છે ? ઉત્તર ઃ સ્વોત્તરાનુત્તરત્ને સતિ સ્વોત્તરત્ન સ્વાવ્યવહિતોત્તરત્વમ્.... સ્વને ઉત્તરવર્તી જે કોઈ પદાર્થો તે બધા સ્વોત્તર. આવા કોઈપણ સ્વોત્તરની જે ઉત્તરવર્તી નથી અને છતાં સ્વને ઉત્તરવર્તી છે તે સ્વાવ્યવહિતોત્તરવર્તી કહેવાય. પ્રથમક્ષણોત્પન્ન પ્રથમ શબ્દ માટે દ્વિતીયાદિક્ષણે ઉત્પન્ન થતા દ્વિતીય-તૃતીય વગેરે શબ્દો બધા સ્વોત્તર છે. પણ આમાંના તૃતીય-ચતુર્થ વગેરે શબ્દો એવા છે કે જે દ્વિતીય શબ્દાત્મક સ્વોત્તરને પણ ઉત્તરવર્તી છે, અનુત્તર નથી. જ્યારે દ્વિતીયશબ્દ એવો છે કે જેના પૂર્વકાળે કોઈ સ્વોત્તર ન હોવાથી એ સ્વોત્તરાનુત્તર છે. માટે એ સ્વોત્તરાનુત્તર થયો. ને વળી એ સ્વોત્તર તો છે જ. તેથી સ્વાવ્યવહિતોત્તર તરીકે દ્વિતીય શબ્દ જ પકડાશે, તૃતીય શબ્દ વગેરે નહીં. આમાં વિશેષણ ન લખે તો તૃતીયાદિ શબ્દો પણ સ્વોત્તર હોવાથી એમાં સ્વાવ્યવહિતોત્તરત્વની અતિવ્યાપ્તિ થાય. વિશેષ્ય ન લખે તો પ્રથમ શબ્દ પોતે જ, સ્વોત્તર જે દ્વિતીયાદિ શબ્દો, એને અનુત્તર હોવાથી પોતાનામાં જ સ્વાવ્યવહિતોત્તરત્વની અતિવ્યાપ્તિ થાય એ જાણવું. આમાં સ્વોત્તરત્વ = સ્વસમાનાધિકરણપ્રાગભાવપ્રતિયોગિત્વ જાણવું. અર્થાત્ સ્વાધિકરણક્ષણમાં રહેલા પ્રાગભાવનો જે પ્રતિયોગી હોય તે સ્વોત્તર. પ્રશ્ન ઃ ચરમશબ્દનો નાશક કોણ ? કારણ કે એને ઉત્તરવર્તી કોઈ શબ્દ નથી. ઉત્તર ઃ સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ સ્વ જ એનો નાશક છે. જેમ કે જ્યોત. પૂર્વપૂર્વક્ષણવર્તી જ્યોતની ઉત્તરક્ષણવર્તી જ્યોત નાશક છે. ચરમજ્યોત સ્વયં નષ્ટ થઈ જાય છે. એમ શબ્દ-જ્ઞાન વગેરેમાં જાણવું. ધારો કે પાંચમી ક્ષણે ચરમશબ્દ ઉત્પન્ન થયો. તો છઠ્ઠી ક્ષણે એલો એ શબ્દ જ, સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ સ્વ છે, ને એ જ એનો નાશક હોવાથી, સાતમી ક્ષણે શબ્દ નાશ થઈ જશે. આમાં, વિશેષણ ન મૂકતાં માત્ર ‘સ્વ’ ને જ નાશક માનવામાં આવે તો, સ્વ તો પાંચમી ક્ષણે પણ હોવાથી, છઠ્ઠી ક્ષણે જ ચરમશબ્દનો નાશ થઈ જાય. એટલે કે ચરમશબ્દ માત્ર એક જ ક્ષણ રહે. અને તો પછી એનું પ્રત્યક્ષ ન થઈ શકે. માટે Page #146 -------------------------------------------------------------------------- ________________ 135 ચોગ્યવિભુવિશેષગુણનાશક સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ' એવું વિશેષણ મૂક્યું છે. એટલે સામાન્યથી આ નિયમ થયો કે 'વિભુપદાર્થના યોગ્ય વિશેષગુણો સ્વાવ્યવહિતોત્તર યોગ્ય કવિશેષગુણથી નાશ્ય હોય છે. આમાં સ્વ = નાશ્યગુણ, એટલે સ્વનાશ એ કાર્ય છે અને તાદશ ઉત્તર ગુણ એ નાશક (કારણ) છે. (1) “વિભુ' ન લખે તો ઘટાદિના રૂપાદિગુણો પણ વિશેષગુણ છે જેનો નાશક ઘટનાશ હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. એક રૂપની હાજરીમાં રૂપાન્તરોત્પત્તિ ન હોવાથી અવ્યવહિતોત્તરૂપ ન હોવા છતાં નાશ થયો, તેથી વ્યતિરેક વ્યભિચાર. ઘટાદિમાં શ્યામરૂપની હાજરીમાં રક્તરૂપ પેદા નથી થતું, પણ શ્યામરૂપનાશ થયા પછી રક્તરૂપ ઉત્પન્ન થાય છે. તેથી રક્તરૂપ શ્યામરૂપનો નાશક નથી. | (2) “યોગ્ય ન લખે તો આત્માનો વિશેષ ગુણ અદષ્ટ, એ સ્વોત્તરગુણનાશ્ય ન હોવાથી વ્યભિચાર આવે. અદષ્ટ અતીન્દ્રિય હોવાથી યોગ્ય નથી. (૩) વિશેષ ન લખે તો સંયોગનાશમાં વ્યભિચાર આવે. (4) “યોગ્ય ન લખે તો દ્વિતીયક્ષણોત્પન્ન અદષ્ટથી તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિ નાશ થવાની આપત્તિ આવે. (5) ‘વિશેષ' ને લખે તો દ્વિતીયક્ષણોત્પન્ન સંયોગથી અપેક્ષાબુદ્ધિનાશ થવાની આપત્તિ આવે. (જે આત્મામાં અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થઈ, તે આત્મામાં બીજી ક્ષણે કોઈ યોગ્ય વિશેષ ગુણ ઉત્પન્ન થતો નથી એવો નિયમ છે એ જાણવું.) આમ, પ્રથમક્ષણે પ્રથમશબ્દાદિ, દ્વિતીયક્ષણે નાશક શબ્દાદિ, તૃતીયક્ષણે પ્રથમમશબ્દાદિનો નાશ. તેથી શબ્દાદિને ક્ષણમાત્રસ્થાયી ન માનતાં બ્રિક્ષણસ્થાયી તો માનવા જ પડે છે. તેથી ક્ષણિકત્વ = દ્ધિક્ષણસ્થાયિત્વ એવું કહેવું પડે. પણ એમ તો, ઘટના ૧00 ક્ષણ સ્થાયી રૂપાદિપણ ધિક્ષણસ્થાયી તો છે જ, તેથી એમાં ક્ષણિકત્વ આવી જવાથી તડ્વાન્ ઘટમાં અતિવ્યાતિ. તેથી નિષેધમુખે વ્યાખ્યા કરવી. તૃતીયક્ષાવૃત્તિત્વ ક્ષણિવત્વમ્ ૧૦૦ક્ષણસ્થાયીરૂપતૃતીયક્ષણમાં અવૃત્તિ નથી, વૃત્તિ છે. તેથી હવે અતિવ્યાપ્તિ નહીં આવે. (मु.) न च रूपादीनामपि कदाचित् तृतीयक्षणे नाशसम्भवात् क्षणिकविशेषगुणवत्त्वं क्षित्यादावतिव्याप्तमिति वाच्यम्, चतुःक्षणवृत्तिजन्यावृत्ति-जातिमद्विशेषगुणवत्त्वस्य तदर्थत्वात् । अपेक्षाबुद्धिः क्षणत्रयं तिष्ठति, क्षणचतुष्टयं तु न किमपि जन्यज्ञानादिकं तिष्ठति, रूपत्वादिकं तु क्षणचतुष्टयस्थायिन्यपि रूपादौ वर्तत इति तद्व्युदासः । (મુ.) “રૂપ વગેરેનો પણ ક્યારેક ત્રીજી ક્ષણે નાશ સંભવતો હોવાથી ક્ષણિકવિશેષગુણવત્ત્વ (તે રૂપવગેરે વિશેષગુણવાન) ક્ષિતિ વગેરેમાં અતિવ્યાપ્ત છે” એવી શંકાનકરવી, કારણ કે ચાર ક્ષણ રહેનારા જન્ય પદાર્થમાં નહીં રહેલી છે તદવન્દ્ર એવો (ક્ષણિકવિશેષગુણવત્ત્વ એવા સાધર્મ્યુનો) અર્થ છે. અપેક્ષાબુદ્ધિ ત્રણ ક્ષણ ટકે છે. ચાર ક્ષણ તો કોઈ પણ જગ્ય જ્ઞાન ટકતું નથી. રૂપ– વગેરે જાતિ તો ચારક્ષણ ટકનારા રૂપ વગેરેમાં પણ રહી છે. તેથી (ચારણ રહેનારા પદાર્થમાં નહીં રહેલી જાતિ તરીકે રૂપવન મળવાથી) તેનોનરૂપત્વાદિજાતિનો વ્યદાસ બાદબાકી થઈ જાય છે. (નેતેથી રૂપ વગેરે આવા ક્ષણિક વિશેષગુણ ન થવાથી પૃથ્વીમાં અતિવ્યાપ્તિ નહીં થાય.) Page #147 -------------------------------------------------------------------------- ________________ 136 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (વિ.) શંકા છતાં જે રૂ૫ બે જ ક્ષણ ટક્યું, એ તો તૃતીયક્ષણ અવૃત્તિ જ છે, એટલે એના દ્વારા અતિવ્યાપ્તિ આવશે જ. હવે, આમાં આવું રૂપ અને શબ્દાદિ. બન્ને ક્ષણિક હોવા છતાં બે વચ્ચેનો તફાવત તપાસવો જોઈએ. શબ્દાદિ બધા જ ક્ષણિક હોય છે, જ્યારે રૂપ તો કો'ક જ ક્ષણિક હોય છે, કો'ક અક્ષણિક પણ હોય છે. એટલેકે રૂપ– જાતિક્ષણિક-અક્ષણિક સાધારણ છે, જ્યારે શબ્દ–વગેરે જાતિ માત્ર ક્ષણિકવૃત્તિ જ છે, અક્ષણિકવૃત્તિ નહીં. એટલે માળિગવૃત્તિનાતિમત્તે ક્ષણવત્વે એમ લઈ શકાય. અર્થાત્ અક્ષાવૃત્તિનાતિમવિશેષગુણવત્ત એ સાધર્મબની શકે. વળી, અક્ષણિક પદાર્થ તૃતીયક્ષણવૃત્તિપદાર્થ (રૂપવગેરે). તેથી તૃતીય ક્ષણવૃત્તિ-અવૃત્તિજાતિમદ્વિશેષગુણ એ સાધર્મ થયું. રૂપાદિ વિશેષગુણોમાં રૂપત્યજાતિ છે જે તૃતીય ક્ષણવૃત્તિરૂપાદિમાં વૃત્તિ છે, અવૃત્તિ નહીં, માટે પૃથ્વી આદિમાં અતિવ્યાપ્તિ નહીં. જ શંકા છતાં, અપેક્ષાબુદ્ધિને તૃતીયક્ષણવૃત્તિ માની છે જેમાં જ્ઞાનત્વ રહ્યું હોવાથી જ્ઞાન ક્ષણિક વિશેષગુણ તરીકે સિદ્ધ ન થવાની આપત્તિ આવશે. અપેક્ષાબુદ્ધિનું ત્રિક્ષણસ્થાયિત્વ નીચે મુજબ જાણવું. પ્રથમ ક્ષણે મયખેવા: ગમે એવી અપેક્ષાબુદ્ધિ દ્વિતીયક્ષણે દિત્વોત્પત્તિઃ | તથા નિવર્ષ તૃતીય ક્ષણે દ્ધિત્વ-દ્વિવત્વનું નિર્વિકલ્પકપ્રત્યક્ષ ચતુર્થક્ષણે દ્ધિત્વનું ‘ૌ દી’ એવું સવિકલ્પકપ્રત્યક્ષ તથા અપેક્ષાબુદ્ધિનાશ, પંચમક્ષણે-દ્ધિત્વનાશ અપેક્ષાબુદ્ધિના નાશને દ્ધિત્વ વગેરે સંખ્યાનો નાશક મનાયો છે. વળી, ચોથી ક્ષણે દ્ધિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે, ને પ્રત્યક્ષ માટે વિષય સમકાળવૃત્તિત્વેન પણ કારણ છે. એટલે ચોથી ક્ષણે દ્ધિત્વ સંખ્યા વિદ્યમાન જોઈએ જ. જો ત્રીજી ક્ષણે અપેક્ષાબુદ્ધિનાશ થઈ જાય, તો ચોથી ક્ષણે દ્ધિત્વનાશ થઈ જ જાય, જે ઇષ્ટ નથી. માટે ત્રીજી ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ ન માનતાં ચોથી ક્ષણે માન્યો છે. ત્રીજી ક્ષણે જે નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે એ તેનો નાશ કરે છે. તેથી અપેક્ષાબુદ્ધિ ત્રિક્ષણવૃત્તિ પદાર્થ થવાથી જ્ઞાન ક્ષણિક નહીં થાય. સમાધાનઃ તો પછી, ચતુર્થક્ષણવૃત્તિ-અવૃત્તિ જાતિમદ્વિશેષગુણવત્વ સાધમ્ય કહેવું. કોઈ અન્ય જ્ઞાન ચતુર્થક્ષણવૃત્તિ ન હોવાથી અવૃત્તિ જાતિ તરીકે જ્ઞાનત્વ લઈ શકાશે. (मु.) ईश्वरज्ञानस्य चतुःक्षणवृत्तित्वात् ज्ञानत्वस्य तवृत्तित्वात् जन्येत्युक्तम् । यद्याकाशजीवात्मनोः साधर्म्य तदा जन्येति न देयं, द्वेषत्वादिकमादायात्मनि लक्षणसमन्वयात् । परममहत्त्वस्य तादृशगुणत्वात्, चतुर्थक्षणे द्वित्वादीनां नाशाभ्युपगमाद् द्वित्वादीनामपि तथात्वात् तद्वारणाय विशेषेति। त्रिक्षणवृत्तित्वंवा वक्तव्यम्, इच्छात्वादिकमादायात्मनि लक्षणसमन्वयात् । | (મુ) ઈશ્વરનું જ્ઞાન ચાર ક્ષણ રહેનારું હોવાથી અને જ્ઞાનત્વ જાતિ તેમાં રહી હોવાથી “જન્ય” એમ કહ્યું છે. જો આકાશ અને જીવાત્માનું સાધચ્ચે જ અભિપ્રેત હોય તો “જન્ય' લખવાની જરૂર નહીં (તેથી જ્ઞાનત્વ તો એવી જાતિ તરીકે નહીં જ પકડાય, પણ) દ્વેષત્વ વગેરે જાતિલઈને (અર્થાતુક્ષણિક વિશેષગુણ તરીકે દ્વેષાદિને લઈને) આત્મામાં લક્ષણ સમન્વય થઈ જશે. પરમમહત્ત્વ Page #148 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક વિશેષનુણવત્ત્વ પણ (જન્યમાં અવૃત્તિ હોવાથી) તેવો (=ક્ષણિક) ગુણ બની જતો હોવાના કારણે (તથા) ચોથી ક્ષણે દ્વિત્પાદિનો નાશ માન્યો હોવાથી દ્વિત્વ વગેરે પણ તથા=ક્ષણિક ગુણ બની જતા હોવાના કારણે એનું વારણ કરવા માટે ‘વિશેષ’ એમ વિશેષણ ઉમેર્યું છે. અથવા તો ત્રિક્ષણવૃત્તિત્વ કહેવું, કારણ કે ઇચ્છાત્વદિ જાતિ લઈને આત્મામાં લક્ષણનો સમન્વય થઈ જાય છે. 137 (વિ.) શંકા ઃ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી, ચતુર્થક્ષણ વૃત્તિ તો છે જ ને ? : સમાધાન : ચતુર્થક્ષણવૃત્તિજન્યઅવૃત્તિજાતિમવિશેષગુણ કહેવાથી વાંધો નહીં આવે. કારણ કે ઈશ્વરજ્ઞાન નિત્ય હોવાથી જન્ય નથી, જીવાત્માનું જ્ઞાન જન્ય હોય છે. પણ એનું કોઈ પણ જ્ઞાન ચતુર્થક્ષણવૃત્તિ હોતું નથી. ચતુર્થક્ષણવૃત્તિજન્ય તરીકે રૂપાદિ જ લેવાશે, જ્ઞાન નહીં,તેમાં અવૃત્તિ જ્ઞાનત્વ... તાન્ જ્ઞાન. જો આકાશ અને જીવાત્માનું જ સાધર્મ્સ કહેવું હોય તો ‘જન્ય’ પદ મૂકવાની જરૂર નથી. શંકા : પણ તો પછી, ચતુર્થક્ષણવૃત્તિ પદાર્થ તરીકે નિત્યજ્ઞાન આવવાથી ને જ્ઞાનત્વ તવૃત્તિ હોવાથી જ્ઞાનને ક્ષણિક વિશેષગુણ તરીકે લઈ નહીં શકાય. તો આત્મામાં લક્ષણનો સમન્વય શી રીતે કરશો ? એ જ રીતે ઈશ્વરીય ઇચ્છા-પ્રયત્ન પણ નિત્ય હોવાથી ઇચ્છાત્વ-પ્રયત્નત્વ જાતિ દ્વારા પણ સમન્વય સંભવતો નથી. સમાધાન ઃ છતાં દ્વેષત્વાદિ દ્વારા એ થઈ જશે. ઈશ્વરને દ્વેષ હોતો નથી, જીવાત્માઓને જ હોય છે જે અનિત્ય જ હોય છે, નિત્ય નહીં એટલે ‘દ્વેષત્વ’ ચતુર્થક્ષણવૃત્તિપદાર્થમાં અવૃત્તિ હોવાથી લક્ષણસમન્વય થઈ જશે. ક્ષણિકગુણ બનશે દ્વેષ, ને તત્તા તો જીવાત્માઓમાં છે જ... ઈશ્વરાત્મામાં તત્તા નથી. પણ હવે એ લક્ષ્ય ન હોવાથી દોષ નથી. પણ ઈશ્વરાત્માનો સમાવેશ હવો હોય તો જન્ય પદ મૂકવું. તેથી સાધર્મ્સ चतुर्थक्षणवृत्तिजन्यअवृत्ति-जातिमद्विशेषगुणवत्त्वम् । આમાં જો વિશેષ પદ ન લખીએ તો, કાલાદિમાં અતિવ્યાપ્તિ આવશે, પરમમહત્પરિમાણ નિત્ય હોવાથી પરમમહત્ત્વત્વ જન્યમાત્રમાં અવૃત્તિ છે. તેથી પરમમહત્પરિમાણ તાદશગુણ તરીકે પકડી શકાશે. પણ વિશેષ લખવાથી એ અતિવ્યાપ્તિ નહીં, કારણ કે ‘પરમમહત્પરિમાણ' એ વિશેષગુણ નથી. શંકા : ‘પરમમહત્ત્વત્વ' જાતિ જ ન હોવાથી એના દ્વારા અતિવ્યાપ્તિ નથી. અથવા, જીવાત્મા ને આકાશના સાધર્મ્સમાં ‘જન્મ’ પદ ન હોવાથી પણ પરમમહત્ત્વત્વ દ્વારા અતિવ્યાપ્તિ નથી. તો ‘વિશેષ' પદ શા માટે ? સમાધાન ઃ છતાં ઘટાદિમાં અતિવ્યાપ્તિ થાય છે. તે આ રીતે - આગળ જોઈ ગયા કે દ્વિત્વ સંખ્યા બીજી ક્ષણે ઉત્પન્ન થાય છે, ને પાંચમી ક્ષણે નાશ પામે છે. એટલે કે એ ત્રણક્ષણ ટકે છે, ચાર ક્ષણ નહીં. તેથી દ્વિત્વત્વ જાતિ ચતુર્થક્ષણવૃત્તિજન્ય પદાર્થમાં અવૃત્તિ હોવાથી એ જાતિ લઈ શકાશે. તદ્વાન ગુણ દ્વિત્વસંખ્યા, તત્તા ઘટાદિમાં હોવાથી અતિવ્યાપ્તિ. ‘વિશેષ’ પદ મૂકવાથી આ અતિવ્યાપ્તિ નહીં રહે, કારણ કે દ્વિત્વ સંખ્યા એ વિશેષ ગુણ નથી. છતાં લાઘવ જ કરવું હોય તો, . ત્રિક્ષળવૃત્તિઅવૃત્તિનાતિમવિશેષમુળવ ં સાધર્મ્ડ જાણવું. જો કે અપેક્ષાબુદ્ધિ ત્રિક્ષણવૃત્તિ હોવાથી જ્ઞાનત્વાદિ પકડાશે નહીં, છતાં દ્વેષત્વ, સુખત્વ વગેરે લઈ શકાશે, કારણ કે કોઈ દ્વેષ સુખાદિ ત્રિક્ષણ સ્થાયી હોતા નથી. ઈશ્વરાત્મનો પણ લક્ષ્યમાં સમાવેશ કરવો હોય તો ‘જન્ય’ પદ મૂકવું. ને ‘ઇચ્છાત્વાદિ’ જાતિ લઈ લક્ષણ સમન્વય કરવો. Page #149 -------------------------------------------------------------------------- ________________ 138 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (ા.) રૂપ-દ્રવત્વ-પ્રત્યક્ષયશિનઃ પ્રથમઢાયઃ | (मु.) पृथिव्यप्तेजसां रूपवत्त्वं, द्रवत्ववत्त्वं, प्रत्यक्षविषयत्वं चेत्यर्थः । न च चक्षुरादीनां भर्जनकपालस्थवढे उष्मणश्च रूपवत्त्वे किं मानमिति वाच्यम्, तत्रापि तेजस्त्वेन रूपानुमानात् । एवं वाय्वानीतपृथिवीजलतेजोभागानामपि पृथिवीत्वादिना रूपानुमानं बोध्यम् । (પ્રથમ ત્રણ દ્રવ્યોનું સાધમ્ય) (ક) પહેલાં ત્રણ દ્રવ્યો રૂપ-દ્રવ્યત્વ અને પ્રત્યક્ષ યુક્ત છે. (મુ) પૃથ્વી-જળ-તેજનું સાધર્મ રૂપવત્ત્વ, દ્રવત્વવત્ત્વ અને પ્રત્યક્ષવિષયત્વ છે. શંકા - ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, ભર્જનકપાલસ્થ વહ્નિ (ભાડભુંજાની મુંજવાની રેતીમાંનો અગ્નિ) તથા ઉષ્મા (નું રૂપ દેખાતું નથી... તો) આ બધા રૂપવાનું છે એવું માનવામાં શું પ્રમાણ છે? સમાઘાન - આ બધામાં તેજસ્વ હેતુ દ્વારા રૂપનું અનુમાન કરવું એ જ પ્રમાણ છે. એમ પવનથી આવતા પૃથ્વી-જળતેજના અંશોમાં પણ પૃથ્વીત્વ વગેરે હેતુ દ્વારા રૂપનું અનુમાન જાણવું. (વિ.) અનુમાન પ્રયોગો આવા જાણવા - भर्जनकपालस्थवह्निः रूपवान् तेजस्त्वात् विद्युद्वद् घ्राणं रूपवत् पृथिवीत्वात् घटवद् रसना रूपवती जलत्वात् करकावत् બગીચામાંથી આવતા વાયુમાં સુગંધ, સરોવર પરથી લહેરાતા પવનમાં શીતસ્પર્શ અને ઉનાળામાં વાતી લૂમાં ઉષ્ણસ્પર્શ અનુભવાય છે. આ સુગંધાદિ કાંઈ વાયુના ગુણો નથી. પણ ક્રમશઃ પૃથ્વી-જળ-તેજ દ્રવ્યના છે. વળી ગુણો ગુણી વગર તો રહેતા નથી. એટલે આ વાયુ સાથે પાર્થિવ વગેરે અંશો ખેંચાઈ આવ્યા હોય છે એવું માનવું આવશ્યક થઈ જાય છે. પણ એ પાર્થિવ વગેરે અંશો દેખાતા તો નથી. એટલે એના રૂપનું પણ અનુમાન કરાય છે. વાગ્ગાનીતપાર્થિવમા રૂપવાન, પૃથિવીત્વાત, વટવલ્... આ જ રીતે જલીય અને તૈજસ ભાગોનાં રૂપનાં અનુમાનો જલત્વ-તેજસ્વ હેતુ દ્વારા જાણવા. (અહીં કિરણાલીકારે જે લખ્યું છે કે - નનું વાયુના મા સમન્તન નયનાના યે થા: નચ તેનHશ HI: પરમાણુવ્યપુસ્તફામપ્રત્યક્ષત્ તત્ર વત્તે જિં માનમ્ - ઇત્યાદિ તે અયોગ્ય જાણવું. પ્રસ્તુત વામ્બાનીત જે પાર્થિવાદિ ભાગો છે તે પરમાણુ કે કચણુક નથી પણ મહત્પરિમાણ ઘરાવનારા ભાગો છે. નહીંતર તો એમના સુગંધ-શીત સ્પર્શ-ઉષ્ણસ્પર્શનું પણ પ્રત્યક્ષ થઈ શકે નહીં.(વળી પાર્થિવાદિ પરમાણુ-કવણુકના જ રૂપાદિમાં પ્રમાણ આપવાર્નો અભિપ્રાય હોત તો તો વાÖાનીતપાર્થિવભાગ વગેરે કહેવાની જરૂર જ નએ, કારણકે કોઈપણ પાર્થિવાદિ પરમાણુ-ચણકનું રૂપ પ્રત્યક્ષ હોતું જ નથી. એટલે એ બધામાં જ પૃથ્વીત્યાદિ હેતુથી રૂપનું અનુમાન જ કરવાનું હોય છે ). (मु.) न च घटादौ द्रुतसुवर्णादिभिन्ने तेजसि च द्रवत्ववत्त्वमव्याप्तमिति वाच्यम्, द्रवत्वववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । घृतजतुप्रभृतिषु पृथिवीषु जलेषु द्रुतसुवर्णादौ तेजसि च द्रवत्वसत्त्वात्तत्र च पृथिवीत्वादिसत्त्वात्तदादाय सर्वत्र लक्षणसमन्वयः ।। (મુ) (દ્રવત્વવત્ સાધર્મ્સ અંગે-) શંકા - ઘટાદિમાં અને પીગળેલા સુવર્ણ સિવાયના તેજસ્ દ્રવ્યમાં (અગ્નિ વગેરેમાં) દ્રવત્વવત્ત્વ (ન હોવાથી) અવ્યાપ્ત છે. સમાધાન - (જાતિઘટિતલક્ષણ કરી એ અવ્યાપ્તિનો પરિહાર જણાવે છે-) (અહીંદ્રવત્વવત્ત એવું જે સાધમ્ય કહ્યું છે એના Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષવિષયત્વ સાધચ્ચે 139 દ્વારા) દ્રવત્વવામાં રહેલી જેદ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તáત્ત્વની વિવક્ષા હોવાથી (અવ્યામિ રહેતી નથી). ઘી-લાખવગેરે પાર્થિવદ્રવ્યોમાં, જળમાં તેમ જ પીગળેલા સુવર્ણ રૂપ તેજસ્ દ્રવ્યમાં દ્રવત્વ રહ્યું છે. તેમાં (આ બધામાં દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે) પૃથિવીવાદિ જાતિઓ રહી છે, તેને તે જાતિઓ ઘટાદિમાં પણ રહી છે. તેથી) તે જાતિઓ લઈને સર્વત્ર (ઘટાદિમાં પણ) લક્ષણ સમન્વય થઈ જશે. (વિ.) વર્તવવૃત્તિદ્રવ્યત્વવ્યાખ્યાતિમત્ત આવું જે સાધર્મે કહ્યું તેમાં પણ દ્રવ્યત્વવ્યાપ્ય એટલે દ્રવ્યત્વન્યૂનવૃત્તિ એવો અર્થ જાણવો. નહીંતર વ્યાપામાવ ( વ્યત્વ માવ) વવવૃત્તિ એવો અર્થ લેવામાં આવે તો દ્રવ્યત્વ પણ એવું જ હોવાથી (દ્રવ્યવાભાવવાન્ જે હોય તેમાં દ્રવ્યત્વ ન જ હોય એ સ્પષ્ટ છે) દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે દ્રવ્યત્વ પણ આવશે જે વાયુ વગેરેમાં પણ હોવાથી અતિવ્યામિ આવે. (मु.) न च प्रत्यक्षविषयत्वं परमाण्वादावव्याप्तं, अतिव्याप्तं च रूपादाविति वाच्यम्, चाक्षुषलौकिकप्रत्यक्षविषयवृत्ति-द्रव्यत्वव्याप्य-जातिमत्त्वस्य विवक्षितत्वात् । आत्मन्यतिव्याप्तिवारणाय चाक्षुषेति । (મુ.) (પ્રત્યક્ષવિષયત્વસાધર્મ્યુઅંગે-) શંકા- પ્રત્યક્ષવિષયત્વ(એવું સાધમ્ય) પરમાણુ આદિમાં (આદિ શબ્દથીકણુક, ભર્જનકપાલસ્થવદ્ધિ વગેરેમાં) અવ્યાપ્ત છે (કારણ કે એ બધાનું પ્રત્યક્ષ થતું નથી.) અને રૂપાદિમાં (આદિ શબ્દથી પતનાદિ ક્રિયા-ઘટત્વાદિજાતિ વગેરેમાં) અતિવ્યાપ્ત છે કારણ કે એ બધાનું પણ પ્રત્યક્ષ થાય છે, જ્યારે પ્રસ્તુત સાધર્મે તો માત્ર પૃથ્વીજળ-તેજ દ્રવ્યનું જ ચાલી રહ્યું છે.) સમાઘાન - અહીં (પ્રત્યક્ષવિષયત્વ એટલે તૌશિવાક્ષુષપ્રત્યક્ષવિષયત્ર લેવાનું છે. ને એનું પણ જાતિઘટિત લક્ષણ) રાક્ષુષતવિપ્રત્યક્ષવિષયવૃત્તિ-દ્રવ્યત્વવ્યાણનાતિમત્ત એવું સાધમ્ય વિવક્ષિત હોવાથી એકે દોષ નથી. આત્મામાં અતિવ્યાપ્તિ ન આવે એ માટે વાસુષ શબ્દ લખ્યો છે. (વિ.) ચક્ષુ દ્વારા થતા લૌકિક પ્રત્યક્ષનો જે વિષય બને એમાં રહેલી જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્વત્ત્વની અહીં સાધર્મ્સ તરીકે વિવેક્ષા છે. આવો વિષય ઘટ, જળ, અગ્નિ વગેરે બને છે ને એમાં રહેલી દ્રવ્યત્વચૂનવૃત્તિ જાતિ તરીકે પૃથ્વીત્વ, જળત્વ, તેજસ્વ પકડાશે જે પરમાણુ વગેરે દરેકમાં હોવાથી અવ્યાપ્તિ નથી. ખાલી લૌકિક પ્રત્યક્ષ વિષય' લખે તો આત્મા પણ સુરવી વગેરે માનસપ્રત્યક્ષનો વિષય બનવાથી એમાં અતિવ્યાપ્તિ થાય. તેથી લૌકિક પ્રત્યક્ષ પણ ચાક્ષુષ લેવાનું કહ્યું છે. ખાલી ઘડો જોઈને જે ‘પદો વાયુમન' એવું અલૌકિક પ્રત્યક્ષ થાય છે એ પણ ચક્ષુજન્ય છે ને એની વિષયતા વાયુમાં રહેલી છે. એટલે અતિવ્યાપ્તિ આવે. એના વારણ માટે “લૌકિક' વિશેષણ મૂક્યું છે. શંકા – “ઘટો વાયુમાન્ એ પ્રત્યક્ષ વાધ્વંશમાં જેમ અલૌકિક છે એમ ઘટાંશમાં લૌકિક પણ છે જ. એટલે લૌકિક પ્રત્યક્ષ કયું? તો કે પટો વાયુમન, એનો વિષય કોણ? તો કે વાય. એટલે પાછી અતિવ્યામિ ઊભી જ રહેશે. સમાધાન - આના બે રીતે પરિષ્કાર થઈ શકે. (1) રાક્ષુષનસિંનિવર્ષyયોવષયતાવવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિ-નાતિમત્તે આમ કહેવાથી વાયુ નહીં પકડાય... કારણ કે વાયુમાં અલૌકિક સંનિકર્ષપ્રયોજ્યવિષયતા છે, લૌકિકસંનિકર્ષપ્રયોજ્યવિષયતા નહીં. (2) મનોવિચિવાક્ષુષપ્રત્યક્ષવિષયવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિનાતિમત્તે... હવે અહીં ઘટો વાયુમનું એવું પ્રત્યક્ષ લઈ જ નહીં શકાય, તેથી અતિવ્યાતિનું વારણ થઈ જશે. Page #151 -------------------------------------------------------------------------- ________________ 140 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (1.) ગુart ટ્રે રસવતી દયોર્જેિિત્ત દ્રવઃ ૨૮. (मु.) गुरुणी इति । गुरुत्ववत्त्वं रसवत्त्वं च पृथिवीजलयोरित्यर्थः । न च घ्राणेन्द्रियादीनां वाय्वानीतपृथिव्यादिभागानां च रसादिमत्त्वे किं मानमिति वाच्यं, तत्रापि पृथिवीत्वादिना तदनुमानात् । द्वयोरिति । पृथिवीतेजसोरित्यर्थः । न च नैमित्तिकं द्रवत्वं घटादौ वह्नयादौ चाव्याप्तमिति वाच्यम्, नैमित्तिकद्रवत्वसमानाधिकरण-द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् ॥२८॥ (પૃથ્વી-જળનું સાધર્મે.) (કા.) (પૃથ્વી અને જળ આ) બે દ્રવ્યો ગુરુ છે અને રસવાળાં છે. (પૃથ્વી અને તેજસ એ) બે દ્રવ્યોમાં નૈમિત્તિક દ્રવ(ત્વ) હોય છે. (મુ) ગુરુત્વવત્ત્વ અને રસવત્ત્વ આ બે પૃથ્વી જળનું સાધર્યુ છે. શંકા - ધ્રાણેન્દ્રિય વગેરેમાં તેમ જ વાયુઆનીત પાર્થિવભાગોમાં રસાદિ હોવામાં શું પ્રમાણ છે? સમાધાન - તેમાં પણ પૃથ્વીત્યાદિ હેતુઓથી એનું અનુમાન થઈ શકે છે. (પ્રાઝિયં સેવત, પૃથિવીવંત, પૃત.) કારિકામાં પ્રાયોરિતિ એવો જે શબ્દ છે તેનો અર્થ ‘પૃથ્વી અને તેજસ્ એ બેનું એવો કરવો. (અર્થાત્ પૃથ્વી અને તેજ દ્રવ્યનું સાધર્મ નૈમિત્તિકદ્રવત્વવત્ છે.) શંકા - વિનિરિકવન્દ્ર” આ સાધર્મ્સ ઘટાદિમાં અને અગ્નિ વગેરેમાં (ન હોવાથી) અવ્યાપ્ત છે. સમાધાન - નૈમિત્તિકદ્રવત્વને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્વત્ત્વની વિવક્ષા કરવાથી અવ્યામિનું વારણ થઈ જાય છે. (વિ.) (શંકા- કારિકામાં ગુરુત્વવત્ત્વ અને રસવત્ત્વ એ બેને પૃથ્વી-જળના સાધમ્ય તરીકે કહ્યા છે. પછી કયોઃ” શબ્દ આવ્યો. તો એનો અર્થ પૃથ્વી-તેજસ્ એવો શી રીતે કરી શકાય? સમાધાન - જો એના અર્થ તરીકે પણ પૃથ્વી-જળ જ અભિપ્રેત હોત તો કયોઃ લખવાની જરૂર જ નહોતી. તે બે તો પૂર્વે આવેલા ' શબ્દથી પકડાયેલા જ હતા. એટલે ફરીથી વપરાયેલો કયોઃ' શબ્દ સૂચન કરે છે પૃથ્વી-જળ કરતાં કોઈ જુદા જોડકાની અહીં વાત છે. એ જ જોડકં પૃથ્વી- તેજસૂનું જ લેવું એ વાત ચRઉયાનો વિરોષતિષત્તિ (સૂત્રની વ્યાખ્યા કરવાથી વિશેષ બોધ થાય) વ્યાયે જાણવી.) (का.) आत्मानो भूतवर्गाश्च विशेषगुणयोगिनः । यदुक्तं यस्य साधर्म्यं वैधर्म्यमितरस्य तत् ॥२१॥ (मु.) आत्मान इति । पृथिव्यप्तेजोवाय्वाकाशात्मनां विशेषगुणवत्त्वमित्यर्थः । यदुक्तमिति । ज्ञेयत्वादिकं विहायेति बोध्यम् । तत्तु न कस्यापि वैधयं, केवलान्वयित्वात् ॥२९॥ (કા.) આત્માઓ અને ભૂતસમુદાયો વિશેષગુણવળા હોય છે. જે જેનું સાધર્મ કહ્યું તે, તદિતરનું વૈદ્યર્ય જાણવું. (મુ) પૃથ્વી-જળ-તેજસુ-વાયુ-આકાશ અને આત્મા આ ૬ દ્રવ્યોનું વિશેષગુણવત્ત્વ એ સાઘર્મે છે. (વૈધર્મની જે વાત કરી તે) જોયત્યાદિને છોડીને જાણવી. તે=જ્ઞેયવાદિ તો કોઈનું વૈધર્મ નથી, કારણ કે કેવલાન્વયી હોય છે. (વિ.) કાળ-દિશા અને મન આત્રણદ્રવ્યોમાં કોઈ વિશેષગુણ હોતો નથી. આધક્ષણીયઘટાદિમાં થતી અવ્યાપ્તિના વારણ માટે - Page #152 -------------------------------------------------------------------------- ________________ વૈધર્ન્સ પ્રકરણ 141 વિશેષમુવવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિ-જ્ઞાતિમત્તે એવો પરિષ્કાર કરવો. (વૈદ્યર્પ પ્રકરણ) વૈઘમ્ય = વિરુદ્ધધર્મ = સ્વાવૃત્તિ ધર્મ જેના સાધર્મ્સ તરીકે જે કહ્યું છે, તે ધર્મ તે પદાર્થોમાં તો રહ્યો જ છે. પણ તદિરમાં એ નથી રહ્યો હતો. માટે એ સાધર્મ્સના લક્ષ્યભૂત જે પદાર્થો હોય એનાથી ભિન્ન સર્વપદાર્થોનું એ ધર્મ વૈદ્યર્પ બની જાય. જેમ કે દ્રવ્યાદિ ૬ પદાર્થોનું સામ્યું “ભાવત્વ છે. તો એ દ્રવ્યાદિથી ઇતર પદાર્થ એટલે “અભાવ'. તેથી ભાવત્વ એ અભાવનું વૈઘમ્ય કહેવાય. પૃથ્વી વગેરે પાંચ દ્રવ્યોનું ભૂતત્વ* એ સાધર્મે છે, તો કાલાદિનું એ વૈઘમ્ય કહેવાય. શિંકા- શેયત્વ વગેરેને તો સાતે પદાર્થોના સાઘર્પ તરીકે જણાવ્યાં છે. અને એ સિવાય તો કોઈ પદાર્થ નથી. તો એ કોનું વૈધર્મ કહેવાશે ?]. સમાધાન - એ જોયત્યાદિ કોઈના વૈધર્યુ નથી. એવા કોઈ પદાર્થો હોય કે જેમાં શેયવાદિ ન હોય તે પદાર્થોનું જ્ઞેયત્વાદિ એ વૈદ્યર્પ બની શકે. પણ એવા કોઈ પદાર્થો છે નહીં. માટે એ કોઈના વૈદ્યર્પરૂપ નથી. જેનો અભાવ ક્યાંય ન મળે એને કેવલાન્વથી કહેવાય છે.] स्पर्शादयोऽष्टौ वेगाख्यः संस्कारो मरुतो गुणाः । स्पर्शाद्यष्टौ रूपवेगौ द्रव्यत्वं तेजसो गुणाः ॥३०॥ स्पर्शादयोऽष्टौ वेगश्च गुरुत्वं च द्रवत्वकम् । रूपं रसस्तथा स्नेहो वारिण्येते चतुर्दश ॥३१॥ स्नेहहीना गन्धयुताः क्षितावेते चतुर्दश । बुद्ध्यादिषट्कं सङ्ख्यादिपञ्चकं भावना तथा ॥३२॥ धर्माधर्मों गुणा एते आत्मनः स्युश्चतुर्दश । सङ्ख्यादिपञ्चकं कालदिशोः शब्दश्च ते च खे ॥३३॥ सङ्ख्यादिपञ्चकं बुद्धिरिच्छा यत्नोऽपि चेश्वरे । परापरत्वे सङ्ख्याद्याः पञ्च वेगश्च मानसे ॥३४॥ (મુ.) સ્વયે રૂતિ 1 તે પચ સર્જયાયઃ | = ગાશે રૂ૦ રૂ.રૂારૂરૂ | કનૈયાયિક અહીંપકડાય છે, ને જૈનદર્શનનો સ્યાદ્વાદ સિદ્ધ થાય છે. ઘટના પોતાના રૂપવગેરે જેમસ્વપર્યાયરૂપે ઘટમાં અસ્તિત્વરૂપે સંબદ્ધ છે એમ પટીયરૂપ વગેરે પણ પરપર્યાયરૂપે ઘટમાં નાસ્તિત્વરૂપે સંબદ્ધ હોય છે એમ જૈનદર્શન કહે છે. આની સામે અન્યદર્શનકારો કહે છે કે પટીયરૂપ વગેરે પટના ધર્મો ઘટમાં સંબદ્ધ હોય જ શી રીતે શકે? પણ હવે, એમના આ પ્રશ્નનો જવાબ, “કાલાદિનું ભૂતત્વ એ વૈધર્મે છે' આવા એમના જ વચન પ્રયોગથી મળી જવો જોઈએ. કારણ કે “કાલાદિનું એવા શબ્દમાં ષષ્ઠી વિભક્તિ છે. ને “ષષ્ઠી સમ્બન્ધ’ એ નિયમાનુસાર એનો અર્થ સંબંધ જ થાય છે. એટલે કાલાદિનો પણ ભૂતત્વ વગેરે વૈદ્યર્પ (કે જે વસ્તુતઃ પૃથ્વી વગેરે પદ્રવ્યના ધર્મરૂપ છે તેની) સાથે સંબંધ હોવો જણાયા વિના નહીં રહે. એમાં વૈધર્ખ વ્યતિરેક=નાસ્તિત્વ. એટલે એ સંબંધ નાસ્તિત્વરૂપે જાણવો. Page #153 -------------------------------------------------------------------------- ________________ 142 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (દ્રવ્યના ગુણોનું કથન) (કા.) સ્પર્શોદિ ૮+વેગ એમ વાયુના ૯ ગુણો છે. સ્પર્શાદિ ૮+રૂપ વેગ+ દ્રવત્વ એમ તેજસ્ના ૧૧ ગુણો છે. સ્પર્શાદિ ૮ + વેગ + ગુરુત્વ + દ્રવત્વ + રૂપ + રસ + સ્નેહ... એમ જળમાં ૧૪ ગુણો છે. એમાં સ્નેહ કાઢીને ગંધ ઉમેરવી, એટલે એ ૧૪ ગુણો પૃથ્વીમાં છે. બુદ્ધિ વગેરે છ + સંખ્યાદિ ૫ + ભાવના + ધર્મ + અધર્મ... આત્માના આ ૧૪ ગુણો છે. કાળ અને દિશામાં સંખ્યાદિ પાંચ ગુણો છે. એ પાંચ + શબ્દ આ ૬ ગુણો આકાશમાં છે. સંખ્યાદિ ૫ + બુદ્ધિ + ઇચ્છા +પ્રયત્ન એમ ૮ ગુણો ઈશ્વરમાં છે. પરત્વ + અપરત્વ + સંખ્યાદિ ૫ + વેગ એમ ૮ ગુણો મનમાં છે. (મુ.) ૩૩મી કારિકામાં રહેલા તે 7 નો અર્થ “પાંચ સંખ્યાદિ ગુણો' છે. ૐ = આકાશ. (વિ.) વાયોર્નવૈજાવા તેગમો મુળા:, નતક્ષિતિપ્રાળમૃતાં વતુર્વશ । दिक्कालयोः पञ्च षडेव चाम्बरे महेश्वरेऽष्टौ मनसस्तथैव च ॥ આવા પ્રાચીન શ્લોકને અનુસરીને આ નિરૂપણ કરાયું છે. સંખ્યા, પરિમાણ, સંયોગ, વિભાગ અને પૃથક્ક્સ આ પાંચ સામાન્યગુણ દરેક દ્રવ્યમાં હોય છે. કાળ-દિમાાં આ પ ગુણ. આકાશમાં ૫ + શબ્દ = ૬ મનમાં ૫ + પરત્વ + અપરત્વ + વેગ = ૮ ઈશ્વરાત્મામાં ૫ + નિત્યજ્ઞાન -ઇચ્છા - કૃતિ = ૮ વાયુમાં ૫ + પરત્વ + અપરત્વ + વેગ + સ્પર્શ = ૯ તેજમાં એ ૯ + રૂપ + દ્રવત્વ = ૧૧ જળમાં ૧૧ + રસ + સ્નેહ + ગુરુત્વ = ૧૪ પૃથ્વીમાં ૧૧ + રસ + ગંધ + ગુરુત્વ = ૧૪ આત્મામાં ૫ + જ્ઞાનેચ્છાકૃતિ-દ્વેષ-સંસ્કાર-સુખ-દુઃખ-ધર્મ-અધર્મ = ૧૪ (का.) तत्र क्षितिर्गन्धहेतुः नानारूपवती मता । (मु.) साधर्म्यवैधर्म्ये निरूप्य सम्प्रति प्रत्येकं पृथिव्यादिकं निरूपयति - तत्रेति । गन्धहेतुरिति - गन्धसमवायिकारणमित्यर्थः । यद्यपि गन्धवत्त्वमात्रं पृथिव्या लक्षणमुचितं, तथापि पृथिवीत्वजातौ प्रमाणोपन्यासाय कारणत्वमुपन्यस्तम् । तथा हि - पृथिवीत्वं हि गन्धसमवायिकारणतावच्छेदकतया सिद्ध्यति, अन्यथा गन्धत्वावच्छिन्नस्याकस्मिकत्वापत्तेः । (પૃથ્વી નિરૂપણ) (કા.) તેમાં પૃથ્વી ગન્ધહેતુ છે અને અનેક રૂપવાળી મનાયેલી છે. (મુ.) સાધર્મ્સ-વૈધર્મ્યાનું નિરૂપણ કરીને હવે પ્રત્યેક પૃથ્વી વગેરેનું નિરૂપણ કરે છે. ‘ગન્ધહેતુ’ શબ્દનો અર્થ ગન્ધનું સમવાયિકારણ એવો જાણવો. જો કે ગન્ધવત્ત્વ આટલું જ પૃથ્વીનું લક્ષણ કરવું ઉચિત છે, છતાં પૃથ્વીત્વજાતિમાં પ્રમાણ આપવા માટે કારણતા સુધી ગયા છે. તે (પ્રમાણ) આ રીતે જાણવું - પૃથ્વીત્વ ગન્ધુસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થાય છે, અન્યથા ગન્ધત્વાવચ્છિન્ન (કાર્ય) આકસ્મિક બની જવાની આપત્તિ આવે. Page #154 -------------------------------------------------------------------------- ________________ 143 પૃથ્વીત્વજાતિસિદ્ધિ (વિ.) (૧) કાળ વગેરે પણ ગબ્ધના કારણ તો છે જ. તેથી એનો વ્યવચ્છેદ કરવા માટે ગન્ધહેતુ શબ્દનો અર્થ ગન્ધસમવાયિકારણ એવો કર્યો. કાલાદિ તો ગન્ધનું નિમિત્તકારણ છે. ગન્ધવન્દ્ર = ગબ્ધ, ગન્ધસમવાયિકારણત્વની અપેક્ષાએ ગન્ધવન્દ્રમાં ઘણું લાઘવ છે એ સ્પષ્ટ છે. માટે પૃથ્વીનું લક્ષણ “ગંધવન્દ્ર” જ જાણવું. (શંકા - તો પછી જેમ રૂપ અંગે ‘નાનારૂપવતી’ એમ કહ્યું છે, તેમ પ્રસ્તુતમાં પણ ગજ્જવતી કહેવું હતું ને, ગન્ધહેતુ એમ શા માટે કહ્યું?) સમાધાન - પૃથ્વીત્વજાતિમાં પ્રમાણ દૃર્શાવવા એમ કહ્યું છે. (શંકા - ઘટાદિમાં પૃથ્વીત્વ તો પ્રત્યક્ષથી જણાય છે. પછી એમાં અનુમાન પ્રમાણ દર્શાવવાની જરૂર જ ક્યાં સમાધાન - ઘટાદિમાં એ પ્રત્યક્ષ હોવા છતાં પરમાણુ વગેરેમાં એ પ્રત્યક્ષ નથી. તેથી પરમાણુથી માંડી સર્વ પૃથ્વીમાં સાધારણ એવા પૃથ્વીત્વની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ આવશ્યક છે. તે અનુમાન પ્રયોગ આવો જાણવો). गन्धत्वावच्छिन्नसमवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्ना कारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् ગન્ધત્વાવચ્છિન્ન જે કોઈ ગળે ઉત્પન્ન થાય છે એની કારણતાનો આવો અવચ્છેદક ધર્મ જો માનવામાં ન આવે તો એ બધું ગન્ધકાર્ય આકસ્મિક બની જવાની આપત્તિ આવે. આશય એ છે કે ગન્ધ માત્ર પાર્થિવદ્રવ્યોમાં જ ઉત્પન્ન થાય છે. અન્યત્ર ક્યાંય નહીં. એટલે આ પાર્થિવ દ્રવ્યોમાં કોઈ એવી વિશેષતા (વિશેષધર્મ) માનવી જ જોઈએ જે ગન્ધની ઉત્પત્તિમાં પ્રયોજક બને છે. જે બધા પાર્થિવદ્રવ્યોમાં રહેલ હોય ને અપાર્થિવમાં ક્યાંય ન રહેલ હોય એવો વિશેષધર્મ તો પૃથ્વીત્વ જ છે. એમ તો પાર્થિવદ્રવ્યોમાં દ્રવ્યત્વ, સત્તા વગેરે ધર્મો પણ રહ્યા છે, પણ એ બધા તો ગન્ધના પ્રયોજક નથી જ, કારણ કે એ ધર્મો તો જળાદિમાં પણ છે જ્યાં ગબ્ધ ઉત્પન્ન થતી નથી. એટલે હવે જો પૃથ્વીત્વ ધર્મને પણ ગબ્ધનો પ્રયોજક માનવાનો ન હોય તો કોઈ જ ધર્મ પ્રયોજક ન રહેવાથી ગન્ધકાર્યઆકસ્મિક બની જાય એ સ્પષ્ટ છે. (માત્ = અમાત્ય ગાયતે તલ્ગાર્મિમ) ગન્ધપૃથ્વીદ્રવ્યમાં જ ઉત્પન્ન થાય આવી વ્યવસ્થા કરનાર (પ્રયોજક) ઘર્મ જે છે તે જ કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થશે. એને પૃથ્વી નામ આપાયું છે ને લાઘવથી એ જાતિ તરીકે સિદ્ધ થાય છે. શંકા - જેમ ઘરૂપનું કપાલરૂપ એ કારણ છે એમ ઘટગન્ધનું કપાલગન્ધ એ કારણ બને. એમાં પણ કપાલ જો સુરભિ હોય તો ઘટ પણ સુરભિ બને, કપાલ જો દુરભિ હોય તો ઘટ પણ કુરભિ બને. પણ હવે જે ઘડો એક સુરભિ અને એક દુરભિ એવા બે કપાલોથી બનાવ્યો હશે એમાં સુગંધ માનશો કે દુર્ગધ ? સમાધાન - કેમ ? બન્ને માનીશું. સુરભિકપાલના ભાગમાં સુગંધ ને દુરભિકપાલના ભાગમાં દુર્ગધ... શંકા- એનો અર્થ તો એ થાય કે એ ઘટમાં સુગંધ અને દુર્ગન્ધ અવ્યાપ્યવૃત્તિ છે. પણ એ સંભવતું નથી. કારણ કે માત્ર સુરભિકપાલ આરબ્ધ ઘટમાં સુગંધ એ જો વ્યાપ્યવૃત્તિ છે, તો આ ગુણ વ્યાપ્યવૃત્તિજાતીય બની જ ગયો.. ને જે ગુણ વ્યાપ્યવૃત્તિ જાતીય હોય તેને અન્યત્ર અવ્યાપ્યવૃત્તિ જાતીય માની શકાય નહીં. સમાધાન - તો પછી એવા સુરભિ-દુરભિકપાલારબ્ધટમાં કોઈ જ ગન્ધ ઉત્પન્ન થતી નથી એમ માનીશું... શંકા - અરે ! કપાલમાં ગબ્ધ હોય ને તે કપાલથી આરબ્ધ ઘટમાં ગબ્ધ ન હોય આવું બને ? સમાધાન - હા, કેમ ન બને? બંને ગબ્ધ એકબીજાનો પ્રતિબંધ કરે તો એક પણ ઉત્પન્ન નહીં થાય. તે રીતે - દુરભિકપાલગત દુર્ગન્ધ, સ્વાશ્રયસમતત્વ સંબંધથી સુગંધની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. (સ્વ-દુર્ગન્ધ, એનો આશ્રય દુરભિકપાલ, એમાં સમાવેત Page #155 -------------------------------------------------------------------------- ________________ 144 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઘટ. એટલે કે જ્યાં=જે ઘડામાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી દુર્ગન્ધ હી હોય ત્યાં=તે ઘડામાં સમવાયસંબંધથી સુગંધ ઉત્પન્ન થઈ શકે નહીં એવો પ્રતિબંધક-પ્રતિબધ્ધ ભાવ છે.) એમ સુરભિકપાલગત સુગંધ પણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી દુર્ગન્ધની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. એટલે બંને પ્રકારની ગન્ધનો પ્રતિબંધ થવાથી એક પણ ઉત્પન્ન થતી નથી એમ માનીશું. શંકા – પણ એવા ઘડાને સુંઘવાથી પણ કંઈક ગન્ધ તો આવે જ છે, એ ગન્ધશૂન્ય હોવાનું કાંઈ પ્રતીત થતું નથી... સમાધાન – એ તો એના અવયવભૂત કપાલમાં રહેલી ગન્ધનો જ અનુભવ હોય છે. અર્થાત્ સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી ઘટમાં રહેલી કપાલગતગન્ધનો જ એ અનુભવ હોય છે. શંકા - એ બધું તો ચાલો જાણે સમજ્યા. પણ સુરભિ-દુરભિકપાલારબ્ધ ઘટ નિર્ગન્ધ હોય છે આવું જો સિદ્ધ થયું તો પૃથ્વીનું તમે જે લક્ષણ આપ્યું કે ‘ગન્ધવત્ત્વ’ એ તો એમાં અવ્યાપ્ત જ થશે ને ! - સમાધાન – એના વારણ માટે જાતિઘટિત લક્ષણ કરવું કે - ગન્ધવવૃત્તિ-દ્રવ્યત્વવ્યાપ્યનાતિમત્ત્વ એ પૃથ્વીનું લક્ષણ છે. તથા પૃથ્વીત્વજાતિની સિદ્ધિ ગન્ધસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જેમ કરી એમ ‘પૃથ્વી’ પદ વાચ્યતાના અવચ્છેદક તરીકે પણ થઈ શકે. તે આ રીતે 'पृथ्वी' पदवाच्यता किञ्चिद्धर्मावच्छिन्ना वाच्यतात्वात् 'घट' पदवाच्यतावत्.... वाच्यतावच्छेदकतया... सिध्यमानो धर्मो ખાતિ પક્ષેત્ તા તાપવમ્ એવા લાઘવતર્કની સહાયથી પૃથ્વીત્વ જાતિરૂપે સિદ્ધ થશે. અહીં કિરણાવલીકારે આવું જે અનુમાન આપ્યું છે કે પૃથિવીત્યું નાતિ, ‘પૃથિવી’ પડવા—તાવ છેવત્વાત્ તે દુષ્ટ જાણવું... કારણ કે એ રીતે તો, ‘ઝમાવત્યું નાતિ:, ‘અમાવ’ પવવા—તાવ છેવાત્ આવા અનુમાન દ્વારા અભાવત્વની પણ જાતિ તરીકે સિદ્ધિ થઈ જાય. (मु.) न च पाषाणादौ गन्धाभावाद् गन्धवत्त्वमव्याप्तमिति वाच्यम्, तत्रापि गन्धसत्त्वात्, अनुपलब्धिस्त्वनुत्कटत्वेनाप्युपपद्यते, कथमन्यथा तद्भस्मनि गन्ध उपलभ्यते ? भस्मनो हि पाषाणध्वंसजन्यत्वात् पाषाणोपादानोपादेयत्वं सिद्ध्यति । यद्द्रव्यं यद्द्रव्यध्वंसजन्यं तत् तदुपादानोपादेयमिति व्याप्तेः, दृष्टं चैतत्खण्डपटे महापटध्वंसजन्ये। इत्थं च पाषाणपरमाणोः पृथिवीत्वात् तज्जन्यपाषाणस्यापि पृथिवीत्वं, तथा च तस्यापि गन्धवत्त्वे बाधकाभावः । (યદ્દવ્યં યદ્રવ્ય.... ઇત્યાદિ નિયમ) (મુ.) શંકા - પાષાણાદિમાં ગન્ધનો અભાવ હોવાથી ગન્ધવત્ત્વ એવું લક્ષણ અવ્યાપ્ત છે. સમાધાન – એવી શંકા ન કરવી, કારણ કે પાષાણમાં પણ ગન્ધ રહેલી જ છે. (શંકા - જો ગન્ધ રહેલી છે તો ઉપલબ્ધ કેમ નથી થતી ? સમાધાન -) એની અનુપલબ્ધિ તો અનુત્કટત્વથી પણ સંગત કરી શકાય છે. (અર્થાત્ અનુત્કટ છે માટે ઉપલબ્ધ નથી થતી.) (શંકા – એના કરતાં ગન્ધ છે જ નહીં એમ માની લ્યો ને, લાઘવ છે. સમાધાન –) અન્યથા =જો પાષાણાદિમાં ગન્ધ ન હોય તો તેની ભસ્મમાં ગન્ધ શી રીતે આવે ? ભસ્મ પાષાણધ્વંસજન્ય હોવાથી પાષાણના ઉપાદાન કારણથી જ ઉપાદેય હોવી સિદ્ધ થાય છે. કારણ કે જે દ્રવ્ય જે દ્રવ્યના ધ્વંસથી ઉત્પન્ન થયું હોય છે તે દ્રવ્ય (=ઉત્પન્ન થનાર દ્રવ્ય) તદુપાદાનથી=તે ધ્વસ્ત થનાર દ્રવ્યના ઉપાદાન કારણથી ઉપાદેય = ઉત્પન્ન થનાર હોય છે. (અર્થાત્ એ બંને દ્રવ્યોનું ઉપાદાન = સમવાયિકારણ એક જ હોય છે) એવી વ્યાપ્તિ છે. (‘આવી વ્યાપ્તિ તમે ક્યાં જોવા ગ્યા’તા? તો કે) મોટા કપડાને ફાડવાથી પેદા થયેલા નાના કપડામાં આ જોવા મળે છે (મોટા કપડાના સમવાયિકારણભૂત તંતુઓમાંથી જ નાનું કપડું બન્યું હોય છે એ પ્રત્યક્ષસિદ્ધ છે.) (એટલે પ્રસ્તુતમાં પાષાણના ઉપાદાન કારણભૂત જે પરમાણુઓ છે એ જ ભસ્મના પણ ઉપાદાનકારણ છે એમ માનવું જ પડે છે. ભસ્મમાં ગન્ધ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એમાં તો પૃથ્વીત્વ માનવું જ પડે. અને એમાં જો પૃથ્વીત્વ છે તો એના ઉપાદાનકારણભૂત પરમાણુમાં પૃથ્વીત્વની સિદ્ધિ થાય છે ને તેથી તન્ય પાષાણમાં પણ પૃથ્વીત્વ સિદ્ધ થાય છે. માટે તેમાં (પાષાણાદિમાં) પણ ગન્ધ હોવામાં કોઈ બાધક નથી. (વિ.) યદ્રવ્ય ચદ્રવ્યધ્વસનન્ય તક્ તતુપાલાનોપાલેયમ્ આ વ્યાપ્તિનાં પદોનું પદકૃત્ય વિચારીએ. આમાં વ્યાપ્તિ આવી છે, યસ્મિન્ યસ્મિન્ દ્રવ્ય યદ્રવ્ય ધ્વસનન્યત્ત (વ્યાપ્ય) Page #156 -------------------------------------------------------------------------- ________________ યદ્ભવ્યું.... નિયમ 145 તસ્મિન્ તસ્મિન્ દ્રવ્યે તદ્રુપાલાનોપાલેયત્વમ્ (વ્યાપક) (૧) આમાં પ્રથમ ‘દ્રવ્ય’ પદ ન મૂકીએ તો વ્યાપ્યાંશ થશે - સ્પિન્ યદ્રવ્ય ધ્વસનન્યત્ન.... તો ઘટધ્વંસપ્રત્યક્ષ ઘટધ્વંસજન્ય છે. એટલે કે પહેલાં યજ્ થી આ પ્રત્યક્ષ પકડાશે, બીજા વ્ થી પટ પકડાશે. પણ પ્રત્યક્ષમાં ઘટોપાદાનોપાદેયત્વ નથી, તેથી વ્યભિચાર, ‘દ્રવ્ય’ પદ મૂકવાથી એ દૂર થઈ જશે. કારણ કે ‘પ્રત્યક્ષ’ એ દ્રવ્ય નથી. શંકા - ઘટધ્વંસપ્રત્યક્ષ, ઘટધ્વંસજન્ય છે એ વાત સાચી. પણ એમાં તે ઘટધ્વંસત્યેન કારણ ન બનતા વિષયત્વેન કારણ બને છે. (પ્રત્યક્ષ પ્રત્યે વિષય, વિષયત્વેન કારણ હોય છે.) જ્યારે ઉક્તવ્યાપ્તિમાં તો દ્રવ્યધ્વંસને ધ્વંસત્યેન કારણ લેવાનું છે. અર્થાત્ યાં યદ્રવ્યધ્વંતત્વાવચ્છિન્નનનતાનિ વિતનન્યતાવત્તત્તવુંપાવાનોપાલેયમ્ આવી વ્યાપ્તિ અભિપ્રેત છે. તેથી ઘટધ્વંસપ્રત્યક્ષને લઈને વ્યભિચાર ન આવી શકે. તો પછી પ્રથમ ‘દ્રવ્ય’ પદ શા માટે મળ્યું ? સમાધાન - તો પછી રૂપધ્વંસને લઈને વ્યભિચાર જાણવો. તે આ રીતે - યદ્રવ્ય ન કહેતાં તમે ખાલી ‘ય' કહો છો. તેથી યદ્ = ઘટરૂપધ્વંસ. ચદ્રવ્યધ્વસનન્ય = પદ્રવ્યધ્વંસનન્ય (કારણ કે ઘટધ્વંસ થાય એટલે ઘટરૂપનો પણ નાશ થઈ જ જાય.) એટલે કે ઘટધ્વંસત્વાવચ્છિન્નજનકતાનિરૂપિત જન્યતાવત્ ઘટરૂપધ્વંસ બન્યું. પણ તેવું = ઘટરૂપધ્વંસ તદ્દપાદાનોપાદેય = ઘટોપાદાનોપાદેય નથી. તેથી વ્યભિચાર સ્પષ્ટ છે. એના વારણ માટે પ્રથમ દ્રવ્યપદ છે. હવે યી રૂપવંસ લઈ જ નહીં શકાય, કારણ કે એ ‘દ્રવ્ય’ નથી. (૨) બીજું ‘દ્રવ્ય’ પદ ન મૂકે તો... કાયવ્યૂહમાં વ્યભિચાર આવે. ન્યાયમતે એવું માન્યું છે કે મિથ્યાવાસનાનો નાશ થવાથી કૈવલ્ય થાય છે જે સર્વ કર્મોને બાળીને સાફ કરી નાખે છે. જ્ઞાનાનિ સર્વજન મધ્વસાત્ તેર્જુન ! છતાં પ્રારબ્ધ કર્યો તો ઊભાં જ રહે છે. કેમ કે મુર્ત્ત ક્ષીયતે ર્ન પોટિશલેવિ.... આ કર્મોનો નાશ કરવા માટે તે તે કર્મો જે જે સિંહ વગેરેના શરીરોથી ભોગવવા યોગ્ય હોય તે તે બધા શરીરોને એક સાથે યોગબળથી બનાવીને એ કર્મો ભોગવીને નાશ કરાય છે. આવા અનેક (હજારો) શરીર બનાવવા એ ‘કાયવ્યૂહ’ કહેવાય છે. એટલે આ કાયવ્યૂહ પણ શરીર સમુદાયરૂપ હોવાથી દ્રવ્ય તો છે જ ને એ મિથ્યાવાસનાના ધ્વંસજન્ય છે... ને છતાં મિથ્યાવાસનાના ઉપાદાનથી ઉપાદેય નથી, તેથી વ્યભિચાર. મિથ્યાવાસના એ ‘દ્રવ્ય’ ન હોવાથી ‘દ્રવ્ય’ પદ દ્વારા એનું વારણ થાય છે એ જાણવું. (૩) હવે ‘ધ્વંસ’ પદનું પદકૃત્ય... ધ્વંસ એ એક વિશિષ્ટ પ્રકારનો અભાવ છે, પણ એ ન લેતા માત્ર ‘અભાવ’ જ લેવામાં આવે તો વ્યભિચાર આવે છે. તે આ રીતે - હવે વ્યાપ્તિ થશે - યદ્રવ્ય યદ્રવ્યાપાવનન્ય - તત્તવુપાલાનોપાયમ્... તો ઘટદ્રવ્ય, પ્રતિબંધક દ્રવ્ય - તોફાની છોકરો - એના અભાવથી જન્ય છે. પણ એ છોકરાના ઉપાદાનથી ઉપાદેય નથી. માટે વ્યભિચાર... ‘ધ્વંસ’ પદ લેવાથી એનું વારણ થઈ જાય છે, કારણ કે કાર્ય પ્રત્યે પ્રતિબંધકના અભાવને જ કારણ મનાયું છે, પ્રતિબંધકના ધ્વંસને નહીં. શંકા - શાલીગ્રામ = શિવજીનું લિંગ... એનો ધ્વંસ કરનારો નરકમાં જઈ નારકીય શરીર મેળવે છે. એટલે કે નારકીય શરીર શાલીગ્રામવંસજન્ય છે ને છતાં શાલીગ્રામના ઉપાદાનથી ઉપાદેય નથી... માટે વ્યભિચાર... સમાધાન – પ્રસ્તુત વ્યાપ્તિમાં ધ્વંસજન્યત્વ સાક્ષાત્ (અટષ્ટાદ્વારા) વિવક્ષિત હોવાથી એ વ્યભિચાર રહેતો નથી. શાલીગ્રામöસથી દૂરાદૃષ્ટ ઉત્પન્ન થાય છે ને એનાથી પછી નારકીયશરીર પેદા થાય છે. વસ્તુત ઃ આ અદૃષ્ટાદ્વારકત્વ, વ્યપઘ્ધય કે ધ્વંસત્વાવચ્છિન્નજનકતા... આમાંનું કશું જ મૂકવાની જરૂર નથી માત્ર પરિષ્કૃતવ્યાપ્તિ આ રીતે જોઈએ यद् यत्प्रतियोगिकध्वंसनिष्ठस्वरूपसम्बन्धावच्छिन्नजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नजन्यतावत् तद् તદ્રુપાલાનોપાયમ્..... અર્થાત્ યંત્ર સ્વરૂપસમ્પન્થેન ય ́સ:, તંત્ર સમવાયસન્થેન યકૂતનદ્રવ્યમ્ તત્તટુવાવાનોપાવેયમ્.... યત્ર = પાષાણ પરમાણુઓમાં સ્વરૂપ સંબંધથી ય ્ = પાષાણનો ધ્વંસ છે, એ જ પરમાણુઓમાં સમવાયસંબંધથી નૂતનદ્રવ્ય = ભસ્મ રહી છે. તો ભસ્મ એ પાષાણના ઉપાદાનથી ઉપાદેય છે. - Page #157 -------------------------------------------------------------------------- ________________ 146 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી તેથી જાષાન: થવી, ગવદ્ભવ્યોપાલાનોપારેવત્વાતિ અને જાપાન: વિન થર્વત્થાત્ એ બે અનુમાનોથી પાષાણમાં પણ ગન્ધવન્દ્ર સિદ્ધ થાય છે. (मु.) नानेति । शुक्लनीलादिभेदेन नानाजातीयं रूपं पृथिव्यामेव वर्तते, न तु जलादौ, तत्र शुक्लस्यैव सत्त्वात्, पथिव्यां त्वेकस्मिन्नपि धर्मिणि पाकवशेन नानारूपसम्भवात् । न च यत्र नानारूपं नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम, रूपद्वयवद्वृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्, रूपनाशवद्वृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य वा वाच्यत्वात् । वैशेषिकनये पृथिवीपरमाणौ रूपनाशस्य रूपान्तरस्य च सत्त्वात्, न्यायनये घटादावपि तत्सत्त्वाल्लक्षणसमन्वयः । (નાના રૂપવત્વ) (મુ) શુક્લ - નીલાદિભેદે અનેકવિધ રૂપ પૃથ્વીમાં જ હોય છે, નહીં કે જલાદિમાં, કેમ કે તેમાં (જલાદિમાં) તો શુરૂપ જ હોય છે. પૃથ્વીમાં તો એક જ ઘર્મી = વસ્તુમાં પણ પાકવશાત્ અનેક રૂપ સંભવે છે. શંકા - જ્યાં અનેક રૂપ ઉત્પન્ન નથી થયા તે પટ વગેરેમાં અવ્યાપ્તિ આવશે. સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે અહીં ‘નાનારૂપવતં” થી રૂપષ્ક્રયવદ્યુત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વની વિવક્ષા છે. અથવા તો રૂપનાશવવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્ય જાતિમત્ત્વની વિવેક્ષા છે. વૈશેષિક મતે પૃથ્વીના પરમાણુમાં રૂપનાશ અને રૂપાંતર હોય છે. ન્યાયમતે ઘટાદિમાં પણ તે બંને સંભવિત હોવાથી લક્ષણસમન્વય જાણવો. (વિ.) શુક્લ, નીલ, પીત, રક્ત, હરિત, કપીશ અને ચિત્ર.... આ રૂપો માત્ર પૃથ્વીમાં જ મળે છે. કાળી માટીમાંથી કાળો ઘડો બન્યો. પાક આપતાં એ લાલ થયો. આમ એકના એક ઘડામાં ભિન્ન-ભિન્નકાળે અનેકરૂપ મળે છે માટે એ નાનારૂપવાળો બન્યો. (એક કાળે અનેકરૂપ હોય એવું ન બને એ ખ્યાલમાં રાખવું, કારણ કે રૂપ એ વ્યાપ્યવૃત્તિગુણ છે. અનેકરૂપ દેખાતા હોય એ અનેકરૂપ ન કહેવાય પણ એક જ ‘ચિત્ર' રૂપ કહેવાય.) જેમાં પાકવશાત્ રૂપાંતરોત્પત્તિ નથી થઈ એ પટ વગેરેમાં અવ્યાપ્તિ સ્પષ્ટ છે. તેથી એનું વારણ કરવા રૂપદ્ધયવ. ઇત્યાદિ પરિષ્કાર કર્યો. એનો અર્થ-જેમાં કાળક્રમે બે રૂપ ઉત્પન્ન થયેલા હોય એવી (ઘટાદ) વસ્તુમાંરહેલ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ.. તદ્વત્ત્વ. આવી જાતિ તરીકે પૃથ્વીત્વ આવશે જે પટ વગેરેમાં પણ હોવાથી અવ્યાપ્તિનું વારણ થશે. શંકા - આ પરિષ્કૃત લક્ષણમાં “જાતિ' પદ મૂકવાની શી જરૂર છે? માત્ર ધર્મ લખત તો ચાલી જાત... સમાધાન - રૂદ્ધયવાનું ઘટ... ઘટમાં રહેલ દ્રવ્યત્વવ્યાપ્યધર્મ પૃથ્વી-જળ અન્યતરત્વ... આ ધર્મ જળમાં પણ હોવાથી અતિવ્યાયિ... તેથી એના વારણ માટે “જાતિ' શબ્દ જોઈએ. પૃથ્વી-જળ અવતરત્વ એ જાતિ ન હોવાથી એ ધર્મ નહીં લઈ શકાય. પૃથ્વીત્વ જ લેવાશે જે જળમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. શંકા - રૂપદ્ધવાન્ ઘટ એમાં દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ જળત્વ પણ કાલિક સંબંધથી રહેલ છે. તદ્વન્દ્ર જળમાં હોવાથી અતિવ્યાપ્તિતાદવથ્યમ્. સમાધાન - રૂદ્ધયવાનમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ લેવાની છે તે સમવાયસંબંધથી રહેલ જાતિ જ લેવાની છે. કાલિકાદિ અન્ય સંબંધથી ચહેલ નહીં ને જળત્વ તો ઘટમાં સમવાયસંબંધથી હેલ નથી. એટલે અતિવ્યાપ્તિ નહીં આવે. શંકા - જો રૂદ્ધવામાં સમવાયસંબંધથી રહેલ ઘર્મ જ લેવાનો હોય તો પૃથ્વી-જળ અવતરત્વ પણ નહીં જ લઈ શકાય. કેમ કે એ તો નીમેતવિશિષ્ટજનમેવાણી , તમેતવત્ત રૂપ હોવાથી સ્વરૂપસંબંધથી રહે છે. એટલે દ્રવ્યત્વવ્યાપ્ય ઘર્મ લખવા છતાં પણ સમવાયસંબંધથી રહેનાર ઘર્મ તરીકે પૃથ્વીત્વ જ લઈ શકાવાથી જળમાં અતિવ્યામિ આવશે નહીં જ. તો પછી “જાતિ' પદ શા માટે ? સમાધાન-પૃથ્વી - જલસંયોગ, પૃથ્વી-જલોભયત્વ.. આ ઘર્મો ગુણ હોવાથી સમવાયસંબંધથી રહે છે. એટલે રૂપલેવામાં Page #158 -------------------------------------------------------------------------- ________________ નાના રૂપવત્વ 147 સમવાયસંબંધથી રહેલ ધર્મ પૃથ્વી-જળસંયોગ, તદ્વન્દ્ર જળમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ. તેથી તેવો ઘર્મન લેતા જાતિ લેવો અવશ્યક છે. શંકા - “રૂપદ્ધયે'જે કહો છો, તે રૂપમાં દ્વિત્વ શું છે? સંખ્યારૂપ તો ન લઈ શકાય, કારણ કે જુને ગુનાના ત્' સમાધાન - ‘મજુતિવિષયત્વ' રૂપ દ્ધિત્વ જાણવું. શંકા - વિષયતા તો બુદ્ધિભેદે ભિન્ન ભિન્ન હોય છે. તેથી દ્ધિત્વ પણ ભિન્ન ભિન્ન બનવાથી તદ્ઘટિતલક્ષણ ગૌરવગ્રસ્ત થશે.. સમાધાન - આ જ કારણસર મુક્તાવલીમાં રૂપનાશવ.. ઇત્યાદિ બીજો પરિષ્કાર સૂચવ્યો છે. જેમાં રૂપનાશ થયેલો હોય એવી વસ્તુમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તáત્ત્વની વિવક્ષા જાણવી. પાકવશાત્ રક્ત બનેલા ઘડામાં પૂર્વકાલીન શ્યામરૂપનો નાશ થયેલો હોવાથી રૂપનાશવા તરીકે એ ઘટ, તદ્ઘત્તિદ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ. તદ્ધત્ત્વ રૂપનાશશૂન્ય પટાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં આવે. જલીયપરમાણુમાં રૂપનાશ થતો નથી. જલીય અવયવી દ્રવ્યમાં રૂપનાશ થતા પહેલાં દ્રવ્યનાશ થઈ જાય છે. એટલે રૂપનાશવ તરીકે જલીય વગેરે અન્ય કોઈ દ્રવ્ય મળી શકતું ન હોવાથી અતિવ્યાપ્તિ થતી નથી. વૈશેષિકનય પીલુપાકવાદી છે. પીલુ = પરમાણુ. ઘટ વગેરે અવયવી દ્રવ્ય જ્યાં સુધી અવયવી તરીકે ઊભું છે ત્યાં સુધી એમાં પાક થતો નથી. નિભાડામાં કાચો શ્યામ ઘડો મૂક્યા બાદ અગ્નિસંયોગથી એ ઘડો પરમાણુશઃ નષ્ટ થઈ જાય છે. પછી પરમાણુઓમાં પાક થાય છે ને શ્યામ પરમાણુઓ રક્ત બને છે. પછી પુનઃ એ રક્ત પરમાણુઓમાંથી ઘડો બને છે જે રક્ત હોય છે. આને પીલુપાવાદ કહેવાય છે. નૈયાયિકો તો કહે છે કે ઘડાને પરમાણુશઃ ખંડિત થઈ જવાની કોઈ જરૂર નથી. એ ઊભો રહે ને શ્યામરૂપ નાશ થઈ રક્તરૂપ ઉત્પન્ન થઈ શકે છે. અર્થાત્ ઘડામાં પણ પાક થઈ જ શકે છે. માટે તૈયાયિક પીઠરપાકવાદી કહેવાય છે. (પીઠર ઘડો.) આમ વૈશેષિક નયે ઘડો રૂપનાશવાનું કે રૂપાંતરવા તરીકે મળતો નથી. તેથી એ મતે રૂપનાશવાનું કે રૂપદ્ધયવાનું તરીકે પૃથ્વી પરમાણુ જ મળશે, તવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ, તદ્ધત્ત્વ ઘટ-પટાદિમાં હોઈ લક્ષણસમન્વય. ન્યાયમતે ઘડો પણ તેવો મળશે ને લક્ષણ સમન્વય થશે. माह पाकजरूपववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं, नीलरूपववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं २३ नीलरूपवद्વૃત્તિ તાત્તિનાતિમત્ત્વ વગેરે લક્ષણો પણ જાણવા. (1.) પવિથતુ રસરતત્ર ન્યતુ દિવિથો મત: રૂલા स्पर्शस्तस्यास्तु विज्ञेयो ह्यनुष्णाशीतपाकजः । (मु.) षड्विध इति । 'मधुरादिभेदेन यः षड्विधो रसः स पृथिव्यामेव, जले मधुर एव रसः । अत्रापि पूर्ववद्रसद्वयववृत्ति - द्रव्यत्वव्याप्यजातिमत्त्वं लक्षणार्थोऽवसेयः । “द्विविध' इति वस्तुस्थितिमात्रं, न तु द्विविधगन्धवत्त्वं लक्षणं, द्विविधत्वस्य व्यर्थत्वात् । द्वैविध्यं च सौरभासौरभभेदेन बोध्यम् । 'स्पर्श इति । तस्याः = पृथिव्याः। अनुष्णाशीतस्पर्शवत्त्वं वायावपि वर्तत इत्युक्तं पाकजइति । इत्थं च पृथिव्याः स्पर्शोऽनुष्णाशीत इति ज्ञापनार्थं तदुक्तं, पाकजस्पर्शवत्त्वमात्रं तु लक्षणं, अधिकस्य वैयर्थ्यात् । यद्यपि पाकजस्पर्शः पटादौ नास्ति, तथापि पाकजस्पर्शववृत्तिद्रव्यत्वव्याप्य - जातिमत्त्वमर्थो बोध्यः । . (કા.) તે પૃથ્વીમાં રસ (=સ્વાદ)છ પ્રકારનો ને ગબ્ધ બે પ્રકારની માન્ય છે. તેનો સ્પર્શ અનુષ્કાશીતપાકજ જાણવો. Page #159 -------------------------------------------------------------------------- ________________ 148 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) મધુર વગેરે પ્રકારે જે ષવિધ રસ પ્રસિદ્ધ છે તે પૃથ્વીમાં જ છે, જળમાં માત્ર મધુર રસ જ હોય છે. અહીં પણ પૂર્વવરૂપની જેમ રસદ્વયવદ્યુત્તિ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ, તદ્વત્ત્વ એવું લક્ષણ જાણવું. (દ્વિવિદ્યગન્ધવત્વ એવું જે કહ્યું તેમાં) દ્વિવિદ્ય એ (પૃથ્વીમાં બે પ્રકારની ગબ્ધ હોય છે એવી) વસ્તુસ્થિતિને જણાવવા માટે જ છે, નહીં કે દ્વિવિધગન્ધવત્ત્વ એવું લક્ષણ છે, કારણકે ‘દ્વિવિધત્વ' વ્યર્થ છે. ગન્ધમાં રહેલુંટૈવિધ્ય સૌરભ-અસૌરભ એવા પ્રકારે જાણવું પૃથ્વીનો સ્પર્શ પાકજ અનુણાશીત હોય છે. અનુષ્માશીતસ્પર્શવત્વ વાયુમાં પણ હોય છે. માટે ‘પાકજ એમ ભેગું કહ્યું છે. ‘પાકજ' કહ્યું એટલે, (અનુણ્યાશીતસ્પર્શ જે કહ્યો છે તે) પૃથ્વીનો સ્પર્શઅનુષ્કાશીત હોય છે એમ જણાવવા માટે જ. લક્ષણ તો ખાલી પાકજસ્પર્શવત્વ' એટલું જ જાણવું, કારણકે અધિક ભાગ વ્યર્થ છે. જોકે પાકજ સ્પર્શ પટાદિમાં નથી, તો પણ પાકજસ્પર્શવવૃત્તિ - દ્રવ્યત્વવ્યાપ્ય-જાતિમત્તે એવો લક્ષણવાક્યનો અર્થ જાણવો. (વિ.) (૧) મધુર, આમ્સ, લવણ, કર્ક, કષાય, તિક્ત આ છ પ્રકારનો રસ પ્રસિદ્ધ છે. અહીં પણ, જેમાં અનેક રસની ઉત્પત્તિ ન થઈ હોય એમાં આવતી અવ્યાપ્તિના વારણ માટે રસદ્ધયવાનમાં (અથવા રસનાશવામાં) રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્ધત્ત્વ એવું લક્ષણ જાણવું. આવા દરેક લક્ષણોમાંપૂર્વેકહીગયામુજબદ્રવ્યત્વવ્યાપ્ય= દ્રવ્યત્વચૂનવૃત્તિ એવો અર્થ સમજવો. અહીંરસવવ્રુત્તિ-જલાવૃત્તિ-જાતિમત્વે આવું લક્ષણ પણ થઈ શકે એ જાણવું. (૨) ગન્ધ પૃથ્વી સિવાય અન્યત્ર ક્યાંય હોતી નથી. તેથી “ગન્ધવન્દ્ર' લક્ષણમાં પણ કોઈ દોષ રહેતો ન હોવાથી એ જ લક્ષણ છે. “દ્વિવિદ્ય' જે કહ્યું છે તે માત્ર સ્વરૂપ જણાવવા માટે છે. અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષણ મૂકાતું હોય છે. અહીં કિવિધ એવું વિશેષણ ન મૂકીએ તો પણ અતિવ્યાતિ આવતી નથી. માટે એ વ્યર્થ છે. (૩) પાકજ સ્પર્શ માત્ર પૃથ્વીમાં જ હોય છે. તેથી પાકજ સ્પર્શવત્વ' આટલું જ લક્ષણ આવશ્યક છે. માત્ર અનુષ્માશીતસ્પર્શલખે તો એ તો વાયુમાં પણ છે. તેથી ‘પાકજ' તો લખવું જ પડે છે. ને એલખવાથી “અનુષ્માશીત' લખવાની જરૂર રહેતી નથી. માટે એ ભાગ વ્યર્થ છે, લક્ષણઘટક નથી, માત્ર સ્વરૂપદર્શક છે. ક્યાંક શીતસ્પર્શ અનુભવાય તો સમજવું કે એમાં સમાવિષ્ટ જલભાગનો છે. ક્યાંક ઉષ્ણ સ્પર્શ અનુભવાય તો સમજવું કે એમાં સમાવિષ્ટ તેજ ભાગનો છે. એટલે પૃથ્વીનો સ્પર્શ તો અનુષ્ણાશીત જ હોય છે એમ સ્વરૂપ જાણવું. માત્ર સ્વરૂપદર્શક (વ્યભિચારાવારક) એવા પણ આ વિશેષણને જો લક્ષણમાં પ્રવિષ્ટ કરીએ, તો લક્ષણના પ્રયોજનરૂપ જે ઇતરભેદનુમિતિ છે તેમાં હેતુ હેત્વાભાસ બની જાય. તે આ રીતે - અનુમાન પ્રયોગ આવો થશે કે पृथिवी स्वेतरभेदवती अनुष्णाशीतपाकजस्पर्शवत्त्वात्..... હવે આ અનુમિતિ તો, થવી વેતરખેવતી વનસ્પર્વત આટલા જ હેતુથી થઈ શકતી હતી. એટલે મનુતિ - વનસ્પત્તિ આવો જે હેતુ હતો તે વ્યર્થ વિશેષણ ઘટિત થવાથી વ્યાપ્યત્વાસિદ્ધ - દુષ્ટ બનશે. એટલે લક્ષણ તો માત્ર પાકજસ્પર્શવત્વ' આટલું જ જાણવું આમાં “સ્પર્શ' ન લખતાં માત્ર “ગુણ' લખે, તો “પાકજગુણવત્ત્વ” લક્ષણ થાય જેની તેજમાં અતિવ્યાપ્તિ થાય છે. પાક = અગ્નિસંયોગ. તન્યદ્રવત્વગુણ તેજમાં (=વ્રુતસુવર્ણાદિમાં) હોય છે. (ા.) નિત્યાડનિત્યા ર સા દેથા નિત્ય ચલિષ્ણુન્નક્ષI રૂદ્દા अनित्या तु तदन्या स्यात्सैवावयवयोगिनी । (मु.) नित्येति ।सा पृथिवी द्विविधा, नित्याऽनित्या चेत्यर्थः । अणुलक्षणा-परमाणुरूपा पृथिवी नित्या ॥३६ ।। Page #160 -------------------------------------------------------------------------- ________________ પરમાણુjજમતા 149 तदन्या परमाणुभिन्ना पृथिवी द्व्यणुकादिरूपा सर्वाऽप्यनित्येत्यर्थः । सैव-अनित्या पृथिव्येवावयववतीत्यर्थः । (કા.) તે પૃથ્વી નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. એમાં પરમાણુ રૂપ પૃથ્વી નિત્ય છે. તેનાથી ભિન્ન પૃથ્વી = ચણુકાદરૂપ બધી પૃથ્વી અનિત્ય છે. તે અનિત્ય પૃથ્વી જ અવયવવાળી છે. (મુ.) (કારિકા જેવો જ અર્થ જાણવો.). (વિ.) નિત્યત્વ = પ્રાગભાવ પ્રતિયોગિત્વે સતિ ધ્વંસાપ્રતિયોગિત્વમ્... છતાં લાઘવ કરવું હોય તો, ધ્વમિત્રત્વે સતિ ધ્વસ પ્રતિયોગિતં નિત્યર્વમ્ એવું લક્ષણ જાણવું. (मु.) नन्ववयविनि किं मानम् ? परमाणुपुञ्जरेवोपपत्तेः । न च परमाणूनामतीन्द्रियत्वाद् घटादीनां प्रत्यक्षं नस्यादिति वाच्यम्, एकस्य परमाणोरप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वसंभवात्, यथैकस्य केशस्य दूरेऽप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वम् । न चैको घटः स्थूल इति बुद्धेरनुपपत्तिरिति वाच्यम्, एको महान् धान्यराशिरितिवदुपपत्तेः। (પરમાણુjજવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ) (મુ.) અવયવી માનવામાં શું પ્રમાણ છે? કારણ કે પરમાણુપુંજ (માની લેવાથી જ અવયવી તરીકે અભિપ્રેત ઘટાદિની) સંગતિ થઈ જાય છે. “પરમાણુઓ અતીન્દ્રિય હોવાથી ઘટાદિનું પ્રત્યક્ષ નહીં થાય” એવી શંકા ન કરવી, કારણ કે એક પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં તેનો સમૂહ પ્રત્યક્ષ હોય શકે છે. જેમ દૂર રહેલ એક વાળ દેખાતો નથી, પણ એનો સમૂહ દેખાય છે. “આ એક મોટો ઘડો-એવી બુદ્ધિ અસંગત કરશે એવી પણ દલીલ ન કરવી, કેમ કે “એક મોટો ધાન્યનો ઢગલો” એવી બુદ્ધિની જેમ એની પણ સંગતિ થઈ શકે છે. (વિ.) બૌદ્ધોએ ચાર જાતના પરમાણુઓ માનેલા છે. ૧. ખર. ગંધ, રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ પૃથ્વી. ૨. સ્નેહ. રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ જળ. ૩. ઔણ્ય. રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ તેજ. ૪. ઈરણ... સ્પર્શવાળા આનો સંઘાત એ વાયુ. ઘડા જેવું કોઈ સ્વતંત્ર અવયવી દ્રવ્ય નથી. પણ પાર્થિવ પરમાણુઓનો વિશિષ્ટ પુંજ એ જ લોકમાં “ઘડા' તરીકેનો વ્યવહાર પામે છે. પરમાણુઓનો વિલક્ષણ સંયોગ એ પુંજ છે. આવા પુંજથી જ, કહેવાતા ઘડાની સંગતિ થઈ જાય છે તો નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય માનવાનું ગૌરવ શા માટે વહોરવું જોઈએ? (૧) શંકા - પરમાણુ અતીન્દ્રિય હોવાથી એનો સમુદાય (પંજ) પણ અતીન્દ્રિય રહેવાના કારણે ઘડા વગેરેનું ક્યારેય પ્રત્યક્ષ નહીં થવાની આપત્તિ આવશે. ક સમાઘાન - દૂર રહેલો એક વાળ જેમ દેખાતો ન હોવા છતાં વાળનો ઢગલો પડ્યો હોય તો દેખાય છે એમ પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં પરમાણુપુંજ પ્રત્યક્ષ હોવો સંભવિત છે. શંકા - ઘડા જેવું અવયવી દ્રવ્ય માનીએ તો તો એ એક ને મોટો માની જ શકાય છે. પણ હવે જો ખાલી પરમાણુઓ જ માનવાના હોય તો તો તે અનેક હોવાથી ને સૂક્ષ્મ હોવાથી એકત્વ ને સ્થૂલત્વની બુદ્ધિ શી રીતે થાય? એટલે પોપટઃ પૂર્વ આવી જે પ્રતીતિ થાય છે એની સંગતિ શી રીતે કરશો? Page #161 -------------------------------------------------------------------------- ________________ 150 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી. સમાધાન - જેમ ધાન્યનો ઢગલો ર્યો હોય તો ત્યાં કોઈ એક અવયવી ન હોવા છતાં ને અનેક નાના નાના દાણા જ હોવા છતાં “એક મોટો ઢગલો આવી બુદ્ધિ થાય છે એ રીતે જ પ્રસ્તુતમાં પણ સમજવું. (मु.) मैवम्, परमाणोरतीन्द्रियत्वेन तत्समूहस्यापि प्रत्यक्षत्वाऽयोगात्, दूरस्थकेशस्तु नातीन्द्रियः, सन्निधाने तस्यैव प्रत्यक्षत्वात् । न च तदानीं दृश्यपरमाणुपुञ्जस्योत्पन्नत्वान्न प्रत्यक्षत्वेऽपि विरोध इति वाच्यम्, अदृश्यस्य दृश्यानुपादत्वात्, अन्यथा चक्षुरुष्मादिसन्ततेः कदाचिद् दृश्यत्वप्रसङ्गात् । न चातितप्ततैलादौ कथमदृश्यदहनसन्ततेदृश्यदहनोत्पत्तिरिति वाच्यम्, तत्र तदन्तःपातिभिर्दृश्यदहनावयवैः स्थूलदहनोत्पत्तेरुपगमात् । न चाऽदृश्येन व्यणुकेन कथं दृश्यत्रसरेणोरुत्पत्तिरिति वाच्यम्, 'यतो न दृश्यत्वमदृश्यत्वं वा कस्यचित्स्वभावादाचक्ष्महे, किन्तु महत्त्वोद्भूतरूपादिकारणसमुदायवतो दृश्यत्वं, तदभावे चादृश्यत्वम् । तथा च त्रसरेणोर्महत्त्वात्प्रत्यक्षत्वं, न तु द्व्यणुकादेः, तदभावात् । न हि त्वन्मतेऽपि सम्भवतीदं, परमाणौ महत्त्वाभावात् । (નૈયાયિકનો ઉત્તરપક્ષ) (મુ.) બૌદ્ધ કરેલો પૂર્વપક્ષ બરાબર નથી. કારણ કે પરમાણુ અતીન્દ્રિય હોવાથી એનો સમૂહ પણ પ્રત્યક્ષને અયોગ્ય જ રહે છે. (દૂરસ્થકેશનું દષ્ટાંત અનુચિત છે, કારણ કે દાર્ટાબ્લિક પરમાણુ અતીન્દ્રિય છે.) દૂરસ્થકેશ કાંઈ અતીન્દ્રિય નથી, કેમ કે એ જ કેશ નજીકમાં દેખાય છે. (એક પરમાણુને ગમે એટલો નજીક લાવો, એ ન દેખાય તે ન જ દેખાય.) બૌદ્ધ - તદાન = પૂર્વે અદશ્ય એવા પણ ક્ષણિક પરમાણુઓથી ઘટાદિપ્રત્યક્ષની પૂર્વેક્ષણે જ દશ્યપરમાણુપુંજ ઉત્પન્ન થયો હોવાથી એ પ્રત્યક્ષ હોવામાં કોઈ વિરોધ નથી. નૈયાયિક - આવી દલીલ ન કરવી, કારણ કે અદશ્ય (એવા પરમાણુઓ) દશ્ય (પરમાણુઓના પુંજનું) ઉપાદાન કારણ બની શકે નહીં. નહીંતર તો ક્યારેક ચક્ષ-ઉષ્મા વગેરેની સંતતિ પણ (દશ્યક્ષણને ઉત્પન્ન કરી) દશ્ય બની જવી જોઈએ. બૌદ્ધ - અતિતસતેલમાં (અગ્નિ હોવા છતાં દેખાતો નથી. પણ એના પર પાણી છાંટતા તરત ભડકો થાય છે. તો) અદશ્યદહન સન્તતિમાંથી દશ્યદેહનની ઉત્પત્તિ થઈ ને! (માટે અદશ્ય એ દશ્યનું ઉપાદાન ન હોય એવી વાત બરાબર નથી.) નૈયાયિક - (અતિતતતેલમાં અદશ્ય દહન હોય છે આ જ તમારી મોટી ભ્રમણા છે. કારણ કે ત્યાં તો ચૂલામાં રહેલા અગ્નિના દશ્ય કણ જે) તે અતિતતતેલમાં અંતઃપ્રવિષ્ટ હોય છે એ દશ્યદહન અવયવોથી જ સ્કૂલદહન ઉત્પન્ન થાય છે. (એટલે અદશ્યદહન દશ્યદહનનું ઉપાદાન બન્યું એવું કાંઈ છે નહીં, ને તેથી “અદશ્યમાંથી દશ્ય ઉત્પન્ન ન જ થાય' એવો નિયમ માનવો જ પડશે.) બૌદ્ધ - (તો પછી) અદશ્ય ચણકમાંથી દશ્ય ત્રસરેણુ (=વ્યણુક) શી રીતે ઉત્પન્ન થાય છે? નૈયાયિક - 'અમે કોઈ વસ્તુને સ્વભાવથી દશ્ય નથી કહેતાં, કિંતુ મહત્ત્વ, ઉદ્ભૂતરૂપ વગેરે કારણસમુદાય હોય તો દશ્ય, ને ન હોય તો અદશ્ય. એમ કહીએ છીએ. ત્રસરેણુમાં મહત્ત્વ હોવાથી પ્રત્યક્ષત્વ છે. લયણુકાશિમાં પ્રત્યક્ષત્વ નથી, કારણ કે ત મહત્ત્વ નથી. પણ તમારા મતે આવી સંગતિ સંભવતી નથી, કારણ કે પરમાણુમાં મહત્ત્વ હોતું નથી. (વિ.) (૧) એટલે અદશ્ય સ્વભાવવાળા કણકમાંથી દશ્યસ્વભાવવાળા ચણક ઉત્પન્ન થાય છે એવું અમે કહેતા જ નથી. જેમાં મહત્ત્વ ને ઉભૃતરૂપ બંને હોય તે દશ્ય ને જેમાં એ બેમાંથી એકાદ પણ ન હોય તે અદશ્ય. ઉમામાં મહત્ત્વ છે પણ ઉભૂત રૂપ નથી, માટે અદશ્ય... લયણુકમાં ઉભૂત રૂપ છે, પણ મહત્ત્વ નથી, માટે અદશ્ય.. ચણુકમાં બંને છે, માટે દશ્ય. (બૌદ્ધ -આનો અર્થ એ થયો કે યણુક હતા ત્યાં સુધી મહત્ત્વ ન હોવાથી અદશ્ય, ને ચણુક બન્યા એટલે મહત્ત્વ આવી જવાથી દશ્ય. તો આ રીતે અમે પણ કહીશું કે પરમાણુ સ્વતંત્ર હોય ત્યાં સુધી મહત્ત્વ ન હોવાથી Page #162 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ સિદ્ધિ 151 અદશ્ય, ને એનો પુંજ થયો એટલે મહત્ત્વ આવી જવાથી દશ્ય.) (૨) નૈયાયિક - અમારે ત્યણુક એટલે એક નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય છે જેમાં મહત્ત્વ આવી શકે છે. તમારે તો આવું કોઈ એક નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય માનવાનું નથી. માત્ર પરમાણુઓ જ માનવાના છે. એમાંથી કશું નવું બનેલું માનવાનું નથી. ને પરમાણુઓમાં તો મહત્ત્વ છે નહીં. એટલે એમાં દશ્યત્વ ઘટાવી શકાય નહીં. એટલે ઘટ વગેરે જે પ્રત્યક્ષથી જ દેખાય છે એ જ અવયવીને માનવામાં પ્રમાણ છે એ જાણવું. (मु.) इत्थं चावयविसिद्धौ तेषामुत्पादविनाशयोः प्रत्यक्षसिद्धत्वादनित्यत्वम् । तेषां चावयवावयवधाराया अनन्तत्वे मेरुसर्षपयोरपि साम्यप्रसङ्गः, अतः क्वचिद्विश्रामो वाच्यः, यत्र तु विश्रामस्तस्यानित्यत्वेऽसमवेत (भाव) कार्योत्पत्तिप्रसङ्गात् तस्य नित्यत्वम् । महत्परिमाणतारतम्यस्य गगनादौ विश्रान्तत्वमिवाऽणुपरिमाणतारतम्यस्यापि क्वचिद्विश्रान्तत्वमस्तीति तस्य परमाणुत्वसिद्धिः । न च त्रसरेणावेव विश्रामोऽस्त्विति वाच्यम्, 'त्रसरेणुः सावयवः, चाक्षुषद्रव्यत्वात्, घटवद्' इत्यनुमानेन तदवयवसिद्धौ, 'त्रसरेणोरवयवाः सावयवाः, महदारम्भकत्वात्, कपालवद्' इत्यनुमानेन तदवयवसिद्धेः । न चेदमप्रयोजकं, अपकृष्टमहत्त्वं प्रत्यनेकद्रव्यवत्त्वस्य प्रयोजकत्वात् । न चैवंक्रमेण तदवयवधाराऽपि सिद्धयेदिति वाच्यं, अनवस्थाभयेन तदसिद्धेरिति । (પરમાણુ સિદ્ધિ) (મ.) આમ ઘટાદિ અવયવી સિદ્ધ થવા પર (અને) એના ઉત્પાદ-વિનાશ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એ અનિત્ય હોવા સિદ્ધ થાય છે. તે અવયવીઓના અવયવ, એના અવયવ. એમ અવયવની ધારાને જો અંત વિનાની અનંત માનવાની હોય તો મેરુ અને સરસવ... બંને એક સરખા થઈ જવાની આપત્તિ આવે. (એ ન આવે એ) માટે ક્યાંક અવયવધારાનો અંત માનવો જોઈએ. (અર્થાત્ આગળ અવયવ હોતા નથી એમ માનવું જોઈએ.) જ્યાં વિશ્રામ આવે તેને અનિત્ય માનવામાં અસમતભાવકાર્યની ઉત્પત્તિ માનવાની આપત્તિ આવતી હોવાથી એને નિત્ય માનવામાં આવે છે. મહત્પરિમાણનું તારતમ્ય જેમ ગગનાદિમાં વિશ્રાંત થયું છે એમ અણુપરિમાણના તારતમ્યને પણ ક્યાંક વિશ્રાંત થયેલું માનવું જોઈએ. તેથી એ પરમ-અણુ-પરમાણુ તરીકે સિદ્ધ થાય છે. “ત્રસરેણુમાં જ અવયવધારાનો વિશ્રામ માની લ્યો ને!” એમ ન કહેવું, કારણ કે “ત્રસરેણુ, સાવયવ હોય છે, કારણ કે ચાક્ષુષદ્રવ્ય છે, જેમ કે ઘડો” એવા અનુમાનથી ત્રસરેણુના અવયવ સિદ્ધ થવા પર, “ત્રસરેણુના અવયવો સાવયવ હોય છે, કારણ કે મહદારંભક હોય છે, જેમ કે કપાલ એવા અનુમાનથી એના અવયવની સિદ્ધિ થાય છે. આ અપ્રયોજક પણ નથી, કારણ કે અપકષ્ટમહત્ત્વ પ્રત્યે અનેકદ્રવ્યવસ્વ પ્રયોજક છે. “આ રીતે તો તે અંતિમ અવયવોની પણ અવયવઘારા સિદ્ધ થશે' એમ ન કહેવું, કારણ કે અનવસ્થાનો ભય હોવાથી એ સિદ્ધ થતી નથી. (વિ.) (૧) ઘટના અવયવ કપાલ, કપાલના અવયવ કપાલિકા.. એમ ચણકના અવયવ કયણુક, યણુકના અવયવ પરમાણુ.. પરમાણુના અવયવ કોણ? જો હજુ આગળ એના અવયવ, એના અવયવ. એમ અંત વિનાની ધારા જ માન્યા કરવાની હોય તો મેરુના પણ અનંત અવયવ ને સરસવના પણ અનંત અવયવ... બંને સરખા જ થઈ જાય ને! (જેના અવયવો ઓછા... અર્થાત્ જલ્દી પૂરા થઈ જાય-અંત આવી જાય એ નાનું, ને જેના અવયવો વધારે... અર્થાત્ જલ્દી પૂરા ન થાય-જલ્દી અંત ન આવે એ મોટું... એમ કહી શકાય. પણ હવે તો કોઈના પૂરા જ નથી થતા... માટે કોઈને નાનું-મોટું ન કહી શકાવાથી સરખા કહેવા પડે.) પણ એ બંને સરખા નથી એ તો પ્રત્યક્ષસિદ્ધ છે માટે અવયવધારાનો ક્યાંક વિશ્રામ માનવો પડે. અર્થાત્ છેલ્લો અવયવ એવો માનવાનો કે હવે એના કોઈ અવયવ નથી, એ નિરવયવ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ 152 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૨) હવે આ નિરવયવ અવયવ નિત્ય છે કે અનિત્ય? જો અનિત્ય હોય તો એને કાર્યરૂપ માનવો પડે. દ્રવ્યાત્મક કાર્ય પોતાના અવયવોમાં સમવેત હોય છે. પણ આના તો કોઈ અવયવો છે નહીં. તેથી અસમવેત ભાવકાર્ય ઉત્પન્ન થયું એવું માનવું પડે અથવા અનિત્ય પરમાણુઓનો ક્યારેક સર્વથા નાશ થવાથી સમાયિકારણનો અભાવ થઈ જશે -ને તેથી પછીણુકાદિ ભાવકાર્યસમાયિકારણ વિના જ ગમે ત્યાં ઉત્પન્ન થઈ જશે એવું માનવું પડશે, જે અનુચિત છે. (માત્ર ધ્વંસાત્મક કાર્ય જ અસમવેત હોય છે.) તેથી એ વિશ્રામ સ્થાનને નિત્ય માનવામાં આવે છે. (૩) પ્રશ્નઃ હવે આ નિત્ય ચરમ અવયવનું પરિમાણ કેવું માનવું? ઉત્તરઃ ચણુક, ચતુરણક, પંચાણુક વગેરે ક્રમે વધતાં વધતાં મહત્ પરિમાણ છેવટે પરમમહત્ પરિમાણમાં વિશ્રામ પામે છે, એટલે કે એનાથી વધારે મોટું કોઈ પરિમાણ નથી. તેમ અણુ પરિમાણનો (સૂક્ષ્મ પરિમાણની સૂક્ષ્મતા તરફ) પણ કોઈ વિશ્રામ હોવો જોઈએ. આ વિશ્રામવાળું પરમ અણુ પરિમાણ એ જ પરમાણુ પરિમાણ થયું. (૪) શંકા- અવયવધારાની વિશ્રાંતિ પરમાણુમાં માની છે એના કરતાં ત્રસરેણુમાં જ માની લ્યો ને એટલે કે વ્યણુકને જ નિરવયવ માની લ્યો ને ! તેથી પરમાણુ અને યણુકની કલ્પના નહીં કરવી પડવાનું લાઘવ થશે. સમાધાન - ત્રસરેણુ પ્રત્યક્ષ છે એના આધારે એવા અનુમાન થાય છે જેથી કચણુક અને પરમાણુ સિદ્ધ થાય છે. (1) ત્રસરેyઃ સવિયવ, વાશુપદ્રવ્યત્વત, વટવર્ ચક્ષજન્યપ્રત્યક્ષનો જે વિષય હોય તે “ચાક્ષુષ' કહેવાય. તેથી રૂપ વગેરે પણ “ચાક્ષુષ” છે. એમાં વ્યભિચારના વારણ માટે ‘દ્રવ્યત્વ” લખ્યું. આત્મા પણ માનસપ્રત્યક્ષનો વિષય બને છે, એમાં વ્યભિચાર રોકવા ચાક્ષુષ લખ્યું. આ રીતે ત્રસરેણુના જે અવયવો (યણુક) સિદ્ધ થયા તે પણ સાવયવ હોય છે એ હવે સિદ્ધ કરે છે. (2) त्रसरेणोरवयवाः सावयवाः, महदारम्भकत्वात्, कपालवत् ચણક મહત્ છે, ચણુક એ મહત્ના જનક - મહદારંભક છે, માટે કયણુક સાવયવ હોવા જોઈએ. જેમ કે મહત્ એવા ઘટના આરંભક કપાલ. આમ ચણકના અવયવ તરીકે પરમાણુ સિદ્ધ થાય છે. વસ્તુતઃ ત્રસરેyઃ સાવયવદ્રવ્યાપક, વાશુપદ્રવ્યત્વત્ પટવદ્ આ એક જ અનુમાનથી સાધ્યસિદ્ધિ શક્ય છે. પ્રશ્ન: એમ તો હજુ પણ અનુમાન થશે કે – परमाणुः सावयवः महदारम्भकारम्भकत्वात् कपालिकावत् । જેમ, ઘડો-મહતું, કપાલ-મહદારંભક, કપાલિકા મતદારંભકારંભ..ને છતાં સાવયવ છે, તેમ ચણક-મહતું, લયણુક-મહદારંભક, પરમાણુ-મહદારંભકારંભક. માટે પરમાણુ પણ સાવયવ છે એમ સિદ્ધ થશે. &તરઃ તમારું અનુમાન અપ્રયોજક હોવાથી પરમાણુ સાવયવ સિદ્ધ થતા નથી. પ્રશ્નઃ એમ તો તમારું અનુમાન પણ અપ્રયોજક છે. ઉત્તરઃ ના, કારણ કે અપકૃષ્ટમહત્ત્વ પ્રત્યે અનેકદ્રવ્યવસ્વ એ પ્રયોજક છે. એટલે અનેકદ્રવ્યવન્દ્ર જો માનવામાં Page #164 -------------------------------------------------------------------------- ________________ 153 અનિત્યપૃથ્વીના ૩ પ્રકાર ન આવે તો ઋણુકમાં અપકૃષ્ટમહત્ત્વ જ આવી ન શકે. આમ અનુકૂલતર્ક હોવાથી અમારો હેતુ અપ્રયોજક નથી. આમાં અનેકદ્રવ્યવત્ત્વ=સમવેતસમવેતત્વ. એટલે ચણુક જો સાવયવ હોય તો જ પ્રથમ ‘સમવેત’ પદથી પકડી શકાય. ને એવા દ્રચણુકો જો ઋણુકના અવયવરૂપ હોય તો જ બીજા ‘સમવેત’ પદથી ઋણુક પકડી શકાય. અને તો આવું સમવેતસમવેતત્વ રૂપ અનેકદ્રવ્યવત્ત્વ ઋણુકમાં આવી શકે. તેથી ઋણુકના અવયવો (ચણૂક) તથા એ અવયવોના પણ અવયવો તરીકે પરમાણુની સિદ્ધિ થાય છે. શંકા - જેમ ઋણુકને સમવેતસમવેત કહી પરમાણુ સુધી પહોંચ્યા, તેમ ઊઁચણુકને પણ સમવેતસમવેત કહી પરમાણુના પણ અવયવ સિદ્ધ કરો ને ! સમાધાન - એ રીતે માન્યા કરવામાં અનવસ્થા ચાલવાનો ભય હોવાથી એ સિદ્ધ થતા નથી. (l.) सा च त्रिधा भवेद्देहमिन्द्रियं विषयस्तथा ॥ ३७ ॥ योनिजादिर्भवेद्देह इन्द्रियं घ्राणलक्षणम् । = I (મુ.) મા ચેતિ । સા = વાર્યરૂપા પૃથિવી ત્રિવિધા, શરીરેન્દ્રિયવિષયમેવાવિત્યર્થ: ।।રૂ૭।। તત્ર વેદનુવાદરતિयोनिजादिरिति । योनिजमयोनिजं चेत्यर्थः । योनिजमपि द्विविधं जरायुजमण्डजं चेति । जरायुजं मानुषादीनां, अण्डजं सर्पादीनाम् । अयोनिजं स्वेदजोद्भिज्जादिकम् । स्वेदजाः कृमिदंशाद्याः । उद्भिज्जाः - तरुगुल्माद्याः । नारकिणां शरीरमप्योनिजम् । (અનિત્ય પૃથ્વીના ૩ પ્રકાર) (કા.) તે (અનિત્ય પૃથ્વી) ત્રણ પ્રકારે છે - દેહ, ઇન્દ્રિય તથા વિષય. યોનિજ વગેરે પ્રકારે દેહ છે, ને પ્રાણ સ્વરૂપ ઇન્દ્રિય છે. (મુ.) તે કાર્યરૂપપૃથ્વી શરીર, ઇન્દ્રિય અને વિષયભેદે ત્રણ પ્રકારની છે. તેમાં દેહનું ઉદાહરણ આપે છે. પાર્થિવદેહ બે પ્રકારે છે. યોનિજ અને અયોનિજ... યોનિજ દેહના પણ બે પ્રકાર છે. જરાયુજ અને અંડજ. મનુષ્યાદિનું જરાયુજ ને સર્પાદિનું અંડજ શરીર હોય છે. અયોનિજના સ્વેદજ-ઉદ્ભિજ્જ વગેરે પ્રકાર છે. કૃમિદંશ વગેરે સ્વેદજ શરીરના ઉદાહરણ છે ને તરુ-ગુલ્માદિ ઉદ્ભિજ્જ શરીરના ઉદાહરણ છે. નારકીઓનું શરીર પણ અયોનિજ હોય છે. (मु.) न च मानुषादिशरीराणां पार्थिवत्वे किं मानमिति वाच्यम्, 'गन्धादिमत्त्वस्यैव प्रमाणत्वात् । न च 'क्लेदोष्मादेरुपलम्भादाप्यत्वादिकमपि स्यादिति वाच्यम्, तथा सति जलत्वपृथिवीत्वादिना संकरप्रसङ्गात् । न च तर्हि जलीयत्वादिकमेवास्तु, न तु पार्थिवत्वमिति वाच्यम्, क्लेदादीनां विनाशेऽपि शरीरत्वेन प्रत्यभिज्ञानात्, गन्धाद्युपलब्धेश्च पृथिवीत्वसिद्धेः, तेन पार्थिवादिशरीरे जलादीनां निमित्तत्वमात्रं बोध्यम् । (મુ.) શંકા - મનુષ્યાદિનું શરીર પાર્થિવ હોય છે એમાં શું પ્રમાણ છે ? સમાઘાન - કેમ ? ગંધાદિમત્ત્વ જ એમાં પ્રમાણ છે. શંકા - એમ તો એ શરીરમાં ભીનાશ, ઉષ્મા વગેરે પણ જણાતા હોવાથી આપ્યત્વાદિ (જલીયત્વાદિ) પણ માનવા પડશે. સમાધાન - તો પછી જલત્વ-પૃથ્વીત્વ વગેરેનું સાંકર્ય થવાની આપત્તિ આવે. ૪શંકા – તો પછી જલીયત્વાદિ જ માનો, નહીં કે પાર્થિવત્વ... સમાધાન – ના, કેમ કે ક્લેદાદિનો નાશ થયા પછી પણ શરીર તરીકે પ્રત્યભિજ્ઞાન થાય છે તથા એ વખતે પણ ગંધાદિની ઉપલબ્ધિ હોવાથી પૃથ્વીત્વ સિદ્ધ થાય છે. તેથી પાર્થિવાદિ શરીરમાં જલાદિ માત્ર નિમિત્તકારણ છે એમ જાણવું. Page #165 -------------------------------------------------------------------------- ________________ 154 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (વિ.) (૧) અર્થાત્ માનુશિરીરં પાર્થિવું, ગન્ધવર્વત, પટવત્ એવું ગંધવત્ત્વ હેતુક અનુમાન જ એ પાર્થિવ હોવામાં પ્રમાણ છે. (૨) આમાં પ્રમાણ - મનુષાંતિની , વત્તેવોપત્તિબ્ધ, રાવતું (૩) સાંર્ય આ રીતે - ઘડામાં પૃથ્વીત્વ છે, જલત્વ નથી. પાણીમાં જલત્વ છે, પૃથ્વીત્વ નથી. અને મનુષ્યના શરીરમાં પૃથ્વીત્વ-જલત્વ બને છે. તેથી આ બે વચ્ચે સાંકર્ષથવાથી એને જાતિ નહીં માનવની આપત્તિ આવે. (૪) શંકા - મનુષ્યનું શરીર પાંચભૂતનું બનેલું કહેવાય છે. છતાં, આ સાંકર્ય ન આવે એ માટે તમે એમાં માત્ર પૃથ્વીત્વમાની શેષ જલીયત્રાદિનો નિષેધ કરવા માગો છો... તો એના કરતાં પૃથ્વીત્વનો નિષેધ કરી જલીયવાદિ જમાનો ને.. (૫) સૂકાઈ ગયેલા કલેવરમાં પણ “આ એ જ શરીર છે એવી પ્રત્યભિજ્ઞા થાય છે. એટલે શરીર તો વિદ્યમાન છે જ. વળી એ વખતે પણ ગંધ તો જણાય જ છે. માટે એ પાર્થિવ તો છે જ. જો એ જલીય હોત તો એ વખતે ભીનાશ જણાવી જ જોઈએ. તેથી મનુષ્ય શરીરનું પૃથ્વી એ સમવાયિકારણ છે ને જળ વગેરે નિમિત્તકારણ છે એમ માનવું ઉચિત છે. (मु.) 'शरीरत्वं न जातिः, पृथिवीत्वादिना साङ्कर्यात् । किन्तु चेष्टाऽऽश्रयत्वं, वृक्षादीनामपि चेष्टाऽऽश्रयत्वान्नाव्याप्तिः। न च वृक्षादेः शरीरत्वे किं मानमिति वाच्यम्, आध्यात्मिकवायुसंबंधस्य प्रमाणत्वात् । तत्रैव किं मानमिति चेत् ? भग्नक्षतसंरोहणादिना तदुनयनात् । यदि हस्तादौ शरीरव्यवहारो न भवति, तदाऽन्त्यावयवित्वेन विशेषणीयम्। न च यत्र शरीरे चेष्टा न जाता तत्राऽव्याप्तिरिति वाच्यम्, 'तादृशे प्रमाणाभावात् । अथवा चेष्टावदन्त्यावयविवृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं, अन्त्यावयविमात्रवृत्तिचेष्टाववृत्तिजातिमत्त्वंवा तत्, मानुषत्व-चैत्रत्वादिजातिमादाय लक्षणसमन्वयः । न च नृसिंहशरीरे कथं लक्षणसमन्वयः ? तत्र नृसिंहत्वस्यैकव्यक्तिवृत्तितया जातित्वाभावात्, जलीयतैजसशरीरवृत्तितया देवत्वस्यापि जातित्वाभावादिति वाच्यम्, कल्पभेदेन नृसिंहशरीरस्य नानात्वेन नृसिंहत्वजात्या लक्षणसमन्वयात् । (શરીરત્વનો વિચાર) (મુ)"શરીરત્વજાતિનથી, કારણકે પૃથ્વીત્યાદિ સાથે સાંક્ય છે. (તો પછી શરીરત્વ શું છે? તોકે શરીરત્વ રેખાડયત્વ.... વૃક્ષાદિમાં પણ ચેષ્ટાશ્રયત્વ હોવાથી આ લક્ષણની અવ્યાપ્તિ નથી. શંકા - વૃક્ષાદિ શરીરૂપ છે એમાં જ શું પ્રમાણ છે? સમાધાન- આધ્યાત્મિકવાયુ (=પ્રાણવાયુ)નો સંબંધ તેમાં પ્રમાણ છે. (અર્થાત્ વૃક્ષતિ શરીરં, માધ્યાત્મિવાયુમવાત, मनुष्यशरीरवत्) શંકા - વૃક્ષમાં પ્રાણવાયુ છે તેમાં શું પ્રમાણ? સમાધાન - વૃક્ષઃ પ્રાણવાન મનક્ષતાવિઓન્ટેનસંરોહUવાત, નરશરીરવત (શાખાદિનો ટુકડો કે છેદ કરવામાં આવે છે ત્યાં પુનઃ શાખાદિ આવવા-સાંધો થવો... આ બધું પ્રાણવાયુના સંચારનું સૂચક છે.) જો હસ્તાદિમાં શરીરવ્યવહાર ન થતો હોય તો એમાં અતિવ્યાપ્તિના વારણ માટે) અન્યાવયવિત્વ' એવું વિશેષણ જોડવું. (એટલે કે અન્યત્વે સતિ વેણાશ્રયવં શરિવં એવું લક્ષણ થશે.) Page #166 -------------------------------------------------------------------------- ________________ શરીરત્વ વિચાર શંકા - જે શરીરમાં ચેષ્ટા થઈ જ નથી એમાં અવ્યાપ્તિ આવશે. - 155 સમાધાન – શરીર હોય ને ચેષ્ટા ન થઈ હોય એમાં કોઈ પ્રમાણ નથી. અથવા, પેટાવવન્ત્યાવયવિવૃત્તિદ્રવ્યત્વ-વ્યાપ્યઞાતિમત્ત્વ કે અન્ત્યાવયવિમાત્રવૃત્તિ - ચેષ્ટાવવૃત્તિ-જ્ઞાતિમત્ત્વ એવું લક્ષણ કરશું. માનુષત્વ, ચૈત્રત્વ વગેરે જાતિઓને (એવી જાતિ તરીકે) લઈ લક્ષણસમન્વય કરવો. શંકા – નૃસિંહશરીરમાં શી રીતે લક્ષણસમન્વય કરશો ? કારણ કે નૃસિંહત્વ તો એકવ્યક્તિવૃત્તિ હોવાથી જાતિ નથી, જલીયતૈજસશરીરવૃત્તિ હોવાથી (સાંકર્ય થતું હોવાથી) દેવત્વ પણ જાતિ નથી. સમાધાન – કલ્પભેદે નૃસિંહશરીર પણ અનેક હોવાથી (નૃસિંહત્વ એ જાતિ છે. ને તેથી એ) નૃસિંહત્વજાતિ લઈને લક્ષણસમન્વય થઈ જાય છે. (વિ.) (વં શરીર - વં શરીર એવો અનુગતવ્યવહાર છે. વળી, વળાવિનિકાળતાનિરૂપિતસમવાયસમ્બન્ધાવચ્છિન્નાર્યતા વિચિધર્માવચ્છિન્ના ાર્યતાત્વાત્, ષટનિષ્ઠાવાર્યતાવત્ ઇત્યાદિ અનુમાનથી કરચરણાદિમાં રહેલી સમવાયિકારણતાના કાર્યતાવચ્છેદક તરીકે લાઘવતર્કની સહાયથી શરીરત્વ જાતિની સિદ્ધિ થઈ શકે છે. છતાં, સાંકર્યનામનો જાતિબાધક હોવાથી શરીરત્વ એ જાતિ નથી.) ઘટમાં પૃથ્વીત્વ છે, શરીરત્વ નથી, જલીયશરીરમાં શરીરત્વ છે, પૃથ્વીત્વ નથી, ને પાર્થિવશરીરમાં પૃથવીત્વ-શરીરત્વ બન્ને છે. માટે પૃથ્વીત્વાદિ સાથે સાંકર્ય હોવાથી શરીરત્વ એ જાતિ નથી. કિન્તુ શરીરત્વ એ ચેષ્ટાશ્રયત્વરૂપ છે – આમાં ચેષ્ટા એટલે હિતાહિતપ્રાપ્તિપરિહારાનુ ક્રિયા। (જેનાથી હિતપ્રાપ્તિ અથવા અહિતપરિહાર થાય એવી ક્રિયા એ ચેષ્ટા છે.) અથવા, રૂ∞ાદ્વેષપ્રયુક્ત્ત-æાનિટ્ટોપાયવિષયપ્રવૃત્તિનિવૃત્તિરૂપયિાત્વ ચેષ્ટાત્વ... ઇષ્ટ છે સુગંધ, એનો ઉપાય છે પુષ્પ... સુગંધની ઇચ્છાથી પ્રયુક્ત છે પુષ્પવિષયક પ્રવૃત્તિ (પુષ્પને ચૂંટવું - હાથમાં લેવું - સૂંઘવું વગેરે) એ, અથવા અનિષ્ટ છે પીડા, એનો ઉપાય છે કાંટો... પીડાના દ્વેષથી કાંટાવિષયક નિવૃત્તિ (કાંટાથી દૂર જવું વગેરે) એ... ચેષ્ટા છે. (૨) હાથ અન્ત્યાવયવી ન હોવાથી અતિવ્યાપ્તિનું વારણ થાય છે. જે પોતે કોઈનો અવયવ ન હોય, માત્ર અવયવી જ હોય તે અન્ત્યાવયવી કહેવાય. જેમ કે ઘડો. અવયમિન્નત્વે સતિ અવયવિત્વ અન્ત્યાવવિત્વમ્ । (૩) સુષુપ્ત શરીરમાં પણ નિદ્રાગ્રહણાદિરૂપ હિતાનુકૂલક્રિયા હોવાથી ચેષ્ટા છે જ. તેથી ચેષ્ટા ન હોવામાં કોઈ પ્રમાણ નથી. છતાં આદ્યક્ષણાવચ્છિન્ન શરીર તો નિષ્ક્રિય હોવાથી એમાં અવ્યાપ્તિ આવે જ. એના વારણ માટે જાતિઘટિત લક્ષણ આપ્યું છે. તેથી ચેષ્ટાવાળા અન્ત્યઅવયવીમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તત્ત્વ એવું લક્ષણ થયું. હસ્તાદિમાં અતિના વારણ માટે અન્ત્યાવયિત્વ... ઘટાદિમાં અતિના વારણ માટે ચેષ્ટાવવું... શરીરત્વ એ જાતિ નથી. તેથી આવી જાતિ તરીકે મનુષ્યત્વ, બ્રાહ્મણત્વ, ચૈત્રત્વ વગેરે આવશે જે ઉત્પત્તિકાલીન શરીરમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં રહે. (ચેષ્ટાવદન્ત્યાવયવી જે શરીર છે એમાં પૃથ્વીત્વ જાતિ પણ છે જે ઘટાદિમાં હોવાથી અતિ આવે છે. એનો પરિહાર કરવા બીજું લક્ષણ આપે છે -) અન્ત્યાવયવીમાત્રમાં રહેલી એવી ચેષ્ટાવક્ર્માં રહેલી જે જાતિ તત્ત્વ એવું લક્ષણ જાણવું. પૃથ્વીત્વ તો જે અન્ત્યાવયવી નથી તેવા કપાલ-હસ્તાદિમાં પણ રહેલ છે. (૪) નૃસિંહશરીરમાં આવી કઈ જાતિ મળે ? શરીરત્વ જાતિ નથી. પૃથ્વીત્વ વગેરે અન્ત્યાવયવીમાત્રવૃત્તિ નથી, નૃસિંહત્વ એક વ્યક્તિવૃત્તિ હોવાથી જાતિ નથી. ને દેવત્વ સાંકર્ય હોવાથી જાતિ નથી. (કરામાં જલત્વ છે, દેવત્વ નથી. સૂર્યલોકાદિના દેવોમાં દેવત્વ છે, જલત્વ નથી. વરુણ દેવોમાં જલત્વ ને દેવત્વ બંને છે. એટલે સાંકર્ય.) છતાં, Page #167 -------------------------------------------------------------------------- ________________ 156 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી કલ્પભેદે નૃસિંહ અનેક હોવાથી નૃસિંહત્વ જ તેવી જાતિ તરીકે લઈ શકાવાથી દોષ રહેતો નથી. અહીં, અન્યાવયવિત્વે સતિ વેણાશ્રયમ્ આવું જે લક્ષણ કર્યું હતું એમાં આખા લક્ષણના વિચારમાં પ્રત્યાવયવિત્વ નો અર્થ દ્રવ્યનરમ્ભદ્રવ્યત્વ કે સમવાયેન વ્યવમિત્રત્વ (અર્થાત દ્રવ્યનું આરંભક ન હોય એવું દ્રવ્ય, કે સમવાયથી દ્રવ્યવાળું જે હોય એનાથી ભિન્ન વસ્તુ અન્યાવયવી કહેવાય) એવો કરવામાં વાંધો નહીં આવે. પણ માત્ર અભ્યાવયવીના લક્ષણ તરીકે તો આ બંને લક્ષણો આકાશાદિ વિભદ્રવ્યોમાં અતિવ્યાપ્ત જાણવા. કારણ કે આકાશ પણ કોઈ જ દ્રવ્યનું આરંભક નથી કે સમવાયેન દ્રવ્યવાનું નથી... કારણ કે અવયવભૂત (કપાલાદિ) દ્રવ્ય જ (ઘટાદિ) અવયવી દ્રવ્યનું આરંભક હોય છે કે સમવાયેન દ્રવ્યવાનું હોય છે. આકાશાદિ કોઈના અવયવભૂત નથી. એટલે અત્યાવયવીના લક્ષણ તરીકે તો અવયવમિત્રત્વે સતિ અવયવત્વ આ લક્ષણ જ ઉચિત કહેવાય. છતાં, આકાશાદિમાં ચેષ્ટાશ્રયત્ન ન હોવાથી શરીરના લક્ષણના અતિ તો થવાની નથી જ એ જાણવું. (मु.) इन्द्रियमिति। घ्राणेन्द्रियं पार्थिवमित्यर्थः । पार्थिवत्वं कथम् ? इति चेद् ? इत्थं-घ्राणेन्द्रियं पार्थिवं, रूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, कुंकुमगंधाभिव्यञ्जक(गो)घृतवत् । न च दृष्टांते स्वीयरूपादिव्यञ्जकत्वादसिद्धिरिति वाच्यम्, 'परकीयरूपाद्यव्यञ्जकत्वस्य तदर्थकत्वात् । नच नवशराव(गत)गन्धव्यञ्जकजलेऽनैकान्तिकत्वमिति वाच्यम्, तस्य सक्तुरसाभिव्यञ्जकत्वात् । यद्वा परकीयेति न देयं, वायूपनीतसुरभिभागानां दृष्टान्तत्वसम्भवात्। न च घ्राणेन्द्रियसन्निकर्षस्य गन्धमात्राभिव्यञ्जकत्वात्तत्र व्यभिचार इति वाच्यम्, द्रव्यत्वे सतीति विशेषणात् । (ધ્રાણેન્દ્રિયમાં પાર્થિવત્વસિદ્ધિ) (મુ.) ધ્રાણેન્દ્રિયપાર્થિવ છે. ધ્રાણેન્દ્રિયમાં પાર્થિવત્વશી રીતે (સિદ્ધ થાય છે?-) ધ્રાણેન્દ્રિય પાર્થિવ છે, કારણકે રૂપાદિમાંથી માત્ર ગંધની જ અભિવ્યંજક છે, જેમકે કંકની ગંધનું અભિવ્યંજકગાયનું ઘી. (રૂપ-રસ-ગંધ-સ્પર્શમાંથી જે માત્ર ગંધનું અભિવ્યંજક હોય તે પાર્થિવ હોય આવી વ્યાતિ જાણવી.) શંકા-ગોધૃત તો પોતના રૂપાદિનું પણ અભિવ્યંજક હોવાથી માત્ર ગંધનું અભિવ્યંજકત્વ સ્વરૂપ હેતુ એ દષ્ટાંતમાં અસિદ્ધ છે. (એટલે કે દષ્ટાંત સાધનવિકલ છે.) સમાધાન - તો પછી અમે પરકીય' એવું વિશેષણ જોડીશું. અર્થાત્ જે પરકીય રૂપાદિમાંથી માત્ર ગંધનું અભિવ્યંજક હોય તે પાર્થિવ હોય. શંકા- નવા કોડિયામાં પાણી નાખવાથી ગંધ આવે છે. માટે પાણી એની ગંધનું અભિવ્યંજક બનવાથી અને એમાં પાર્થિવત્વ ન હોવાથી વ્યભિચાર. સમાધાન - ના, કારણ કે પાણી તો સાથવાના સ્વાદનું પણ અભિવ્યંજક છે. માટે માત્ર ગંધાભિવ્યંજત્વન હોવાથી એમાં હેતુ જ નથી રહ્યો, તો વ્યભિચાર ક્યાંથી આવે? અથવા, પરકીય એવું વિશેષણ ન લગાડવું. પણ વાયુપનીત સુરભિભાને દૃષ્ટાંત તરીકે લેવું. શંકા - ધ્રાણેન્દ્રિયસન્નિકર્ષ માત્ર ગંધાભિવ્યંજક હોવાથી એમાં વ્યભિચાર આવશે. સમાધાન - દ્રવ્યત્વે સતિ એવું વિશેષણ જોડી એનું વારણ કરીશું. (વિ.) (૧) એટલે અનુમાન પ્રયોગ આવો થશેघ्राणेन्द्रियं पार्थिव परकीयरूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, कुंकुमगन्धाभिव्यञ्जकगोघृतवत् (૨) અનુમાન પ્રયોગ - પ્રાદ્રિયંર્થિર્વ, પતિપુ મધ્યે થઐવામિત્રજ્ઞાત, વાયૂપનીતકુમકાવત્ (૩) અનુમાન પ્રયોગ - घ्राणेन्द्रियं पार्थिवं, द्रव्यत्वे सति रूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, वायूपनीतसुरभिभागवत् ધ્રાણેન્દ્રિય સંનિકર્ષ દ્રવ્ય' ન હોવાથી વ્યભિચારનું વારણ થઈ જાય છે. (સર્વત્ર - ગંધની અભિવ્યક્તિનુંપ્રત્યક્ષનું જે કારણ બને એ બધા ગંધાભિવ્યંજક કહેવાય... ઇત્યાદિ જાણવું.) Page #168 -------------------------------------------------------------------------- ________________ જળનિરૂપણ (का.) विषयो द्व्यणुकादिश्च ब्रह्माण्डान्त उदाहृतः ॥३८॥ (मु.) विषयमाह - विषय इति । उपभोगसाधनं विषयः । सर्वमेव कार्यजातमदृष्टाधीनं, यत्कार्यं यददृष्टाधीनं तत् तदुपभोगं साक्षात्परम्परया वा जनयत्येव, न हि बीज - प्रयोजनाभ्यां विना कस्यचिदुत्पत्तिरस्ति, तेन द्व्यणुकादि ब्रह्माण्डान्तं सर्वमेव विषयो भवति । शरीरेन्द्रिययोर्विषयत्वेऽपि प्रकारान्तरेणोपन्यासः शिष्यबुद्धिवैशद्यार्थः ॥३८॥ I 157 (કા.) વિષય ઊઁચણુકથી માંડીને બ્રહ્માંડ સુધીનો કહેવાયો છે. (મુ.) ૩૮મી કારિકાના ઉત્તરાર્ધમાં પૃથ્વી દ્રવ્યનો વિષય કહે છે - ઉપભોગનું સાધન એ વિષય કહેવાય છે. (સુખ-દુઃખનો સાક્ષાત્કાર એ ઉપભોગ છે. એનું સાક્ષાત્ કે પરંપરાંએ કારણ-પ્રયોજક બનનાર બધા પદાર્થ વિષય કહેવાય છે.) વિશ્વમાં ઉત્પન્ન થતાં તમામ કાર્યો અદૃષ્ટથી જન્ય (=આધીન) હોય છે. જે કાર્ય જે જીવાત્માના અદૃષ્ટથી ઉત્પન્ન થાય તે કાર્ય તે જીવાત્માના ઉપભોગને સાક્ષાત્ કે પરંપરાએ ઉત્પન્ન કરે જ છે. કારણ કે બીજ (=કારણ) અને પ્રયોજન (=ફળ) વિના કોઈની ઉત્પત્તિ થતી નથી. (એટલે કે જે કાંઈ ઉત્પન્ન થાય છે.એ વગર કારણે ઉત્પન્ન થતું નથી, અને કોઈ ને કોઈ જીવને સુખ કે દુઃખનો અનુભવ કરાવવા રૂપ પ્રયોજન વગર ઉત્પન્ન થતું નથી.) એટલે ચણુકથી માંડીને બ્રહ્માંડ સુધીનાં બધાં કાર્યો (તે તે જીવના અદૃષ્ટરૂપ કારણથી ને તે તે જીવને સુખાદિ ફળ આપવાના પ્રયોજનથી ઉત્પન્ન થયા હોવાના કારણે તે તે જીવના સુખાદિ ઉપભોગના સાધન) વિષય બને જ છે. શરીર અને ઇન્દ્રિય પણ (કાર્યરૂપ હોવાથી) વિષય છે જ, છતાં એને સ્વતંત્ર પ્રકાર તરીકે જે જણાવ્યા છે તે શિષ્યબુદ્ધિવૈશધાર્થ જણાવ્યા છે. (का.) वर्णः शुक्लो रसस्पर्शी जले मधुरशीतलौ । (मु.) जलं निरूपयति - वर्णः शुक्ल इति । 'स्नेहसमवायिकारणतावच्छेदकतया जलत्वजातिसिद्धिरिति । यद्यपि स्नेहत्वं नित्यानित्यवृत्तितया न कार्यतावच्छेदकं, तथापि जन्यस्नेहत्वं तथा बोध्यम् । 'अथ परमाणौ जलत्वं न स्यात्, तत्र जन्यस्नेहाभावात्, तस्य च नित्यस्य स्वरूपयोग्यत्वे फलावश्यम्भावनियमादिति चेत् ? न, जन्यस्नेहजनकतावच्छेदिकाया जन्यजलत्वजातेः सिद्धौ तदवच्छिन्नजनकतावच्छेदकतया जलत्वजातिसिद्धिः । (જનિરૂપણ) (કા.) જળમાં વર્ણ-શુક્લ, રસ-મધુર અને સ્પર્શ-શીત હોય છે. (મુ.) ૩૯મી કારિકામાં જળનું નિરૂપણ કરે છે - સ્નેહ સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જલત્વજાતિની સિદ્ધિ થાય છે. જો કે સ્નેહત્વ નિત્ય અનિત્ય બંનેમાં રહ્યું હોવાથી કાર્યતાવચ્છેદક નથી, તો પણ જન્યસ્નેહત્વ તેવું (=કાર્યતાવચ્છેદક) જાણવું. શંકા – તો પછી પરમાણુમાં જલત્વની સિદ્ધિ નહીં થાય, કારણકે તેમાં જન્યસ્નેહ હોતો નથી. નિત્ય એવો પણ તે (પરમાણુ) જો સ્વરૂપ યોગ્ય હોય તો (ક્યારેક તો) અવશ્ય ફળોપધાયક બને જ એવો નિયમ છે. *સમાધાન – ના. જન્યસ્નેહની કારણતાના અવચ્છેદક તરીકે (પરમાણુભિન્ન જળમાં રહેલી) જન્યજલત્વજાતિ (સિદ્ધ થાય છે. ને તે) સિદ્ધ થયે તદ્ (જન્મજલત્વ)થી અવચ્છિન્નની કારણતાના અવચ્છેદક તરીકે જલત્વજાતિની સિદ્ધિ થાય છે. (વિ.) (લક્ષણસ્વરૂપપ્રમાણાદિ પ્રકારક બોધાનુકૂલ - શબ્દોચ્ચારૂપ વ્યાપાર એ નિરૂપણ છે.) स्नेहत्वावच्छिन्नसमवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् । (१) (૨) પાર્થિવપરમાણુમાં રહેલ ગંધમાં પાકવશાત્ પરાવર્તન થતું હોવાથી એ અનિત્ય છે. અને ચણુકાદિ તો સ્વયં જ અનિત્ય હોવાથી એમાં રહેલ ગંધ પણ અનિત્ય જ છે. તેથી ગંધત્વ કાર્યતાવચ્છેદક બની શકતું હતું. પણ જલીય પરમાણુમાં પાક થતો ન હોવાથી એના સ્નેહમાં કોઈ પરિવર્તન થતું ન હોવાના કારણે એનો સ્નેહ નિત્ય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 158 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી જલીય યણુકાદિનો સ્નેહ અનિત્ય છે. કારણ કે યણુકાદિ સ્વયં અનિત્ય છે. તેથી સ્નેહ નિત્ય અને અનિત્ય બંને પ્રકારનો હોવાથી સ્નેહત્વ નિત્યાનિત્યસાધરણ થયું. અને નિત્યસ્નેહમાં કાર્યતા તો નથી. તેથી સ્મહત્વ કાર્યતાથી અતિરિક્ત વૃત્તિ બનવાથી કાર્યતાવચ્છેદક બની શકતું નથી. એટલે ‘સ્મહત્વાવચ્છિન્નકાર્યતા એમ બોલી ન શકાય. તો પણ જન્યસ્મહત્વ તો જન્યસ્નેહમાં જ હોવાથી તદવચ્છિન્નકાર્યતા બોલવામાં કશો વાંધો નથી. શિકા - જન્મસ્મહત્વ એટલે જખ્યત્વવિશિષ્ટ સ્મહત્વ. એટલે જન્યસ્મહત્વ કાર્યતાવચ્છેદક છે એવું માનવાનો અર્થ એ થાય કે જખ્યત્વ (=કાર્યત્વ) પણ એ કાર્યતાનો અવચ્છેદક બન્યો. પણ એ તો બની શકે નહીં, કારણ કે સ્વ સ્વનો અવચ્છેદક બની શકતો નથી. સમાધાન - એટલે જ અહીં જન્મસ્મહત્વ એટલે જખ્યત્વ વિશિષ્ટ સ્મહત્વ ન લેતાં, એક સ્વતંત્ર જાતિરૂપ લેવામાં આવે છે જે જાતિ સ્મહત્વને વ્યાપ્ય છે. આ જ રીતે આગળ જmજલત્વ પણ “જન્યત્વવિશિષ્ટજલત્વ” એમ ન કહેતાં જલત્વવ્યાપ્ય એક વિશિષ્ટ જાતિ કહી છે.] (૩) પૂર્વપક્ષ- હવે તમારું અનુમાન આવું થશેકેશન્યનેહત્વાછિન્નસમવાયસન્વાછિન્નપર્યતાનિરૂપિતतादात्म्यसम्बन्धावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् આ અનુમાનથી સિદ્ધ થનાર ધર્મ એવો હશે જે જન્યનેહની કારણતાને અનતિરિક્તવૃત્તિ હોય. (તો જ એ કારણતાનો અવચ્છેદક બની શકે.) હવે જલીય પરમાણુમાં તો ક્યારેય સ્નેહ પેદા થતો નથી કારણ કે એનો સ્નેહ નિત્ય છે.) અર્થાત્ જલીય પરમાણુમાં ક્યારેય સ્નેહની કારણતા આવતી નથી. તેથી આ સિદ્ધ થનાર ધર્મ (જલ7) જો પરમાણુમાં પણ રહ્યો હોય તો તો એ કારણતાથી અતિરિક્તવૃત્તિ બનવાથી અવચ્છેદક ન બની શકે. એટલે એમ માનવું પડશે કે એ અવચ્છેદક ધર્મ (જલ7) પરમાણુમાં રહ્યો નથી.. શંકા- જેમ અરણ્યસ્થદંડ એકપણ ઘટને ઉત્પન્ન કર્યા વિનાનાશપામી જાય તો પણ એમાં ઘટનીસ્વરૂપયોગ્યતા રૂપ કારણતા તો માનવામાં આવે જ છે. તેથી જ, એવા દંડમાં પણ આ સ્વરૂપયોગ્યતા રૂપ કારણતા રહી હોવાથી દંડત્વકારણતાને અતિરિક્ત વૃત્તિ નથી મનાતો.. તેથી કારણતાવચ્છેદકપણ મનાય છે. (કારણતાવચ્છેદકધર્મવન્દ્ર સ્વરૂપયોગ્યત્વે.) એમ, પરમાણુમાં ભલે સ્નેહ પેદા ન થાય, છતાં, એમાં સ્વરૂપયોગ્યતરૂપ કારણતા રહી જ હોવાથી જલત્વ એમાં રહેવામાં કશો વાંધો નથી આવતો. સમાધાન - નિત્યપદાર્થ સ્વરૂપયોગ્ય હોય તો અવશ્ય ફળોપઘાયક બને એવો નિયમ છે. આશય એ છે કે અરણ્યસ્થદંડતો અનિત્યહોવાથી એને ઇતરસામગ્રી મળે એ પહેલાં જ એનાશ પામી જાયને તેથી ક્યારેયફળોપઘાયક ન બને એ સંભવિત છે. પણ નિત્યપદાર્થ તો શાશ્વત છે. એને ક્યારેય ઇતસામગ્રી મળે જ નહીં એવું માની શકાય નહીં. તેથી જો એ સ્વરૂપયોગ્ય હોય તો ક્યારેક (જ્યારે ઇતર સામગ્રી મળે ત્યારે) તો અવશ્ય ફળોપઘાયક બને જ. જલીયામ્માણ તો ક્યારેય સ્નેહનું ફળોપઘાયક કારણ બનતું નથી. તેથી એને સ્વરૂપયોગ્ય પણ માની શકાય નહીં. (ત્રણે કાળમાં રહેતો હોવા છતાં ક્યારેય સ્નેહને ઉત્પન્ન કરતો નથી,તો એમાં સ્નેહને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહી છે એવું માનવાની જરૂર જ શી છે?) તેથી એમાં સ્વરૂપયોગ્યતાસ્વરૂપકારણતા પણ ન હોવાથી, કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થતો ધર્મ એમાં માની શકાય નહીં. (૪) ઉત્તરપક્ષ- (તમારી વાત સાચી છે, પણ જલીયપરમાણુમાં “જલત્વ તો છે જ.) એટલે અમે જ સ્નેહ નિષ્ઠકાર્યતા નિરૂપિતકારણતાના અવચ્છેદક તરીકે (જલત્વને ન માનતા) જન્યજલત્વજાતિની સિદ્ધિ કરીએ છીએ. (તો પછી જલત્વજાતિની સિદ્ધિ શી રીતે કરશો? આ રીતે -). Page #170 -------------------------------------------------------------------------- ________________ જલત્વજાતિસિદ્ધિ 159 જન્મજલત્વાવચ્છિન્ન કાર્યતાનિરૂપિત કારણતા જલીયપરમાણુમાં પણ રહેલ છે, કારણ કે એ પણ દ્રચણુકાત્મક જન્યજલનું કારણ છે. એટલે એ કારણતાના અવચ્છેદક તરીકે જલત્વની સિદ્ધિ થઈ જશે. (શંકા - અત્યાર સુધીમાં જલનો જે મોટામાં મોટો અવયવી નિર્મિત થઈ ચૂક્યો છે, એ માની લઈએ કે ૧ લાખ અવયવોનો છે. આ અંતિમ અવયવી કારણ બને તો ૧ લાખ ને ૧ અવયવોમાંથી નિર્મિત અવયવીનું કારણ બને, પણ એવો અવયવી તો ક્યારેય બન્યો જ નથી. માટે આ ૧ લાખ અવયવોવાળા અંતિમ અવયવીમાં કારણતા ન હોવાથી જલત્વ પણ નહીં આવવાની આપત્તિ આવશે. સમાધાન - એમાં પણ સ્વરૂપયોગ્યકારણતા રહી જ હોવાથી જલત્વ હોવામાં કશો વાંધો નથી. શંકા - પણ એ જો સ્વરૂપયોગ્ય હોય તો ક્યારેક તો ફળોપધાયક બની ૧ લાખ ૧ અવયવોવાળો અવયવી બનાવત ને.... સમાધાન - આ અવયવી કાંઈ નિત્ય નથી કે જેથી એ અવશ્ય ફળોપધાયક બને જ એવો નિયમ એને લાગુ પાડી શકાય.) (मु.) शुक्लरूपमेव जलस्येति दर्शयितुमुक्तं - वर्णः शुक्ल इति । न तु शुक्लरूपवत्त्वं लक्षणम् । अथवा 'नैमित्तिकद्रवत्ववदुवृत्ति-रूपवद्वृत्ति- द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं 'अभास्वरशुक्लेतररूपासमानाधिकरणरूपवद्वृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं वा तदर्थ:, तेन स्फटिकादौ नातिव्याप्तिः । (શુક્લરૂપવત્ત્વવિચાર) (મુ.) જળનો વર્ણ શુક્લ જ હોય છે એ જણાવવા માટે વર્ગઃ શુન્તઃ એમ કહ્યું છે, નહીં કે શુક્લરૂપવત્ત્વ એનું લક્ષણ છે એમ જણાવવા. (કારણ કે એ તો પૃથ્વી વગેરેમાં અતિવ્યાપ્ત થાય છે.) અથવા પરિષ્કાર કરી લક્ષણ બનાવવું. નૈમિત્તિકદ્રવત્વવામાં નહીં રહેલ – રૂપવામાં રહેલ - જે દ્રવ્યત્વસાક્ષાર્ વ્યાપ્યજાતિ તત્ત્વ કે અભાસ્વરશુક્લથી ઇતર રૂપને અસમાનાધિકરણ ને રૂપવામાં રહેલ એવી જે દ્રવ્યત્વસાક્ષાર્ વ્યાપ્યજાતિ તત્ત્વ. તેથી સ્ફટિકાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે. (વિ.) (૧) પદકૃત્ય - નૈમિત્તિકદ્રવત્વવવૃત્તિ... આટલું ન લખે તો રૂપવાન્માં રહેલ જાતિ તરીકે પૃથ્વીત્વતેજસ્ટ્સ પણ આવી જવાથી અતિ પણ આ બંને નૈમિત્તિકદ્રવત્વવવૃત્તિ હોવાથી હવે અતિ નહીં આવે. નૈમિત્તિક શબ્દ લખે તો' દ્રવત્વવદવૃત્તિ બને જે જલત્વની પણ બાદબાકી કરી નાખે... (કારણ કે જલત્વ દ્રવત્વવવૃત્તિ છે.) રૂપવવૃત્તિ ન લખે તો વાયુત્વ જાતિ લઈને વાયુમાં અતિ... ‘સાક્ષાત્’ શબ્દ ન લખે તો પટત્વાદિ જાતિ લઈને પટાદિમાં અતિ... (૨) જળનો વર્ણ અભાસ્વરશુક્લ હોય છે. પરપ્રકાશક એવો શુક્લવર્ણ એ ભાસ્વરશુક્લ છે જે તેજસ્વવ્યનો વર્ણ છે. એટલે અભાસ્વરશુક્લથી ઇતરરૂપ તરીકે પીત વગેરે વર્ણ (કે જે પૃથ્વીમાં રહ્યા છે) તેમ જ ભાસ્વરશુક્લ (કે જે તેજમાં રહેલ છે તે) પકડી શકાશે. આવા રૂપને અસમાનાધિકરણ એટલે એવા રૂપવામાં નહીં રહેલ...એવા રૂપવાન તરીકે પૃથ્વી કે તેજસ્ આવે છે. એટલે એમાં નહીં રહેલ જાતિ તરીકે જલત્વ તેમ જ વાયુત્વાદિ આવશે. પણ બીજું વિશેષણ ‘રૂપવવૃત્તિ’ છે એટલે વાયુત્વાદિની પણ બાદબાકી થઈ જશે. તેથી એવી દ્રવ્યત્વ સાક્ષાવ્યાપ્ય જાતિ તરીકે જલત્વ જ આવવાથી લક્ષણસમન્વય થઈ જશે. * અભાસ્વરશુક્લેતરરૂપાસમાનાધિકરણ ન લખે તો પૃથ્વી વગેરેમાં અતિ ‘અભાસ્વર’ ન લખે તો શુક્નેતરરૂપવદવૃત્તિ એમ લખવું પડે, જેથી તેજત્ત્વ પણ એવી જાતિ બનવાથી તેજમાં અતિ ‘શુક્લેતર’ ન લખે તો અભાસ્વરૂપવદવૃત્તિ લખાય, એવી જાતિ તરીકે જલત્વ ન મળવાથી અસંભવ દોષ આવે. ‘શુક્લ’ ન લખે તો અભાસ્વરેતરૂપવદવૃત્તિ લખાય... અભાસ્વરેતરરૂપ એટલે ભાસ્વરરૂપ... તાન્માં અવૃત્તિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 160 પૃથ્વીત્વ થવાથી પૃથ્વીમાં અતિ ‘અ’ ને ‘ઇતર’ એમ બે નગ્ ન લખે તો ભાસ્વરશુક્લરૂપવદવૃત્તિ એમ થાય. પૃથ્વીત્વ પણ એવી જાતિ હોવાથી પૃથ્વીમાં અતિ અમાસ્વર અને અસમાના૰ એ બેમાં રહેલા નગ્ન લખે તો માવજીવોતરૂપસમાન ધિરળ... થવાથી પૃથ્વીમાં અતિવ્યાપ્તિ થાય. તાર અને અસમાના૰ માં નો નગ્ ન લખે તો અમાસ્વરશુક્તરૂપસમાન ધિરળ થવાથી પૃથ્વીમાં અતિ રૂપવવૃત્તિ ન લખે તો વાયુ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય. તથા, સાક્ષાત્ શબ્દ ન લખે તો અભાસ્વરશુક્લેતરરૂપ=ભાસ્વરશુક્લરૂપ... તેમાં અવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે કાર્પસત્વ પણ આવી જાય ને તેથી કપાસમાં અતિ જો કે નૈમિત્તિકદ્રવત્વ...ઇત્યાદિ સાધર્મ્સ જે આપ્યું તેમાં, મૂળમાં શુક્લરૂપની વાત હોવાથી નૈમિત્તિકદ્રવત્વની ઉપસ્થિતિ થવી કઠિન કહેવાય. તેમ છતાં, જો એ કરવાની જ હોય તો પછી વત્વ ઉપસ્થિત થયું હોવાથી, એ જ સાધર્મ્સમાં વાયુ વગેરેમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે જે ‘રૂપવવૃત્તિ' વિશેષણ વાપર્યું છે એના બદલે ‘વત્વવવૃત્તિ’ વિશેષણ વાપરવું જ યોગ્ય કહેવાય. એમ કરવાથી વાયુ વગેરેમાં અતિનું વારણ પણ થઈ જાય છે. ને વળી પછી તો પટત્વાદિ પણ લઈ ન શકાવાથી ‘દ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય’ એવું લખવાની પણ જરૂર ન અેવાથી લાઘવ પણ થાય. પણ એમ કરવાથી નૈમિત્તિકદ્રવત્વવૃત્તિ-દ્રવત્વવવૃત્તિ-જાતિમત્ત્વ આવું સાધર્મ્સ થાય જેમાં મૂળગત શુક્લરૂપનું તો નામનિશાન પણ ન રહે. તેથી એ લક્ષણ ઉક્ષર કહેવાય. આવું બધું ન થાય એ માટે અભાસ્વર... ઇત્યાદિ બીજો પરિષ્કાર દેખાડ્યો છે. (મુ.) રસ-સ્પર્શવિતિ । નલક્ષ્ય મધુર વ રસઃ । શીત વ સ્પર્શઃ । તિરસવવવૃત્તિમવવૃત્તિ-દ્રવ્યત્વसाक्षाद्व्याप्य-जातिमत्त्वं तदर्थः । तेन शर्करादौ नातिव्याप्तिः । शीतेतरस्पर्शवदवृत्तिस्पर्शवद्वृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं तदर्थः । ननु शुक्लरूपमेवेति कुतः ? कालिन्दीजलादौ नीलिमोपलब्धेरिति चेत् ? न, नीलजनकतावच्छेदिकायाः पृथिवीत्वजातेरभावाज्जले नीलरूपासम्भवात्, कालिन्दीजले नीलत्वप्रतीतिस्त्वाश्रयौपाधिकी', अत एव वियति विक्षेपे धवलिमोपलब्धिः । (મુ.) જળનો મધુર રસ જ હોય છે અને શીતસ્પર્શ જ હોય છે. (જો કે મધુર સ્વાદ પૃથ્વીમાં પણ છે. તેથી પરિષ્કૃત લક્ષણ આપે છે) તિક્તરસવામાં અવૃત્તિ અને મધુરરસવામાં વૃત્તિ એવી જે દ્રવ્યત્વસાક્ષાત્ વ્યાપ્ય જાતિ, તત્ત્વ એ લક્ષણાર્થ જાણવો. તેથી શર્કરા વગેરેમાં અતિવ્યાપ્તિ નહીં થાય. (શીતસ્પર્શવત્વ પણ ઉત્પત્તિકાલીન જળમાં અવ્યાપ્ત હોવાથી પરિષ્કૃત લક્ષણ આવું જાણવું) (શીતેતરસ્પર્શવામાં અવૃત્તિ-સ્પર્શવામાં વૃત્તિ એવી દ્રવ્યત્વસાક્ષાત્ર્યાપ્ય જે જાતિ, તત્ત્વ...) શંકા - જળમાં એકલું શુક્લ રૂપ જ હોય છે આવું કેમ કહો છો ? યમુનાનું પાણી તો લીલું દેખાય છે... સમાધાન – ના, પાણીમાં નીલરૂપ સંભવતું નથી. કારણ કે નીલવર્ણની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થયેલી પૃથ્વીત્વજાતિનો (જળમાં) અભાવ હોવાથી (જળમાં એની સમવાયિકારણતા ન હોવાના કારણે) નીલરૂપ (ઉત્પન્ન થવું) સંભવતું નથી. યમુનાના જળમાં નીલવર્ણની જે પ્રતીતિ થાય છે તે આશ્રયૌપાધિકી' હોય છે. એટલે જ જ્યારે એ પાણીને આકાશમાં ઉછાળવામાં આવે છે ત્યારે પાણીમાં ઘવલતા જ જણાય છે (નીલિમા નહીં). (વિ.) (૧) જ્યારે જે વસ્તુના સ્વાભાવિક રૂપ વગેરેના બદલે તે વસ્તુમાં અસંભવિત એવા ભિન્ન પ્રકારના રૂપ વગેરેની પ્રતીતિ થતી હોય ત્યારે તે ભિન્ન પ્રકારના રૂપ વગેરે ધરાવનાર કોઈ તત્ત્વ અંદર ભળેલું છે, એમ નાછુટકે પણ માનવું જ પડે છે. આ તત્ત્વને ‘ઉપાધિ’ કહેવાય છે. જેમ કે સ્ફટિકમાં લાલ વર્ણ સંભવિત નથી. છતાં, એની પાછળ લાલ કપડું લાવવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે. તો આ કપડું ઉપાધિ કહેવાય છે અને રક્તવર્ણની પ્રતીતિ રક્તપૌપાધિકી કહેવાય છે. પ્રસ્તુતમાં, આકાશમાં ઉછાળેલા યમુનાજળમાં લીલાશ જણાતી નથી એ જણાવે Page #172 -------------------------------------------------------------------------- ________________ જળમાં મધુરરસસિદ્ધિ 161 છે કે નીલવર્ણ જળનો પોતાનો નથી. તેથી એ નીલવર્ણની પ્રતીતિ આશ્રયપાલિકી માનવી આવશ્યક બને છે. અર્થાત્ એના વહેણની જમીન લીલી હોવાના કારણે એ લીલું દેખાય છે. (मु.) अथजले माधुर्ये किं मानम् ? न हि प्रत्यक्षेण कोऽपिरसस्तत्रानुभूयते, न च नारिकेलजलादौ माधुर्यमुपलभ्यत एवेति वाच्यम्, तस्याश्रयौपाधिकत्वात्, अन्यथा जम्बीरजलादावम्लादिरसोपलब्धेरम्लादिमत्त्वमपि स्यादिति चे? न, हरीतक्यादिभक्षणस्य जलरसाभिव्यञ्जकत्वात् । न च हरीतक्यामेव जलोष्मसंयोगाद्रसान्तरोत्पत्तिरिति वाच्यम्, 'कल्पनागौरवात. पथिवीत्वस्याऽम्लादिजनकतावच्छेदकत्वाच्च जले नाम्लादिकम् । जम्बीररसादौ त्वाश्रयौपाधिकी तथाप्रतीतिः । (જળમાં મઘુરરસસિદ્ધિ) (મુ.) શંકા- પાણીમાં મધુરસ્વાદ હોય છે એવું માનવામાં પ્રમાણશું છે? કારણકે પ્રત્યક્ષથી તો તેમાં કોઈ સ્વાદઅનુભવાતો નથી. “નાળિયેરના પાણીમાં મીઠાશ અનુભવાય જ છે ને!” એમ ન કહેવું, કારણ કે એ પ્રતીતિ આશ્રયૌપાલિકી છે. (એટલે કે એવા વિશેષ પ્રકારના આશ્રયના સંપર્કના કારણે એમાં મીઠાશ અનુભવાય છે.) અન્યથા ( એને આશ્રયૌપાધિકી ન કહો તો) લીંબુના પાણીમાં ખટાશની ઉપલબ્ધિ થતી હોવાથી ખાટો સ્વાદ પણ પાણીમાં માનવો પડશે. (અને તેથી પાણીમાં મધુરરસ જ હોય છે એ વાત ઊડી જશે.) જો જળમાં પોતાનો મધુર રસ હોય તો આવી કોઈ પણ ઉપાધિ વિનાના શુદ્ધ પાણીમાં મીઠાશ અનુભવાવી જોઈએ ને !) સમાધાન - (મીઠાશ પાણીનો પોતાનો જ સ્વાદ છે. પણ એ અનભિવ્યક્ત હોય છે. અભિવ્યંજક મળે તો એ જણાય. તેથી જ હરડે ખાધા પછી પાણી પીવાથી પાણી મીઠું લાગે છે. અર્થાત) હરડેનું ભક્ષણ પાણીના સ્વાદનું અભિવ્યંજક છે. (હરડે પોતે તો મીઠી લાગતી ન હોવાથી મીઠાશ એની નથી. માટે એ પાણીની જ માનવી પડે છે.) શંકા - (હરડેમાં મીઠાશ નથી. પણ મુખમાં) પાણી અને ઉષ્માનો સંયોગ થવાથી એમાં રસાન્તર (=મીઠાશ) ઉત્પન્ન થાય છે. તેને તેથી એ મીઠાશ હરડેની જ છે, પાણીની નહીં.) સમાધાન - આવી શંકા યોગ્ય નથી, કારણ કે એવી કલ્પના કરવામાં ગૌરવ છે. વળી,પૃથ્વીત્વજાતિ ખટાશની કારણતાનો અવચ્છેદક છે. (એનો અભાવ હોવાથી) પાણીમાં ખાટો સ્વાદ વગેરે હોતા નથી. લીંબુના પાણીમાં જે ખટાશ અનુભવાય છે તે આશ્રયૌપાલિકી પ્રતીતિ જાણવી. (વિ.) (૧) કલ્પના ગૌરવ આ રીતે - પાર્થિવ અવયવીમાં જે રસ ઉત્પન્ન થાય છે તેના કારણ તરીકે અવયવનો રસ અથવા પાક મનાય છે. અર્થાત્ અવયવીના રસનો અવયવરસ સાથે અને પાક સાથે કાકo ભાવ તો મનાયેલો જ છે. હવે તમારે જલોમ્બાસંયોગ સાથે પણ ત્રીજો કાર્યકારણભાવ હોવાની કલ્પના કરવી પડશે જે ગૌરવ રૂપ છે. તથા હરડેમાં મધુરરસ માનવાનું પણ ગૌરવ છે. માટે એ મધુરરસ જળનો જ છે ને હરડેનું ભક્ષણ તેનું અભિવ્યંજક છે એમ માનવું ઉચિત છે. (मु.) एवं जन्यशीतस्पर्शजनकतावच्छेदकं जन्यजलत्वं, तदवच्छिन्नजनकतावच्छेदकं जलत्वं बोध्यम् । घृष्टचन्दनादौ तु शैत्योपलब्धिश्चन्दनान्तर्वर्तिशीततरसलिलस्यैव । तेजःसंयोगाजले उष्णप्रतीतिरौपाधिकी स्फुटैव, तत्र પાસમવાત્' | (.) (જેમ જન્યસ્નેહ અંગે કહ્યું હતું) એ પ્રમાણે જન્યશીતસ્પર્શજનકતાવચ્છેદક તરીકે જન્યજલત્વ (જાતિ સિદ્ધ થશે ને) તદવચ્છિન્નજનકતાવચ્છેદક તરીકે જલત્વ (જાતિ સિદ્ધ થાય છે એ ) જાણવું. (જલત્વાભાવ હોવા છતાં ઘસેલા ચંદનમાં શીતસ્પર્શોત્પત્તિ થાય છે, તેથી જ જલત્વને કારણતાવચ્છેદક માની શકાય નહીં એવી સંભવિત શંકાનું સમાધાન -) ઘસેલા Page #173 -------------------------------------------------------------------------- ________________ 162 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ચંદન વગેરેમાં જે ઠંડક અનુભવાય છે તે ચંદનગત અધિક શીતળ જલીયાંશની જ હોય છે. (એટલે કે ત્યાં પણ કારણ તરીકે જળ હાજર હોવાથી જન્મજલત્વ કારણતાવચ્છેદક હોવામાં કોઈ વાંધો નથી.) અગ્નિસંયોગથી જળમાં જે ઉષ્ણતાની પ્રતીતિ થાય છે તે ઔપાલિકી હોવી સ્પષ્ટ જ છે. કારણ કે જળમાં પાક સંભવતો નથી.' (વિ.) (૧) જેમ ઘડામાં પાક થવાથી જૂનો શ્યામવર્ણ નાશ પામી રક્તવર્ણ જે ઉત્પન્ન થાય છે એ અગ્નિસંયોગ કાઢી લીધા પછી પણ કાયમ રહે છે. એ રીતે પાણીમાં પાક થઈને ઉણસ્પર્શ પેદા થયો છે એમ માની લેવામાં આવે તો એનો જૂનો શીતસ્પર્શનષ્ટ થયેલો માનવો પડે તથા અગ્નિ સંયોગ કાઢી લીધા પછી પણ ઉષ્ણસ્પર્શ કાયમ રહેવો જોઈએ. પણ એ રહેતો નથી ને પાણી ઠંડું પડી જાય છે. માટે એમાં પાકથી ઉષ્ણસ્પર્શ પેદા થયો છે એમ માની શકાય નહીં. (ા.) તત્ર દ્રવવંતુ સાંસિદ્ધિમુલાહતમ્ રૂા. (मु.) स्नेहस्तत्रेति । घृतादावपि तदन्तर्वर्तिजलस्यैव स्नेहः, जलस्य स्नेहसमवायिकारणत्वात्, तेन जले एव स्नेह इति मन्तव्यम् । द्रवत्वमिति ।सांसिद्धिकद्रवत्वत्वं जातिविशेषः प्रत्यक्षसिद्धः । तदवच्छिन्नजनकतावच्छेदकमपि तदेवेति भावः । तैलादावपि जलस्यैव द्रवत्वं, स्नेहप्रकर्षेण च दहनानुकूल्यमिति वक्ष्यति ॥३९॥ (ક.) જળમાં સ્નેહ અને દ્રવત્વ તો સાંસિદ્ધિક કહ્યું છે. (મુ.) ઘી વગેરેમાં [જે સ્નેહ (સ્નિગ્ધતા) જણાય છે તે પણ તે ઘીમાં અન્તર્વર્તી જળનો જ સ્નેહ હોય છે, કારણ કે જળ સ્નેહનું સમવાયિકારણ છે. તેથી જળમાં જ સ્નેહ હોય છે એમ માનવું જોઈએ. સાંસિદ્ધિક દ્રવર્તીત્વ એ જાતિવિશેષ છે જે પ્રત્યક્ષસિદ્ધ છે. તદવચ્છિન્નજનકતાવચ્છેદકપણ ત(=જન્યજલત્વજ) છે. તેલ વગેરેમાં પણ જળનું જદ્રવત્વ હોય છે. સ્નેહપ્રકર્ષ હોવાના કારણે દહનાનુકૂલતા હોય છે તે આગળ કહેશે. (વિ.) (૧) સાંસિદ્ધિકદ્રવત્વવાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતાનો અવચ્છેદકજ જલત્વ અને જન્યજલવાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતાનો અવચ્છેદક જલત્વ. એમ જલત્વજાતિની સિદ્ધિ જાણવી. (૨) તેલમાં જે દ્રવત્વ જણાય છે તે નૈમિત્તિક નથી પણ સાંસિદ્ધિક હોય છે એ પ્રત્યક્ષસિદ્ધ છે. પણ વસ્તુતઃ એ સાંસિદ્ધિક દ્રવત્વ તેલમાં અંતર્ગત જળનું જ હોય છે. શંકા - તેલમાં જો પાણી રહેલું હોય તો તો અંગારા પર તેલ નાખવાથી અગ્નિ પ્રદીપ્ત ન થવો જોઈએ, પણ શાંત થઈ જવો જોઈએ. સમાધાન - સામાન્ય જળ દહનવિરોધી હોવા છતાં તેલમાં રહેલું જળ સ્નેહપ્રકર્ષ (ઘણી સ્નિગ્ધતા) ધરાવતું હોવાથી દહનને અનુકૂળ હોય છે. આ વાત આગળ સ્નેહના નિરૂપણ વખતે કહેવાશે. (ા.) નિત્યાદ્રિ પ્રથમવત્ વિનુ દમનિમ્ | इन्द्रियं रसनं सिन्धुहिमादिर्विषयो मतः ॥४०॥ (मु.)प्रथमवदिति । पृथिव्या इवेत्यर्थः । तथाहि - जलं द्विविधं नित्यमनित्यं च, परमाणुरूपं नित्यं, व्यणुकादि सर्वमनित्यमवयवसमवेतं च । अनित्यमपि त्रिविधं - शरीरेन्द्रियविषयभेदात्। पृथिवीतो यो विशेषस्तमाह-किन्त्विति। देहमयोनिज-अयोनिजमेवेत्यर्थः । जलीयं शरीरमयोनिजं वरुणलोके प्रसिद्धम् । इन्द्रियमिति।जलीयमित्यर्थः । तथाहिरसनंजलीयं, गन्धाद्यव्यञ्जकत्वे सति रसव्यञ्जकत्वात्, सक्तुरसाभिव्यञ्जकोदकवत् । रसनेन्द्रियसनिकर्षे व्यभिचारवारणाय द्रव्यत्वं देयम् । Page #174 -------------------------------------------------------------------------- ________________ હિમ-કરામાં લત્વસિદ્ધિ 163 (ક.) નિત્યતા વગેરે પ્રકાર પ્રથમ (=પૃથ્વી) વત્ જાણવા. પણ (જલીય) દેહ અયોનિજ હોય છે. ઇન્દ્રિય રસના છે. અને સિંધુ-ડિમ વગેરે વિષયો જાણવા. (મુ.) પ્રથમવત્ = પૃથ્વીની જેમ. તે આ રીતે - જળ બે પ્રકારે છે - નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપ (જળ) નિત્ય છે, યણુક વગેરે બધું (જળ) અનિત્ય છે ને અવયવોમાં સમવેત હોય છે. અનિત્ય (જળ) પણ ત્રણ પ્રકારનું છે. શરીર, ઇન્દ્રિય અને વિષય. પૃથ્વી કરતાં જે વિશેષતા છે તે જણાવે છે. જલીય દેહ માત્ર અયોનિજ જ હોય છે. આવું અયોનિજ જલીય શરીર વરુણલોકમાં હોવું પ્રસિદ્ધ છે. રસના એ જલીય ઇન્દ્રિય છે. તેની સિદ્ધિ આ રીતે - રસનેન્દ્રિય જલીય છે, કારણ કે ગંધાદિની અવ્યંજક હોવા સાથે રસની વ્યંજક છે, જેમ કે સક્તના સ્વાદનું અભિવ્યંજક પાણી. (રસનેન્દ્રિયસંનિકર્ષ પણ માત્ર રસનો જ અભિવ્યંજક છે ને છતાં એ જલીય નથી. તેથી) રસનેન્દ્રિયસંનિકર્ષમાં આવતા વ્યભિચારના વારણ માટે ‘દ્રવ્યત્વ' એવું વિશેષણ જોડવું. (એટલે કે દ્રવ્યત્વે સત ન્યાખ્યત્વે સતિ સામિડ એવો હેતુ થશે.) (.) વિષયં વર્શતિ - સિક્યુરિતિ 1 સિધુ = સમુદ્ર, હિમ = તુષારં:, મહિપતત્િ સરાસરાતિઃ सर्वोऽपि ग्राह्यः । न च हिमकरकयोः कठिनत्वात्पार्थिवत्वमिति वाच्यम्, 'उष्मणा विलीनस्य तस्य जलत्वस्य प्रत्यक्षसिद्धत्वात.यद द्रव्यं यदद्रव्यध्वंसजन्यमिति व्याप्तेर्जलोपादानोपादेयत्वसिद्धेः । अदष्टविशेषेण द्रवत्वप्रतिरोधात करकायां काठिन्यप्रत्ययस्य भ्रान्तित्वात् ॥४०॥ (ડિમ-કરામાં જલત્વસિદ્ધિ) (મુ.) જળનો વિષય દર્શાવે છે-સિંધુ=સમુદ્ર હિમ-તુષાર. આદિ શબ્દથી નદી, તળાવ, કરા વગેરે બધાનું પણ વિષય તરીકે) ગ્રહણ કરવું. શંકા - હિમ અને કરામાં તો કઠિનતા અનુભવાય છે. (જે પૃથ્વીનો ધર્મ છે.) તેથી તે બન્નેને પાર્થિવ માનવા જોઈએ. (તમે જલીયવિષય તરીકે શા માટે કહો છો ?) સમાધાન - ના, (એ પાર્થિવ નથી.) કારણ કે ગરમીથી વિલીન થયેલા તેમાં જલત્વ હોવું પ્રત્યક્ષસિદ્ધ છે. યદ્ભવ્યું યદ્રવ્યધ્વંસજન્ય... ઇત્યાદિ વ્યાતિથી જલના ઉપાદાનનું ઉપાદેયત્વ સિદ્ધ થાય છે. અષ્ટવિશેષથીદ્રવત્વનો પ્રતિરોધથયો હોવાના કારણે કરકામાં કાઠિન્યની પ્રતીતિ ભ્રાંતિરૂપ જાણવી. (વિ.) (૧) ગરમીથી વિલીનતા જે થાય છે એ દ્રવત્વરૂપ છે. ને આ દ્રવત્વ જ એમાં રહેલા જલત્વને જણાવે (શંકા - વિલીનતા દ્રવત્વ રૂપ છે. પણ એ ગરમીથી થયેલ છે. માટે એ નૈમિત્તિક દ્રવત્વ હોવાથી જલત્વનું સૂચન શી રીતે કરી શકે? જો વિલીનતાનો અર્થ “નાશ કરો... તો એવું સિદ્ધ થાય કે કરાનો નાશ થયા પછીદ્રવ્યાંતર ઉત્પન્ન થાય છે ને તેમાં દ્રવત્વ-જલત્વ જણાય છે. તો આનો અર્થ એ થયો કે એ પાછળથી ઉત્પન્ન થયેલ દ્રવ્યાંતર જળ” છે પણ પૂર્વે જે કરાદિ હતા તે “જળ' છે એમ ક્યાં સિદ્ધ થયું ?) સમાધાન - યદ્ભવ્યું... ઇત્યાદિ વ્યાપ્તિથી જણાય છે કે પાછળથી ઉત્પન્ન થયેલું જળ જો કરાના ધ્વંસ જન્ય છે તો બંનેનું ઉપાદાન એક જ હોય. ને પાણીના ઉપાદાન તો જલીય પરમાણુ જ છે. માટે કરાના ઉપાદાન પણ જલીય પરમાણુ જ હોવાથી કરા જલીય જ છે. | (શંકા - હિમ-કરા ભલે જલીય હો. પણ એ બેમાં કઠિનતાની પ્રતીતિ થાય છે એનું શું?) ' સમાધાન - એ પ્રતીતિ ભ્રાંત છે. અવયવી સ્વરૂપ કરા દ્રવ્યનષ્ટ ન થયું હોય તો એનું સાંસિદ્ધિકદ્રવત્વ નષ્ટ થઈ શકે નહીં. એટલે સાંસિદ્ધિકદ્રવત્વ ઊભું તો છે જ. છતાં કઠિનતા જણાય છે, માટે એ ભ્રાંતિ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ 164 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી શંકા - જો એમાં સાંસિદ્ધિકદ્રવત્વ ઊભું છે તો કઠિનતા શી રીતે જણાય? સમાઘાન - ઉપભોક્તા પુરુષના અદષ્ટવિશેષથી દ્રવત્વ પ્રતિરોધ પામે. અર્થાત્ પ્રત્યક્ષ થતું અટકી જાય છે. એનું પ્રત્યક્ષ નથી થતું એટલે કઠિનતાનો ભ્રમ થાય છે. (का.) उष्णः स्पर्शस्तेजसस्तु स्याद्रूपं शुक्लभास्वरम् । नैमित्तिकं द्रवत्वं तु नित्यतादि च पूर्ववत् ॥४१॥ (मु.) तेजो निरूपयति - उष्ण इति । उष्णत्वं स्पर्शनिष्ठो जातिविशेषः प्रत्यक्षसिद्धः । इत्थं च जन्योष्णस्पर्शसमवायिकारणतावच्छेदकं तेजस्त्वं जातिविशेषः, तस्य परमाणुवृत्तित्वं जलत्वस्येवानुसन्धेयम् । न चोष्णस्पर्शवत्त्वं चन्द्रकिरणादावव्याप्तमिति वाच्यम्, तत्राप्युष्णस्पर्शस्य सत्त्वात्, किन्तु तदन्तःपातिजलस्पर्शेनाभिभवादग्रहः । एवं रत्नकिरणादौ च पार्थिवस्पर्शेनाभिभवात्, चक्षुरादौ चानुद्भूतत्वादग्रहः । (તેજોનિરૂપણ) (ક.) તેજસ્ દ્રવ્યમાં ઉષ્ણસ્પર્શ, ભાસ્વરશુરૂપ અને નૈમિત્તિક દ્રવત્વ જાણવા. નિત્યતા વગેરે પૂર્વવત્ જાણવા. (મુ) ૪૧મી કારિકામાં તેજસ્ દ્રવ્યનું નિરૂપણ કરે છે - ઉષ્ણત્વ એ સ્પર્શમાં રહેલ પ્રત્યક્ષસિદ્ધ જાતિવિશેષ છે. એટલે જન્ય-ઉષ્ણસ્પર્શની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે (જન્યતેજસ્વની સિદ્ધિ, નેતવિચ્છિન્નની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે) તેજસ્વ નામની જાતિવિશેષની સિદ્ધિ થાય છે. એ જાતિ પરમાણુમાં પણ રહી છે એ વાત જલત્વની જેમ જાણી લેવી. ઉણસ્પર્શવન્ત આવું તેજસ્ દ્રવ્યનું લક્ષણ જે જણાવ્યું છે તે ચન્દ્રકરણાદિમાં અવ્યાપ્ત છે” એમ ન કહેવું, કારણ કે તેમાં પણ ઉષ્ણસ્પર્શ રહ્યો તો હોય જ છે, પણ એ ચન્દ્રકિરણાદિમાં અંતઃપાતી જળના શીતસ્પર્શથી અભિભવ પામ્યો હોવાથી જણાતો નથી. એમરત્નકિરણાદિમાં પાર્થિવસ્પર્શથી અભિભવ પામ્યો હોવાના કારણેને ચક્ષ વગેરેમાં અનુભૂત હોવાના કારણે ઉષ્ણસ્પર્શનું પ્રત્યક્ષ થતું નથી. (मु.) रूपमित्यादि । वैश्वानरे मरकतकिरणादौ च पार्थिवरूपेणाभिभवात् शुक्लरूपाग्रहः । अथ तद्रूपाग्रहे धर्मिणोऽपि चाक्षुषत्वं न स्यादिति चेत् ? न, अन्यदीयरूपेणैव धर्मिणो ग्रहसम्भवात् शङ्खस्येव पित्तपीतिम्ना । वह्नस्तु शुक्लं रूपं नाभिभूतं, किन्तु तदीयं शुक्लत्वमभिभूतमित्यन्ये । (મુ.) અગ્નિમાં તેમ જ મરકતમણિના કિરણ વગેરેમાં પાર્થિવરૂપથી અભિભવ થયો હોવાના કારણે શુક્લરૂપનું પ્રત્યક્ષ થતું નથી. “શુક્લરૂપનું પ્રત્યક્ષ નહીં હોય તો ઘર્મીનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ નહીંથા” એવી જો શંકા હોય તો એ બરાબર નથી, કારણ કે અન્યના રૂપથી પણ ધર્મનું પ્રત્યક્ષ સંભવે છે, જેમકે પિત્તના પીળારૂપથી શંખનું પ્રત્યક્ષ થાય છે. “અગ્નિનું શુક્લરૂપ અભિભૂત નથી થતું પણ તે શુક્લરૂપમાં રહેલ શુક્લત્વ અભિભૂત થઈ જાય છે એમ અન્ય વિદ્વાનો કહે છે. (વિ.) તેજસ્ દ્રવ્યનું ભાસ્વરશુરૂપ કહ્યું છે પણ એમાં લક્ષણ તરીકે “ભાસ્વરૂપવત્ત્વ' જ જાણવું, “શુક્લ પદ નિરર્થક હોવાથી જરૂર નથી. ભાસ્વરત્વ એ શુક્લત્વવ્યાપ્યજાતિવિશેષ છે. (૧) શંકા - રૂપ ન દેખાતું હોય ને રૂપવાન્ દ્રવ્ય દેખાતું હોય એ સંભવતું નથી. ઘડાની સાથે ઘડાનું રૂપ પણ દેખાય જ.. “ઘડાનું લાલ-કાળું કોઈ રૂપ દેખાતું નથી ને છતાં ઘડો દેખાય છે. આવું બની શકે નહીં. એટલે જો * બળવાનું સજાતીય પદાર્થનો સંબંધ થવો કે એ સંબંધ થવાના કારણે ગ્રહણ ન થવું એ “અભિભવ' શબ્દનો અર્થ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ચક્ષ તૈજસ છે 165 અગ્નિનું શુક્લરૂપ અભિભાવના કારણે ન દેખાતું હોય તો એ રૂપનો ધર્મી - (અગ્નિ) પણ દેખાવો ન જ જોઈએ. સમાધાન - અમુક વિશેષ પરિસ્થિતિમાં પરકીય રૂપથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ સંભવે છે. દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષ માટે ઉભૂત રૂપ જોઈએ. પછી સ્વકીય હોય કે પરકીય હોય... જેમ શંખનું પોતાનું તો પીળું રૂપ હોતું નથી... છતાં કમળાના દર્દીને, શંખના શ્વેતવર્ણનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં પીતઃ શ૪ એમ પ્રત્યક્ષ તો થાય જ છે (ચક્ષુ સાથે ગયેલા પિત્તની પીળાશ શંખના શ્વેતવર્ણનો અભિભવ કરે છે. માટે શ્વેતવર્ણનું ચાક્ષુષ થતું નથી. પિત્તના પીત વર્ણનું પ્રત્યક્ષ થાય છે ને એના દ્વારા શંખનું પતશી: એવું પ્રત્યક્ષ થાય છે. (એમ પ્રસ્તુતમાં પાર્થિવ રૂપથી અગ્નિનું પ્રત્યક્ષ સંભવિત છે.) (શંકા - જો અન્યદયરૂપથી પણ દ્રવ્ય પ્રત્યક્ષ થતું હોય તો વાયુમાં પાર્થિવભાગ ભળવા પર વાયુનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ ને ! સમાધાન - વાયુ મૂળમાં પોતે જ પ્રત્યક્ષને અયોગ્ય છે, માટે પરકીયરૂપથી પણ એનું પ્રત્યક્ષ ન થઈ શકે.) બીજાઓનો મત એવો છે કે પાર્થિવરૂપથી વહ્નિનું રૂપ અભિભૂત થયું છે એવું નથી. પણ એ રૂપમાં રહેલ શુક્લત્વ અભિભૂત થયું હોય છે. તેથી ચક્ષુ દ્વારા વહ્નિનું જ રૂપ પ્રત્યક્ષ થતું હોય છે, ને તેથી એ રૂપના ધર્મી તરીકે વહ્નિનું પણ સ્વકીયરૂપથી જ પ્રત્યક્ષ થતું હોય છે. પણ એ રૂપમાં શુક્લત્વ અભિભૂત હોવાથી રક્તત્વાદિ ભાસતા હોય છે. (मु.) नैमित्तिकमिति । सुवर्णादिरूपे तेजसि तत्सत्त्वात् । न च नैमित्तकद्रवत्ववत्त्वंदहनादावव्याप्तं, घृतादावतिव्याप्तं चेति वाच्यम्, पृथिव्यवृत्ति-नैमित्तिकद्रवत्वववृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । पूर्ववदिति । जलस्येवेत्यर्थः । तथाहि - तद् द्विविध-नित्यमनित्यं च, नित्यं परमाणुरूपं, तदन्यदनित्यमवयवि च । तच्च त्रिधाशरीरेन्द्रियविषयभेदात् । शरीरमयोनिजमेव, तच्च सूर्यलोकादौ प्रसिद्धम् ॥४१॥ (મુ) નૈમિત્તિક દ્રવત્વ સુવર્ણાદિરૂપ તેજસ્ દ્રવ્યમાં રહ્યું હોવાથી (નૈમિત્તિક દ્રવત્વવત્ત લક્ષણ અસંભવદોષગ્રસ્ત નથી.) “(પણ એ) નૈમિત્તિક દ્રવત્વવત્ત્વ અગ્નિ વગેરેમાં ન હોવાથી અવ્યાપ્ત છે અને ઘી વગેરે (લક્ષ્યતર) માં હોવાથી અતિવ્યાપ્ત છે” એમ કહેવું, કારણ કે અહીં પૃથ્વીમાં નહીં રહેલી અને નૈમિત્તિક દ્રવત્વવામાં રહેલી એવી જે દ્રવત્વસાક્ષાધ્યાપ્યજાતિ તદ્વત્ત્વની વિવેક્ષા છે. તેજસુ દ્રવ્યના નિત્ય વગેરે ભેદ પૂર્વવ = જળની જેમ જાણવા. તે આ રીતે - તેજસૂદ્રવ્ય બે પ્રકારનું છે. નિત્ય અને અનિત્ય. નિત્યપરમાણુરૂપ છે ને તભિન્ન અનિત્ય છે - તેમ જ અવયવી છે. અનિત્ય તેજસ દ્રવ્ય શરીર-ઇન્દ્રિય અને વિષયભેદે ૩ પ્રકારનું છે. તૈજસીય શરીર અયોનિજ જ હોય છે ને એ સૂર્યલોક વગેરેમાં પ્રસિદ્ધ છે. ૪૧ (का.) इन्द्रियं नयनं वह्निः स्वर्णादिर्विषयो मतः । (मु.) अत्र यो विशेषस्तमाह - इन्द्रियमिति । ननु चक्षुषस्तैजसत्वे किं मानमिति चेत् ? चक्षुः तैजसं, परकीयस्पर्शाद्यव्यञ्जकत्वे सति परकीयरूपव्यञ्जकत्वात्, प्रदीपवत् । प्रदीपस्य स्वीयस्पर्शव्यञ्जकत्वादत्र दृष्टान्तेऽव्याप्तिवारणाय प्रथमं परकीयेति । घटादेः स्वीयरूपव्यञ्जकत्वाद् व्यभिचारवारणाय द्वितीयं परकीयेति । 'अथवा प्रभाया दृष्टान्तत्वसम्भवादाद्यं परकीयेति न देयम् । चक्षुःसन्निकर्षे व्यभिचारवारणाय द्रव्यत्वं देयम् । | (ચક્ષુમાં તેજસ્વસિદ્ધિ). (ક.) તેજસ્ દ્રવ્યની ઇન્દ્રિય નયન છે અને વિષય તરીકે અગ્નિ-સુવર્ણાદિ મનાયા છે. (મુ) તેજસ્ દ્રવ્યમાં જે વિશેષતા છે તે જણાવે છે-ચક્ષુ ઇન્દ્રિય તૈજસ છે. શંકા - ચક્ષુ તૈજસ હોવામાં શું પ્રમાણ છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ 166 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી સમાધાન - (અનુમાન પ્રમાણ છે.) ચક્ષુ તૈજસ્છે, કારણકે પરકીય સ્પર્ધાદિની અવ્યંજક હોવા સાથે પરકીયરૂપની વ્યંજક છે. જેમકે પ્રદીપ. (દષ્ટાંતભૂત) પ્રદીપ સ્વકીયસ્પર્શનો ભંજક તો છે જ. એટલે (જો પ્રથમ પરકીય' પદ નમૂકે તો હેતુનું વિશેષણ સ્પર્ધાદિ અવ્યંજકત્વ' એટલું જ થાય જે પ્રદીપમાં ન હોવાથી એની) દૃષ્ટાંતમાં અવ્યાપ્તિ થાય. તેથી એના વારણ માટે એ પ્રથમ પરકીય’ પદ મૂક્યું છે. ઘટાદિ (પણ પરકીયસ્પર્શાદિનું પ્રત્યક્ષ કરાવી શકતા ન હોવાથી પરકીયસ્પર્શાદિના અવ્યંજક તો છે જ. વળી) સ્વકીયરૂપના વ્યંજક છે. (તેથી જો બીજું પરકીય' પદ મૂકવામાં ન આવે તો જે હેતુ થાય કે પરીક્ષઘવ્યક્ઝર્વે સતિ રૂપચંન્નત્વ તે ઘટાદિમાં પણ રહી જાય, જ્યાં તૈજસત્વ નથી.) તેથી વ્યભિચાર આવે. એના વારણ માટે બીજું “પરકીય' પદ છે. (વટાદિ પરકીયરૂપના વ્યંજક ન હોવાથી હવે એમાં હેતુ જ ન જવાથી વ્યભિચાર નહીં આવે.) અથવા, (પ્રદીપનાબદલે) પ્રભાને દષ્ટાંત તરીકે લેવી પણ સંભવિત હોવાથી પ્રથમ ‘પરકીય' પદની જરૂર નથી. ચક્ષુસજ્ઞિકર્ષમાં વ્યભિચાર ન આવે એ માટે (અહીં પણ) દ્રવ્યત્વ' વિશેષણ જોડવું. (વિ.) (૧) પ્રભાને દૃષ્ટાંત તરીકે લેવામાં પ્રથમ પરકીય પદની જરૂર એટલા માટે નથી કે એ ન મૂકવા છતાં એ દષ્ટાંત હતુવિકલ બનતું નથી. તે પણ એટલા માટે કે પ્રભા સ્વકીયસ્પર્શની પણ અભિવ્યંજક નથી. પ્રદીપ સ્વકીયસ્પર્શનો વ્યંજક હતો. તેથી એ હેતુવિકલ ન બની જાય એ માટે “પરકીય” પદ મૂકેલું. શંકા- જો પ્રથમ ‘પરકીય’ પદ કાઢી નાખો તો દ્વિતીય પરકીય' પદની પણ શી જરૂર છે? કારણ કે ઘટાદિમાં વ્યભિચારના વારણ માટે એ મૂકેલું. પણ હવે પ્રથમ “પરકીય” પદ કાઢી નાખવાથી અ વ્યક્ઝર્વ’ આટલું જ જે હેતનું વિશેષણ રહે છે તે જ ઘટાદિમાં નથી, કારણ કે ઘટાદિ સ્વકીય સ્પર્ધાદિના તો વ્યંજક છે જ. એટલે વિશિષ્ટ હેતુ જ ઘટાદિમાં ન રહેવાથી વ્યભિચાર આવતો જ નથી. સમાધાન - છિદ્રમાંથી પ્રવેશતા સૂર્યકિરણમાં જે પાર્થિવ રજકણો દેખાય છે તેનો સ્પર્શ જણાતો નથી, પણ રૂપ દેખાય છે. એટલે કે એનામાં સ્વકીયસ્પર્શવ્યંજકત્વ પણ નથી, કિંતુ રૂપવ્યંજત્વ છે. તેથી જો બીજું પરકીય' એવું વિશેષણ પણ ન મૂકીએ તો સ્પર્શાવ્યન્નત્વે સતિ રૂપજ્ઞત્વ આવો જે હેતુ થાય છે એ તેમાં રહી જવાથી ને તૈજસત્વ ન હોવાથી વ્યભિચાર આવે. એટલે એના વારણ માટે બીજું પરકીય'પદ તો આવશ્યક છે જ. આ પાર્થિવ ત્રસરેણુ પરકીયરૂપાદિની વ્યંજક ન હોવાથી હેતુ જ એમાં ન રહેવાના કારણે હવે વ્યભિચાર નહીં આવે. ( પીયસ્પર્શાવ્યન્નત્વે સતિ (અથવા સ્પર્શાવ્યત્વેતિ) આવું આખું વિશેષણનમૂકે તો પરક્કીયચંન્નત્વ એટલો જ હેતુ રહે જે મનમાં હોવાથી વ્યભિચાર આવે. એના વારણ માટે આખું વિશેષણ છે. મન તો સ્પર્શાદિના ત્વાચપ્રત્યક્ષાદિનું પણ કારણ બનતું હોવાથી સ્પશદિવ્યંજક પણ છે. તેથી વ્યભિચાર દહીં આવે. ચક્ષુમાં પરકીયસંખ્યાદિનું પણ અભિવ્યંજકત્વ છે. એટલે હેતુસ્વરૂધ્યાસિદ્ધ ન થઈ જાય એ માટે પરકીયસ્પર્શાદ્યવ્યંજકત્વ' માં “સ્પર્શાદ' નો ઉલ્લેખ છે. (मु.) विषयं दर्शयति - वह्रिरिति । ननु सुवर्णस्य तैजसत्वे किं मानम् ? इति चेत् ? न, सुवर्णं तैजसं, असति प्रतिबन्धकेऽत्यन्तानलसंयोगेऽप्यनुच्छिद्यमान(जन्य)द्रवत्वात्, यन्नैवं तन्नैवं, यथा पृथिवीति । न चाप्रयोजकं, पृथिवीद्रवत्वस्य जन्यजलद्रवत्वस्य चात्यन्तानलसंयोगनाश्यत्वात् । 'ननु पीतिमगुरुत्वाश्रयस्यापि तदानीं द्रुतत्वात्तेन व्यभिचार इति चेत् ? न, जलमध्यस्थमसीक्षोदवत् तस्याद्रुतत्वात् । (સુવર્ણમાં તૈજસત્વસિદ્ધિ) (મુ) (તૈજસ) વિષય દર્શાવે છે -સુવર્ણ તૈજસ્ (દ્રવ્ય) છે એમાં શું પ્રમાણ છે” આવી શંકા યોગ્ય નથી, કારણ કે (એમાં અનુમાન પ્રમાણ છે. તે આ-) Page #178 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણમાં તૈજસત્વસિદ્ધિ 167 સુવર્ણ તૈજસ છે, કારણ કે પ્રતિબંધક ન હોવા છતાં અને ખૂબ અગ્નિસંયોગ આપવા છતાં પણ અનુચ્છિદ્યમાન (નાશ નહીં પામે એવા) જન્યદ્રવત્વવાળું છે. જે સાધ્યવાન્ (eતૈજસ) નથી હોતું તે હેતુમાન્ (=આવા દ્રવત્વવાળું) પણ નથી હોતું, જેમ કે પૃથિવી. આ અનુમાન અપ્રયોજક પણ નથી, કારણ કે પૃથ્વીનું દ્રવત્વ અને જન્યજળનું દ્રવત્વ અત્યંત અગ્નિસંયોગ આપવા પર નાશ પામી જાય છે.) “પીળાશ અને ગુરુત્વનું આશ્રયભૂત દ્રવ્ય પણ ત્યારે દ્રવી ગયું હોય છે (ને છતાં એનું દ્રવત્વ નાશ પામ્યું હોતું નથી.) તેથી તેનાથી વ્યભિચાર છે” એવી શંકા યોગ્ય નથી, કારણ કે પાણીના મધ્યભાગમાં રહેલ મસીચૂર્ણની જેમ એ દ્રવ્યું જ હોતું નથી. (વિ.) ઘી વગેરે જે પાર્થિવ દ્રવ્યો દ્રવે છે (પીગળે છે) તે, તથા જળ... આ બંને ખૂબ તપાવવામાં આવે તો ઊડી જાય છે. અર્થાત્ તેનું પ્રવાહીપણું જાળવી રાખી શકતા નથી. જ્યારે સુવર્ણને એ પીગળી ગયા બાદ પણ ગમે એટલું ભઠ્ઠા પર તપાવ્યા કરાયએનું પ્રવાહીપણું ક્યારેય નષ્ટ થતું નથી. એ પ્રવાહીપણું જાળવી જ રાખે છે. એટલે જણાય છે કે સુવર્ણ પૃથ્વી કે જળથી ભિન્ન છે. વળી પ્રવાહીપણું તો પૃથ્વી-જળ અને તેજસ્ આ ત્રણમાં જ છે. એટલે નક્કી થાય છે કે સુવર્ણ તેજસૂદ્ધવ્ય છે. આ જ વાતને સુવર્ણ તૈનાં... ઇત્યાદિ અનુમાન પ્રયોગ દ્વારા સિદ્ધ કરી છે. પાણીમાં રહેલું ઘી ખૂબ તપાવવા છતાં ઊડી જતું નથી. એટલે કે મનુછિદ્યમાનગચંદ્રવત્વવાળું તો એ છે જ. તેથી એમાં વ્યભિચાર ન થાય એ માટે અતિ પ્રતિવન્થ લખ્યું છે. (પાણી પ્રતિબંધક હોવાથી ઘીનું દ્રવત્વ ઉચ્છિન્ન થતું નથી.) સામાન્ય અગ્નિસંયોગથી તો પાણી-ઘી વગેરેનું દ્રવત્વ પણ ઉચ્છિન્ન થતું નથી. એટલે એમાં વ્યભિચારવારણાર્થ અત્યંતાગ્નિસંયોગ' કહ્યો. | ઉચ્છિદ્યમાનદ્રવત્વ પાણી વગેરેમાં પણ છે. તેથી “અનુચ્છિદ્યમાન'. અનુચ્છિદ્યમાનદ્રવત્વ'નો અર્થ “અનુચ્છિદ્યમાનદ્રવત્વનું અધિકરણત્વ' એવો કરવો, પણ “ઉચ્છિદ્યમાનદ્રવત્વનું અનધિકરણત્વ' એવો નહીં, કારણ કે ગગન વગેરેમાં (દ્રવત્વ જ ન હોવાથી) “ઉચ્છિદ્યમાનદ્રવત્વનું અનધિકરણત્વ પણ છે જ, જેથી વ્યભિચાર સ્પષ્ટ છે. જલીયપરમાણુગત દ્રવત્વ નિત્ય હોવાથી અનુચ્છિદ્યમાન છે જ. તેથી એમાં વ્યભિચાર ન આવે એ માટે “જન્ય પદ મૂક્યું છે. કિરણાવલિમાં “અનિત્ય સુવર્ણમાં અસિદ્ધિનું વારણ કરવા માટે જન્યપદ મૂક્યું છે એવું જ કહ્યું છે તે ગલત જાણવું. જે કોઈમાં આવા અનુચ્છિદ્યમાનજન્યદ્રવત્વ રૂપ હેતુ રહ્યો છે એ બધા જ પક્ષભૂત હોવાથી અન્વય દૃષ્ટાંત મળતું નથી, તેથી વ્યતિરેક દષ્ટાંત આપ્યું છે. જે તેજસ્ નથી તે પ્રતિબંધકની ગેરહાજરીમાં અત્યંત અગ્નિસંયોગ મળવા છતાં ઉચ્છિન્ન ન થઈ જાય એવા જન્યદ્રવત્વવાળું પણ નથી હોતું, જેમ કે ઘી વગેરે પૃથ્વીદ્રવ્ય. આ અનુમાન અપ્રયોજક પણ નથી, કારણ કે ઉપર કહ્યા મુજબ એમાં અનુકૂળતર્ક છે કે પૃથ્વી અને જન્યજળનું દ્રવત્વ તો અત્યંતાગ્નિસંયોગે ઉચ્છિદ્યમાન હોય છે. (૧) શંકા - પીતવર્ણ ને ગુરુત્વ સુવર્ણમાં જે જણાય છે તે માટે તમારે સુવર્ણમાં પાર્થિવ અંશ ભળેલો પણ માનવો પડે છે. કારણ કે તૈજના તો આ બે ગુણ નથી. તપાવવામાં આવતા આ પાર્થિવભાગ પણ સુવર્ણની સાથે દ્રવી જાય છે. એટલે કે એમાં પણ જન્ય દ્રવત્વ છે. હવે સુવર્ણરસને ગમે એટલો ઉકાળો તો પણ એ પીળો વર્ણ કે ભારે પણું છોડતું નથી, એનો અર્થ એ કે હજુ પણ પીળાશના ને ગુરુત્વના આધારભૂત જે પાર્થિવ ભાગ છે તે Page #179 -------------------------------------------------------------------------- ________________ 168 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પણ ઊડી ગયો નથી, સુવર્ણની સાથે જ પ્રવાહી રૂપે વિદ્યમાન છે. એટલે એનું જ દ્રવત્વ પણ અત્યંતાગ્નિસંયોગ આપવા છતાં અનુચ્છિદ્યમાન જ રહ્યું છે. ને તેમાં તો સાધ્ય તૈજસત્વનો અભાવ છે. એટલે વ્યભિચારદોષ સ્પષ્ટ છે. સમાધાન - પાણીમાં કાળી મેંશની રજકણો પડી હોય તો ગમે એટલું તપાવવા છતાં એ મેંશ પીગળતી નથી એમ સુવર્ણ પીગળી જવા છતાં એમાં રહેલો પીળાશ અને ગુરુત્વના આશ્રયભૂત પાર્થિવભાગ પીગળ્યો હોતો નથી. એટલે એમાં દ્રવત્વ જ નથી, તો અનુચ્છિદ્યમાનદ્રવત્વ તો ક્યાંથી હોય? એટલે હેતુ જ રહ્યો ન હોવાથી વ્યભિચાર નથી. (શંકા - પાણીમાં મસીચૂર્ણ દ્રવતું નથી એમાં શું પ્રમાણ છે? સમાઘાન - પાણીને જો ખૂબ તપાવી વરાળ કરી દેવામાં આવે તો પણ એ મસીચૂર્ણ તો પડ્યું જ રહે છે. જો એ દ્રવી ગયું હોત તો એ પણ ઊડી જવાથી વાસણમાં તળિયે કાળાશ દેખાય નહીં.). (मु.) अपरे तु पीतिमाश्रयस्यात्यन्ताग्निसंयोगेऽपि पूर्वरूपापरावृत्तिदर्शनात् तत्प्रतिबन्धकं विजातीयद्रवद्रव्यं कल्प्यते। तथाहि - अत्यन्ताग्निसंयोगी पीतिमगुरुत्वाश्रयः विजातीयरूपप्रतिबंधकद्रवद्रव्यसंयुक्तः, अत्यन्ताग्निसंयोगे सत्यपि पूर्वरूपविजातीयरूपानधिकरणपार्थिवत्वात्, जलमध्यस्थपीतपटवत्। तस्य च पृथिवीजलभिन्नस्य तेजस्त्वनियमात् । (મ.) બીજા વિદ્વાનો, પતિમાના આશ્રયમાં અત્યંતઅગ્નિસંયોગ આપવા છતાં પૂર્વરૂપનું અપરાવર્તન જોવા મળે છે. તેથી રૂપપરાવર્તનના પ્રતિબંધક વિજાતીયદ્રવદ્રવ્યની કલ્પના કરે છે. તે આ રીતે - અત્યંતઅગ્નિસંયોગવાળો પીતિમગુરુત્વાશ્રયવિજાતીયરૂપપ્રતિબંધક દ્રવદ્રવ્ય સંયુક્ત હોય છે, કારણ કે અત્યંતાગ્નિસંયોગ હોવા છતાં પૂર્વરૂપથી વિજાતીયરૂપનું અનધિકરણ એવું પાર્થિવ દ્રવ્ય છે. જેમ કે જળમધ્યસ્થ પીળું કપડું. તે (વિજાતીયદ્રવદ્રવ્ય) પૃથિવીજળ ભિન્ન (હોવાથી) તેજસ્ હોવું આવશ્યક છે. (વિ) પાણીમાં રહેલા કપડાંને ગમે એટલું અગ્નિ પર રાખવામાં આવે તો પણ જ્યાં સુધી પાણી વિદ્યમાન છે ત્યાં સુધી કપડાનો રંગ બદલાતો નથી. કપડું એ પાર્થિવદ્રવ્ય છે. ખૂબ અગ્નિસંયોગ મળવા પર એના વર્ણનું પરિવર્તન થવું જ જોઈએ. પણ એનથી થતું એથી જણાય છે કે એનાથી વિજાતીય એવું પ્રવાહી જળદ્રવ્યએ રૂપપરાવર્તનનું પ્રતિબંધક છે. આ જ રીતે પ્રવાહી બની ગયેલા સુવર્ણને પણ ગમે એટલું તપાવવા છતાં એનો વર્ણ બદલાતો નથી. પીળાશના આશ્રયભૂત દ્રવ્ય તો પાર્થિવ જ છે ને છતાં ખૂબ અગ્નિસંયોગ આપવા છતાં પૂર્વરૂપથી વિજાતીયરૂપ ઉત્પન્ન થતું નથી. માટે ત્યાં પણ કોઈ રૂપપરાવર્તનનું પ્રતિબંધક વિજાતીય દ્રવદ્રવ્ય હોવું જોઈએ. એ દ્રવ્ય વિજાતીય છે, માટે પૃથ્વી તો નથી જ. જળ પણ નથી, કારણ કે એ પ્રવાહીદ્રવ્ય તો ખૂબ તપાવવા પર વરાળ બનીને ઊડી જાય છે ને પછી અવશિષ્ટ રહેલ પાર્થિવદ્રવ્યમાં રૂપપરિવર્તન પણ થાય છે, કારણ કે પ્રતિબંધક દ્રવ્ય હાજર ન રહ્યું. સુવર્ણમાં આવું નથી થતું. વળી જળમાં તો સાંસિદ્ધિક દ્રવત્વ હોય છે, જ્યારે આમાં તો નૈમિત્તિક દ્રવત્વ છે. માટે એ વિજાતીયદ્રવદ્રવ્ય જળ' પણ નથી. વાયુ વગેરેમાં તો વત્વ જ ન હોવાથી એ દ્રવ્ય “વાયું પણ નથી. તેથી એ તેજસૂદ્રવ્ય હોવું સિદ્ધ થાય છે. આ માટે અપાયેલા અનુમાનમાં અત્યંતાગ્નિસંયોગી પીતિમ-ગુરુત્વાશ્રય (સુવર્ણમાં ભળેલ પાર્થિવભાગ) એ પક્ષ છે, વિજાતીય રૂપ પ્રતિબંધક દ્રવદ્રવ્યસંયુક્તત્વ એ સાધ્ય છે અને અત્યંતાગ્નિસંયોગ થવા છતાં પણ પૂર્વરૂપથી વિજાતીયરૂપનું અનધિકરણત્વવિશિષ્ટ પાર્થિવત્વ એ હેતુ છે. આમાં હેતુમાં “અત્યંતાગ્નિસંયોગ' એવું આખું પદ કે “અત્યંત' પદ ન મૂકે તો અગ્નિના સંયોગમાં ન આવેલો કે મંદ અગ્નિના સંયોગમાં આવેલો ઘટ, પણ પૂર્વરૂપથી વિજાતીય રૂપનું અનધિકરણ રહેવાથી હેતુમાન્ બને, જેમાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે. અત્યંતાગ્નિસંયોગ પામેલા ઘટમાં તો રૂપપરાવર્તન થઈ જ જાય છે Page #180 -------------------------------------------------------------------------- ________________ વાયુ નિરૂપણ 169 અત્યંતાગ્નિસંયોગ થવા છતાં જલીય પરમાણુમાં રૂપનું પરિવર્તન થતું નથી. એટલે વ્યભિચાર ટાળવા માટે હેતુમાં પાર્થિવ' શબ્દ ઉમેર્યો છે. (શંકા - આ અનુમાન અપ્રયોજક છે સમાધાન-ના, આશ્રયનાશાજન્યરૂપનાશ પ્રત્યે પ્રતિબંધક્તભાવવિશિષ્ટાગ્નિસંયોગકારણ હોવાથી આવાકાર્યકારણભાવનો ભંગ એ જ અનુકૂળતર્ક છે.) (का.) अपाकजोऽनुष्णाशीतस्पर्शस्तु पवने मतः ॥४२॥ (मु.) वायुं निरूपयति - अपाकज इति । अनुष्णाशीतस्पर्शस्य पृथिव्यामपि सत्त्वादुक्तमपाकज इति । अपाकजस्पर्शस्य जलादावपि सत्त्वादुक्तमनुष्णाशीतेति । एतेन वायवीयो विजातीयः स्पर्शो दर्शितः, तजनकतावच्छेदकं વાયુત્વમિતિ ભાવ: I૪૨ (વાયુ નિરૂપણ) (ક) અપાકન-અનુષ્ણાશીતસ્પર્શ વાયુમાં મનાયો છે. (મુ.) ૪રમી કારિકાના ઉત્તરાર્ધમાં વાયુનું નિરૂપણ કરે છે. (‘મનુIીતસ્પર્શવવં' આવું જે લક્ષણ ફલિત થાય છે તેમાં પદકૃત્ય-) અનુણાશીતસ્પર્શ પૃથ્વીમાં પણ હોય છે તેથી કહ્યું “અપાકજ.’ અપાકજસ્પર્શ જલાદિમાં પણ હોય છે. વાટે કહ્યું અનુષ્માશીત. આમ વાયુનો વિજાતીય સ્પર્શ હોય છે એમ જણાવ્યું. એ વિજાતીય સ્પર્શની જનતાના અવચ્છેદક તરીકે વાયુત્વ સિદ્ધ થાય છે. વિ.) પટનો સ્પર્શ પણ અપાકજઅનુષ્ણાશીત હોય છે તેથી અતિવ્યાપ્તિ. તથા, આધક્ષણાતાચ્છન્ન અવયવી રૂપવામાં આવ્યામિ... આ બંનેનાવારણ માટે જાતિઘટિતલક્ષણ બનાવવું. એટલે કે પાર્વજ્ઞસ્પર્શવકૃત્તિ - મનુષ્કાશીતસ્પર્શવવૃત્તિદ્રવ્યત્વ સાક્ષાત્વ્યાપ્યજ્ઞાતિમત્તે આવું લક્ષણ બનાવવું. પટવાદિ આવી જ દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ હોવા છતાં દ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય ન હોવાથી અતિ નું વારણ જાણવું. પૃથ્વીમાં અનુણાશીતસ્પર્શ છે, પણ પાકજ છે. જળ-તેજમાં ક્રમશઃ શીત ને ઉsણ સ્પર્શ છે. આ બંનેથી અલગ પ્રકારનો અપાકજઅનુષ્માશીતસ્પર્શ વાયુમાં છે. આમાં અપાકજઅનુષ્ણાશીતસ્પર્શત્વ એ સ્પર્શત્વવ્યાપ્ય જાતિવિશેષ (=વિજાતીયસ્પર્શત્વ) જાણવી. એને પણ વ્યાપ જન્યવિજાતીયસ્પર્શત્વ જાતિ છે. તદવચ્છિન્નકાર્યતા નિરૂપિત સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જન્યવાયુની સિદ્ધિ થશે. ને પછી જન્યવાયુત્વાવચ્છિન્નકાર્યતાની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે વાયુત્વજાતિની સિદ્ધિ જાણવી. શંકા - પટનો સ્પર્શ પણ અપાકજ - અનુષ્માશીત છે. એટલે વાયુનો જે વિજાતીય સ્પર્શ કહ્યો એ જ પટમાં પણ છે? જો હા કહેશો, તો એવા વિજાતીય સ્પર્શનું સમાયિકારણ પટ પણ બની જવાથી એની કારણતાના અવચ્છેદક તરીકે વાયુત્વની સિદ્ધિ નહીં થઈ શકે. એટલે વાયુનો જે અપાકજ-અનુષ્માશીત સ્પર્શ છે એ પટીયસ્પર્શ કરતાં પણ વિજાતીય છે એમ માનવું જ પડશે. અને એમ જે માનશો તો, ‘વિજાતીયસ્પર્શવત્વ” એટલું જ વાયુનું લક્ષણ કાફી છે. સમાધાન - તમારી વાત સાચી છે. વિજાતીયસ્પર્શવત્વ કે વિજાતીયસ્પર્શવવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્ય-જાતિમત્ત્વ આટલું જ લક્ષણ યોગ્ય લાગે છે. “પાકજસ્પર્શવવૃત્તિ...' વિશેષણની જરૂર નથી. (का.) तिर्यग्गमनवानेष ज्ञेयः स्पर्शादिलिङ्गकः । (મુ.) પણ વાયુ શહિતિ*:, વાર્દિ અર્શ-શબ્દ-તિ-પૅરનુનીય, વિજ્ઞાતીયન, વિતક્ષાशब्देन, 'तृणादीनां धृत्या, "शाखादीनां कम्पनेन च वायोरनुमानात् । यथा च वायुर्न प्रत्यक्षस्तथाऽग्रे वक्ष्यते । Page #181 -------------------------------------------------------------------------- ________________ 170 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (વાયુનાં અનુમાનો) (કા.) આ વાયુ તિર્કી ગતિ કરવાવાળો હોય છે ને સ્પર્શોદિલૈિંગક છે. (મુ.) આ વાયુ સ્પર્શોદિલિંગક છે. વાયુ સ્પર્શ-શબ્દ-ધૃતિ અને કંપથી અનુમાન કરાય છે, કારણ કે વિજાતીયસ્પર્શ, વિલક્ષણશબ્દ, તણખલાં વગેરેની ધૃતિ અને ૪શાખા વગેરેનું કંપન... આ બધાથી વાયુનું અનુમાન થાય છે. જે કારણસર ‘વાયુ પ્રત્યક્ષ નથી’ તે કારણ આગળ કહેવાશે. (વિ.) પવનનું પ્રત્યક્ષ ન હોવાથી પવન વાય રહ્યો છે - હવા આવી રહી છે આ બધી વાતો અનુમાનથી જણાય છે. એવા ચાર અનુમાન પ્રયોગો જાણવા. (૧) વાયુનો સ્પર્શ વિજાતીય હોય છે. એ જ્યારે અનુભવાય છે ત્યારે ત્યાં કોઈ રૂપવાન્ દ્રવ્ય તો દેખાતું નથી. એટલે કે એ સ્પર્શ રૂપવાન્ દ્રવ્યમાં સમવેત હોતો નથી. તેથી આવો અનુમાનપ્રયોગ જાણવો - अयं रूपवद्द्रव्याऽसमवेतः स्पर्शः क्वचिदाश्रितः, स्पर्शत्वात्, पृथिवीसमवेतस्पर्शवत् પૃથ્વી વગેરેનો સ્પર્શ તો પૃથ્વીમાં આશ્રિત હોવો સિદ્ધ જ છે. તેથી સિદ્ધસાધન દોષ ન આવે એ માટે ‘રૂપ દ્રવ્યાસમવેત’ લખ્યું છે. રૂપવદ્રવ્યમાં અસમવેત છે, માટે સિદ્ધ થતું આશ્રયદ્રવ્ય પૃથ્વી-જળ-તેજ તો નથી જ. અને આકાશાદિમાં સ્પર્શ નથી. માટે વાયુની સિદ્ધિ થાય છે. (૨) જ્યારે વાંસ ફાટે છે ત્યારે અવાજ થાય છે. એમ આ રીતે અવયવોનો વિભાગ ન થતો હોય ત્યારે પણ કોઈક પત્થર જે વા દ્રવ્યના અભિઘાત સંયોગથી પણ અવાજ થતો હોય છે. પણ ક્યારેક આ બેમાંનું એકેય ન હોય ત્યારે પણ પાંદડામાં ખડખડ અવાજ થતો હોય છે જે વાયુનું અનુમાન કરાવે છે. અનુમાનપ્રયોગ આવો જાણવોअसति रूपवद्द्रव्याभिधगते योऽयं पर्णादिषु शब्दसन्तानः स स्पर्शवद्वेगवद्द्रव्यसंयोगजन्यः, अविभज्यमानावयवद्रैव्यसम्बन्धिशब्दसन्तानत्वात्, दण्डाभिहतभेरीशब्दसन्तानवत् અવિભજ્યમાન છે અવયવો જેના એવા દ્રવ્ય સંબંધી શબ્દ સંતાનની હેતુમાં વાત કરી છે તેથી વ્યભિચારનું વારણ થાય છે. નહીંતર ખાલી રાસન્તાન~ાત્ એટલો જ હેતુ મૂકવામાં આવે તો વાંસ ફાટવાના અવાજમાં એ હેતુ છે, પણ સ્પર્શવર્..... સંયોળનન્યત્વ એવું સાધ્ય નથી. તેથી વ્યભિચાર આવે. પત્થર મારવાથી થયેલો અવાજ તાઃવ્યસંયોગજન્ય છે એ સિદ્ધ જ છે. તેથી સિદ્ધસાધનદોષવારણ માટે અસતિ રૂપવદ્રવ્યામિષાતે એમ પક્ષમાં વિશેષણ છે. સાધ્યમાં જે દ્રવ્યના સંયોગની વાત છે તે ગમે તે દ્રવ્ય ન હોય શકે. કારણ કે જે વેગવદ્ ન હોય તેવા દ્રવ્યનો સંયોગ તો શબ્દજનન કરી શકતો નથી. એટલે અહીં વેગવદ્ભવ્ય સિદ્ધ થાય છે. એટલે આ દ્રવ્ય આકાશાદિ પાંચમાંનું નથી. વળી પક્ષમાં રૂપવદ્રવ્યના અભિઘાતનો નિષેધ કર્યો છે. તેથી એ પૃથ્વી-અપ્ કે તેજસ્ પણ નથી. એટલે એ દ્રવ્ય વાયુ તરીકે સિદ્ધ થાય છે. આમ, જો કે વાયુની સિદ્ધિ માટે વેવલૢ વિશેષણથી જ કામ પતી જાય છે, છતાં સ્પર્શવત્ એવું વિશેષણ, વાયુની સિદ્ધિ સાથે જ એના સ્પર્શની પણ સિદ્ધિ થઈ જાય એ માટે જાણવું. શંકા - - પણ એ વ્યર્થ વિશેષણ બનવાથી દોષ નહીં કહેવાય ? = સમાધાન – સાઘ્યમાં વ્યર્થવિશેષણ એ દોષરૂપ નથી. (ઉપરથી આવા સ્થળે તો એ ગુણરૂપ છે, કારણ કે સ્પર્શની સિદ્ધિ માટે એક અલગ અનુમાન કરવાનું ટળવાથી લાઘવ થાય છે.) (३) नभसि तृणादीनां धृतिः स्पर्शवद्वेगवद्द्रव्यसंयोगहेतुका, जन्यप्रयत्नाजन्यधृतित्वात्, नौकाधृतिवत् પાણીમાં તણખલાની ધૃતિમાં સિદ્ધસાધનદોષ વારવા નમત્તિ લખ્યું છે. અપણે જે વસ્તુને પકડી રાખી હોય Page #182 -------------------------------------------------------------------------- ________________ 17i વાયુનાં અનુમાનો તેની વૃતિમાં વ્યભિચારના વારણ માટે જ પ્રયત્નાજન્ય' એવું વિશેષણ છે. એ વૃતિ આપણા જ પ્રયત્નજન્ય હોય છે. (४) रूपवद्र्व्याभिघातशून्यशाखाकंपनं स्पर्शवद्वेगवद्र्व्याभिघातजन्यं, विजातीयकर्मत्वात्, नदीपूराहतकाशादिकर्मवद् પથ્થર મારવાથી પણ શાખા કંપે છે એ સિદ્ધ છે. તેથી સિદ્ધસાધનદોષવારણ માટે રૂપવ. ઇત્યાદિ. “ચેષ્ટા” રૂપ ક્રિયામાં વ્યભિચારવારણ માટે ‘વિજાતીય' એવું વિશેષણ છે. તેથી ચેષ્ટાભિન્નકર્મવાત્ એ રીતે પણ હેતુ કહી શકાય. (का.) पूर्ववन्नित्यतायुक्तं देहव्यापि त्वगिन्द्रियम् ॥४३॥ (मु.) पूर्ववदिति । वायुर्द्विविधः - नित्योऽनित्यश्च, परमाणुरूपो नित्यः, तदन्योऽनित्योऽवयवसमवेतश्च, सोऽपि त्रिविधः-शरीरेन्द्रियविषयभेदात् । तत्र शरीरमयोनिजं पिशाचादीनां, परन्तु जलीय-तैजस-वायवीयशरीराणां पार्थिवभागोपष्टम्भादुपभोगक्षमत्वं, जलादीनां प्राधान्याजलीयत्वादिकमिति । अत्र यो विशेषस्तमाह-देहव्यापीति। शरीरव्यापकं स्पर्शग्राहकमिन्द्रियं त्वक्, 'तच्च वायवीयं, रूपादिषु मध्ये स्पर्शस्यैवाभिव्यञ्जकत्वात्, अङ्गसङ्गिसलिलशैत्याभिव्यञ्जकव्यजनपवनवत् ॥४३॥ (કા.) પૂર્વ (=જળ) વત્ (વાયુમાં પણ) નિત્યતાદિ જાણવા (એની ઇન્દ્રિય તરીકે) દેહવ્યાપી ત્વગિન્દ્રિય કહેવાયેલી છે. (મુ.) વાયુબે પ્રકારે છે, નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપે રહેલવાયુ નિત્ય છે, તેનાથી ભિન્ન વાયુ અનિત્ય છે અને અવયવોમાં સમવેત હોય છે. તે = અનિત્યવાયુપણ ત્રિવિધ છે - શરીર, ઇન્દ્રિય અને વિષય. તેમાં વાયુનું શરીર અયોનિજ હોય છે. પિશાચાદિનું (શરીર વાયવીય જાણવું.) પરંતુ જલીય-તૈજસ-વાયવીયશરીરો પાર્થિવભાગનો ઉપખંભ હોવાથી ઉપભોગ સમર્થ (બને છે.) જળ વગરની પ્રધાનતા હોવાથી (શરીર) જલીય વગેરે (કહેવાય છે.) વાયુમાં જે વિશેષતા છે તે કહે છે-શરીરવ્યાપક સ્પર્શગ્રાહક ઇન્દ્રિય –ફ ઇન્દ્રિય છે. અને તે = ત્વગિન્દ્રિય વાયવીય હોય છે, કારણ કે રૂપાદિમાંથી સ્પર્શની જ અભિવ્યંજક હોય છે. જેમ કે શરીર પર રહેલા પાણીની (પરસેવાની) ઠંડકનો અભિવ્યંજક એવો પંખાનો પવન. (વિ.) (શંકા - જો પિશાચાદિનું શરીર વાયુનું બનેલું છે તો હાથ-પગ વગેરે અવયવો અસંભવિત હોવાથી ઉપભોગ શી રીતે કરી શકે ?) (૧) સમાધાન - પાર્થિવભાગનો ઉપખંભ હોવાથી ઉપભોગ શક્ય બને છે. (જલીય વગેરે શરીર અંગે પણ સમાન વાત હોવાથી લાઘવ સમજીને અહીં ભેગી વાત કરી છે.) (શંકા - પણ જો પાર્થિવભાગ આવશ્યક છે તો એને પાર્થિવ જ કહો ને !). (૨) સમાધાન - જલીય વગેરે શરીરોમાં જળ વગેરેની પ્રધાનતા હોવાથી જલીય વગેરે કહેવાય છે. (૩) પંખાનો પવન શરીરને લાગેલા પાણીના માત્ર સ્પર્શનો જ અભિવ્યંજક છે, તો એ જેમ વાયવીય છે, તેમ ત્વગિન્દ્રિય અંગે જાણવું. અહીં પણ સંનિકર્ષમાં વ્યભિચારના વારણ માટે દ્રવ્યત્વે સતિ જોડવું. (વ.) પારિતુ મહાવાયુપર્યન્તો વિષયો મતઃ | (मु.) विषयं दर्शयति - प्राणादिरिति । यद्यप्यनित्यो वायुश्चतुर्विधः, तस्य चतुर्थी विधा प्राणादिरित्युक्तमाकरे, तथापि संक्षेपादेव त्रैविध्यमुक्तम् । प्राणस्त्वेक एव हृदादिनानास्थानवशात् मुखनिर्गमादिनानाक्रियाभेदाच्च नानासंज्ञां સંમત રૂતિ | (ક.) પ્રાણાદિથી મહાવાયુ સુધીનો (વાયુનો) વિષય મનાયો છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) ૪૪મી કારિકાના પૂર્વાર્ધમાં વાયુનો વિષય દર્શાવે છે - જો કે “અનિત્ય વાયુ ચાર પ્રકારનો છે. તેનો ચોથો પ્રકાર પ્રાણાદિ છે’’ એ પ્રમાણે આકરમાં = પ્રશસ્તપાદ ભાષ્ય વગેરેમાં કહ્યું છે. તો પણ સંક્ષેપથી અહીં ત્રણ પ્રકાર કહ્યા છે. (પ્રાણાદિનો સમાવેશ વિષયમાં જાણવો.) 'પ્રાણ તો એક જ (છે, છતાં) હૃદય વગેરે જુદા જુદા સ્થાનના કારણે તથા મુખનિર્ગમાદિ જુદીજુદી ક્રિયાના ભેદના કારણે વિવિધ સંજ્ઞા પામે છે. (वि.) हृदि प्राणो गुदेऽपानः समानो नाभिसंस्थितः । उदानः कण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः । પ્રાણ - મુખ-નાસિકામાંથી નિષ્ક્રમણ-પ્રવેશ. અપાન -મળ વગેરેનું અધોનયન કરે. માત્ર હૃદયમાં રહેલો સમાન – પાચન માટે અગ્નિનું ઉદ્દીપન કરે. ઉદાન - રસાદિને ઊચે લઇ જાય. વ્યાન - નાડી-મુખમાં વિસ્તરે... 172 ગુદામાં રહેલો નાભિમાં રહેલો કંઠમાં રહેલો સર્વશરીરવ્યાપી (का.) आकाशस्य तु विज्ञेयः शब्दो वैशेषिको गुणः ॥ ४४ ॥ (मु.) आकाशं निरूपयति- आकाशस्येति । 'आकाशकालदिशामेकव्यक्तित्वादाकाशत्वादिकं न जातिः, किन्तु आकाशत्वं शब्दाश्रयत्वम् । "वैशेषिक' इति कथनं तु विशेषगुणान्तरव्यवच्छेदाय । एतेन प्रमाणमपि दर्शितं, तथाहि'शब्दो विशेषगुणः चक्षुर्ग्रहणायोग्यबहिरिन्द्रियग्राह्यजातिमत्त्वात्, स्पर्शवत् । शब्दो द्रव्यसमवेतः, गुणत्वात्, संयोगवदित्यनुमानेन शब्दस्य द्रव्यसमवेतत्वे सिद्धे 'शब्दो न स्पर्शवद्विशेषगुणः, अग्निसंयोगासमवायिकारणकत्वाभावे अकारणगुणपूर्वकप्रत्यक्षत्वात्, सुखवत् । पाकजरूपादौ व्यभिचारवारणाय सत्यन्तम् । पटरूपादौ व्यभिचारवारणायाकारणगुणपूर्वकेति । जलपरमाणुरूपादौ व्यभिचारवारणाय प्रत्यक्षेति । 'शब्दो न दिक्कालमनसां गुणः, विशेषगुणत्वात्, रूपवत् । 'नात्मविशेषगुणः, बहिरिन्द्रिययोग्यत्वात्, रूपवत् । इत्थञ्च शब्दाधिकरणं नवमं द्रव्यं गगनात्मकं सिद्ध्यति । (આકાશ નિરૂપણ) (કા.) આકાશનો શબ્દ એ વિશેષગુણ જાણવો. (મુ.) ૪૪મી કારિકાના ઉત્તરાર્ધમાં આકાશનું નિરૂપણ કરે છે. 'આકાશ-કાળ અને દિશા એક-એક વ્યક્તિ હોવાથી આકાશત્વાદિ જાતિ નથી. કિંતુ આકાશત્વ શબ્દાશ્રયત્વરૂપ છે. વૈશેષિક એવું કથન અન્ય વિશેષગુણનો વ્યવચ્છેદ કરવા માટે છે. એનાથી (આકાશમાં) પ્રમાણ પણ દર્શાવ્યું છે. તે આ રીતે - શબ્દ એ વિશેષ ગુણ છે, કારણ કે ચક્ષુગ્રહણને અયોગ્ય એવો બહિરિન્દ્રિયગ્રાહ્ય જાતિવાળો પદાર્થ છે. જેમ કે સ્પર્શ. ‘શબ્દ દ્રવ્યસમવેત હોય છે, કારણ કે ગુણ છે, જેમકે સંયોગ. આ અનુમાનથી શબ્દ દ્રવ્યસમવેત હોવો સિદ્ધ થયે (આગળ આ પ્રમાણે અનુમાનો જાણવા -) પશબ્દ સ્પર્શવાંળા (દ્રવ્ય) નો વિશેષગુણ નથી, કારણ કે એ, અગ્નિસંયોગાસમવાયિકારણકત્વનો અભાવ હોવા સાથે અકારણગુણપૂર્વક પ્રત્યક્ષત્વ વાળો છે, જેમ કે સુખ. પાકજ રૂપ વગેરેમાં વ્યભિચારના વારણ માટે સત્યન્ત (વિશેષણ છે.) પટરૂપ વગેરેમાં એના વારણ માટે અકારણગુણપૂર્વક એવું (વિશેષણ છે.) જલીયપરમાણુનું રૂપ વગેરેમાં એના વારણ માટે પ્રત્યક્ષત્વ એવું પદ છે. શબ્દ દિ-કાળ-મનનો ગુણ નથી, કારણ કે વિશેષગુણ છે, જેમ કે રૂપ. (શબ્દ) આત્માનો વિશેષગુણ નથી, કારણ કે બહિરિન્દ્રિયયોગ્ય છે, જેમ કે રૂપ. આ રીતે શબ્દના અધિકરણભૂત નવમું દ્રવ્ય ગગન સિદ્ધ થાય છે. (વિ.) (૧) આકાશત્વ, કાલત્વ અને દિક્ત્વ એ જાતિઓ નથી, કારણ કે એના આશ્રયભૂત આકાશ વગેરે એક-એક વ્યક્તિ જ છે. જો કે અહીં, આકાશત્વની જ વાત કરવી જોઈએ, છતાં લાઘવ થતું હોવાથી અગ્રે વક્તવ્ય કાલત્વ અને દિહ્ત્વની વાત પણ અહીં ભેગી કરી દીધી છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ આકાશદ્રવ્યસિદ્ધિ 173 | ‘મારુતિંત નાતિઃ (નાતિત્વમાવવત), માચૅવ્યક્સિં–‘આવો અનુમાન પ્રયોગ કરવામાં આવે તો, જાતિત્વાભાવ એવું સાધ્ય આકાશત્વમાં છે જ્યારે એક વ્યક્તિત્વ એવો હેતુ આકાશમાં છે, તેથી સાધ્ય-હેતુનું સામાનાધિકરણ્ય ન મળે. તેથી અનુમાન પ્રયોગ આવો જાણવો - મારત્વે નતિ:, મનેજસમતત્વમવિ પટરૂપવતું (જ્ઞાતિમિત્રો ઘર્મ પથ | આકાશત્વ જો જાતિ નથી, તો ઉપાધિ છે. તો એની વ્યાખ્યા - લક્ષણ શું?) आकाशत्वं शब्दाश्रयत्वम् (૨) (ગુણનિરૂપણમાં શબ્દને વિશેષગુણ તરીકે જણાવેલ જ છે. તો અહીં મૂળમાં-કારિકાવલીમાં વૈશેષિક શબ્દ ન લખ્યો હોત તો પણ એ ખબર પડી જ જવાની હતી... તો વૈશેષિક શબ્દ શા માટે લખ્યો છે?-) આકાશમાં શબ્દ સિવાય બીજો કોઈ વિશેષગુણ હોતો નથી એ જણાવવા માટે વૈશેષિક' શબ્દ વાપર્યો છે. આકાશનો શબ્દ એ વિશેષગુણ છે એમ કહેવા દ્વારા “આકાશ' નું સાધક પ્રમાણ પણ સૂચિત કરેલું જાણવું. (એ પ્રમાણ આ પ્રમાણે છે - शब्दः पृथिव्याद्यष्टद्रव्यभिन्नद्रव्याश्रितः, अष्टद्रव्यानाश्रितत्वे सति द्रव्याश्रितत्वात् આ અનુમાનમાં સ્વરૂપાસિદ્ધિદોષ છે, કારણ કે તમે કહેલો વિશિષ્ટ હેતુ શબ્દાત્મક પક્ષમાં રહ્યો નથી.” આવી શંકાનું વારણ કરવા માટે હેતુના બંને અંશો - ‘દ્રવ્યાશ્રિતત્વ' એવું વિશેષ્ય અને “અષ્ટદ્રવ્યાનાશ્રિતત્વ' એવું વિશેષણ - આ બંને શબ્દાત્મક પક્ષમાં રહેલા છે એમ સિદ્ધ કરવું જોઈએ. એટલે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વ રહ્યું છે એવું સિદ્ધ કરવા મુક્તાવલીમાં બે અનુમાન પ્રયોગો આપ્યા છે. તથાતિ-) (૩) (1) શબ્દો વિશેષ:, ચક્ષુફાયોદિરિદ્રિયગ્રાહ્મજ્ઞાતિમસ્વીત, સ્પર્શવત્ ચક્ષુથી જાણવાને અયોગ્ય હોવા છતાં બહિરિન્દ્રિયગ્રાહ્ય હોય એવો જે જાતિમાન્ પદાર્થ તે વિશેષગુણ જ હોય, જેમ કે સ્પર્શ જો કે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વ સિદ્ધ કરવા માટે માત્ર ગણત્વ' ની સિદ્ધિ કરી દેવાથી પણ કામ સરી જાય છે, જે વ્યભિચાર વગેરે કોઇ દોષ પણ આવતા નથી, છતાં અહીં ‘વિશેષગુણત્વ' ને સાધ્ય તરીકે એટલા માટે જણાવ્યું છે કે આગળ “અષ્ટદ્રવ્યાનાશ્રિતત્વ' અંશની સિદ્ધિ માટે જે અનુમાન પ્રયોગો આપવાના છે એમાં, એકમાં ‘વિશેષગુણત્વ' હેત તરીકે લેવાનો છે. એટલે અહીં જો ખાલી ગુણત્વ' સિદ્ધ કરવામાં આવે તો ત્યાં પાછું ‘વિશેષગુણત્વ' સિદ્ધ કરવાનું ઊભું રહે, જેથી ગૌરવ થાય. વળી વ્યભિચાર વગેરેનું વારક ન હોય એવું પણ વિશેષણ સાધ્યમાં દોષ રૂપ નથી એ આગળ આવી ગયું છે. આ, અનુમાનમાં, ચક્ષુગ્રહણાયોગ્ય આવું જાતિમાનું જે વિશેષણ હેતુમાં મૂકવામાં આવ્યું છે તે ન મૂકવામાં આવે તો, બહિરિન્દ્રિયગ્રાહ્યજાતિમાનું જે સંયોગ, એ વિશેષગુણ ન હોવાથી વ્યભિચાર આવે, (જો વિશેષગુણત્વના બદલે ગુણત્વને જ સાધ્ય બનાવ્યું હોય તો સંયોગમાં વ્યભિચાર ન આવે, પણ ઘટાદિમાં આવે તે જાણવું.) બહિરિન્દ્રિયગ્રાહ્ય” લખવામાં ન આવે તો આત્મામાં વ્યભિચાર આવે, કારણ કે એ ચક્ષુગ્રહણાયોગ્ય તો છે જ. બહિરિન્દ્રિય એટલે મનોભિન્ન ઇન્દ્રિય. આત્મા મનોગ્રાહ્ય છે, બહિરિન્દ્રિયગ્રાહ્ય નહીં. “જાતિમા' ના બદલે માત્ર “ધર્મવાનું લખવામાં આવેતો “રસત્વ' વગેરેમાં વ્યભિચાર આવે. કારણકેએચક્ષુગ્રહણાયોગ્ય છેનેબહિરિન્દ્રિગ્રાહ્ય પણ છે. એમાં રહેલ ઘર્મ રસત્ત્વ “જાતિ' રૂપ ન હોવાથી, “રસત્વ” “જાતિમાન બનવાના કારણે આ વ્યભિચારનું વારણ થાય છે. આ અનુમાનમાં ચક્ષુગ્રહણાયોગ્યત્વ અને બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ આ બંનેને જાતિમાના વિશેષણ તરીકે લઈ ઉપરની વાત જાણવી. એ બેને જાતિના વિશેષણ તરીકે પણ લઈ શકાય. અર્થાત્ આવું અનુમાન પણ કરી શકાય કે શબ્દ વિશેષગુણ છે, કારણ કે ચક્ષુગ્રહણાયોગ્ય અનેબપિરિન્દ્રિયગ્રાહ્ય એવી જે જાતિતદ્વાનું છે, જેમકે સ્પર્શ. પણ આ રીતે એ બેને જાતિનું વિશેષણ બનાવવામાં આવેતો ચક્ષુગ્રહણાયોગ્ય એમ જે કહ્યું છે એમાં યોગ્યતા સુધી જવું આવશ્યક ન રહે, ચક્ષુગ્રહણાવિષય એટલું જ કહેવાથી પણ ચાલે. વસ્તુતઃ તો, Page #185 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ચાક્ષુષપ્રત્યક્ષનો અવિષય એવી જે દ્રવ્યમાં અવૃતિ જાતિ, તત્ત્વ હેતુ પણ શબ્દમાં વિશેષગુણત્વની સિદ્ધિ કરાવી આપવા સમર્થ છે એ જાણવું. (૪) (2) શન્દ્ર: દ્રવ્યાશ્રિત (દ્રવ્યસમવેત:), મુળત્વાત્, સંયોવત્ માત્ર ગુણત્વ હેતુથી પણ દ્રવ્યાશ્રિતત્વ સિદ્ધ થઈ શકે છે, તેથી વિશેષગુણત્વને હેતુ તરીકે ન લેવાય, નહીંતર એ વ્યર્થવિશેષણઘટિત થવાથી વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ આવે. 174 આમ, આકાશના પ્રમાણ તરીકે અપાયેલા અનુમાનના હેતુના ‘દ્રવ્યાશ્રિતત્વ’ એવા વિશેષ્ય અંશની શબ્દાત્મક પક્ષમાં સિદ્ધિ થઈ. હવે ‘અદ્રવ્યાનાશ્રિતત્વ’ એવા વિશેષણઅંશની સિદ્ધિ માટે ગ્રન્થકાર ક્રમશઃ ત્રણ અનુમાનો આપે છે. (५) (1) शब्दः न स्पर्शवद्विशेषगुणः, अग्निसंयोगासमवायिकारणकत्वाभावे सति अकारणगुणपूर्वकत्वे सति प्रत्यक्षत्वात्, सुखवत् અગ્નિસંયોગ જેનું અસમવાયિકારણ ન હોય, જે કારણગુણપૂર્વક ન હોય ને છતાં જે પ્રત્યક્ષ હોય, આવો પદાર્થ સ્પર્શવાન્ દ્રવ્યનો વિશેષગુણ હોતો નથી, જેમ કે સુખ. પૃથ્વી, જલ, તૈજસ્ અને વાયુ આ ચાર સ્પર્શવાળાં દ્રવ્યો છે. એમાં (પટાદિ) અવયવીના રૂપ વગેરે વિશેષગુણ, પટાદિ અવયવીના કારણભૂત અવયવોના (તંતુ વગેરેના) ગુણોથી જન્ય હોય છે. એટલે કે કારણગુણપૂર્વક હોય છે. ઘટાદિમાં પાકજરૂપ વગેરે જે ઉત્પન્ન થાય છે એ કારણગુણપૂર્વક નથી હોતા, પણ એનું અગ્નિસંયોગ એ અસમવાયિકારણ હોય છે. પાકજરૂપનું ઘટાદિ એ સમવાયિકારણ, ને તેમાં અગ્નિસંયોગ રહ્યો છે જે પાકજરૂપાદિનું કારણ છે, માટે અગ્નિસંયોગ એનું અસમવાયિકારણ છે. તેથી, હેતુનું ‘અગ્નિસંયોગા’ વિશેષણ મૂકવામાં ન આવે તો પાકજરૂપ અકારણગુણપૂર્વક પ્રત્યક્ષ છે, ને છતાં સ્પર્શવમ્ (ઘટાદિ) દ્રવ્યનો વિશેષગુણ છે. તેથી એમાં વ્યભિચાર આવે. ‘અકારણગુણપૂર્વકત્વ’ વિશેષણ ન મૂકે તો પટાદિના અપાકજરૂપાદિમાં અગ્નિસંયોગાસમવાયિકારણકત્વાભાવ અને પ્રત્યક્ષત્વ બંને હોવાથી વ્યભિચાર આવે. ‘પ્રત્યક્ષત્વ' ન લખવામાં આવે તો, જલીયપરમાણુનું રૂપ નિત્ય હોવાથી એમાં વ્યભિચાર આવે. પણ એ પ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષત્વના પ્રવેશથી એ વ્યભિચારનું વારણ થાય છે. (૬) (2) શબ્દ: ન વિશ્વામનમાં મુળ:, વિશેષનુળાત્‚ રૂપવત્ । દિગ્ વગેરેના ગુણો સામાન્યગુણ છે, વિશેષગુણ નહીં. (૭) (3) શબ્તઃ ન આત્મવિશેષમુળઃ (=આત્મવિશેષમુળત્વામાવવાન), વિિરન્દ્રિયયોગ્યત્વાત, રૂપવત્ । જ્ઞાનસુખ વગેરે આત્માના વિશેષગુણો શ્રોત્રાદિ બહિરિન્દ્રિયગ્રાહ્ય હોતા નથી, જ્યારે શબ્દ તો શ્રોત્રગ્રાહ્ય છે, માટે એ આત્માનો વિશેષગુણ નથી. આમ શબ્દ વિશેષગુણ હોવાથી એનો આશ્રય કોઈ દ્રવ્ય તો છે જ, વળી એ દ્રવ્ય પૃથ્યાદિ આઠ દ્રવ્યોથી ભિન્ન છે, તેથી નવમું દ્રવ્ય સિદ્ધ થાય છે જે લાઘવતર્કથી એક અને નિત્ય સિદ્ધ થાય છે. વળી શબ્દ તો આખા વિશ્વમાં ક્યાંય પણ ઉત્પન્ન થઈ શકે છે, માટે એ દ્રવ્ય વિભુ છે. આમ નવમા આકાશદ્રવ્યની સિદ્ધિ થયેલી જાણવી. (मु.) न च वाय्ववयवेषु सूक्ष्मशब्दक्रमेण वायौ कारणगुणपूर्वकः शब्द उत्पद्यतामिति वाच्यम्, अयावद्द्रव्यभावित्वेन वायोर्विशेषगुणत्वाभावात् ॥४४॥ (મુ.) ‘વાયુના અવયવોમાં સૂક્ષ્મશબ્દ (ઉત્પન્ન થાય છે ને પછી ઉત્તરોત્તર વધતા) ક્રમે વાયુમાં (=વાયુના મહત્ત્પરિમાણવાળા Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રોસેન્દ્રિય 175 અવયવીમાં) કારણગુણપૂર્વક (એવો શ્રોત્રગ્રાહ્ય) શબ્દ ઉત્પન્ન થાય છે એમ માનીને” એવું ન કહેવું, કારણકે (શબ્દ) અયાવદ્રવ્યભાવી હોવાથી વાયુનો વિશેષગુણ નથી. (વિ.) શંકા - તમે શબ્દ ને સ્પર્શવવિશેષમુન:... ઇત્યાદિ જે અનુમાન આપ્યું તે બાધ અને સ્વરૂપાસિદ્ધિ દોષગ્રસ્ત છે. કારણકે શબ્દસ્પર્શવદ્ધવ્ય (વાયુ)નો વિશેષગુણ છે, ને એમાં કારણગુણપૂર્વત્વ છે, અકારણ ગુણપૂર્વત્વ નહીં. તે આ રીતે વાયુના અવયવોમાં સૂક્ષ્મ શબ્દ ઉત્પન્ન થાય છે. પણ એ અવયવોમાં મહત્પરિમાણ ન હોવાથી એ શબ્દ સંભળાતો નથી. છતાં એ જ સૂક્ષ્મ શબ્દ ઘરાવનાર અવયવોથી બનેલા અવયવીમાં એ સૂક્ષ્મશબ્દક્રમે સ્થૂલ શબ્દ પેદા થાય છે જે સંભળાય છે. આમ શબ્દમાં વાયુનું (સ્પર્શવદ્ધવ્યનું વિશેષગુણત્વ હોવાથી બાધ દોષ છે ને અકારણ ગુણપૂર્વત્વ ન હોવાથી સ્વરૂપસિદ્ધિ દોષ છે.) સમાધાન - તમે શબ્દને વાયુનો ગુણ માની લીધો એટલે આદોષો આવે છે, વસ્તુતઃ શબ્દએવાયુનો વિશેષગુણ નથી, ન્દ્રિઃ વાવિશેષગુણત્વમાવવાનું, માવદ્રવ્યમાવિત્વાત, જ્ઞાનવત્ ‘યાવ’ શબ્દનો અર્થ જેટલું અને જ્યાં સુધી” એવો થાય છે. એટલે જેટલું દ્રવ્ય હોય તે આખામાં વ્યાપીને રહેલ હોય (વ્યાપ્યવૃત્તિ હોય) તે યાવહ્વવ્યભાવી કહેવાય, અને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહેનાર (પહેલાંનાશન પામી જનાર) યાવહ્વવ્યભાવી કહેવાય છે. વાયુનો વિશેષગુણ સ્પર્શ વ્યાપ્યવૃત્તિ છે ને સ્વાશ્રય (અવયવી) વાયુના નાશે જ નાશ પામનારો છે, એ પૂર્વે નહીં તેથી, शब्दः न वायुविशेषगुणः अयावद्रव्यभावित्वात् (=अव्याप्यवृत्तित्वात्), ज्ञानवत् शब्दः न वायुविशेषगुणः अयावद्र्व्यभावित्वात् (स्वाश्रयनाशाजन्यनाशप्रतियोगित्वात्), ज्ञानवत् શબ્દ તો, પોતાના આશ્રયભૂત દ્રવ્યનો નાશ ન થયો હોવા છતાં નાશ પામી જાય છે, માટે એ સ્વાશ્રયનાશજન્ય નાશનો પ્રતિયોગી નથી, પણ સ્વાશ્રયનાશાજન્યનાશનો પ્રતિયોગી છે, ને તેથી એ વાયુનો વિશેષગુણ નથી. આ અનુમાનમાં, વાયુવિશેષગુણત્વાભાવના બદલે વાયુગુણત્વાભાવને સાધ્ય બનાવવામાં આવે તો વાયુના સંયોગ, દ્ધિત્વ, સંખ્યા વગેરે ગુણોમાં વ્યભિચાર આવે, કારણકે આ સામાન્યગુણો અયાવહ્વવ્યભાવી છે. (ા.) ચિનુ મછાત્રાસન્નથુપાતઃ | (मु.) तत्र च शरीरस्य विषयस्य चाभावादिन्द्रियं दर्शयति - इन्द्रियमिति । नन्वाकाशं लाघवादेकं सिद्धं श्रोत्रं पुनः पुरुषभेदाद्भिन्नं कथमाकाशं स्यात् ? इति चेत् ? तत्राह - एक इति । आकाश एकः सन्नपि उपाधेः कर्णशष्कुल्या भेदाद् भिन्नं श्रोत्रात्मकं भवतीत्यर्थः । (ક.) (આકાશની) ઇન્દ્રિય શ્રોત્ર છે. (તે) એક હોવા છતાં ઉપાધિના કારણે જુદી છે. (મુ.) આકાશ દ્રવ્યમાં શરીર અને વિષયનો અભાવ હોવાથી ઇન્દ્રિય દર્શાવે છે. “આકાશ તો લાઘવ (તર્ક) થી એક હોવું સિદ્ધ થયું છે. શ્રોત્ર તો પુરષભેદે ભિન્ન હોય છે. તો તે એક એવા) આકાશ (રૂપ) શી રીતે હોય?” આવી શંકા અંગે જવાબ આપવા પર્વઃ સન... ઇત્યાદિ કહ્યું છે. આકાશ એક હોવા છતાં ઉપાધિભૂત કર્ણશખુલીનો ભેદ હોવાથી ભિન્ન થઈને (=ભેદ પામીને) શ્રોત્રાત્મક બને છે. (વિ.) શંકા - પુરુષે પુરુષે શ્રોત્રેન્દ્રિય અલગ-અલગ હોય છે, જ્યારે આકાશ તો આખું લાઘવતર્કથી એક જ હોવું સિદ્ધ થયું છે. એટલે એક આકાશ અનેક શ્રોત્રેન્દ્રિય રૂપ શી રીતે બની શકે? સમાધાન - આકાશ સ્વયં એક હોવા છતાં ઉપાધિભેદે કર્ણશખુલીના ભેદે ભિન્ન ભિન્ન શ્રોત્રેન્દ્રિય રૂપ બને Page #187 -------------------------------------------------------------------------- ________________ 176 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી છે. અર્થાત્ ચૈત્રની કર્ણશખુલીથી અવચ્છિન્ન આકાશચૈત્રની શ્રોત્રેન્દ્રિય છે... મૈત્રની કર્ણશખુલીથી અવચ્છિન્નઆકાશ મૈત્રની શ્રોત્રેન્દ્રિય છે વગેરે. (ા.) કન્યાનાં ગની: 17: કતામાશ્રયો મત: ૪ (मु.) कालं निरूपयति - जन्यानामिति । तत्र प्रमाणं दर्शयितुमाह - जगतामाश्रय इति । (तथा हि) इदानीं घट इत्यादिप्रत तीतिः सूर्यपरिस्पन्दादिकं यदा विषयीकरोति तदा सूर्यपरिस्पन्दादिना घटादेः सम्बन्धोवाच्यः, सच सम्बन्धः संयोगादिर्न संभवतीति काल एव तत्सम्बन्धघटकः कल्प्यते । इत्थं च तस्याश्रयत्वमेव सम्यक् ॥४५॥ (કાળ નિરૂપણ) (ક.) જન્ય પદાર્થોનો જનક કાળ જગનો આશ્રય મનાયો છે. (મુ) ૪૫મીકારિકાની ઉત્તરાર્ધમાં કાળનું નિરૂપણ કરે છે. (કાલિકસંબંધાવચ્છિન્નકાર્યવાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે અધિકરણ તરીકેની નિમિત્તકારણતા તદ્વત્ત્વ એ કાળનું લક્ષણ જાણવું.) તેમાં (=કાળમાં) પ્રમાણ દર્શાવવા માટે નાતામાશ્રયઃ કહ્યું છે. તે (પ્રમાણદર્શન) આરીતે (જાણવું.-) “અત્યારે ઘડો છે વગેરે પ્રતીતિજ્યારે સૂર્યપરિસ્પન્દાદિને વિષય કરે છે ત્યારે સૂર્યપરિસ્પન્દાદિ સાથે ઘટાદિનો સંબંધ માનવો પડે. અને તે સંબંધ સંયોગાદિ હોવો સંભવતો નથી. તેથી કાળ જ એ સંબંધના ઘટક તરીકે કલ્પાય છે. આમ તેને આશ્રય માનવો એ જ યોગ્ય છે. (વિ.) માં પટ દ્વાનીમુત્પન્નડ, મય ઘટતાનીમુત્પન્ન: આવી પ્રતીતિઓ કાલને વિશ્વમાં ઉત્પન્ન થતા સમસ્ત કાર્યો પ્રત્યે નિમિત્તકારણ કરીને જણાવે છે. એમ દ્વાન (કસ્મિનું વાસ્તે) પટોડતિ’ વગેરે પ્રતીતિથી કાળ સમસ્ત પદાર્થોનો આશ્રય હોવો જણાય છે. આમાં ઇદાની શબ્દ સૂર્યની પરિસ્પન્દ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે, જેનો ઘટ સાથે સંબંધ હોવાથી જ “ઘડો હમણાં છે' એમ કહેવાય છે. શંકા - પરિસ્પન્દ્રક્રિયા સૂર્યમાં રહી છે જ્યારે ઘડો પૃથ્વી પર રહ્યો છે, આ બે વચ્ચે કયો સંબંધ સંભવે? સમાધાન - અહીં સંયોગ સંભવતો નથી, કારણ કે એક સંબંધી ‘ક્રિયા છે, જ્યારે સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો જ હોય છે. પરિસ્પન્દ્રક્રિયાનો સમવાય સૂર્યમાં રહ્યો છે, ઘટમાં નહીં, માટે સમવાય સંબંધ પણ સંભવતો નથી. તેથી સ્વાશ્રયતપનસંયોગિસંયોગ એ જ આ બે વચ્ચેનો સંબંધ છે. સ્વ=પરિસ્પદ ક્રિયા, એનો આશ્રય તપન (=સૂર્ય), એને સંયુક્ત કોઈ દ્રવ્ય હોવું જોઈએ જે ઘટ સાથે પણ સંયોગ ધરાવે છે. આ દ્રવ્ય એ જ કાળ. લાઘવતર્કથી એ એક અને નિત્ય સિદ્ધ થાય છે. વળી, ઇદાની ઘટઃ વગેરે બુદ્ધિ વિશ્વમાં અચાન્ય સ્થળે સર્વત્ર થાય છે. એટલે આ દ્રવ્ય પણ સર્વત્ર વ્યાપી વિભુ છે. (1.) પર પરત્વથ હેતુ: ક્ષતિઃ ચાલુuથત: | (मु.) प्रमाणान्तरं दर्शयति-परापरत्वेति । परत्वापरत्वादिबुद्धरसाधारणं निमित्तं काल एव, परत्वापरत्वयोरसमवायिकारणसंयोगाश्रयो लाघवादतिरिक्तः कालः कल्प्यत इति भावः । नन्वेकस्य कालस्य सिद्धौ क्षण-दिन-मासवर्षादिसमयभेदो न स्यादित्यत आह-क्षणादिः स्यादुपाधित इति । कालस्त्वेकोऽप्युपाधिभेदात्क्षणादिव्यवहारविषयः । उपाधिस्तु 'स्वजन्यविभागप्रागभावावच्छिन्नं कर्म, 'पूर्वसंयोगावच्छिन्नविभागोवा, 'पूर्वसंयोगनाशावच्छिन्नोत्तरसंयोगप्रागभावो वा, उत्तरसंयोगावच्छिन्नं कर्म वा । न चोत्तरसंयोगानन्तरं क्षणव्यवहारो न स्यादिति वाच्यम्, कर्मान्तरस्यापि सत्त्वादिति । महाप्रलये क्षणादिव्यवहारो यद्यस्ति, तदा ध्वंसेनैवोपपादनीय इति । दिनादिव्यवहारस्तु तत्तत्क्षणकूटैरिति॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ કાળનિરૂપણ 177 (ક.) (કાળ) પરાપરત્વબુદ્ધિનો હેતુ છે અને (એના) ક્ષણાદિ (ભેદો, ઉપાધિથી થાય છે. (મુ.) (કાળ દ્રવ્યની સિદ્ધિ માટે) બીજું પ્રમાણ દર્શાવે છે. પરત્વ-અપરત્વ વગેરે બુદ્ધિનું અસાધારણ નિમિત્ત કાળ જ છે. પરત્વ-અપરત્વના અસમવાયિકારણ સંયોગના આશ્રય (તરીકે) લાઘવતર્કબળે અતિરિક્ત એવો કાળ જ કલ્પવામાં આવે છે. એવો અભિપ્રાય જાણવો. “લાઘવથી એક જ કાળદ્રવ્ય સિદ્ધ થયે એના ક્ષણ-દિન-માસ-વર્ષ વગેરે સમયોનો ભેદ નહીં રહે' એવી શંકાના સમાધાન માટે “ક્ષણ વગેરે ઉપાધિથી થાય છે એમ કહ્યું છે.(અર્થાત્ કાળ એક જ હોવા છતાં ઉપાધિભેદે ક્ષણાદિવ્યવહારનો વિષય બને છે. એમાં ઉપાધિસ્વજન્યવિભાગપ્રાગભાવાવચ્છિન્નકર્મ, પૂર્વસંયોગાવચ્છિન્નવિભાગ, પૂર્વસંયોગનાશાવચ્છિન્નોત્તરસંયોગપ્રાગભાવ કે ઉત્તરસંયોગાવચ્છિન્ન કર્મ... છે. “ઉત્તરસંયોગ થયા બાદ ક્ષણવ્યવહાર નહીં થાય' એવી શંકા ન કરવી, કારણ કે એ વખતે બીજી ક્રિયા વિદ્યમાન હોય છે. મહાપ્રલયમાં જો ક્ષણાદિવ્યવહાર હોય તો એની સંગતિ ધ્વસથી જ કરવી. દિન વગેરેના વ્યવહારની તે તે ક્ષણોના સમૂહથી (સંગતિ કરવી.) (વિ.) આ ઘડો નવો (અપર) છે, આ જૂનો(પર) છે. આવી પરાપરત્વની બુદ્ધિકાળ દ્રવ્યના કારણે છે. આશય એ છે કે ઘડામાં જે પરત્વકે અપરત્વ પેદા થાય છે એનું અસમવાય કારણ કોણ? પરત્વ ગુણ હોવાથી સમવાધિકારણ તો ઘટાદિ પિંડ સ્વયં છે. આ પિંડનો કો'ક દ્રવ્ય સાથેનો સંયોગ એ અસમવાયિકારણ છે. આ સંયોગનો એક આશ્રય તો ઘટાદિ પિંડ સ્વયં છે. પણ અન્ય આશ્રયભૂત જે દ્રવ્ય છે તે “કાળ' છે. શંકા - એ અન્ય આશ્રયભૂત દ્રવ્ય તરીકે આકાશ, દિક કે આત્મદ્રવ્યને જ માની લ્યો ને? એક નવું કાળ દ્રવ્ય માનવાની શી જરૂર છે ? સમાધાન - એ આશ્રય તરીકે આકાશાદિમાંથી કયું દ્રવ્ય માનવું? એમાં કોઈ વિનિગમક ન હોવાથી એ બધાને માનવા પડે. તેથી અનેક અસમવાયિકારણ માનવાનું ગૌરવ થાય. તેથી એના કરતાં લાઘવા એક અતિરિક્ત કાળદ્રવ્ય માનવું ઉચિત છે. શંકા- આમાં તો તમે પરાપરત્વના અસમાયિકારણના (ઘટ-કાળ સંયોગના) ઘટક તરીકે કાળદ્રવ્યની સિદ્ધિ કરી. તો મૂળમાં “પરાપરત્વહેતુઃ” એમ જ કહેવું જોઈએ ને, “પરાપરત્વધીહેતુઃ” એમ શા માટે કહ્યું? સમાધાન - (કાલિક) પરત્વ-અપરત્વમાં પ્રમાણ દર્શાવવા માટે એમ કહ્યું છે. એટલે કે આ નવા-જૂનાની જે બુદ્ધિ થાય છે એ જ ઘટાદિમાં પરત્વ-અપરત્વની વિદ્યમાનતા જણાવે છે. ને સિદ્ધ થયેલા આ પરત્વાદિ ભાવકાર્યરૂપ હોવાથી એનું અસમવાયિકારણ પણ કો'ક હોવું જ જોઈએ, જેના ઘટક તરીકે “કાળ' ની સિદ્ધિ થાય છે. શંકા - લાઘવતર્કથી આ કાળદ્રવ્ય જો એક છે, તો ક્ષણ, મુહર્ત વગેરે વ્યવહાર શી રીતે થશે ? સમાધાન - આ બધો વ્યવહાર ઉપાધિભેદે થાય છે. ન્યાયમતે નીચે મુજબ પ્રક્રિયા છે - કોઈપણ પરમાણુ આદિમાં પ્રથમક્ષણે કર્મ (=ક્રિયા) ઉત્પન્ન થાય છે. બીજી ક્ષણે આ ક્રિયાજન્ય વિભાગ ઉત્પન્ન થાય છે. ત્રીજી ક્ષણે આ વિભાગના કારણે પૂર્વસંયોગનાશ (=પૂવદેશ સાથેના સંયોગનો નાશ) થાય છે. આ પૂર્વસંયોગનાશ એ ઉત્તરસંયોગનું કારણ છે. તેથી ચોથી ક્ષણે ઉત્તરસંયોગ (ઉત્તર દેશ સાથે સંયોગ) થાય છે. પાંચમી ક્ષણે કર્મનાશ થાય છે. કારણ કે ઉત્તરસંયોગ કર્મનો નાશક છે. (૧) આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો જણાય છે કે પ્રથમ ક્ષણે ક્રિયા પણ છે ને સ્વ ( એ ક્રિયા) જન્યવિભાગ પેદા થયો ન હોવાથી એ વિભાગનો પ્રાગભાવ પણ છે. આ પ્રાગભાવ અનાદિ હોવાથી એ પ્રથમ ક્ષણની પૂર્વે પણ હતો જ, પણ એ વખતે ક્રિયા નહોતી. (કારણ કે ક્રિયા તો પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ છે.) વળી ક્રિયા દ્વિતીયાદિ ક્ષણે પણ છે જ, છતાં એ વખતે આ વિભાગનો પ્રાગભાવ નથી રહેતો, (કારણ કે એ વખતે તો વિભાગ ઉત્પન્ન થઈ Page #189 -------------------------------------------------------------------------- ________________ 178 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ગયો છે.) એટલે ક્રિયા પણ હોય ને તન્ય વિભાગનો પ્રાગભાવ પણ હોય આવું તો માત્ર એક પ્રથમક્ષણ માટે જ મળે છે. એટલે સ્વજન્યવિભાગપ્રાગભાવાવચ્છિન્નક્રિયા(કર્મ) રૂપ ઉપાધિ કાળના જે અંશમાં રહેલ છે એને પ્રથમ ક્ષણ કહેવાય છે. (૨) દ્વિતીયક્ષણોત્પન્નવિભાગ એ પૂર્વસંયોગનાશનું કારણ છે. તેથી ત્રીજી ક્ષણે પૂર્વસંયોગનાશ થાય છે. એટલે કે બીજી ક્ષણ સુધી પૂર્વસંયોગ હતો. પ્રથમક્ષણે પણ આ પૂર્વસંયોગ હતો, પણ એ વખતે વિભાગ નહોતો. તેથી પૂર્વસંયોગ અને વિભાગ આ બંનેની વિદ્યમાનતા તો માત્ર બીજી ક્ષણમાં જ મળશે. તેથી પૂર્વસંયોગાવચ્છિન્નવિભાગ રૂપ ઉપાધિ જે કાળમાં રહી છે તેને દ્વિતીય ક્ષણ કહેવાય છે. (૩) તૃતીય ક્ષણે પૂર્વસંયોગનાશ થાય છે તેમ જ હY ઉત્તરસંયોગ ઉત્પન્ન થયો ન હોવાથી એનો પ્રાગભાવ હોય છે. આ નાશ અને આ પ્રાગભાવ માત્ર આ એક જ ક્ષણમાં ભેગા થાય છે. તેથી પૂર્વસંયોગનાશાવચ્છિન્નઉત્તરસંયોગપ્રાગભાવથી ઉપલક્ષિત કાળ એ તૃતીયક્ષણ છે. (૪) ચોથી ક્ષણે ઉત્તરસંયોગ ઉત્પન્ન થાય છે, વળી હજુ સુધી કર્મ તો હાજર છે જ, કારણ કે એનો નાશક ઉત્તરસંયોગઠેઠ હવે ઉત્પન્ન થવાથી પાંચમી ક્ષણે કર્મનો નાશ થવાનો છે. એટલે ચોથી ક્ષણ માટે ઉત્તરસંયોગાવચ્છિન્ન કર્મ એ ઉપાધિ બને છે. આમ જુદી જુદી ઉપાધિના કારણે કાળમાં પ્રથમાદિક્ષણોનો ભેદ પડે છે. પ્રશ્ન - આ ચાર ક્ષણ તો વ્યવહાર થશે, પણ ઉત્તરસંયોગ થયા પછી એ નહીં થાય, કારણ કે કર્મ તો નાશ પામી ગયું... ઉત્તર - પાંચમી ક્ષણે વળી કોઈક પરમાણુ વગેરેમાં અન્ય કર્મ ઉત્પન્ન થઈ ગયું હોય છે જેના કારણે ક્ષણવ્યવહાર આગળ ચાલે છે. શંકા - છતાં, મહાપ્રલયમાં તો કાર્યમાત્રનો નાશ હોવાથી કર્મ હોતું જ નથી, તો ત્યારે ક્ષણાદિ વ્યવહાર શી રીતે કરવાનો? સમાઘાન -જો એવખતે ક્ષણાદિવ્યવહાર હોય તો એની સંગતિ ધ્વસથી જ કરવી. અર્થાત્ ચરમક્ષણેયણુકાદિનો જે ધ્વંસ થયો તે ધ્વસથી લગાવીને પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે ક્ષણો કહેવી. આવી ક્ષણોના સમૂહને લઈને દિનાદિવ્યવહાર જાણવો. (1.) ટૂન્તિવાધિદેતુજેવા નિત્યા ાિતે ૪૬ . उपाधिभेदादेकाऽपि प्राच्यादिव्यपदेशभाक् । (मु.) दिशं निरूपयति - दूरान्तिकेति । दूरत्वमन्तिकत्वं च दैशिकपरत्वमपरत्वं बोध्यम् । तद्बुद्धरसाधारणं बीजं दिगेव । 'दैशिकपरत्वापरत्वयोरसमवायिकारणसंयोगाश्रयतया लाघवादेका दिक् सिद्ध्यतीति भावः ॥४६॥ ननु यद्येकैव दिक्, तदा प्राचीप्रतीच्यादिव्यवहारः कथमुपपद्यते ? इत्यत आह-उपाधिभेदादिति । यत्पुरुषस्योदयगिरिसन्निहिता या दिक् सा तत्पुरुषस्य प्राची, एवमुदयगिरिव्यवहिता या दिक् सा प्रतीची । एवं यत्पुरुषस्य सुमेरुसन्निहिता या दिक् सोदीची, तद्व्यवहिता त्ववाची, ‘सर्वेषामेव वर्षाणां मेरुरुत्तरतः स्थितः' इति नियमात् । (દિકદ્રવ્યનિરૂપણ) (ક.) દૂર-નજીકની બુદ્ધિના કારણ તરીકે એક નિત્ય દિવ્ય કહેવાય છે. એ એક હોવા છતાં ઉપાધિભેદે પૂર્વ વગેરે ઉલ્લેખ પામે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ દિdદ્રવ્યનિરૂપણ 179 (મુ.) હવે દિકદ્રવ્યનું નિરૂપણ કરે છે. દૂરત્વ એટલે દૈશિકપરત્વ, અન્તિકત્વ=નજીકપણું એટલે દૈશિકઅપરત્વ. (“આ દૂર છે' “આનજીક છે' એવી) તેની( દૈશિક પરત્વ અને અપરત્વની) બુદ્ધિનું અસાધારણકારણ દિદ્રવ્ય જ છે. દેશિકપરત્વ-અપરત્વના અસમવાયિકારણભૂત સંયોગના અશ્રય તરીકે લાઘવથી એક દિવ્ય સિદ્ધ થાય છે. શંકા જો દિશા એક જ છે તો પૂર્વ-પશ્ચિમ વગેરે વ્યવહાર કેવી રીતે સંગત થશે ? સમાધાન : ઉપાધિભેદે એ સંગત થાય છે. જે પુરુષને ઉદયાચળ તરફ જે દિશા હોય તે દિશા તે પુરુષ માટે પૂર્વદિશા કહેવાય છે. એમ ઉદગગિરિથી દૂરની જે દિશા હોય તે પશ્ચિમ કહેવાય છે. એમ જે પુરુષને સુમેરુ તરફ જે દિશા હોય તે દિશા તે પુરુષ માટે ઉત્તરદિશા કહેવાય છે ને તેની સામેની દિશા દક્ષિણ કહેવાય છે. કારણ કે “મેરુપર્વત દરેક ક્ષેત્રોની ઉત્તરમાં રહ્યો છે' એવો નિયમ છે. ' (વિ.) (૧) “આ દૂર છે', “આ નજીક છે' એવી બુદ્ધિ જ તે તે વસ્તુમાં પરત્વ-અપરત્વ ઉત્પન્ન થયેલા છે એની પ્રતીતિ છે. તે તે વસ્તુ આ પરત્વ-અપરનું સમવાયિકારણ છે. અને તે તે વસ્તુમાં રહેલો કો'ક દ્રવ્યનો સંયોગ એ અસમવાયિકારણ છે. આ દ્રવ્ય તરીકે પૃથ્વી વગેરે અવિભુદ્રવ્ય સંભવી શકતું નથી, કારણ કે પરવાદિના આશ્રય ઘટ-પટાદિ બધાં દ્રવ્યો સાથે એનો સંયોગ સંભવિત નથી. અનંતા જીવાત્માઓમાંથી કયા જીવાત્માને કે આકાશ અને કાળમાંથી કોને આ દ્રવ્ય તરીકે માનવું એમાં કોઈ વિનિગમક ન હોવાથી બધાને માનવાનું ગૌરવ થાય. એટલે એ દ્રવ્ય તરીકે લાઘવથી એક સ્વતંત્ર નિત્ય-વિભુ દિગદ્રવ્ય કલ્પવામાં આવે છે. (ા.) માલ્મિક્રિયાધિષ્ઠાતા ર દિ સર્ણમ્ II૪૭. (मु.) आत्मानं निरूपयति - आत्मेन्द्रियाद्यधिष्ठातेति । 'आत्मत्वजातिस्तु सुखदुःखादिसमवायिकारणतावच्छेदकतया सिद्ध्यति। ईश्वरेऽपि सा जातिरस्त्येव, अदृष्टादिरूपकारणाभावान सुखदुःखाद्युत्पत्तिः, नित्यस्य स्वरूपयोग्यस्य फलावश्यम्भावनियम इत्यस्याऽप्रयोजकत्वात् । 'परे तु ईश्वरे सा जाति स्त्येव, प्रमाणाभावात् । न च दशमद्रव्यत्वापत्तिः, ज्ञानवत्त्वेन विभजनादित्याहुः । (આત્મનિરૂપણ) (ક.) આત્મા ઇન્દ્રિય વગેરેનો અધિષ્ઠાતા છે. કરણ સકર્તક જ હોય છે. (મુ) ૪૭મીકારિકાના ઉત્તરાર્ધથી આત્માનું નિરૂપણ કરે છે. આત્મત્વજાતિ સુખ-દુઃખ વગેરેની સમાયિકારણતાનાઅવચ્છેદક તરીકે સિદ્ધ થાય છે. ઈશ્વરમાં પણ તે જાતિ છે જ, પણ અદષ્ટ વગેરે રૂપ (અન્ય) કારણ ન હોવાથી સુખ-દુઃખ વગેરેની ઉત્પત્તિ થતી નથી. “નિત્ય અને સ્વરૂપયોગ્ય હોય છે કારણ અવશ્ય ફળોત્પાદક બને જ' એવો નિયમ અપ્રયોજક છે. બીજાઓ તો એમ કહે છે કે ઈશ્વરમાં તે (=આત્મ7) જાતિ નથી જ, કેમ કે એમાં કોઈ પ્રમાણ નથી. “(તો પછી ઈશ્વરને) દશમું દ્રવ્ય માનવાની આપત્તિ આવશે” (એમ ન કહેવું),કારણ કે (જીવાત્માઓ અને ઈશ્વર આ બધાનું દ્રવ્યના એક જ વિભાગ તરીકે આત્મત્વેન નહીં પણ ) જ્ઞાનવત્ત્વના વિભાજન કરવામાં આવ્યું છે. (વિ.) (૧) આત્મત્વજાતિમાં ઉપલક્ષણથી આ અનુમાન પ્રમાણ પણ જાણવું - आत्मपदवाच्यता किञ्चिद्धर्मावच्छिन्ना वाच्यतात्वात् 'घट' पदवाच्यतावत् (૨) (શંકા - ઈશ્વરમાં સુખ-દુઃખ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ ઈશ્વરમાં સુખદુઃખની સમવાયિકારણતા નથી. અને તેથી માનવું પડશે કે એ કારણતાના અવચ્છેદકરૂપ “આત્મત્વ' જાતિ ઈશ્વરમાં નથી.) સમાધાનઃ ઈશ્વરમાં આત્મત્વ જાતિ છે જ. (અને તેથી સુખાદિની સમવાયિકારણતા પણ છે જ.) (શંકા : પણ તો પછી ઈશ્વરમાં સુખાદિ કેમ ઉત્પન્ન થતા નથી ?) સમાધાન : એટલા માટે કે સુખાદિના નિમિત્તકારણભૂત અદષ્ટ વગેરે ત્યાં છે નહીં. (શંકાઃ જે નિત્ય હોય તે સ્વરૂપયોગ્ય હોય એ ક્યારેક તો અવશ્ય ફળોપઘાયક બને જ એવો નિયમ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ 180 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી એટલે જો નિત્ય એવા ઈશ્વરમાં સુખનીસ્વરૂપયોગ્યતા રૂપકારણતાવચ્છેદક આત્મત્વછે, તો ક્યારેક તો એમાં સુખાદિ ઉત્પન્ન થવા જ જોઈએ ને !) સમાધાનઃ એ નિયમ અપ્રયોજક છે. (કારણ કે જલીય પરમાણુમાં સ્નેહની સ્વરૂપયોગ્યતા હોવા છતાં ક્યારેય સ્નેહોત્પત્તિ થતી નથી.) (૩) પણ કેટલાક નૈયાયિકો ઉક્તનિયમ માને છે. વળી, ઈશ્વરમાં સુખાદિની ઉત્પત્તિ તો ક્યારેય થતી નથી. તેથી (સુખાદિની સ્વરૂપયોગ્યતા = કારણતાવચ્છેદક) આત્મત્વજાતિ ઈશ્વરમાં છે જ નહીં એમ તેઓ કહે છે. જો ઈશ્વરમાં આત્મત્વ નથી, તો આત્મત્વધર્મને આગળ કરીને દ્રવ્યનો આઠમો જે વિભાગ “આત્મા’ છે તેમાં ઈશ્વરનો સમાવેશ નહીં થાય. વળી ઈશ્વર દ્રવ્ય તો છે જ, કારણ કે એમાં જ્ઞાનાદિગુણો રહેલા છે.) એટલે એને દશમા દ્રવ્ય તરીકે માનવાની આપત્તિ આવશે. પણ આ મતવાળા નૈયાયિકો, આ આપત્તિનું વારણ એ રીતે કરે છે કે આઠમા દ્રવ્યનું વિભાજન અમે આત્મત્વધર્મને આગળ કરીને નહીં, કિન્તુ જ્ઞાનવત્ત્વધર્મને આગળ કરીને કરીએ છીએ. અર્થાત્ દ્રવ્યત્વના સાક્ષાત્રાપ્ય પૃથ્વીત્વ વગેરે ધર્મો જેમ પૃથ્વી વગેરેને એક-એક વિભાગરૂપે સિદ્ધ કરે છે એમ આત્મત્વેન આત્માનો વિભાગ નથી, પણ જ્ઞાનવત્વેન જે કોઈ જ્ઞાનવાનું હોય એ બધાનો એક (આઠમો) વિભાગ છે. (ટૂંકમાં આઠમું દ્રવ્ય “આત્મા નથી, પણ “જ્ઞાનવાનું છે.) (ફત્યાધું કહીને ગ્રંથકારે અસ્વરસ પ્રગટ કર્યો છે. એનું કારણ એ છે કે આઠમા દ્રવ્યને જો ‘જ્ઞાનવાનું કહેવાનું હોય તો વેદમાં જ્યાં જ્યાં “આત્મા’ શબ્દ છે ત્યાં ત્યાં એની ‘જ્ઞાનવાન્ માં લક્ષણા કરવાનું ગૌરવ ઊભું થાય.) (मु.) इन्द्रियाद्यधिष्ठाता=इन्द्रियाणां शरीरस्य च परम्परया चैतन्यसम्पादकः । यद्यप्यात्मनि 'अहं सुखी' 'अहं दुःखी' इत्यादिप्रत्यक्षविषयत्वमस्त्येव, तथापि विप्रतिपन्नं प्रति प्रथमत एव शरीरादिभिन्नस्तत्प्रतीतिगोचरः' इति प्रतिपादयितुं न शक्यते, इत्यतः प्रमाणान्तरं दर्शयति - करणमिति । वास्यादीनां छिदादिकरणानां कर्तारमन्तरेण फलानुपधानं दृष्टम्, एवं चक्षुरादीनां ज्ञानकरणानामपि फलोपधानं कर्तारमन्तरेण नोपपद्यत इत्यतिरिक्तः कर्ता कल्प्यते ॥४७॥ (મુ.) ઇન્દ્રિયાદિનો અધિષ્ઠાતા છે એટલે ઇન્દ્રિયો અને શરીરમાં પરંપરાએ ચૈતન્યનો સંપાદક છે. જો કે આત્મા હું સુખી છું “હું દુઃખી છું' ઇત્યાદિ (માનસ) પ્રત્યક્ષનો વિષય છે જ, તો પણ વિપ્રતિપત્રને પહેલેથી જ શરીરાદિથી ભિન્ન કોઈક પદાર્થ તે (પ્રત્યક્ષાત્મક) પ્રતીતિનો વિષય છે એમ સમજાવી શકાતું નથી, એટલે (એવા પદાર્થની પહેલાં સિદ્ધિ કરી લેવા માટે) અન્ય પ્રમાણ દર્શાવે છે. નિતિ... છેદાદિ ક્રિયાના કરણભૂત વાસી વગેરે કર્યા વગર (છેદાદિ ક્રિયારૂપ) ફળોત્પત્તિ કરી શકતા નથી એ જોયું છે. એમ જ્ઞાનના કરણભૂત ચક્ષુ વગેરે ઇન્દ્રિયો કર્તા (=જ્ઞાતા આત્મા) વગર જ્ઞાનાત્મક ફળોત્પત્તિ કરી શકે નહીં. એટલે અતિરિક્ત કર્તાનું અનુમાન થાય છે. (વિ.) (૧) ઇન્દ્રિયો જ્ઞાનની જનક છે. તેથી જનતા સંબંધથી જ્ઞાન ઇન્દ્રિયમાં આવ્યું. એમ શરીર જ્ઞાનનો અવચ્છેદક છે. તેથી અવચ્છેદકતા સંબંધથી જ્ઞાન શરીરમાં આવ્યું. પણ આ જનકતા કે અવચ્છેદકતા સંબંધથી પણ જ્ઞાન ઇન્દ્રિય કે શરીરમાં તો જ આવે છે જો આત્મા જ્ઞાન કરે. માટે આત્મા ઇન્દ્રિય અને શરીરમાં આવા સંબંધથી જ્ઞાનનો - ચૈતન્યનો સંપાદક છે. (૨) જ્ઞાન-સુખ વગેરેના આશ્રયરૂપે આત્માનું માનસપ્રત્યક્ષ થાય જ છે. અને એમાં જે “હું” તરીકે પ્રતીત થાય છે તે શરીર છે એવું માની શકાતું નથી, કારણકે ‘વાજોડદંતત્વજ્ઞાતવાન ‘યૌવને દંગજ્ઞાતિવાનું ‘વિરેડડ્યું રૂä નાનામિ ઇત્યાદિ સૈકાલિક પ્રતીતિઓમાં ‘માં’ નો વિષય એક જ ભાસતો હોવાથી એને શરીર ન મનાય, કારણ કે શરીર તો પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. એટલે હું ની સૈકાલિક પ્રતીતિના વિષય તરીકે આત્માનું જ પ્રત્યક્ષ થાય Page #192 -------------------------------------------------------------------------- ________________ ચાર્વાકમત મંડન-ખંડન 181 છે. પણ આત્માને ન માનનાર નાસ્તિકને આસમજાવી શકાતું ન હોવાથી અનુમાન પ્રમાણ અપાય છે. અનુમાનપ્રયોગ આવો જાણવો - इन्द्रियाणि कधिष्ठितानि,करणत्वात्, वास्यादिवत् (का.) शरीरस्य न चैतन्यं मृतेषु व्यभिचारतः । (मु.) ननु शरीरस्य कर्तृत्वमस्त्वत आह - शरीरस्येति । ननु चैतन्यं ज्ञानादिकमेव, मुक्तात्मनां त्वन्मत इव मृतशरीराणामपि तदभावेका क्षतिः ? प्राणाभावेन ज्ञानाभवस्य सिद्धेरिति चेत् ? न, शरीरस्य चैतन्ये बाल्ये विलोकितस्य स्थाविरे स्मरणानुपपत्तेः, शरीराणामवयवोपच्यापचयैरुत्पादविनाशशालित्वात् । न च पूर्वशरीरोत्पन्नसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पाद्यत इति वाच्यम, अनन्तसंस्कारकल्पने गौरवात । (ચાર્વાકમત મંડન-ખંડન) (કા.) શરીરમાં ચૈતન્ય નથી, કારણ કે મૃતશરીરોમાં વ્યભિચાર છે. (મુ.) શંકા : શરીરમાં જ (જ્ઞાનાદિનું) કર્તુત્વ માનો. (સમાધાનઃ ના, કારણ કે મૃતશરીરમાં વ્યભિચાર છે.) શંકાઃ ચૈતન્ય એટલે જ્ઞાનાદિ જ. તારા મતે મુક્તાત્માઓની જેમ (મારા - નાસ્તિકના મતે) મૃતશરીરમાં તેનો (જ્ઞાનાદિનો) અભાવ હોય તો શું વાંધો છે? પ્રાણાભાવથી જ્ઞાનાભાવ સિદ્ધ થઈ શકે છે. સમાધાનઃ ના, શરીરમાં ચૈતન્ય માનવામાં આવે તો બાલ્યવયમાં જોયેલ વસ્તુનું સ્થાવિરવયમાં જે સ્મરણ થાય છે તે અસંગત ઠરી જાય, કારણ કે શરીરો અવયવના ઉપચય - અપચય (થયા કરવાના કારણે) ઉત્પાદવિનાશશીલ હોય છે.(એટલે સ્મર્તા શરીર સાવ નવું હોવાના કારણે સંસ્કારશૂન્ય હોવાથી સ્મરણ શી રીતે થઈ શકે ?) શંકાઃ પૂર્વ (પર્વના) શરીરમાં ઉત્પન્ન થયેલા સંસ્કારથી દ્વિતીયશરીરમાં (ઉત્તરોત્તર શરીરમાં) સંસ્કાર ઉત્પન્ન કરાય છે. (ને તેથી એ સંસ્કાર દ્વારા સ્મરણ થાય છે.) સમાધાનઃ (આ રીતે અનંતશરીરમાં) અનંત સંસ્કારની કલ્પના કરવામાં ગૌરવ હોવાથી એવું માનવું યોગ્ય નથી. (વિ.) ચાર્વાકઃ તમે સમવાયેન જ્ઞાના પ્રતિ તાલિાન્ટેન માત્મા ા૨ ઇત્યાદિ જે કાર્ય-કારણ ભાવ માનો છો એના બદલે સમવાયેન જ્ઞાન પ્રતિ તાલીચેના શરીરં રમ્ એવો કાક ભાવ માનવો જોઈએ. તેથી એક અદશ્ય એવા આત્મદ્રવ્યની કલ્પના કરવાની ન રહેવાથી લાઘવ થાય છે. નૈયાયિકઃ મૃતશરીર પણ શરીર તો છે જ. છતાં એમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે શરીરને જો કારણ માનવામાં આવે તો એમાં અન્વયવ્યભિચાર આવે. ચાર્વાક એમ તો મુક્તાત્મા પણ આત્મા તો છે જ. તમારા મતે એમાં પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે આત્માને કારણ માનવામાં પણ વ્યભિચાર આવે છે. નૈયાયિકઃ મુક્તાત્મામાં જ્ઞાન ઉત્પન્ન નથી થતું એ તો એટલા માટે કે ઇન્દ્રિયાત્મક કરણ (નિમિત્તકારણ) હાજર નથી. ચાર્વાકઃ એમ તો અમારા મતે પણ પ્રાણાત્મક જ્ઞાનકરણ મૃતશરીરમાં ન હોવાથી એમાં જ્ઞાનોત્પત્તિ થતી નથી. એટલે શરીરને જ્ઞાનનું સમવાયિકારણ માનવામાં કોઈ દોષ રહેતો નથી. નૈયાયિકઃ અનુભવ દ્વારા જેમાં સંસ્કાર ઊભા થયા હોય એ જ કાલાન્તરે સ્મરણ કરી શકે છે. વળી એક અવયવ પણ ઓછોવત્તો થાય એટલે અવયવી બદલાઈ જાય છે. શરીરમાં તો પ્રતિક્ષણ ચયાપચય હોવાથી પરિવર્તન ચાલુ જ છે. તો બાલ્યવયમાં અનુભૂત કંદુકક્રીડાં વગેરેનું સ્થવિરાવસ્થામાં સ્મરણ શી રીતે થઈ શકશે? કારણ કે Page #193 -------------------------------------------------------------------------- ________________ 182 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ત્યારનું શરીર નવું ઉત્પન્ન થયું હોવાથી સંસ્કારશૂન્ય હોય છે. (અમારા મતે તો તે તે અનુભવજન્ય સંસ્કાર નિત્ય એવા આત્મામાં જળવાઈ રહે છે જેના કારણે કાળાન્તરે સ્મરણ થાય છે.) ચાર્વાકઃ પૂર્વ-પૂર્વ શરીર નષ્ટ થાય ત્યારે ઉત્પન્ન થતા ઉત્તરોત્તર શરીરને પોતાના સંસ્કારનો વારસો આપતા જાય છે. એટલે નવું શરીર પણ સંસ્કાર ધરાવતું હોવાથી સ્વનવસં@Rપ્રયોજ્યસંઋારવન્ડસમ્બન્ધન વાચશરીરસમવેતાનુમવયુ હોવાના કારણે સ્મરણની અસંગતિ નથી. નૈયાયિકઃ આ રીતે તો અનંત સંસ્કારની કલ્પના કરવી પડશે જે ગૌરવરૂપ છે. આશય એ છે કે શરીર તો પ્રતિક્ષણ બદલાય છે. એટલે દરેક શરીરમાં જુદા જુદા સંસ્કારો માનવા પડવાથી અનંતસંસ્કારો માનવાનું ગૌરવ થાય છે. માટે એ યોગ્ય નથી. (ચાર્વાકઃ જ્ઞાનાદિનું સમવાયિકારણ કોને માનવું? શરીરને કે આત્માને ? આ વિચારણામાં શરીર તો સિદ્ધ પદાર્થ હોવાથી ને આત્માની નવી કલ્પના કરવી પડતી હોવાથી લાઘવથી શરીર જ કારણ તરીકે નિશ્ચિત થઈ જાય છે. આ નિશ્ચય કર્યા પછી હવે સ્મરણની સંગતિ કરવા માટે અનંત સંસ્કાર માનવાનું જે ગૌરવ ઉપસ્થિત થાય છે તે ફળમુખગૌરવ રૂપ હોવાથી દોષ રૂપ નથી.) ચાર્વાકની આવી દલીલનો જવાબ આપતા ગ્રંથકાર કહે છે. (मु.) एवं शरीरस्य चैतन्ये बालकस्य स्तन्यपाने प्रवृत्तिर्न स्यात्, इष्टसाधनताज्ञानस्य तद्धेतुत्वात्, तदानीमिष्टसाधनतास्मारकाभावात् । मन्मते तुजन्मान्तरानुभूतेष्टसाधनत्वस्य तदानीं स्मरणादेव प्रवृत्तिः । न चजन्मान्तरानुभूतमन्यदपि स्मर्यतामिति वाच्यम्, उद्बोधकाभावात् । अत्र त्वनायत्या जीवनादृष्टमेवोदबोधकं कल्प्यते। इत्थञ्च संसारस्यानादितयाऽऽत्मनोऽनादित्वसिद्धावनादिभावस्य नाशासम्भवानित्यत्वं सिद्ध्यतीति बोध्यम् । (મુ.) એમ શરીરમાં ચૈતન્ય માનવામાં બાળકની સ્તનપાનમાં પ્રવૃત્તિનહીંથાય, કારણકે ઈષ્ટસાધન તાજ્ઞાન તેનો (=પ્રવૃત્તિનો) હેતુ છે (જે ત્યારે હોતું નથી, તે પણ એટલા માટે કે) ત્યારે ઇષ્ટસાધનતાના સ્મારકનો (આ મારા ઈષ્ટનું સાધન છે એવું સ્મરણ કરાવનાર સંસ્કારનો) અભાવ હોય છે. મારા મતે તો જન્માન્તરમાં અનુભવ કરેલ ઈષ્ટસાધનતાનું ત્યારે સ્મરણ થવાથી જ પ્રવૃત્તિ (થવી શક્ય બને છે.) “તો પછી જન્માક્તરમાં અનુભૂત બીજી ચીજોનું પણ સ્મરણ થવા દો” એવી શંકા ન કરવી, કારણ કે એ બધાનો ઉદ્ધોધક હોતો નથી. આ (સ્તનપાન) અંગે તો અગત્ય જીવનાદષ્ટને જ ઉબોધક તરીકે કલ્પવામાં આવે છે. આમ, સંસારઅનાદિ હોવાના કારણે આત્માઅનાદિહોવો સિદ્ધ થવાપર (અ) અનાદિ ભાવપદાર્થનો નાશઅસંભવિત હોવાથી (આત્મામાં) નિત્યત્વ સિદ્ધ થાય છે તે જાણવું. (વિ.) (૧) કોઈપણ પ્રવૃત્તિમાં ‘આમારા ઇષ્ટનું સાધન છે એવું જ્ઞાન એ કારણ છે. એટલે બાળક સ્તનપાનની પ્રવૃત્તિ કરે એમાં ‘ä ટુથપાનું મસ્જિ નીવનચ સાધન' એવું ઇષ્ટસાધનતાજ્ઞાન હોવું જ જોઈએ. બાળકને પ્રત્યક્ષાદિ અનુભવાત્મક આવું જ્ઞાન સંભવિત ન હોવાથી સ્મરણાત્મક જ્ઞાન જ માનવું પડે છે. હવે સ્મરણ તો એને જ થાય જેણે પૂર્વે અનુભવ કર્યો હોય. બાળક સૌ પ્રથમ સ્તનપાન જે કરે છે એ પૂર્વે તો એના શરીરે એનો કોઈ અનુભવ કર્યો હોતો નથી, તો એને સ્મરણ શી રીતે થાય? ને સ્મરણ ન હોય તો એ પ્રવૃત્તિ શી રીતે થાય ? (શંકાઃ આત્મામાં જ્ઞાન માનનાર તમારા મતમાં પણ પ્રથમ સ્તનપાન અંગે આવો પ્રશ્ન તો ઊભો થવાનો જ છે.) (૨) સમાધાનઃ મારા (આત્મવાદીના) મતે તો (આ ભવમાં શરીરની જેમ આત્મા કાંઈ સાવ નવો પેદા નથી થયો. એ તો પૂર્વભવમાંથી આવ્યો છે. એટલે પૂર્વભવમાં=) જન્માન્તરમાં એણે ઇષ્ટસાધનતાનો અનુભવ જે કર્યો હોય છે એના પ્રભાવે આ ભવમાં એનું સ્મરણ થઈને પ્રવૃત્તિ સંભવિત બને છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય-આત્મવાદ 183 શંકાઃ જો આ રીતે પૂર્વભવના અનુભવોનું સ્મરણ થાય છે તો પૂર્વભવમાં કરેલા બીજા પણ અનુભવોનું સ્મરણ થવું જોઈએ... ને તેથી દરેકને જાતિસ્મરણ જ્ઞાન માનવું જોઈએ. સમાધાનઃ અનુભવ થયો હોવા માત્રથી સ્મરણ નથી થઈ જતું. જે અનુભવજન્ય સંસ્કારોને ઉદ્ધોધક મળે એનું જ સ્મરણ થાય છે. અન્ય બાબતોનો ઉદ્ધોધક ન હોવાથી સ્મરણ થતું નથી. (શંકા : તો પછી સ્તનપાન અંગે કયો ઉદ્ધોધક મળી ગયો ?). સમાધાનઃ પ્રવૃત્તિ થઈ છે માટે સ્મરણ માનવું જ પડે છે ને સ્મરણ થયું છે માટે કોઈ પણ ઉદ્ધોધક માનવો તો પડશે જ. તેથી અગત્ય જીવનાદષ્ટને ઉદ્ઘોષકે માનવામાં આવે છે. (શરીરમાં પ્રાણની સ્થિતિ રહેવી તે જીવન. તેમાં કારણભૂત અદષ્ટ એ જીવનાષ્ટ.) આમ જન્માન્તર સિદ્ધ થવાપર આત્માઅનાદિ હોવોપણ સિદ્ધ થાય છે. કારણ કે પૂર્વભવની પ્રથમ સ્તનપાનપ્રવૃત્તિ માટે એની પણ પૂર્વનો ભવ માનવો પડે. એમ પૂર્વ-પૂર્વ ભવ માનતા માનતાં સંસાર અનાદિ હોવાથી આત્માને પણ અનાદિ માનવો પડે છે. અનાદિ એવો પ્રાગભાવ નાશ પામે છે. પણ અનાદિ એવો ભાવ પદાર્થ ક્યારેય નાશ પામતો નથી. તેથી આત્માનો નાશ પણ ન હોવાથી એ નિત્ય સિદ્ધ થાય છે. (ા.) તથાત્વેિ વેલિન્દ્રિયામુપતે થં તિઃ? ૪૮ (मु.) ननु चक्षुरादीनामेव ज्ञानादिकं प्रति करणत्वं कर्तृत्वं चास्तुः, 'विरोधे साधकाभावाद्, अत आह - तथात्वमिति । तथात्वं = चैतन्यम् । उपघाते = नाशे सति, अर्थाच्चक्षुरादीनामेव, कथं स्मृतिः ? पूर्वं चक्षुषाऽनुभूतानां चक्षुरभावे स्मरणं न स्यात्, अनुभवितुरभावात्, अन्येनानुभूतस्यान्येन स्मरणासम्भवात्, अनुभव-स्मरणयोः सामानाधिकरण्येन कार्यकारणभावादिति भावः ॥४८॥ (ઇન્દ્રિયઆત્મવાદ) (ક.) ઇન્દ્રિયોમાં તથા–=ચૈતન્ય છે એવી શંકા છે? (તો એનું સમાધાન-) (ઇન્દ્રિયોનો) ઉપઘાત થવા પર સ્મૃતિ શી રીતે થાય? (મુ) શંકાઃ ચક્ષુ વગેરે ઇન્દ્રિયોમાં જ જ્ઞાનાદિ પ્રત્યેનું કરણત્વ અને કર્તુત્વ છે એમ માનો ને! કારણ કે એ બન્ને વચ્ચે 'વિરોધ હોવામાં કોઈ સાધક નથી. સમાધાનઃ જો (ઇન્દ્રિયો જ જ્ઞાનકર્તા હોવાથી) ઇન્દ્રિયોમાં જ ચૈતન્ય જ્ઞાન માનવામાં આવેતો ‘ચક્ષુ વગેરેનો ઉપઘાત નાશ થવા પર સ્મરણ શી રીતે થઈ શકે? જેને પૂર્વે આંખે અનુભવ્યું હોય એનું ચક્ષુના અભાવમાં સ્મરણ ન થઈ શકે, કારણ કે અનુભવ કરનાર (ચક્ષુ) નો અભાવ થઈ ગયો છે... (ચક્ષુનો ભલે અભાવ થયો, અન્ય ઇન્દ્રિય સ્મરણ કરશે... આવું સંભવી શકતું નથી.) કારણ કે અન્ય(=ચક્ષ) વડે અનુભૂતનું અન્યને સ્મરણ સંભવતું નથી. (તે પણ એટલા માટે કે) અનુભવ અને સ્મરણનો સામાનાધિરકયેન કાર્ય-કારણભાવ છે. (અર્થાત્ જ્યાં સમવાયસંબંધથી અનુભવી રહ્યો હોય ત્યાં જ સમવાય સંબંધથી સ્મરણ ઉત્પન્ન થાય છે.) (વિ.) (૧) (ઇન્દ્રિયો જ્ઞાન પ્રત્યે કરણ તો છે જ. હવે જો એને જ આત્મા તરીકે સ્વીકારવામાં આવે તો એ જ્ઞાનનો કર્તા પણ બને. પણ કર્તુત્વ ને કરણત્વ એક જ સ્થળે શી રીતે રહે? કારણ કે એ બે વચ્ચે વિરોધ છે.. આવી શંકાનો જવાબ આપવા પૂર્વપક્ષી કહે છે કે, કરણત્વ અને કર્તુત્વ એકત્ર રહી ન શકે આવો વિરોધ સાધી આપનાર કોઈ પ્રમાણ નથી. સઈ માત્માનમાત્મના Page #195 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 184 વેતિ ઇત્યાદિમાં જે કર્તા છે એ જ કરણ પણ છે. (૨) કારિકામાં તથાત્યું ફૅન્દ્રિયાળાં નેત્ ? આટલો પૂર્વપક્ષ છે ને ૩૫ધાતે થં સ્મૃતિઃ ? આ ઉત્તરપક્ષ છે. એટલે ઉત્તરપક્ષના વાક્યમાં કોનો ઉપઘાત ? એનો ઉલ્લેખ નથી. તેથી મુક્તાવલીમાં ૩૫થાતે-નાશે ક્ષતિ આટલું જણાવ્યા બાદ ‘આ નાશ કોનો ?’ એ જણાવવા અર્થાત્ ઇત્યાદિ કહ્યું છે. (તેથી ફન્દ્રિયાળાં પદનો અન્વય ઉભયત્ર જાણવો.) (का.) मनोऽपि न तथा, ज्ञानाद्यनध्यक्षं तदा भवेत् । (मु.) ननु चक्षुरादीनां चैतन्यं माऽस्तु, मनसस्तु नित्यस्य चैतन्यं स्यादत आह मनोऽपीति । न तथा=न चेतनम् । ज्ञानाद्यनध्यक्षं तदा भवेत्, मनसोऽणुत्वात्, प्रत्यक्षे महत्त्वस्य हेतुत्वात्, मनसि ज्ञानसुखादिसत्त्वे तत्प्रत्यक्षानुपपत्तिरित्यर्थः । यथा च मनसोऽणुत्वं तथाऽग्रे वक्ष्यते । (મન-આત્મવાદ) (કા.) મન પણ તથા–ચેતન નથી, કારણ કે તદા=એવું માનીએ તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જાય. (મુ.) શંકા : (ચક્ષુ વગેરેનો ઉપઘાત થવા પર સ્મરણ અસંગત બનતું હોવાથી) ચક્ષુ વગેરેમાં ભલે ચૈતન્ય ન માનો, નિત્ય એવા મનમાં ચૈતન્ય સંભવી શકે છે. (મન તો નિત્ય હોવાથી ઉપઘાતનો પ્રશ્ન જ ન હોવાથી સ્મરણની અનુપપત્તિ પણ નહીં થાય.) સમાધાન ઃ મન અણુ હોવાથી અને પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ કારણ હોવાથી જો જ્ઞાન-સુખ વગેરે (મહત્પરિમાણશૂન્ય એવા) મનમાં રહ્યા હોય તો એ બધાનું પ્રત્યક્ષ અસંગત ઠરી જાય. મન જે કારણે અણુ મનાયું છે તે આગળ કહેવાશે. (વિ.) જ્ઞાનગુણના આશ્રયભૂત જે દ્રવ્ય છે તેનું પરિમાણ કેવું છે ? આ વિચારીએ. જો એ અણુપરિમાણ હોય તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે છે. જો એ મધ્યમ પરિમાણ હોય તો એનો અર્થ એ થાય કે એ અવયવી છે. ને તેથી એને અનિત્ય માનવાની આપત્તિ આવે. (તથા એના નાશ બાદ સ્મરણાદિની અનુપપત્તિ વગેરે દોષ ઊભા થાય.) તેથી એને ઉત્કૃષ્ટ=પરમમહત્ પરિમાણવાળું દ્રવ્ય માનવું પડે છે. હવે આ વિભુદ્રવ્યનો તો હંમેશા બધી ઇન્દ્રિય સાથે સંબંધ હોવાથી એકી સાથે અનેક જ્ઞાન થવાની આપત્તિ આવે. એ ન આવે એ માટે એક બીજું કરણ માનવું આવશ્યક બને છે. એનો જેની સાથે સંયોગ, એ ઇન્દ્રિયદ્વારા જ્ઞાન થાય. આ કરણ જો સાવયવ હોય તો એના ઉત્પત્તિ - વિનાશ - કારણો - પ્રાગભાવ વગેરે માનવાનું ગૌરવ થાય, માટે એને નિરવયવઅણુ માનવામાં આવેલ છે. (मु.) नन्वस्तु विज्ञानमेवात्मा, 'तस्य स्वतः प्रकाशरूपत्वाच्चेतनत्वम् । 'ज्ञानसुखादिकन्तु तस्यैवाकारविशेषः । `तस्यापि भावत्वादेव क्षणिकत्वं, 'पूर्वपूर्वविज्ञानस्योत्तरोत्तरविज्ञाने हेतुत्वात् 'सुषुप्त्यवस्थायामप्यालयविज्ञानधारा निराबाधैव, ‘मृगमदवासनावासितवसन इव पूर्वपूर्वविज्ञानजनितसंस्काराणामुत्तरोत्तरविज्ञाने हेतुत्वान्नानुपपत्तिः स्मरणादेિિત ચૈત્ (ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધમત) (મુ.) પૂર્વપક્ષ વિજ્ઞાનને જ આત્મા માની લ્યો. તે સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે. રજ્ઞાન-સુખ વગેરે તેના જ આકારવિશેષ છે. તે પણ ‘ભાવ’ હોવાથી ક્ષણિક છે. પૂર્વપૂર્વ વિજ્ઞાન ઉત્તર-ઉત્તર વિજ્ઞાનનું કારણ હોવાથી (ઉત્તરવિજ્ઞાન પૂર્વવિજ્ઞાનને સદશ હોય છે.) પસુષુપ્તિ અવસ્થામાં પણ આલયવિજ્ઞાનધારા નિરાબાધ જ હોય છે. કસ્તુરીની વાસનાથી વાસિત વસ્ત્રની જેમ પૂર્વપૂર્વ વિજ્ઞાનજનિત સંસ્કારો ઉત્તરોત્તરવિજ્ઞાનમાં કારણ હોવાથી સ્મરણાદિની અસંગતિ થતી નથી. (વિ.) (બૌદ્ધના મુખ્ય ૪ મત છે. સર્વશૂન્યવાદી માધ્યમિક. ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર, અનુમેય એવા Page #196 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક વિજ્ઞાનવાદ ' 185 ઘટપટાદિબાહ્યપદાર્થોને પણ માનનારસૌત્રાનિક અને પ્રત્યક્ષ એવા ઘટપટાદિ બાહ્યપદાર્થોને પણ માનનાર વૈભાષિક. આમાંનો ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર પૂર્વપક્ષ કરે છે -) બૌદ્ધઃ ક્ષણિક વિજ્ઞાન જ આત્મા છે. (જો કે બૌદ્ધ મતે વિજ્ઞાનત્વ એ પ્રમેયત્વને વ્યાપક છે. અર્થાત્ જે કોઈ પ્રમેય છે તે બધા વિજ્ઞાનસ્વરૂપ છે એવું બૌદ્ધો કહે છે. (નૈયાયિક આવી વ્યાપકતાને નિષેધે છે.) છતાં પ્રસ્તુતમાં આત્માનું નિરૂપણ ચાલતું હોવાથી આત્માને ક્ષણિક વિજ્ઞાનરૂપે માનવાનો પૂર્વપક્ષ ઉઠાવાઈ રહ્યો છે. વિજ્ઞાન પણ બે પ્રકારનું છે. ‘યં પટઃ વગેરે આકારવાળું સવિષયક જ્ઞાન એ પ્રવૃત્તિવિજ્ઞાન છે. ને ‘આ’–‘અહં આવું જે ઘટાદિ વિષયશૂન્યજ્ઞાન હોય છે તે આલયવિજ્ઞાન કહેવાય છે. આ બન્ને વિજ્ઞાનાત્મક આત્મા છે.] (નૈયાયિક : વિજ્ઞાન એટલે બુદ્ધિ... એ તો જડ છે. તો એમાં ચૈતન્ય શી રીતે ? વળી તમારા મતે દ્વિતીયક્ષાવૃત્તિāસપ્રતિયોતિં ક્ષત્વિ હોવાથી એ બીજી જ ક્ષણે નાશ પામી જતું હોવાના કારણે એના જ્ઞાનસુખાદિ ગુણોનું પ્રત્યક્ષ પણ વિનશ્યઘંટની જેમ નહીં થઈ શકે.) . (૧) બૌદ્ધઃ વિજ્ઞાન સ્વતઃ પ્રકાશ રૂપ છે. એટલે કે સ્વ-પરવ્યવહારમાં અને બીજા જ્ઞાનની અપેક્ષા નથી.... એટલે એ જડનથી. પણ ચેતન છે. વળી જે પરપ્રકાશી હોય એના પ્રત્યક્ષ માટે ક્ષણવિલંબ થાય છે. પણ જે સ્વપ્રકાશી હોય તેના પ્રત્યક્ષ માટે ક્ષણવિલંબ હોતો નથી જેમ કે દીવો. (નૈયાયિકઃ ઘટોત્પત્તિ બાદ બીજી ક્ષણે એમાં રૂપ વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. એમ આ વિજ્ઞાનને પણ એમાં જ્ઞાનસુખાદિ ગુણો ઉત્પન્ન થાય એ માટે બીજી ક્ષણે તો ટકવું જોઈએ ને ?) (૨) બૌદ્ધઃ જેમ ઘડાનો આકાર તો ઘટની સાથે જ ઉત્પન્ન થઈ જાય છે, એમ જ્ઞાન-સુખાદિ પણ આ ક્ષણિક વિજ્ઞાનના આકારવિશેષરૂપ જ હોવાથી એની સાથે જ ઉત્પન્ન થઈ જાય છે. (અર્થાત્ એવા આકારવાળું જ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે.) (તેથી બીજી ક્ષણ રહેવાની જરૂર પડતી નથી.) (નૈયાયિકઃ જ્ઞાન-સુખાદિ જો વિજ્ઞાનના જ આકારો છે તો વિજ્ઞાનાત્મક આત્માના આ વિકારો-પરિણામો થવાથી એ અનિત્ય બની જશે.) (૩) બૌદ્ધઃ એ અમને ઈષ્ટ જ છે. ज्ञानसुखादयः क्षणिकाः भावत्वात्, दीपशिखावत् । (નૈયાયિક માં સુતી વગેર આકારોનો અનુભવ દીર્ઘકાળ ચાલતો જણાય છે. જો એ ક્ષણિક હોય તો એવું કેમ બને ?). (૪) બૌદ્ધઃ પૂર્વપૂર્વનું વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનનું કારણ છે ને એ સ્વસટશ આકાર વાળા ઉત્તરવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી એક સરખો આકાર અનુભવાય છે. દીવાની જ્યોત ક્ષણે ક્ષણે ભિન્ન હોવા છતાં સાટશ્યના કારણે જેમ તદેવ એવી પ્રતીતિ થાય છે એમ આમાં પણ સમજવું. (નૈયાયિકઃ પૂર્વ પૂર્વ વિજ્ઞાન ઉત્તર ઉત્તર વિજ્ઞાનનું કારણ શી રીતે બની શકે? કારણ કે ઉત્તર વિજ્ઞાનકાળે પૂર્વવિજ્ઞાનનું તો નામનિશાન ન હોવાથી કાર્ય-કારણનો એકાધિકરણ નિયમ જળવાતો નથી. બૌદ્ધઃ અમારા મતે કાર્ય-કારણનો એકાધિકરણ નિયમ નથી. કારણ અવ્યવહિત પૂર્વવર્તી જોઈએ એટલો જ નિયમ છે. ઘટોત્પત્તિની અવ્યવહિત પૂર્વવર્તી ક્ષણ એ ઉપાદાન ક્ષણ. પછી ઘટની સંતતિ ચાલે એમાં ઉત્તર-ઉત્તર ક્ષણના ઘટ માટે પૂર્વ-પૂર્વ ક્ષણનો ઘટ એ જ ઉપાદાન...) Page #197 -------------------------------------------------------------------------- ________________ 186 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (નૈયાયિકઃ સુષુમિમાં તો મયં પટઃ વગેરે કોઈ આકારવાળા જ્ઞાનનો અનુભવ ન હોવાથી એ વખતે આત્માનો અભાવ માનવો પડશે...) (૫) બૌદ્ધ એ વખતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા ન હોવા છતાં, અર્થાત્ આકારો લય પામી ગયા હોવા છતાં, ‘મદ ‘માં’ એવી આલયવિજ્ઞાનધારા હોય જ છે જે આત્મા છે. ઉંઘમાં પણ અનુભવ છે માટે તો કહેવાય છે કે “આજે મને બહુ સારી ઉંઘ આવી.' એટલે અહંત્વાકાર તો ઊભો જ રહે છે. આ આલયવિજ્ઞાનધારા હોવાથી બીજા આકારો અવ્યક્તપણે અંદર પડેલા હોય છે જે જાગ્રત અવસ્થામાં વ્યક્ત થાય છે. (નૈયાયિકઃ વિજ્ઞાનજન્ય સંસ્કારોને જો તમે અક્ષણિક માનો તો તમારી ય સત્તત ક્ષવિમ્ એવી વ્યાપ્તિનો ભંગ થઈ જાય. એટલે તમારે એને પણ વિજ્ઞાનની જેમક્ષણિક જ માનવા પડશે. ને એજ ક્ષણિક છે તો ઉત્તરવિજ્ઞાનક્ષણને સંસ્કારો ન મળવાથી સ્મરણ નહીં થઈ શકે.) (૬) બૌદ્ધઃ કપડાંના અનેક પડ કરી નીચે કસ્તુરી મૂકો તો ધીમે ધીમે ઠેઠ ઉપલા પડ સુધી એની વાસ પહોંચી જાય છે. ત્યાં જેમ વાસનાનું સંક્રમણ થાય છે એમ અહીં પણ પૂર્વપૂર્વ વિજ્ઞાનમાં રહેલા સંસ્કારનું ઉત્તરઉત્તર વિજ્ઞાનમાં સંક્રમણ થાય છે. ને તેથી સ્મરણાદિની અનુપપત્તિ નથી. (मु.) न, 'तस्य जगद्विषयकत्वे सर्वज्ञत्वापत्तिः, यत्किञ्चिद्विषयकत्वे विनिगमनाविरहः, 'सुषुप्तावपि विषयावभासप्रसङ्गाच्च, ज्ञानस्य सविषयत्वात् । तदानीं निराकारा चित्सन्ततिरनुवर्तत इति चेत् ? न, "तस्याः प्रकाशत्वे प्रमाणाभावात्, अन्यथा घटादीनामपि ज्ञानत्वापत्तिः । 'न चेष्टापत्तिः, विज्ञान-व्यतिरिक्तवस्तुनोऽभावादिति वाच्यम् घटादेरनुभूयमानस्यापलपितुमशक्यत्वात् । आकारविशेष एवायं विज्ञानस्येति चेत् ? न, किमयमाकारोऽतिरिच्यते विज्ञानात् ? तर्हि समायातं विज्ञानव्यतिरिक्तेन । नातिरिच्यते चेत् ? तर्हि समूहालम्बने नीलाकारोऽपि पीताकारः स्यात्, स्वरूपतो विज्ञानस्याविशेषात् । (નૈયાયિકનો ઉત્તરપક્ષ) (મુ.) ક્ષણિકવિજ્ઞાનને આત્મા માનવાનો બૌદ્ધમત બરાબર નથી, કારણ કે તે ( વિજ્ઞાન સ્વરૂપ આત્મા) જગવિષયક હશે તો સર્વજ્ઞ બની જવાની આપત્તિ, યત્કિંચિવિષયક હોવામાં (વિંવિષય હોય? એ બાબતમાં) વિગિમનાવિરહ થશે. વળી સુષુપ્તિમાં પણ વિષયનો અવભાસ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાન સવિષયક હોય છે. ત્યારે નિરાકાર ચિસંતતિ હોય છે.” એવો બચાવ પણ યોગ્ય નથી, કારણ કે તે પ્રકાશ સ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી. અન્યથા ઘટાદિને પણ જ્ઞાનસ્વરૂપ માનવા પડશે. “એ તો અમને ઇષ્ટ જ છે, કારણ કે વિજ્ઞાનથી ભિન્ન કોઈ વસ્તુ આ વિશ્વમાં છે જ નહીં” એમ ન કહેવું, કારણ કે અનભયમાન એવા ઘટાદિનો અપલાપ કરી શકાતો નથી. “એ તો વિજ્ઞાનના જ આકારવિશેષ છે' એવું કહેવું પણ બરાબર નથી, કારણ કે એ આકાર શું વિજ્ઞાનથી ભિન્ન છે? જો હા, તો વિજ્ઞાનભિન્ન વસ્તુ સિદ્ધ થઈ જ ગઈ. ને જો અભિન્ન છે? તો સમૂહાલંબનજ્ઞાનમાં નીલાકાર પણ પીતાકાર થઈ જશે, કારણકે સ્વરૂપે વિજ્ઞાન એક જ છે. (વિ) (૧) નૈયાયિક – જે વિજ્ઞાન હોય તે સવિષયક જ હોય છે. એટલે તમારું આત્મા તરીકે મનાયેલું જે ક્ષણિક વિજ્ઞાન છે તે જગવિષયક છે કે યત્કિંચિવિષયક છે? જો એને જગવિષયક માનશો તો આત્મા સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. તેથી જો એને યશ્ચિવિષય માનશો તો ઘટવિષયક માનવું કે પટવિષયક કે કટવિષયક? આમાં વિનિગમનાવિરહ રહેશે. (બૌદ્ધ - ના, વિનિગમનાવિરહની આપત્તિ નથી. અનંતકાળ સુધી એક જ આત્મા રહે છે એવું અમે માનતા નથી કે જેથી કોઈ એક વિષય એનો નિશ્ચિત કરવો પડે ને એમાં વિનિગમકાભાવની આપત્તિ આવે. અમે તો ક્ષણેક્ષણે આત્માને જુદો માનીએ છીએ. એટલે જ્યારે ઘટનો અનુભવ હોય ત્યારે એ ઘટવિષયક છે, જ્યારે પટનો અનુભવ Page #198 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિકવિજ્ઞાનવાદ ખંડન હોય ત્યારે પટવિષયક છે...) (૨) નૈયાયિક – એમ ? તો પછી સુષુપ્તિઅવસ્થામાં પણ વિજ્ઞાનસ્વરૂપ આત્મા વિદ્યમાન હોવાથી એના ઘટપટાદિ કો’ક વિષયનો અવભાસ પણ માનવો જ પડશે, કારણ કે જ્ઞાન સવિષયક હોય છે. 187 (૩) બૌદ્ધ – જેમ તમે નિર્વિકલ્પકજ્ઞાન માન્યું છે તેમ અમે નિરાકારચિત્સંતતિ માની છે. અર્થાત્ સુષુપ્તિઅવસ્થામાં નિરાકારચિત્સંતતિ ચાલતી હોવાથી કોઈ વિષયનો અવભાસ થવાની આપત્તિ નથી. નૈયાયિક - (તમે જે આ નિરાકાર ચિત્સત્તુતિ કહો છો તે સવિષયક છે કે નિર્વિષયક ? જો એ સવિષયક છે તો એનો વિષય આખું જગત્ છે કે જગત્માં રહેલો કોઈ એક પદાર્થ ? પ્રથમવિકલ્પમાં સર્વજ્ઞત્વાપત્તિ ને બીજા વિકલ્પમાં વિનિગમનાવિરહ. અહીં કોઈ વિષય ભાસતો ન હોવાથી જે ભાસતો હોય તે એનો વિષય એ રીતે કહી શકાતું નથી. આમ ઉભયપક્ષે આપત્તિ હોવાથી એને સવિષયક ન માની શકાય. તેથી એને નિર્વિષયક જ માનવાનું બાકી રહે છે. અહીં એ ખ્યાલમાં લેવા જેવું છે કે નૈયાયિકના મતે વિકલ્પ અને વિષય અલગ અલગ છે. વિકલ્પ એ જ્ઞાનનો આકાર છે, અને બાહ્ય ઘટાદિ પદાર્થ એનો વિષય છે. ‘અયં ઘટઃ’ વગેરે આકારવાળું જ્ઞાન એ સવિકલ્પકજ્ઞાન છે. આવા જ્ઞાન પૂર્વે જે ઘટ-ઘટત્વનું નિરાકાર જ્ઞાન થાય છે તે નિર્વિકલ્પકજ્ઞાન છે. છતાં એ નિર્વિકલ્પક જ્ઞાનનાં પણ ઘટ-ઘટત્વાદિ વિષય હોવાથી એ સવિષયક તો હોય જ છે. બૌદ્ધે આકાર અને વિષયને એક જ માનેલા છે. એટલે એનું નિરાકારજ્ઞાન નિર્વિષયક જ હોય છે, તેથી એની સામે નૈયાયિક કહે છે -) (૪) નૈયાયિક - સુષુપ્તિઅવસ્થામાં તમે માનેલી આ નિરાકાર ચિત્સંતતિ નિર્વિષયક હોવા છતાં જ્ઞાનમય હોય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. (કારણ કે જે જ્ઞાન હોય તે સવિષયક જ હોય એવી વ્યાપ્તિ છે.) અન્યથા=નિર્વિષયક હોવા છતાં જો એ જ્ઞાનસ્વરૂપ હોય તો તો ઘટાદિ પણ (ભલે ને નિર્વિષયક હોય,) જ્ઞાનસ્વરૂપ બની જશે. (૫) બૌદ્ધ - અમને તો આ ઇષ્ટાપત્તિ જ છે, કારણ કે જગત્માં જે કાંઈ છે તે બધું વિજ્ઞાનસ્વરૂપ જ છે, વિજ્ઞાનભિન્ન કોઈ વસ્તુ નથી. તું સર્વ વિજ્ઞાનાત્મ, પ્રતીયમાનત્વાત, સ્વપ્નદૃષ્ટવવાર્થવત્ સ્વપ્નમાં જે ભાસે છે તે માત્ર સ્વાપનીક જ્ઞાન જ હોય છે, બીજું કશું નહીં, તેમ જાગ્રતદશામાં જે કાંઈ દેખાય છે તે પણ બધું જ્ઞાન જ ભાસે છે, અન્ય કાંઇ નહીં. (૬) નૈયાયિક - જ્ઞાન એ અનુભવ છે. ને ઘટાદિ અનુભૂયમાન (=અનુભવના વિષય) છે. આવા બાહ્યપદાર્થ તરીકે અનુભૂયમાન ઘટાદિનો અપલાપ કરી શકાતો નથી. (૭) બૌદ્ધ - બાહ્યપદાર્થ તરીકે જે અનુભવાય છે તે વસ્તુતઃ કોઈ બાહ્ય ચીજ નથી હોતી, પણ વિજ્ઞાનના આકારવિશેષ જ હોય છે. પણ સંવૃત્તિ (=અવિદ્યા) ના કારણે તમે એને બાહ્યસ્વરૂપ આપી દો છો. - (૮) નૈયાયિક - વિજ્ઞાનના આ આકાર વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન કહેશો તો એ જ વસ્તુ વિજ્ઞાનભિન્ન વસ્તુ તરીકે સિદ્ધ થઈ જવાથી વિજ્ઞાનભિન્ન કોઈ વસ્તુ આ વિશ્વમાં નથી એવો તમારો સિદ્ધાંત ઊડી જશે. આકારને જો વિજ્ઞાનથી અભિન્ન માનશો તો, (વં નીત, તું પીત) રૂમે નીતપીતે આવા સમૂહાલંબનવિજ્ઞાનમાં ભાસતા નીલાકાર અને પીતાકાર એક જ થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે ઇમે નીલપીતે આ એક જ જ્ઞાન છે જેનાથી એના સ્વરૂપભૂત નીલાકાર-પીતાકાર બંને અભિન્ન છે. (मु.) 'अपोहरूपो नीलत्वादिर्विज्ञानधर्म इति चेत् ? `न, नीलत्वादीनां विरुद्धानामेकस्मिन्नसमावेशात्, इतरथा विरोधावधारणस्यैव दुरुपपादत्वात् । `न च वासनासङ्क्रमः संभवति, 'मातृपुत्रयोरपि वासनासङ्क्रमप्रसङ्गात् । 'न चोपादानोपादेयभावो नियामक इति वाच्यम्, वासनायाः सङ्क्रमासंभवात् । 'उत्तरस्मिन्नुत्पत्तिरेव सङ्क्रम इति चेत् । Page #199 -------------------------------------------------------------------------- ________________ 188 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી न, तदुत्पादकाभावात्, चितामेवोत्पादकत्वे संस्कारानन्त्यप्रसङ्गः । क्षणिकविज्ञानेष्वतिशयविशेषः कल्प्यत इतिचे? ન, “ભાનામાવાન્ પુનાવાત્ | (મુ) અપોહરૂપનીલ—વગેરે વિજ્ઞાનધર્મ છે એવો જવાબ આપવો, કારણકે નીલવગેરે વિરુદ્ધ ધર્મોએક (વિજ્ઞાનમાં) રહી શકતા નથી, ઇતરથા (જો એ એકત્ર રહી જતા હોય તો) વિરોધનું અવધારણ જ દુરુપપાદ થઈ જશે. વળી વાસનાનો સંક્રમ પણ સંભવતો નથી, કારણકે માતા-પુત્રમાં પણ વાસનાનો સંક્રમથવાની આપત્તિ આવે છે. ઉપાદાનોપાદેયભાવ એમાં નિયામક છે, (અર્થાતુ ઉપાદાનની વાસના જ) ઉપાદેયમાં સંક્રમી શકે એવો નિયમ ઉક્ત આપત્તિ નહીં આવવા દે” એમ ન કહેવું. કારણ કે વાસનાનો સંક્રમ સંભવતો નથી. ““ઉત્તરવિજ્ઞાનમાં ઉત્પત્તિ એ જ સંક્રમ છે” એવી માન્યતા પણ યોગ્ય નથી, કારણ કે તેનો કોઈ ઉત્પાદકનથી. વિજ્ઞાનક્ષણોને જ ઉત્પાદકમાનવામાં અનંતસંસ્કાર માનવાનું ગૌરવ થાય છે. “ક્ષણિકવિજ્ઞાનોમાં અતિશયવિશેષ કલ્પવામાં આવે છે” એવી શંકા પણ યોગ્ય નથી. કારણ કે એવા અતિશયવિશેષમાં કોઈ પ્રમાણ નથી, તથા કલ્પનાનું ગૌરવ છે. | (વિ.) (૧) બૌદ્ધ -(પ્રથમક્ષણના વિજ્ઞાનનો સ્વભાવ છે પ્રથમણીયત્વ બીજી ક્ષણના વિજ્ઞાનનો સ્વભાવ છે દ્વિતીયક્ષયત્વ પુત્ર વિરુદ્ધત્વમવિયોરનવસ્થાન”... બે વિરુદ્ધ સ્વભાવ એક વસ્તુમાં રહી શકતા નથી. તેથી મવમેવાતું વસ્તુમે .... એટલે અમે પ્રથમ વિજ્ઞાનક્ષણ કરતાં દ્વિતીયવિજ્ઞાનક્ષણને અલગ માનીએ છીએ ને તેથી તે તે દરેક ક્ષણ એક ક્ષણ જ રહેતી હોવાથી ક્ષણિકવાદ સ્વીકારીએ છીએ. પણ, એક જ જગ્યાએ બે વિરુદ્ધ સ્વભાવ ન રહે એ જે વાત છે તે ભાવાત્મક સ્વભાવદ્વય માટે છે... અભાવાત્મક સ્વભાવય માટે એવો નિયમ નથી. તેથી નીલત્વ-પીતત્વ વગેરેને ભાવાત્મક માનીએ તો એ બે એક વિજ્ઞાનમાં ન રહી શકે એ બરાબર.. પણ એ જો અભાવાત્મક હોય તો એક વિજ્ઞાનમાં ખુશીથી રહી શકે છે. એમાં કોઈદોષ નથી. એટલે) અમે નીલવિજ્ઞાનમાં રહેલનીલત્વને અનીલવ્યાવૃત્તિનીલાપોહ સ્વરૂપમાનીએ છીએ. એમ પીતત્વ= પીતાપોહ અપીતાવ્યાવૃત્તિ. આનીલાપોહ અને પીતાપોહઅભાવાત્મક હોવાથી એક જ સમૂહાલંબનજ્ઞાનમાં રહેવામાં કોઈ વાંધો નથી. (“અનીલવ્યવૃત્તિ' શબ્દને સમજી લઈએ. અનીલ નીલભિન્ન, વ્યાવૃત્તિ = ભેદ. તેથી અનીલવ્યાવૃત્તિ = નીલભિન્નનો ભેદ. નીલભિન્ન છે પીત વગેરે... એ બધાનો ભેદ નીલમાત્રમાં છે. વળી નીલત્વ પણ નીલમાત્રમાં છે. એટલે, જ્યાં જ્યાં નીલત્વ છે ત્યાં ત્યાં નીલભિન્નભેદ છે. ને જ્યાં જ્યાં નીલભિન્નભેદ છે ત્યાં ત્યાં નીલત્વ છે. તેથી નીલત્વ = નીલભિન્નનો ભેદ = અનીલવ્યાવૃત્તિ = નીલાપોહ.) (૨) નૈયાયિક - જ્યાં ઢં ગીત બુદ્ધિ થાય છે ત્યાં વીત બુદ્ધિ થતી નથી, એમ, જ્યાં વં વીતં બુદ્ધિ થાય છે ત્યાં રૂદ્ર નીd બુદ્ધિ થતી નથી, આ અનુભવ જણાવે છે કે નીલત્વ અને પીતત્વ એ બંને પરસ્પર વિરુદ્ધ છે. અને તેથી એ બંનેનો એકત્ર સમાવેશ થઈ શકે જ નહીં. પરસ્પર વિરુદ્ધ ધર્મોનો પણ જો એકત્ર સમાવેશ થઈ શક્તો હોય તો તો વિરોધ જેવી ચીજ જ દુનિયામાં ન રહે. અર્થાત્ જળથી અગ્નિ વિરુદ્ધ છે એમ કહી શકાશે નહીં. પણ વિરુદ્ધ તો છે જ. તેથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એકત્ર રડી શકતા ન હોવાથી એક વિજ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ એવા નીલત્વ-પીતત્વાદિ ધર્મો રહેલા માની શકાતા નથી. (વળીએ ખ્યાલમાં રાખવું કે અગ્નિ-જળનો પરસ્પર વિરોઘ વિષય તરીકે નથી, પણ વસ્તુ તરીકે છે. તેથી અગ્નિ-જળ એક જ્ઞાનના વિષય બની શકે છે પણ એ બંને એક જ વિજ્ઞાન બની જાય એવું બની શકતું નથી. એમ નીલ-પીત વગેરે એક (સમૂહાલંબન) વિજ્ઞાનના વિષય બની શકે છે, પણ એક જ વિજ્ઞાનના અભિન્ન આકાર બની શક્તા નથી. એટલે... Page #200 -------------------------------------------------------------------------- ________________ વાસનાસંક્રમ અસંભવિત 189 (1) નીલત્વાદિ ધર્મવાળા પદાર્થોને વિજ્ઞાનથી ભિન્ન એવા વિષય માનવા જોઈએ. (2) જ્ઞાનને સવિષયક માનવું જોઈએ, અને તેથી સુષુપ્તિ અવસ્થામાં વિષય ન હોવાથી વિજ્ઞાનસ્વરૂપ આત્મા સંભવી શકે નહીં.... (3) માટે વિજ્ઞાનાતિરિક્ત આત્મા માનવો જોઈએ.) (“સમૂહાલંબનમાં અમે નીલાકાર કે પીતાકાર એકે નહીં માનીએ, એક સ્વતંત્ર ચિત્રાકાર જ માનીશું, તેથી વિરોધ વગેરેનો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય..બૌદ્ધ આવો બચાવ કરી શકે છે. એટલે હવે તૈયાયિક, સ્મરણની સંગતિ માટે બૌદ્ધ જે વાસનાસંક્રમની વાત કરે છે એને જ મુખ્યતયા દૂષિત ઠેરવે છે...) (૩) નૈયાયિક – ક્ષણિકવિજ્ઞાનમતમાં અસનાનો સંક્રમ સંભવતો નથી. તમે આપેલું, કસ્તુરીની વાસનાના કપડાંના પડોમાં થતા સંક્રમનું દૃષ્ટાંત અહીં બંધબેસતું નથી. કારણ કે કસ્તુરી હોય તો તો એની વાસના (=સુગંધ) નો સંક્રમ થાય, પણ કસ્તુરી જ ન હોય તો? પૂર્વનું વિજ્ઞાન ઉત્તરક્ષણે વાસના સહિત તદ્દન નષ્ટભ્રષ્ટ છે તો એ, એ (ઉત્તર) ક્ષણે ઉત્પન્ન થતા વિજ્ઞાનમાં વાસનાને સંક્રમાવી શી રીતે શકે? (બૌદ્ધ - જુઓ, ક્ષણિક વિજ્ઞાન વાસનાને શી રીતે સંક્રમાવે છે... એ રીતની પંચાતમાં નહીં પડવાનું.. એણે જે રીતે સંક્રમાવવું હોય એ રીતે સંક્રમાવે.. પણ સંક્રમાવે છે એ વાત ચોક્કસ કારણ કે કાળાંતરે સ્મરણ થાય છે. વળી વિજ્ઞાન દીર્ઘકાળ ઊભું રહીને એ કેમ ન સંક્રમાવે ? એમ કહી શકાતું નથી, કારણ કે સ્વભાવમેલાત્ વસ્તુમેઢઃ હોવાથી પ્રથમક્ષણીયને દ્વિતીયક્ષણીય વસ્તુ અલગ-અલગ હોવાના કારણે ક્ષણિકત્વમાનવું જ પડે છે. તેથી પૂર્વેક્ષણઉત્તરક્ષણ વચ્ચે કાકા ભાવ છે અને તેથી પૂર્વેક્ષણની વાસના ઉત્તરક્ષણમાં સંક્રમે છે એમ માનવું જ પડે છે.) (૪) નૈયાયિક- તો તો પછી માતાની વાસનાનો પુત્રમાં સંક્રમ માનવો પડશે. કારણ કે માતૃવિજ્ઞાન પુત્રવિજ્ઞાનનું કારણ છે. અને તો પછી ધર્મિષ્ઠમાતાનો પુત્ર અધર્મી હોય એવું દુનિયામાં જોવા મળવું ન જોઈએ.... ને માતાએ કરેલા અનુભવોનું પુત્રને સ્મરણ થતું હોય એવું જોવા મળવું જોઈએ. (૫) બૌદ્ધઃ અરે ભગાભાઈ! અમારું કહેવાનું તો સમજો. ગમે તે કારણની વાસના કાર્યમાં સંક્રમે એવું અમે કહેતાં જ નથી. અમે તો કહીએ છીએ કે ઉપાદાનકારણની વાસના ઉપાદેયમાં સંક્રમે છે. માતા કાંઈ પુત્રવિજ્ઞાનનું ઉપાદાન કારણ નથી કે જેથી તમે કહેલી આપત્તિઓ આવે. નેયાયિક- (ઉપાદાનની) વાસનાનો (ઉપાદેયમાં) સંક્રમ (પણ) સંભવતો નથી. કારણકે વાસના (=સંસ્કાર) એ ગુણ છે. ગુણ નિષ્ક્રિય હોવાથી બીજે જવાની ક્રિયા કરી શકતો નથી. વળી વિજ્ઞાનની જેમ વાસના પણ ક્ષણિક હોવાથી એ ક્ષણતરમાં રહી જ નથી, તો જાય શી રીતે ? (૬) બૌદ્ધઃ અરે! વાસનાનો સંક્રમ એટલે વાસનાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનું એવું અમે કહેતાં જ નથી કે જેથી એ સંક્રમ અસંભવિત બને. પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર ઉત્તર વિજ્ઞાનમાં ઉત્પન્ન થઈ જવા એ જ એનો સંક્રમ છે. નૈયાયિકઃ એમ એ ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે એનો કોઈ ઉત્પાદક નથી. (તે પણ એટલા માટે કે સંસ્કાર પ્રતિ સંસ્કાર હેતુ બની શકતા નથી. ને બીજું કોઈ ઉત્પાદક કારણ છે નહીં.) બૌદ્ધઃ અરે, ક્ષણિકવિજ્ઞાન તાદશસંસ્કાર વિશિષ્ટ ઉત્તરવિજ્ઞાનને ઉત્પન્ન કરતું હોવાથી સંસ્કારનું ઉત્પાદક પણ એ જ છે.) નેયાયિકઃ જ્ઞાન તો પ્રતિક્ષણ ભિન્ન હોઈ અનંત છે. તેથી સંસ્કારો પણ અનંત માનવાનું મહાગૌરવ થશે. (બૌદ્ધઃ વચલી ક્ષણોમાં સંસ્કાર ઉત્પન્ન જ થતા નથી. એટલે અનંત માનવા પડતા નથી.... Page #201 -------------------------------------------------------------------------- ________________ 190 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી નૈયાયિક : તો પછી ભાવી કોઈ વિજ્ઞાનક્ષણમાં સ્મરણ શી રીતે થઈ શકશે ?) (૭) બૌદ્ધ : જે વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું તેની પૂર્વવિજ્ઞાનક્ષણમાં એક વિશેષ પ્રકારનો અતિશય માનીએ છીએ. અર્થાત્ આ ઉપાત્ત્વવિજ્ઞાન ક્ષણ, એ પૂર્વની વિજ્ઞાનક્ષણો કરતાં વિશિષ્ટકાર્યજનનની શક્તિરૂપ કંઈક એવી વિશેષતા ધરાવે છે કે જેથી પોતાના પછીની વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થઈ શકે. નિયાયિક ઃ આવું કુર્વદ્રપત્વ તો કોઈપણ ક્ષણમાં ઉત્પન્ન થઈને પછીની ક્ષણમાં સ્મરણ પેદા કરી દેશે... : બૌદ્ધઃ ધારો કે ૧૦૦મી વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું. તો એનું કુર્વદ્નપત્વ ધરાવનાર વિજ્ઞાનક્ષણ માત્ર ૯૯મી ક્ષણ જ છે. એટલે ૯૯મી વિજ્ઞાનક્ષણ પણ પૂર્વની ૯૮ ક્ષણો કરતાં વિશિષ્ટ જ છે. એને આવી વિશિષ્ટ ઉત્પન્ન કરવાનું કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૮મી ક્ષણમાં જ છે, પૂર્વની ૯૭ની ક્ષણોમાં નહીં.... એમ પૂર્વ-પૂર્વની ક્ષણોમાં જાણવું. આમ સ્મરણોત્પાદક કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૯મી ક્ષણમાં જ ઉત્પન્ન થતું હોઈ પૂર્વની જે તે ક્ષણમાં તે ઉત્પન્ન થવાની આપત્તિ નથી. તેમ જ એ દરેક ક્ષણોમાં સ્મરણોત્પાદક સામગ્રીના બંડલો લઈને ચાલવાની આપત્તિ નથી.] (૮) નૈયાયિક : અમુક ક્ષણમાં જ કુર્વધૂપત્વ ઉત્પન્ન થાય ને અન્ય ક્ષણોમાં નહીં એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. (બૌદ્ધ : હાર્યોત્પત્તિનેવ પ્રમાળમ્... ાયંવર્ગનાાળ જ્ગ્યતે.... ૧૦૦મી ક્ષણે જ સ્મરણ થયું એ જ જણાવે છે કે ૯૯મી ક્ષણમાં જ કુર્વવ્રૂપત્વ હોવું જોઈ.. ક્ષેત્રપતિત બીજની ઉત્તરક્ષણમાં અંકુરોત્પત્તિરૂપ કાર્યદર્શન છે એનાથી એ ક્ષેત્રપતિત બીજમાં કુર્વદ્નપત્વ ધર્મ સિદ્ધ થઈ જાય છે. જે કુસૂલસ્થ બીજમાં નથી.) (૯) નૈયાયિક : આમાં કલ્પનાગૌરવ છે. દૃશ્યકારણોથી કાર્યોત્પત્તિનું ઉપપાદન થઈ શકે છે તો વધારામાં (કુર્વવ્રૂપત્વ નામનું) અદૃશ્યકારણ માનવું એમાં ગૌરવ સ્પષ્ટ છે. આશય એ છે કે ક્ષેત્રપતિતબીજથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજથી એ થતી નથી. આની સંગતિ કરવા માટે તમે ક્ષેત્રપતિતબીજમાં કુદ્રુપત્વ છે ને કુસૂલસ્થબીજમાં તે નથી એવી કલ્પના કરો છો. પણ આવી કલ્પના વગર પણ આ સંગતિ તો થઈ શકે છે. જેને સહકારીનું સમવધાન હોય એનાથી કાર્યોત્પત્તિ થાય અને જેને સહકારીનું સમવધાન ન હોય એનાથી કાર્યોત્પત્તિ ન થાય. ક્ષેત્રપતિતબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન હોવાથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન ન હોવાથી અંકુરોત્પત્તિ થતી નથી. તો પછી અતીન્દ્રિય એવું કુર્વદ્મપત્વ કલ્પવાની શી જરૂર છે ? અનન્યથાસિદ્ધ-અવશ્યવૃત કારણ માટે આ નિયમ છે કે તરસનસામગ્રીસત્ત્વપિ તદ્વિતમ્ને જાવિતમ્નઃ કુર્વધૂપત્વના વિલંબે કાર્યવિલંબ કાંઈ દેખાતો નથી કે જેથી એને કારણ માનવું પડે. ઊલટું, કુર્વદ્નપત્વ હોવા છતાં ધરણ-સલિલાદિ ઇતરસામગ્રી ન હોય તો કાર્યવિલંબ દેખાય છે, માટે ધરણિ-સલિલાદિ ઇતરસામગ્રી જ કારણ છે, કુર્વદ્ભૂપત્વ નહીં. બૌદ્ધ : જ્યાં ધરણિ-સલિલાદિ નથી ત્યાં અમે કુર્વધૂપત્વ હોવું ાનતા જ નથી. અને એ ન હોવાથી જ કાર્ય થતું નથી. નૈયાયિક : એટલે એનો અર્થ એ થયો કે જ્યાં ઇતરસામગ્રી હોય ત્યાં કુર્વવ્રૂપત્વ આવે ને એનાથી કાર્ય થાય. જ્યાં ઇતરસામગ્રી ન હોય ત્યાં કુદ્રુપત્વ ન આવે ને તેથી કાર્ય ન થાય. આવો તમારો મત છે, વળી, પ્રત્યક્ષથી તો કુર્વદ્નપત્વ હોવું-ન હોવું દેખાતું નથી. પ્રત્યક્ષથી તો ઇતરસામગ્રી છે-કાર્ય થયું.... નથી-તો કાર્ય ન થયું... આટલું જ દેખાય છે. ને એટલાથી જ સંગતિ થઈ જાય છે. તો પછી કુર્વપત્વ નામના ફોગટીયા-વચેટીયાને માનવાની જરૂર જ શી છે ? નાહકનું ગૌરવ કરવું... (मु.) एतेन क्षणिकशरीरेष्वेव चैतन्यं प्रत्युक्तं, गौरवात्, अतिशये मानाभावाच्च । बीजादावपि सहकारिसमवधानासमवधानाभ्यामेवोपपत्तेः कुर्वद्रूपत्वाकल्पनात् । Page #202 -------------------------------------------------------------------------- ________________ વેદાંતમતા 191 ) (બૌદ્ધમાં એક મત એવો છે કે ક્ષણિક આત્મવિજ્ઞાન માનવામાં આવા પ્રશ્નો ખડા થતા હોવાથી ક્ષણિકશરીરવિજ્ઞાન જ માનવું જોઈએ, એ જ ચૈતન્યવાન છે. તેથી અતીન્દ્રિય આત્માની કલ્પના પણ ન કરવી પડે. જ્યારે શરીર તો દેખાય છે. વળી શરીર તો ક્ષણેક્ષણે બદલાતું રહે છે. તેથી ક્ષણિકતા પણ અખંડ રહેશે.) તેલ = વાસના સંક્રમની અનુપત્તિ વગેરે જે દોષો કહ્યા તેનાથી જ ક્ષણિકશરીરોમાં જ ચૈતન્ય માનવાની વાત નિરસ્ત જાણવી. વળી તેમાં પણ સંસ્કારાનન્ય માનવાનું ગૌરવ થાય છે. તથા પૂર્વેક્ષણમાં જ કોઈ અતિશય માનવામાં કોઈ પ્રમાણ નથી. બીજાદિથી (અંકુરોત્પત્તિ થવા - ન સમવધાન-અસમવધાનથી સંગતિ થઈ શકતી હોવાથી કુર્વકૂપત્વની કલ્પના કરાતી નથી. (मु.) अस्तु तर्हि क्षणिकविज्ञाने गौरवात् नित्यविज्ञानमेवात्मा, अविनाशी वाऽरेऽयमात्मा (बृह.५/१४), 'सत्यं જ્ઞાનમનન્તઝ (સરિ.આ..મનુ.૨)..ત્યાતિકૃતિ રે?, તચવિષયાસમવચર્શિતત્વત, નિર્વિષયચ ज्ञानत्वे मानाभावात्, सविषयत्वस्याप्यननुभवात् । अतो ज्ञानादिभिन्नो नित्य आत्मेति सिद्धम् । (વેદાંતમત) (મુ) આમ ક્ષણિકવિજ્ઞાન માનવામાં (અદશ્ય એવા કુર્ઘદ્રુપત્ની વધારાની કલ્પના વગેરે) ગૌરવ હોવાથી - નિત્યવિજ્ઞાનને જ આત્મા માનો, વળી ‘વિનાશી વારેઘમાત્મા, સત્યજ્ઞાનમાં વૃદ્ધ' ઇત્યાદિ શ્રુતિથી પણ એ સિદ્ધ થાય છે - આવો વેદાંતીનો મત પણ બરાબર નથી, કારણ કે તે વિજ્ઞાન) સવિષયક હોવું સંભવતું નથી તે આગળ દર્શાવી ગયા છીએ. તે નિર્વિષય હોય તો જ્ઞાનસ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી. વળી સવિષયક હોવાનો અનુભવ પણ થતો નથી. તેથી વિજ્ઞાનાદિથી ભિન્ન નિત્ય આત્મા સિદ્ધ થાય છે. (વિ.) સ્મરણની અનુપપત્તિ-સંસ્કારાનસ્ય-કુર્વદ્રુપત્ની નિરર્થક કલ્પના આ બધા દોષો વિજ્ઞાનને ક્ષણિક માનવાના કારણે આવે છે. નિત્યવિજ્ઞાન માની લેવામાં આમાંનો એક પણ દોષ રહેતો ન હોવાથી એને જ આત્મા માનવો યોગ્ય છે. વળી એવું માનવામાં ‘વિનાશી....' ઇત્યાદિ શ્રુતિ-આગમપ્રમાણ પણ છે જ. આવા વેદાંતીના મતને ગ્રન્થકાર નકારે છે. ગ્રન્થકાર કહે છે કે આત્મા અવિનાશી છે એ વાત તો બરાબર છે. પણ એ જ્ઞાનવાળો છે, જ્ઞાનમય-જ્ઞાનસ્વરૂપ નથી.* કારણ કે જો એ જ્ઞાનસ્વરૂપ હોય તો સવિષયક છે કે નિર્વિષયક ? વેદાંતીઃ જ્ઞાનસ્વરૂપ આત્મા સવિષયક છે. નૈયાયિક તો એ જગવિષયક છે કે યત્કિંચિવિષયક? પ્રથમવિકલ્પમાં સર્વજ્ઞત્વાપત્તિ ને બીજા વિકલ્પમાં વિનિગમનાવિરહ છે. આમ તો વ્યાગ્રતતો નવી નો ઘાટ થતો હોવાથી એને નિર્વિષયક માનશો તો એ જ્ઞાનસ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી.....(કારણ કે જે કાંઈ જ્ઞાન અનુભવાય છે તે સવિષયક જ અનુભવાય છે.) (વેદાંતીઃ જ્ઞાનસ્વરૂપ જીવાત્માનો વિષય આખું જગત્ નથી, પણ જગમાં રહેલો કોઈક પદાર્થ જ છે. કયો પદાર્થ ? એમાં પણ કોઈ વિનિગમનાવિરહ દોષ નથી. કારણ કે જ્યારે જે જીવાત્માને જે વિષયનો અનુભવ હોય ત્યારે તે તદ્વિષયક હોય છે એમ નિર્ણય થઈ શકે છે.) નૈયાયિક “ઘટસ્થજ્ઞાનમ્' વગેરે રીતે જ્ઞાનાદિનો સવિષયત્વેન જેવો અનુભવ થાય છે એવો ઘટસ્થાત્મિી....' ‘ટચ મર્દ.. એવો સવિષયકત્વેન અનુભવ થતો નથી. માટે એને સવિષયક માની શકાય નહીં. વળી સુષુપ્તિ કાળે તથા મુક્તાત્મામાં કોઈ જ્ઞાન ન હોવાથી ત્યાં પણ વિજ્ઞાનસ્વરૂપ આત્મા માની શકાતો નથી. તેથી વિજ્ઞાનાદિથી ભિન્ન નિત્ય આત્મા સિદ્ધ થાય છે. *જૈનમતે જ્ઞાનનો આત્મા સાથે ભેદભેદ સંબંધ છે. ભેદ સંબંધ એટલે આત્મા જ્ઞાનવાળો છે ને અભેદ એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જો આત્માને માત્ર જ્ઞાનવાળો જ માનીએ, ને જ્ઞાનસ્વરૂપ ન માનીએ તો આત્માનું પોતાનું કોઈ સ્વરૂપ ન રહેવાથી એ નિઃસ્વરૂપ બની જાય. વળી જે વખતે જ્ઞાન ન હોય તે વખતે આત્મામાં ને જડમાં ફેર શું છે? માટે આત્માને જ્ઞાનસ્વરૂપ પણ માનવો જ પડે. Page #203 -------------------------------------------------------------------------- ________________ 192 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (मु.) 'सत्यं ज्ञानं-इति तु ब्रह्मपरं, जीवे तु नोपयुज्यते, ज्ञानाज्ञानसुखि(त्वदुःखि)त्वादिभिर्जीवानां भेदसिद्धौ सुतरामीश्वरभेदः सिद्ध्यति । अन्यथा बन्ध-मोक्षव्यवस्थाऽनुपपत्तेः । 'योऽपीश्वराभेदबोधको वेदः सोऽपि तदभेदेन तदीयत्वं प्रतिपादयस्तौति, अभेदभावनयैव यतितव्यमिति वदति । अत एव 'सर्वे आत्मानः समर्पिताः' इति श्रूयते। (મુ) સત્યજ્ઞાન. ઇત્યાદિ શ્રુતિવાક્ય બ્રહ્મપરક છે, જીવ અંગે એનો કોઈ ઉપયોગ નથી. “જ્ઞાન-અજ્ઞાન, સુખિત્વ-દુઃખિત્વ વગેરેથી જીવોનો ભેદ સિદ્ધ થયે સુતરાં નિર્વિવાદપણે ઈશ્વરનો ભેદ સિદ્ધ થઈ જાય છે. નહીંતર બળે મોક્ષની વ્યવસ્થા અસંગત થઈ જાય. જે ઈશ્વરનો અભેદ દર્શાવનાર વેદવાક્ય છે તે પણ તેનો અભેદ જણાવવાધારા તદીયત્વનું પ્રતિપાદન કરવા સાથે સ્તવના કરે છે, તથા અભેદભાવનાથી જ પ્રવર્તવું એમ જણાવે છે. તેથી જ બધા આત્માઓ સમર્પિત છે વગેરે વાતો સંભળાય છે. (વિ.) (વેદાંતીઃ તમે વેદને માનો છો. વેદમાં કહ્યું છે કે સત્યં જ્ઞાનં.. આત્મા જ્ઞાન સ્વરૂપ છે...) (૧) નૈયાયિકઃ આ શ્રુતિ તો બ્રહ્મપરક છે. અર્થાત્ બ્રહ્મનું વર્ણન કરે છે. જીવાત્માનું નહીં. માટે જીવાત્માના સ્વરૂપની વિચારણામાં એનો કોઈ ઉપયોગ નથી. (વેદાંતીઃ મતીયં બ્રહ..... કહ્યું છે તેનું શું? નૈયાયિકઃ એનાથી એક બ્રહ્મસદશઅપરબ્રહ્મનો નિષેધ થાય છે. પણ બ્રહ્મથી ભિન્નકોઈજીવાત્મા પણ નથી એવો નિષેધ થતો નથી. તે પણ એટલા માટે કે, જીવાત્માઓ કરતાં ઈશ્વરનો ભેદ સિદ્ધ થઈ જાય છે. તે આ રીતે). (૨) વિશ્વમાં કોઈક જ્ઞાની-કોઈક અજ્ઞાની, કોઈક સુખી-કોઈક દુઃખી વગેરે જુદા જુદા પ્રકારના જીવો જોવા મળે છે. એનાથી જીવાત્માઓ પરસ્પર જુદા જુદા છે એ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધ થવા પર, આવા અનંતા જીવાત્માઓ સાથે એક ઈશ્વરનો અભેદ ઘટતો ન હોવાથી (એકનો અનેક સાથે અભેદ ન સંભવે) ભેદ હોવો પણ સિદ્ધ થઈ જાય છે. જો ઈશ્વરાત્માનો જીવાત્માઓ જોડે અને જીવાત્માઓનો પરસ્પર ભેદ ન માનો તો બંધ-મોક્ષની વ્યવસ્થા જ ખોરવાઈ જશે. તે આ રીતે - જો ઈશ્વરાત્મા અનાદિશુદ્ધ-મુક્ત છે તો બધા જીવાત્માઓ અનાદિશુદ્ધ-મુક્ત થઈ જાય. તો પછી એ ક્યારેય બદ્ધ જ ન હોવાથી મુક્ત પણ ન કહેવાય. (બદ્ધ હોય તે મુક્ત થાય.) અને બ્રહ્મ જો બદ્ધ હોય તો એને અનાદિશુદ્ધ નહીં કહેવાય. તથા એ બદ્ધ બ્રહ્મ ક્યારેય મુક્ત નહીં થાય, કારણ કે જે અનેક જીવાત્માઓ સાથે એ અભેદ ધરાવે છે એમાંના કેટલાક મુક્ત થવા છતાં કેટલાક તો બદ્ધ હોય છે જ. આમ બન્ધ-મોક્ષની વ્યવસ્થા અસંગત થઈ જાય છે. એટલે બ્રહ્મ તો સદાનો શુદ્ધ-બુદ્ધ-મુક્ત છે. જીવાત્મા બદ્ધ છે. તથા બદ્ધ જીવાત્માની મુક્તિ માટે રચાયેલાં શાસ્ત્રો પરથી પણ ઈશ્વરાત્માથી જીવાત્મા જુદો છે એ સિદ્ધ થઈ જાય છે. (વેદાંતીઃ આ શાસ્ત્રો તો જીવાત્માને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માટે છે. નૈયાયિકઃ આવું શાસ્ત્રજ્ઞાન કરે કોણ? તમારા મતે જીવાત્મા તો કોઈ છે નહીં, ને બ્રહ્માને સ્વયં શુદ્ધ હોવાથી આવા શાસ્ત્રજ્ઞાનની જરૂર નથી.... વેદાંતીઃ “તત્વમસિ' “માં બ્રહS’ વગેરે વેદવાક્યો જીવાત્મા અને બ્રહ્મના અભેદને જણાવે છે તેનું શું?) (૩) નૈયાયિક: આ વેદપંક્તિઓ પણ તમે તત્ તમ્' એવું જણાવવા માટે નથી, પણ તલીય ત્વનું એમ જણાવવા દ્વારા સ્તુતિ કરવા માટે છે. આશય એ છે કે આ સ્તુતિવાક્ય છે, આવા વાક્યો વસ્તુસ્થિતિ નથી બતાવતા, પણ નિંદા-પ્રશંસાદિ કરીને વિધિ-નિષેધનું સૂચન કરનારા હોય છે. જેમ કે, Page #204 -------------------------------------------------------------------------- ________________ વેદાંતમત ખંડના 193 (1) જે માણસ ભ્રષ્ટાચારી છે તે ચંડાળ છે..... (2) જે માણસ સદાચારી છે તે દેવ છે.. (1) આ વાક્ય ભ્રષ્ટાચારી માણસ ખરેખરચંડાળ છે એમ નથી જણાવતું, પણ “ચંડાળ જેવો છે એમ જણાવીનિંદા સૂચવી ભ્રષ્ટાચારનો નિષેધ કરે છે. (2) આ વાક્ય સદાચારી માનવીને ખરેખર દેવ હોવો જણાવતું નથી, પણ દેવ જેવો કહી સ્તુતિ કરે છે ને એ દ્વારા સદાચારનું વિધાન કરે છે. એમ તત્વમસિ’ એ વાક્ય તે પરમબ્રહ્મ એ જ તું છે એવી વાસ્તવિકતા નથી દર્શાવતું, પણ એ પરમબ્રહ્મસદશ તું છે એમ સ્તવના કરે છે. અર્થાત્ જીવાત્મામાં રહેલા બ્રહ્માભેદને નહીં પણ બ્રહ્મસાટશ્યને જણાવે છે. વેદાંતીઃ જીવાત્મામાં બ્રહ્મસારશ્ય રહ્યું છે એવું જણાવવાનું પ્રયોજન શું? નૈયાયિક : વૈતન્યત્વેન વં પરમેશ્વર માનીસિ તાત્ મોક્ષાર્થ યત્ન રુ આ પ્રયોજન છે. જીવ જેમ જેમ વધુ સમર્પણ કરતો જાય તેમ તેમ વધુ ભક્તિ થાય છે. એમ સમર્પણ કરતાં કરતાં છેવટે હું મારી જાતનું સમર્પણ કરું છું એવો ભાવ પ્રગટે છે. ને ત્યારબાદ એમાં પણ આગળ વધતાં હું તું જ છું એવી ઉત્કૃષ્ટ ભાવના પ્રગટે છે. પણ આ અભેદની પણ મેમાનચૈવ રચતિતવ્યમ્' ઇત્યાદિ દ્વારા ભાવના જ કરવાની કહી છે, વાસ્તવિકતામાનવાની નહીં. આ અભેદની ભાવનાથી માયાનાં બંધનો છૂટવા માંડે છે અને આત્મા મુક્ત થવાથી બ્રહ્મામાં લય પામે છે. એટલે કે સર્વસાદયથી મળી જાય છે. (ઈશ્વરથી ભેદ-જુદાઈ-બૂરાઈના કારણે માયાનાં બંધનો છે.) અભેદ એ વાસ્તવિકતા નથી, માટે જ “બધા આત્માઓ સમર્પિત થયા છે એ વાત સંગત ઠરે.... ભેદ હોય ત્યાં જ સમર્પણ સંભવે, અભેદમાં નહીં. (मु.) मोक्षदशायामज्ञाननिवृत्तावभेदोजायत इत्यपिन, भेदस्य नित्यत्वेन नाशासम्भवात्,' भेदनाशेऽपि व्यक्तिद्वयं स्थास्यत्येव । न च द्वित्वमपि नश्यतीति वाच्यं, तव निधर्मके ब्रह्मणि सत्यत्वाभावेऽपि सत्यस्वरूपं तदितिवत् द्वित्वाभावेऽपि व्यक्तिद्वयात्मकौताविति सुवचत्वात् । 'मिथ्यात्वाभावोऽधिकरणात्मकस्तत्रसत्यत्वमिति चेत् ? एकत्वाभावो व्यक्तिद्वयात्मको द्वित्वमित्यप्युच्यताम्, "प्रत्येकमेकत्वेऽपि पृथिवीजलयोन गन्ध इतिवदुभयं नैकमित्यस्य सर्वजनસિદ્ધત્વાત્ | (મુ.) વેદાંતીઃ મોક્ષદશામાં અજ્ઞાન નિવૃત્ત થવાથી અભેદ થઈ જાય છે. નૈયાયિકઃ એવું પણ નથી, કારણ કે ભેદ નિત્ય હોવાથી એનો નાશ સંભવતો નથી. (કદાચ) ભેદનાશ થાય તો પણ બે વ્યક્તિ તો ઊભી જ રહે છે. વેદાંતી એ વખતે દ્ધિત્વ પણ નાશ પામે છે. તૈયાયિક તારા નિર્ધર્મક(=નિર્ગુણ બ્રહામાં સત્યત્વનો અભાવ હોવા છતાં જેમ એ સત્યસ્વરૂપ છે એમ કહેવાય છે તેમ દ્ધિત્વનો અભાવ હોવા છતાં તે બે, બે વ્યક્તિ સ્વરૂપ છે' એમ કહી શકાય છે. વેદાંતીઃ બ્રહ્મમાં અધિકરણાત્મક જે મિથ્યાત્વાભાવ છે એ જ સત્યત્વ છે... નૈયાયિક વ્યક્તિદ્વયાત્મક જે એકત્વાભાવ છે એને જ દ્ધિત્વ પણ કહો ને... બે વ્યક્તિ બન્ને એક-એક હોવા છતાં, જેમ “પૃથ્વી-જળ બન્નેમાં ગન્ધ નથી એવું કહી શકાય છે તેમ “એ બન્ને એક નથી' એમ કહી શકાય છે એ સર્વજનસિદ્ધ છે. (આ જ એમાં રહેલ એકત્વાભાવ છે.) (વિ.) વેદાંતીઃ (૧) સંસારદશામાં જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખ વગેરેના કારણે ભલે ભેદ રહ્યો... મોક્ષમાં એ ન હોવાથી ભલે ને અભેદ થઈ જાય... Page #205 -------------------------------------------------------------------------- ________________ 194 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી નૈયાયિકઃ જીવાત્માનો સંસારદશામાં જે ભેદ છે તે નિત્ય હોવાથી મુક્ત અવસ્થામાં પણ નાશ પામી શકતો નથી. (વેદાંતીઃ જીવાત્મામાં રહેલો ભેદ અન્યોન્યાભાવરૂપ નથી પણ પૃથક્વગુણરૂપ છે, જે નિત્ય ન હોવાથી નાશ પામી શકે છે.) (૨) નૈયાયિક એ રીતે ભેદ નાશ પામે તો પણ બે વ્યક્તિ તો ઊભી જ રહે છે. અર્થાત્ પહેલાં જો બે વ્યક્તિ હતી તો પછી પણ બે વ્યક્તિ તો રહેવાની જ. વેદાંતીઃ મુક્તિમાં બુદ્ધિ વગેરે ગુણોનો નાશ મનાયો છે તો સાથે કિન્વરૂપ સંખ્યા કે જે ગુણ છે તે પણ નાશ પામી જવા દો ને... ને તેથી બ્રહ્મ સાથે ઐક્ય થઈ જશે. નૈયાયિક તમે બ્રહ્મને નિર્ધર્મક માન્યો છે. તેથી એમાં સત્યત્વધર્મ પણ નથી. (નિર્મદ્રહ માં નિર્ધર્મક એવું વિશેષણ સત્યવાભાવને જણાવવાના હેતુ તરીકે વપરાયેલું છે એ જાણવું.) અને છતાં તમે સત્યં જ્ઞાનનિતં ત્ર... વગેરે દ્વારા તે બ્રહ્મ સત્યસ્વરૂપ છે એમ કહો છો... તેમ દ્વિત્વનો અભાવ હોવા છતાં તે બે વ્યક્તિદ્વયાત્મક છે એમ કહી જ શકાય છે. વેદાંતીઃ બ્રહ્મમાં જે મિથ્યાત્વાભાવ છે એ જ સત્યત્વ છે. ને તેથી બ્રહ્મને સત્યસ્વરૂપ કહેવાય છે. (નૈયાયિક: પણ નિર્ધર્મકબ્રહ્મામાં મિથ્યાત્વાભાવ જો રહે તો એ પણ એક ધર્મ જ હોવાથી નિર્ધર્મહત્વની હાનિ થશે ને...) (૩) વેદાંતીઃ મિથ્યાત્વાભાવ અધિકરણાત્મક છે. અર્થાત્ બ્રહ્મમાં રહેલો મિથ્યાત્વાભાવ બ્રહ્મસ્વરૂપ જ છે ને એ જ એને સત્યસ્વરૂપે ઓળખાવે છે. નૈયાયિક તો પછી દ્ધિત્વ ન હોવા છતાં, એકત્વાભાવ જે છે તે જ વ્યક્તિદ્વયાત્મક છે ને દ્ધિત્વ કહેવાય છે એમ પણ માનો ને... ને તેથી મોક્ષાવસ્થામાં પણ બે વ્યક્તિ તો રહેશે જ. (વેદાંતી દરેક વ્યક્તિ એક-એક તો હોય જ છે. એટલે કે એમાં એત્વ તો હોય જ. તો એકત્વાભાવ જ ન હોવાથી એને દ્ધિત્વ' તરીકે કહેવાની વાત જ ક્યાં આવે? બ્રહ્મમાં મિથ્યાત્વાભાવ તો છે જેને સત્યસ્વરૂપ કહી શકાય છે.) (૪) નૈયાયિકઃ પૃથ્વીમાં ગબ્ધ હોવા છતાં, પૃથ્વી-જળ ઉભયમાં ગંધ છે? એમ પ્રશ્ન કરાય તો જવાબમાં ના” જ કહેવાય છે. એમ ઈશ્વરાત્મા અને જીવાત્મા એ પ્રત્યેકમાં (એક-એકમાં) એકત્વ હોવા છતાં એ બન્ને એક છે?' એવા પ્રશ્નના જવાબમાં “ના” જ પાડવી પડે- એટલે કે એકત્વનો નિષેધ કરવો પડે છે - આ વાત સર્વજન સિદ્ધ છે. આ જે એકત્વાભાવ સિદ્ધ થાય છે એ જ દ્ધિત્વ કહેવાય છે કે વ્યક્તિ એ રહે છે એમ કહેવામાં કારણ બને છે. (मु.) योऽपि तदानीमभेदप्रतिपादको वेदः सोऽपि निर्दुःखत्वादिना साम्यं प्रतिपादयति, सम्पदाधिक्ये पुरोहितोऽयं राजा संवृत्त इतिवत् । अत एव 'निरञ्जनः परमंसाम्यमुपैति' इति श्रूयते । ईश्वरोऽपि न ज्ञानसुखात्मा, किन्तु ज्ञानाद्याश्रयः, नित्यं विज्ञानमानन्दं ब्रह्म (बृहदा. ५/९/७) इत्यादौ विज्ञानपदेन ज्ञानाश्रय एवोक्तः, यः सर्वज्ञः स सर्ववित् (मु. १/९) इत्यनुरोधात् । 'आनन्दम्' इत्यस्याप्यानन्दवदित्यर्थः, अर्शआदित्वान्मत्वर्थीयोऽच्-प्रत्ययः, अन्यथा पुल्लिङ्गत्वापत्तेः । 'आनन्दोऽपि दुःखाभावे उपचर्यते, भाराद्यपगमे 'सुखी संवृत्तोऽहम्' इतिवत्। 'अस्तु वा तस्मिन्नानन्दः, न त्वसावानन्दः 'असुखम्' (बृहदा. ५/८/८) इति श्रुतेः । न विद्यते सुखं यस्येति कुतो नार्थः? इति चेत् ? न, "क्लिष्टकल्पनापत्तेः, “प्रकरणविरोधात्, आनन्दमित्यत्र मत्वर्थीयाच्प्रत्ययविरोधाच्चेति सङ्क्षपः । Page #206 -------------------------------------------------------------------------- ________________ વેદવયનોનું રહસ્ય 195 (મુ.) મતદાનીં = મોક્ષાવસ્થામાં અભેદને જણાવનાર જે વેદવચન છે તે પણ નિઃખત્યાદિ રૂપે સામ્યને જણાવે છે જેમ કે સંપત્તિ વધી જાય તો “આ પુરોહિત રાજા બન્યો’ એમ કહેવાય છે. તેથી જ “નિરંજન પરમ સામ્યને પામે છે' વગેરે સાંભળવા મળે છે. ઈશ્વર પણ જ્ઞાનાત્મક કે સુખાત્મક નથી, પણ જ્ઞાનાદિનો આશ્રય છે. “નિત્ય વિજ્ઞાન માનવં બ્રહ” ઇત્યાદિમાં પણ વિજ્ઞાન' શબ્દથી જ્ઞાનનો આશ્રય જ કહ્યો છે, (જ્ઞાનસ્વરૂપ નહીં). આ વાત જે સર્વજ્ઞ છે તે સર્વવિછે' ઇત્યાદિ વચનને અનુસરીને છે. માનવં એવું જે કહ્યું છે એનો “આનંદવા” એવો અર્થ છે. અર્શ આદિમાં સમાવિષ્ટ હોવાથી મત્વર્ગીય અન્ન પ્રત્યય લાગ્યો છે. અન્યથા માનન્દ શબ્દ પુલિંગમાં આવત. “બ્રહ્મમાં આનંદ જે કહેવાય છે તે પણ (વાસ્તવિક નથી હોતો, પણ) દુઃખાભાવમાં " ઉપચારથી કહેવાય છે. જેમ ભાર લઈ લેવાતા હું સુખી થયો એવો અનુભવ થાય છે તેમ. અથવા તેમાં ભલે આનંદ હોય પણ તે પોતે આનંદ નથી, કારણ કે સુરવન એ રીતે કૃતિ છે. “એ શ્રુતિનો જેમાં સુખ નથી તે અસુખમ્ એવો અર્થ શા માટે ન કરવો ?" એવી દલીલ યોગ્ય નથી. કારણ કે એમાં બીફિસમાસ કરવાની ક્લિષ્ટ કલ્પના કરવી પડે થાય છે, અને કાનન્દમ માં મર્થી અત્ પ્રત્યયનો વિરોધ થાય છે. આ પ્રમાણે વેદાંતમતના નિરાકરણનો સંક્ષેપ જાણવો. (વિ.) (વેદાંતી દ્રવિત્ હોવ મતિ વગેરે પંક્તિ મોક્ષદશામાં અભેદને જણાવે છે તેનું શું?). (૧) નૈયાયિકઃ જેમ બ્રહ્મમાં દુઃખ નથી એમ હવે મુક્ત થયેલા જીવાત્મામાં પણ દુઃખ નથી હોતું વગેરે રૂપે સામ્યને જણાવવા માટે જ એ પંક્તિ છે. (વેદાંતીઃ જો સામ્ય દર્શાવવું હોય તો બ્રહ્મ રૂવ” કહેત, બ્રહ્મ વ’ નહીં.) (૨) નૈયાયિકઃ ઉત્કટ સામ્ય હોય ત્યારે અભેદનું પ્રતિપાદન પણ કરાય છે. પુરોહિત પણ ખૂબ વૈભવસમૃદ્ધિ પામી ગયો હોય તો “જો આ પુરોહિત રાજા બની ગયો...” (વેદાંતીઃ તમારે દૈતવાદ માનવો છે એટલે જે જે અદ્વૈતસૂચક પંક્તિ આવે એનો મન ફાવે તેમ અર્થ કરો છો. બાકી આ પંક્તિ અદ્વૈતને જ જણાવે છે.). (૩) તૈયાયિક તમારો રોષ-આક્ષેપ બરાબર નથી, અમારે ચેન ન પ્રવળ દૈત સિદ્ધ કરવું છે માટે અમે અર્થ બદલી નાખીએ છીએ એવું નથી, પણ મુક્તાત્મા અને બ્રહ્મ વચ્ચે અભેદ થઈ જતો નથી માત્ર ઉત્કટ સામ્ય થાય છે એ વસ્તુસ્થિતિ છે, માટે જ આવો અર્થ કરીએ છીએ. એટલે જ તો આવી પણ વેદપંક્તિ મળે છે કે – નિરક્શનઃ પરમં સાગમુપૈતિ.... આમાં અવિદ્યાના લેપ વિનાનો નિરંજન બનેલો મુક્તાત્મા બ્રહ્મ સાથે પરમસામ્ય પામે છે. આવું જણાવ્યું છે, “બ્રહ્મ સાથે અભેદ પામે છે એવું નહીં... (વળી ગુરુ-શિષ્ય, જ્ઞાન-અજ્ઞાન, જ્ઞાતાશેય.... આ બધી તત્ત્વવ્યવસ્થા પણ દૈતવાદમાં જ સંભવે છે, અદ્વૈતવાદમાં નહીં. બ્રહ્મવિદ્ બ્રહ્મ જ બની જાય છે” આવું જે કાંઈ શાસ્ત્રમાં લખાયું છે તે જીવાત્માને મોક્ષાર્થ પ્રવૃત્તિ કરવામાં પ્રોત્સાહન મળે એ માટે છે.) (વેદાંતીઃ જીવાત્મા ભલે નિત્યવિજ્ઞાનસ્વરૂપ નથી.. પણ નિત્ય વિજ્ઞાનમ્.... ઇત્યાદિ દ્વારા ઈશ્વરાત્મા તો નિત્યવિજ્ઞાન-આનંદ સ્વરૂપ હોવો જણાય જ છે ને.... (૪) નૈયાયિક નહીં, એમાં પણ “વિજ્ઞાન' શબ્દનો અર્થ જ્ઞાનાશ્રય કરવો ઉચિત છે. કેમ કે તો જ યઃ સર્વરઃ સ સર્વવિત્' આ પંક્તિનો અર્થ સંગત ઠરે. આમાં ઈશ્વરાત્માને સર્વના જાણકાર (=સર્વના જ્ઞાનવાળા) કહ્યા છે. પણ સર્વજ્ઞાનમય નહીં. (જે સર્વવિષયક વિશેષજ્ઞાનવાનું છે તે સર્વવિષયક સામાન્યજ્ઞાનવાનું છે - આવો એ પંક્તિનો અર્થ છે.) એટલે આ પંક્તિથી ઈશ્વર જ્ઞાનવા સિદ્ધ થતો હોવાથી નિત્યં વિજ્ઞાનનું વગેરે પંક્તિમાં પણ વિજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનવાનું (જ્ઞાનાશ્રય) કરવો જ યોગ્ય છે. તેથી ઈશ્વર જ્ઞાનાત્મક નથી. એમ માનન્દમ્ જે કહ્યું છે એનો અર્થ પણ માનન્દવાન્ કરવો પડે છે. કારણ કે મૂળ માનન્દ શબ્દ તો પુલિંગ છે, એ નપુંસકલિંગમાં આવે નહીં. પણ અમોડર્ એ પાણિનીય સૂત્રાનુસારે એને મવર્ગીય મ પ્રત્યય લાગ્યો છે ને તેથી એ વિશેષણ બનવાથી Page #207 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી વિશેષ્યવાચક વ્રજ્ઞ પદને અનુસરીને નપુંસકલિંગમાં આવ્યો છે. માટે એ પણ ઈશ્વરને સુખાત્મક નહીં, પણ સુખવાન્ જણાવે છે. (વેદાંતી : પણ આ રીતે તમે ઈશ્વરમાં સુખ માનો છો ?) (૫) મૈયાયિક : આ સુખ પણ જે કહેવાય છે તે વાસ્તવિક સુખ નથી, પણ દુઃખાભાવમાં ઉપચરિત છે. જેમ ભાર હઠાવી લેવા પર હા... આ... શ એમ સુખનો અનુભવ થાય છે એ કાંઈ વાસ્તવિક સુખ નથી હોતું, પણ ભારના દુઃખનો અભાવ જ હોય છે તેમ. (વેદાંતી ઃ તો તો ઘટમાં રહેલા દુઃખાભાવનો પણ સુખ તરીકે ઉપચાર કરો ને ! વળી આનંદ તરીકે દુઃખાભાવ સમજવામાં લક્ષણા કરવાનું ગૌરવ પણ છે.) (૬) નૈયાયિક : તો ભલે ઈશ્વરાત્મામાં આનંદ હોવો સિદ્ધ થતો, પણ એ સ્વયં તો આનંદ સ્વરૂપ નથી જ. કારણ કે બ્રહ્મનું સ્વરૂપ વર્ણવતાં-અનળુ અમહત્ અન્નત્યં અતીર્થં અશરીર અશ્રૂતં અમુä, અવુાં... કહ્યું છે. આમાં ‘અમુä’ કહ્યું છે એ જ જણાવે છે કે એ સુખસ્વરૂપ નથી. વેદાંતી : ન સુવું કૃતિ અનુવમ્... એવો નઋત્પુરુષ ન કરતાં ન વિદ્યતે સુવું યસ્ય.... એવો બહુવ્રીહિ સમાસ કરવો જોઈએ. જેથી એનું સુખ નથી, પણ એ સુખ છે એવો અર્થ થઈ શકશે. 196 (૭) નૈયાયિક : તત્પુરુષને બદલે બહુવ્રીહિ સમાસ કરવામાં ક્લિષ્ટ કલ્પના છે. :: તે પણ (વેદાંતી : બહુવ્રીહિ અન્યપદપ્રધાન હોવાથી એમાં લક્ષણા કરવી પડે છે જેને તમે ક્લિષ્ટકલ્પના કહો છો. પણ એ દોષ તો નઞ તત્પુરુષમાં પણ છે જ. કેમકે એમાં પણ નગ્ની અભાવવામાં લક્ષણા કરવી પડે એટલા માટે કે અનુષં બ્રહ્મ વગેરેના સામાનાધિકરણ્યનો નિર્વાહ કરવા માટે સુલામાવવત્ વ્રહ્મ એવો અર્થ કાઢવા નો અર્થ અભાવવાન્ કરવો આવશ્યક બને છે.) नञ् (૮) નૈયાયિક : અતુલ જેમાં આવે છે એમાં અન્ય જે અશરીર વગેરે શબ્દો છે એ બધામાં નઞ તત્પુરુષ છે. એટલે આમાં એકમાં જ જો બહુવ્રીહિ માનીએ તો પ્રકરણનો વિરોધ થાય છે. વળી બહુવ્રીહિ કરીએ એટલે એનો અર્થ થાય ‘સુખ વિનાના...’ તો તો પછી ‘આનંદવાળા’ એવો અર્થ વિરુદ્ધ થઈ જવાથી આનન્દ્રમ્ શબ્દમાં જે મત્વર્થીય અર્ પ્રત્યય લાગ્યો છે તે અસંગત જ થઈ જાય... માટે ઈશ્વરાત્માને પણ જ્ઞાનમય સુખમય માની શકાતો નથી એ જાણવું. (मु.) एतेन - प्रकृतिः कर्त्री, पुरुषस्तु पुष्करपलाशवन्निर्लेपः, किन्तु चेतनः, 'कार्य-कारणयोरभेदात्कार्यनाशे सति कार्यरूपतया तन्नाशोऽपि न स्यादित्यकारणत्वं तस्य, 'बुद्धिगतचैतन्याभिमानान्यथाऽनुपपत्त्या तत्कल्पनम् । 'बुद्धिश्च प्रकृतेः परिणामः, सैव महत्तत्त्वमन्तःकरणमित्युच्यते, तत्सत्त्वासत्त्वाभ्य पुरुषस्य संसारापवर्गों, 'तस्या एवेन्द्रियप्रणालिकया परिणतिर्ज्ञानरूपा घटादिना सम्बन्धः, 'पुरुषे कर्तृत्वाभिमानो बुद्धौ चैतन्याभिमानश्च भेदाग्रहात् । (સાંખ્યમત) (મુ.) તેન = પુરુષને જ્ઞાનવાન્ સિદ્ધ કર્યો એનાથી (તથા આગળ પણ જે દલીલ આપશે એનાથી) સાંખ્યનો નિમ્નોક્ત મત અપાસ્ત જાણવો. સાંખ્ય ઃ 'પ્રકૃતિ કર્તા છે પુરુષ તો પુષ્કર કમળના પત્રની જેમ નિર્લેપ છે, પણ ચેતન છે. કાર્ય-કારણનો અભેદ હોવાથી કાર્યનાશે એનો પણ કાર્યરૂપે નાશ ન થઈ જાય એ માટે એને અકારણ મનાયો છે. બુદ્ધિમાં જે ચૈતન્યનું અભિમાન થાય છે તે અન્યથા અસંગત રહેતું હોવાથી પુરુષની કલ્પના કરવામાં આવે છે. 'બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે. તે જ મહત્ત્તત્ત્વ-અંતઃકરણ કહેવાય છે. તેની=બુદ્ધિની *તેન નો અન્વય પૃષ્ઠાંક (૧૯૮) પર આવેલા અવાસ્તમ્ સાથે જાણવો. Page #208 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમતા 197 વિદ્યમાનતા-અવિદ્યમાનતા પર પુરુષના સંસાર-મોક્ષ થાય છે. તેની બુદ્ધિની જ ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા થતી (વિષયાકાર) જ્ઞાનરૂપ પરિણતિ એ ઘટાદિ સાથેનો સંબંધ છે. પુરુષમાં કર્તુત્વનું અભિમાન અને બુદ્ધિમાં ચૈતન્યનું અભિમાન ભેદઅગ્રહના કારણે થાય છે. (વિ.) પૂર્વે આત્મા જ્ઞાનવાન્ સિદ્ધ કર્યો, એટલે એનાથી જ આત્માને જ્ઞાનશૂન્ય માનનાર સાંખ્યમતનું ખંડન થઈ જાય છે એ સ્પષ્ટ છે. સાંખ્યમત નીચે મુજબ છે. (૧) સાંખ્યઃ પ્રકૃતિ કન્ર છે. એટલે કે આખા જગનું ઉપાદાન કારણ છે. (પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ કર્તા છે.) પુરુષ કમળપત્રવત્ નિર્લેપ છે. અર્થાત્ એમાં કર્તુત્વ-જ્ઞાતૃત્વ વગેરે ધર્મો નથી. ધર્મ નથી માટે ધર્મનું પરિવર્તન નથી. (પરિવર્તન થાય અને નિત્ય હોય તે પરિણામી નિત્ય કહેવાય.) પુરુષ અપરિણામી છે. માટે કૂટસ્થનિત્ય છે. એ ચેતન છે, અકારણ છે. [પ્રશ્નઃ પુરુષ કેમ (કર્તારૂપ) કારણ નથી ?]. (૨) ઉત્તરઃ સાંખ્યમતે ઉપાદાન અને કાર્યનો અભેદ છે. અર્થાત્ મૃપિંડાદિ ઉપાદાન પોતે જ ઘટાદિ કાર્યરૂપે પરિણમે છે. એટલે પુરુષ જો કારણ બનતો હોય તો એનો કાર્ય સાથે અભેદ થવાથી કાર્યનો નાશ થવામાં પુરુષનો પણ એ રૂપે નાશ થઈ જાય.... ને તો પછી એનું કૂટસ્થનિત્યપણું ન રહે. માટે એને અકારણ મનાયો છે. (પ્રશ્ન : જે પુરુષમાં કત્વ-જ્ઞાન વગેરે કશું નથી એવા કશું ન કરનારા પુરૂષને માનવાની જરૂર શી છે?). (૩) ઉત્તર પ્રકૃતિમાંથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે એને વેતનો ૬ રોમિ વગેરે ભ્રમ થાય છે. આમાં મહું મિત્રવર્તુત્વવાનું આટલો અંશ તો બુદ્ધિનો પોતાનો છે. પણ એમાં ભેગું ચૈતન્ય જે ભાસે છે તે એનું પોતાનું તો નથી... છતાં એ ભાસે છે એટલે કોઈકનું હોવું તો જોઈએ જ. તેથી તેના આશ્રય તરીકે પુરુષની કલ્પના કરાય છે. (પ્રશ્નઃ જ્ઞાન-ઇચ્છા ને કૃતિને જેમ બુદ્ધિના માન્યા છે તેમ ચૈતન્યને પણ બુદ્ધિનું જ માની લ્યો ને !) ઉત્તરઃ જ્ઞાનેચ્છાકૃતિ તો નાશ પામે તો પાછા ઉત્પન્ન થઈ શકે છે. ચૈતન્ય જો નાશ પામે તો પાછું ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે એને અનિત્ય એવી બુદ્ધિનો પરિણામ ન માનતા કૂટસ્થનિત્ય એવા પુરુષનું જ માનવું પડે છે. આ પુરુષના ચૈતન્યનો બુદ્ધિમાં આરોપ થાય છે. બુદ્ધિ દર્પણ જેવી છે. એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. અને તેથી ચૈતન્ય બુદ્ધિમાં રહ્યું હોય એવો આરોપ થાય છે. એટલે વસ્તુતઃ એ ચૈતન્યાભિમાન ભ્રમ જ હોય છે. છતાં એની સંગતિ માટે ચૈતન્યના આશ્રય તરીકે પુરુષની કલ્પના કરવી પડે છે. (પ્રશ્નઃ તો પછી બુદ્ધિ શું છે ?) (૪) ઉત્તર પ્રકૃતિ સામ્યવસ્થાપન્ન સત્ત્વ-રજસૂ-તમોગુણમય છે. એ જ્યારે વિષમાવસ્થાપન્ન થાય છે ત્યારે બુદ્ધિરૂપ બને છે. આમ બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે. તે મહત્તત્ત્વ કે અન્તઃકરણ એવા નામે પણ ઓળખાય છે. એનો ચેતન સાથે સંયોગ એ જ ચેતનનો સંસારપર્યાય છે ને એનો સંયોગ છૂટી જવો એ જ ચેતનનો મોક્ષ છે. અર્થાત્ નિત્યશુદ્ધ-બુદ્ધ-મુક્તસ્વભાવવાળા પણ પુરુષનો બુદ્ધિના ઉપરાગથી સંસારપર્યાય થાય છે. જેમ સ્વચ્છ એવા પણ સ્ફટિકનો કુસુમોપરાગત રક્તપર્યાય થાય છે. નેકુસુમ ખસી જવા પર એની શુભ્રતા એ એનો સ્વાભાવિક પર્યાય થાય છે. એમ બુદ્ધિનો ઉપરાગ ગયે પુરુષની સ્વાભાવિક અવસ્થા-મોક્ષપર્યાય થાય છે. (પ્રશ્ન: તો પછી જ્ઞાન શું છે ?). (૫) ઉત્તર પ્રવાહી જેવી બુદ્ધિ ઇન્દ્રિય રૂપ નાલિકા દ્વારા બહાર નીકળીને ઘટાદિ વિષયાકાર રૂપે જે પરિણામ પામે છે તે જ “જ્ઞાન” કહેવાય છે. (પ્રશ્ન પણ પુરુષને ૬ કરો એ રીતે કર્તુત્વનો ને વૃદ્ધિચેતના' એ રીતે બુદ્ધિમાં ચૈતન્યનો ભાસ થાય છે એનું શું?) Page #209 -------------------------------------------------------------------------- ________________ 198 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૬) ઉત્તર બુદ્ધિ અને પુરુષ વચ્ચેના ભેદનું જ્ઞાન ન હોવાના આ બધા તોફાનો છે. પ્રવૃત્તેિર પૃથ આવું ભેદ જ્ઞાન નથી. અનાદિકાળથી આ ભેદાગ્રહ ચાલ્યો આવ્યો છે. આ મેદાગ્રહ પર જ સંસાર છે. એ જો છૂટી જાયભેદ જ્ઞાન થઈ જાય તો સંસારનો નાશ થઈ જાય. ___(मु.) 'ममेदं कर्तव्यमिति मदंशः पुरुषोपरागो बुद्धेः स्वच्छतया तत्प्रतिबिम्बादतात्त्विकः, दर्पणस्येव मुखोपरागः, इदमिति विषयोपरागः, इन्द्रियप्रणालिकया परिणतिभेदस्तात्विकः, निःश्वासाभिहतदर्पणस्येव मलिनिमा, कर्तव्यमिति व्यापारांशः, तेनांशत्रयवती बुद्धिः, तत्परिणामेन ज्ञानेन पुरुषस्यातात्त्विकः सम्बन्धः दर्पणस्य मलिनिम्नेव मुखस्योपलब्धिरुच्यते । ज्ञानवत्सुखदुःखेच्छाद्वेषधर्माऽधर्मा अपि बुद्धरेव, कृतिसामानाधिकरण्येन प्रतीतेः । न च बुद्धिश्चेतना, परिणामित्वात्, इति मतमपास्तम् । () “આ મારું કર્તવ્ય છે એમાં મદંશ એ પુરુષનો ઉપરાગ (=સંબંધ) છે. બુદ્ધિ સ્વચ્છ હોવાના કારણે એમાં પુરુષનું પ્રતિબિંબ–પુરુષના તાદાભ્યનો ભ્રમ થવાથી એ સંબંધ ભાસતો હોવાના કારણે એ અતાત્વિક છે. જેમકે દર્પણને મુખનો સંબંધ. (= આ) એ વિષયોપરાગ છે. ઇન્દ્રિયરૂપ નાલિકા દ્વારા બહાર નીકળીને બુદ્ધિનો અચંટ: ઇત્યાદિ જ્ઞાનરૂપ જે પરિણામ વિશેષ થાય છે એ જ એનો વિષય સાથેનો સંબંધ છે, ને એ તાત્વિક છે. જેમ કે દર્પણ પર શ્વાસના કારણે થયેલી મલિનતા વાસ્તવિક છે. વર્તમ્ (ઘનિષ્ઠક્રિયારૂપ) વ્યાપારાંશ છે. (૫૮: વર્તવ્યઃ એવી બુદ્ધિની પરિણતિ એ જ એની સાથેનો વાસ્તવિક સંબંધ છે.) તેથી બુદ્ધિ આવા ત્રણ અંશથી યુક્ત હોય છે. બુદ્ધિના પરિણામ જ્ઞાનની સાથે પુરુષનો, દર્પણની મલિનતાનો મુખ સાથે ભાસતા સંબંધ જેવો જે અતાત્વિક સંબંધને ઉપલબ્ધિકહેવાય છે. જ્ઞાનની જેમ સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ-ધર્મ-અધર્મપણ બુદ્ધિના જ છે, કારણ કે કૃતિને સમાનાધિકરણ ભાસે છે. બુદ્ધિ ચેતના નથી, કારણ કે પરિણામી છે.-આવો સાંખ્યમત અપાસ્ત જાણવો. (વિ.) (હિપતસ્થિનમિત્યનારમ્ (જા.૧-૧-૧૫) સ્ત્રાનુસારે નૈયાયિક બુદ્ધિ અને ઉપલબ્ધિનો ભેદ નથી માનતો, તેથી એ સ્પષ્ટ કરવા બુદ્ધિના ત્રણ અંશ જણાવે છે-સત્ત્વનો ઉદ્રક એ બુદ્ધિની સ્વચ્છતા છે.) (૧) મા એમ ષષ્ઠી દ્વારા પુરુષનો સંબંધ ભાસે છે. એ અતાવિક છે. રૂદ્ર શબ્દ વિષયને જણાવતો હોવાથી એ વિષયોપરાગ છે. એ વાસ્તવિક છે. આ પુરુષોપરાગ અને વિષયોપરાગથી કર્તવ્ય ઘટાદિનો અવભાસ થાય છે. તેથી આ “કર્તવ્યમ્' એવો નિશ્ચયાત્મક અધ્યવસાય એ વ્યાપારાંશ છે. આમ બુદ્ધિનો “મમેકં ર્તવ્યમ્' આવો આકાર હોવાથી એ પુરુષસમ્બન્ધ, વિષયસમ્બન્ધ અને વ્યાપાર સંબંધ એવા ત્રણ અંશવાળી છે. દર્પણમાં રહેલો ડાઘ મુખ પર ભાસે છે. મુખ સાથેનો એનો આ અતાત્વિક સંબંધ હોય છે. વસ્તુતઃ કાંઈ મુખ પર ડાઘ હોતો નથી. એમ પુરુષનો, બુદ્ધિનીમ્પરિણતિ રૂપ (યં ઘટઃ વગેરે) જ્ઞાન સાથે વાસ્તવિક સંબંધ નથી. છતાં ‘વેતનોé (૫૮) નાનામ’ આ રીતે પુરુષ સાથે જ્ઞાનના સંબંધનો આરોપ થાય છે. પુરુષનો જ્ઞાન સાથેનો આ અતાત્વિક સંબંધ એ ઉપલબ્ધિ છે. (નહીં કે બુદ્ધિ સ્વયં ઉપલબ્ધિ છે...) બુદ્ધિ કર્તા હોવાથી કૃતિ તો બુદ્ધિનો જ ધર્મ છે. વળી જ્ઞાતિમંડÉ ' એવી પ્રતીતિ જ્ઞાન અને કૃતિનું સામાનાધિકરણ્ય દર્શાવે છે. માટે જ્ઞાન પણ બુદ્ધિનો જ ધર્મ છે. એ જ રીતે સુક્યાં વર્તા” વગેરે પ્રતીતિઓ સુખદુઃખ-ઇચ્છા-દ્વેષ-ધર્મ અને અધર્મ ને પણ કૃતિસમાનાધિકરણ હોવા જણાવે છે. માટે એ પણ બુદ્ધિના જ છે. (અદષ્ટ અતીન્દ્રિયહોવાથી એની સીધી પ્રત્યક્ષાત્મક પ્રતીતિન થાય, પણ ધાર્મિવોડદંવરોમિ' વગેરે ઉપનીતભાનરૂપ પ્રતીતિ જાણવી.) (પ્રશ્નઃ જેમ જ્ઞાતાકરોમિ વગેરે પ્રતીતિબલાત્ જ્ઞાનને બુદ્ધિનો ધર્મ માનો છો તેમ ‘ચેતનોડ૬ રોજિ એવી પ્રતીતિબલાત્ ચેતનાને પણ બુદ્ધિનો ધર્મ માનો ને !) Page #210 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ખંડના 199 (૨) ઉત્તર બુદ્ધિમાં ચેતના (ચૈતન્ય) માની શકાય નહીં, કારણ કે બુદ્ધિ પરિણામી છે, ચૈતન્ય અપરિણામી છે. (આમ સાંખ્યમતનો પૂર્વપક્ષ પૂર્ણ થયો. રૂતિ મનપસ્તમ્ કહીને ગ્રન્થકારે એનું નિરાકરણ સૂચવ્યું છે.) (मु.) कृत्यदृष्टभोगानामिव चैतन्यस्यापि सामानाधिकरण्यप्रतीतेः, तद्भिन्ने मानाभावाच्च । 'चेतनोऽहं करोमि' इति प्रतीतिश्चैतन्यांशे भ्रम इति चेत् ? कृत्यंशेऽपि किं नेष्यते ? अन्यथा बुद्धेर्नित्यत्वे मोक्षाभावः, अनित्यत्वे तत्पूर्वमसंसारापत्तिः। नन्वचेतनायाः प्रकृतेः कार्यत्वात् बुद्धेरचेतनत्वं, कार्यकारणयोस्तादात्म्यादिति चेत् ? न, असिद्धेः, 'कर्तुर्जन्यत्वे मानाभावात्, वीतरागजन्मादर्शनादनादित्वं, अनादे शासम्भवान्नित्यत्वम्, तत् किं प्रकृत्यादिकल्पनेन? - ૨ - प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥ (भगवद्गीता ३-२७) इत्यनेन विरोध इति वाच्यं, 'प्रकृतेः अदृष्टस्य गुणैः-अदृष्टजन्यैरिच्छादिभिः, कर्ताऽहमिति-कर्ताऽहमेवेत्यस्य तदर्थत्वात्, "तत्रैवं सति कर्तारमात्मानं केवलंतुयः" (भगवद्गीता) इत्यादि वदता भगवता प्रकटीकृतोऽयमुपरिष्टादाशय इति सक्षेपः ।। (સાંખ્યમતખંડન) (મુ) (સાંખ્યમત અપાસ્ત જાણવો, કારણ કે) કૃતિ-અદષ્ટ અને ભોગની જેમ ચૈતન્યના પણ સામાનાધિકરણ્યની પ્રતીતિ થતી હોવાથી (એ પણ કર્તાનો જ ધર્મ છે.) વળી તભિન્ન=કભિન્ન ચેતન હોવામાં કોઈ પ્રમાણ પણ નથી. “તનો કોનિ' એવી પ્રતીતિ ચૈતન્યઅંશમાં ભ્રમ છે.” એમ જ કહો છો તો કૃતિઅંશમાં પણ એને ભ્રમ કેમ નથી માનતા? અન્યથા (=કર્તા અને ચેતનને ભિન્ન માનો તો) (કર્તા એવી) બુદ્ધિ નિત્ય હશે તો મોક્ષાભાવ થશે અને અનિત્ય હશે તો બુદ્ધિની ઉત્પત્તિ પૂર્વે અસંસાર હોવાની આપત્તિ આવશે. “અચેતન એવી પ્રકૃતિનું કાર્ય હોવાથી બુદ્ધિ અચેતન છે, કારણ કે કાર્ય-કારણનું તાદાભ્ય હોય છે.” એવી શંકા યોગ્ય નથી, કારણ કે (કર્તા એવી) બુદ્ધિ પ્રકૃતિજન્ય છે એવો હેતુ અસિદ્ધ છે, તે પણ એટલા માટે કે કર્તા જન્ય હોવામાં કોઈ પ્રમાણ નથી. વીતરાગનો જન્મ દેખાતો નથી. (તેથી કત) અનાદિ હોય છે. ને અનાદિ (ભાવ)નો નાશ અસંભવિત હોવાથી એ નિત્ય છે. તેથી પ્રકૃતિ વગેરેની કલ્પનાથી સર્યું. - સાંખ્યઃ ભગવદ્ગીતામાં કહ્યું છે કે - “પ્રકૃતિના (માયાના) ગુણોથી (=સત્ત્વ-રજસ્તમોગુણ વડે) બધા કર્મો કરાય છે. (પણ) અહંકાર વિમૂઢાત્મા હું આ બધાનો કર્તા છું. એમ માને છે.” જો પ્રકૃતિ વગેરે નહીં માનો અને પુરુષને કર્તા માનશો તો આ વચનનો વિરોધ થશે તેનું શું? કનૈયાયિકઃ (તમે આ શ્લોકનો અર્થ બરાબર કર્યો નથી, માટે વિરોધ ભાસે છે. એનો અર્થ આવો છે-) પ્રકૃતિ અદષ્ટ એના ગુણ = અદષ્ટજન્ય ઇચ્છા વગેરે. તથા એ શ્લોકમાં íડદન એવું જે કહ્યું છે એનો અર્થ વર્નાક્રમેવ એવો છે. તેમાં આવું હોવા છતાં જે માત્ર પોતાની જાતને કર્તા માને છે....' ઇત્યાદિ કહેતા ભગવાને આગળ આવો અભિપ્રાય પ્રકટ કર્યો છે. આ પ્રમાણે સાંખ્યમતના નિરાકરણનો સંક્ષેપ જાણવો. " (વિ.) નૈયાયિક કૃતિ સમવાયસંબંધથી જ્યાં રહી હોય ત્યાં જ અદષ્ટ ઉત્પન્ન કરે છે, ને અદષ્ટ સમવાયસંબંધથી જ્યાં રહ્યું હોય ત્યાં જ ભોગ ઉત્પન્ન કરે છે. (આમાં ભોગ=સુખ-દુઃખનો સાક્ષાત્કાર) આમ કૃતિ-અષ્ટ-ભોગનું સામાનાધિકરણ્ય તો છે જ. “તનોરં જિ એવી પ્રતીતિ ચૈતન્યનું પણ સામાનાધિકરણ્ય જણાવે છે. માટે જે કર્તા છે એ જ ચેતન પુરુષ છે એમ માનવું આવશ્યક છે. વળી, રેતનો ૬ રોમિ, રેતનોડદંગાનામિ આવી બધી પ્રતીતિઓ જ ચેતન તત્ત્વમાં પ્રમાણભૂત છે. આ બધાને ચૈતન્યાંશમાં ભ્રમાત્મક કહી દેશો તો, “કર્તાથી ભિન્ન હું ચેતન છું' એવી તો કોઈ પ્રતીતિ, કર્નભિન્ન ચેતનને જણાવવા માટે પ્રમાણરૂપ છે નહીં. માટે ચેતનો રોમિ પ્રતીતિને અનુસરીને ચેતનને જ કર્તા માનવો જોઈએ. Page #211 -------------------------------------------------------------------------- ________________ 200 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી સાંખ્ય એ પ્રતીતિ તો. ‘શર્વત્વાશ્રયન વેતન, કન્યધર્માશ્રયતિ, ઘટવ એવા અનુમાનથી બાધિત હોવાથી ચૈતન્યાંશમાં ભ્રમરૂપ છે. નૈયાયિકઃ એના કરતાં વૃદ્ધિ કર્તુત્વાભાવવતી, નચર્યાશ્રયત્નાત, ઘટવદ્ એવા અનુમાનથી બાધિત માનીને એ પ્રતીતિને કૃતિઅંશમાં ભ્રમરૂપ કેમ નથી માનતા? એટલે વસ્તુતઃ એ પ્રતીતિ બેમાંથી એકે અંશમાં ભ્રમરૂપ ન હોવાથી જે કર્તા છે એ જ ચેતન છે એ સ્પષ્ટ છે. છતાં, તમારે બુદ્ધિને જ કર્તા માનવી હોય તો અમારો પ્રશ્ન છે કે આ બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય હશે તો પુરુષનો ક્યારેય મોક્ષ નહીં થાય. (કારણ કે તમારા મતે બુદ્ધિની હાજરીથી જ પુરુષનો સંસાર છે.) જો અનિત્ય હશે તો (બુદ્ધિને જન્ય માનવાની હોવાથી એની ઉત્પત્તિ) પૂર્વે પુરુષનો સંસાર હતો નહીં એમ માનવું પડશે. (ને તો પછી, ક્યારેય પુરુષનો સંસાર માની શકાશે નહીં, કારણ કે એવા શુદ્ધ જીવને-મુક્તજીવની જેમ ક્યારેય બુદ્ધિ વગેરે ઉત્પન્ન થઈ શકતા નથી.) સાંખ્ય વૃદ્ધિ મતના, મવેતનપ્રતિકાત્વાત, પરવત્ આ અનુમાન જણાવે છે કે કર્તા એવી બુદ્ધિમાં ચૈતન્ય સંભવે નહીં. નૈયાયિકઃ આ અનુમાનનો હેતુ અસિદ્ધ છે. (સાંખ્યઃ અમે એ હેતુ સિદ્ધ કરી આપીએ. કુદ્ધિ ના વિવિસ્વાત્... કૃતિ વગેરે પરિણામો જન્ય છે, માટે બુદ્ધિ પણ જન્ય છે. હવે જો એ જન્ય છે તો એનું કોઈ કાયમી કારણ જોઈએ. જે પ્રકૃતિ છે. એટલે બુદ્ધિમાં પ્રકૃતિજન્યત્વ હેતુ સિદ્ધ થઈ ગયો.) (૧) નૈયાયિકઃ જો બુદ્ધિ કર્યા હોય તો એને જન્ય માની જ ન શકાય. કારણ કે કર્તા જન્ય હોવામાં કોઈ પ્રમાણ નથી. (ઉપરથી કર્તાને અનાદિ સિદ્ધ કરી આપે એવો તર્ક છે. તે આ રીતે) વીતરાગન્માતના આ ન્યાયસૂત્ર છે. એનો અર્થ છે સરાગનો જ જન્મ થાય છે. (આત્માને કૃતિ વગેરે પરિણામ થવા પર રાગ થાય છે, રાગના કારણે અદષ્ટ પેદા થાય છે, અદષ્ટના કારણે જન્મ મળે છે. માટે જન્મ સરાગનો જ હોય છે, વીતરાગનો નહીં.) સરાગજીવ સ્તનપાનની પ્રવૃત્તિ કરે છે એની સંગતિ માટે પૂર્વે જણાવી ગયા મુજબ ઇષ્ટસાધનતાના સ્મરણ-સંસ્કારપૂર્વઅનુભવ. આ બધા માટે અનાદિકાલીન જન્મપરંપરા માનવી પડે છે. આમ કર્તા અનાદિ હોવો સિદ્ધ થાય છે. વળી અનાદિ ભાવનો નાશ હોતો નથી, તેથી એ અનંત સિદ્ધ થવાથી નિત્ય સિદ્ધ થાય છે. તેથી કર્તૃત્વ નિત્ય એવા આત્મામાં જ માની શકાય, જન્ય એવી બુદ્ધિમાં નહીં. તેથી પ્રકૃતિ વગેરેની કલ્પના નકામી છે. સાંખ્યઃ પણ તો પછી, “પ્રકૃતિના ગુણોથી કર્મો કરાય છે, પણ અહંકાર વિમૂઢાત્મા હું કર્તા છું' એમ માને છે.” આવું ભગવદ્ગીતામાં જે કહ્યું છે તેનો વિરોધ થશે તેનું શું? (૨) નૈયાયિક એ શ્લોકનો વાસ્તવિકાર્થ આવો છે - અદષ્ટના સ્વજન્ય) ઇચ્છા વગેરે ગુણોથી કર્મો કરાય છે. પણ અહંકારવિમૂઢાત્મા હું જ આ બધાનો કર્તા છું.” એમ માને છે. અર્થાત્ હું કર્તા છું એવું માનવામાં મૂઢતા નથી, પણ હું જ કર્તા છું. એવું માનવામાં મૂઢતા છે. (સાંખ્યઃ એ શ્લોકમાં તો વ કાર છે નહીં, તમે ક્યાંથી ઉપાડી લાવ્યા?) નૈયાયિક વ કાર છે નહીં, પણ છતાં આવું જ જણાવવાનો ભગવાનનો આશય છે. આ આશય ભગવાને આગળ સ્વયં પ્રકટ કર્યો છે. अधिष्ठानन्तथा कर्ता कारणश्च पृथग्विधम् ।। विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ भगवद्गीता ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિમાં અનુમાન 201 (૩) આ પ્રમાણે પાંચ કારણો બતાવી પછી કહ્યું છે કે “આવું હોવા છતાં જે માત્ર પોતાને કર્તા..' વગેરે. એટલે આત્માના કર્તુત્વનો નિષેધ અભિપ્રેત નથી. પણ માત્ર આત્માનું કર્તુત્વ માનવાનો નિષેધ જ અભિપ્રેત છે એ સ્પષ્ટ છે. માટે પુરુષ જ કર્તા-જ્ઞાતા-ચેતન હોવાથી સાંખ્યમત બરાબર નથી. (का.) धर्माधर्माश्रयोऽध्यक्षो विशेषगुणयोगतः ॥४९॥ (मु.)धर्माधर्मेति।आत्मेत्यनुषज्यते।शरीरस्य तदाश्रयत्वेदेहान्तरकृतकर्मणां देहान्तरेण भोगानुपपत्तेः। विशेषेति। योग्यविशेषगुणस्य ज्ञानसुखादेः सम्बन्धेनात्मनः प्रत्यक्षत्वं सम्भवति, न त्वन्यथा, अहं जानेऽहं करोमीत्यादिप्रतीतेः (સામાન્યથી આત્મસિદ્ધિ) (ક) આભા ધર્મ-અધર્મનો આકાય છે. વિશેષગુણના યોગે પ્રત્યક્ષ છે. (૬) આત્મા એમ સંબંધ જોડવો. (એટલે કે આત્મા ધર્મ-અધર્મનો આશ્રય છે.) શરીરને તેનો આશ્રય માનવામાં આવે તો અન્ય શરીરથી=પૂર્વજન્મના શરીરથી કરેલા કર્મોને અન્યશરીરથી=આ ભવના શરીરથી ભોગવવા અશક્ય બની જાય. (કારણ કે પૂર્વશરીરના નારા સાથે જ તત્સમવેત આદષ્ટનો નાશ થઈ ગયો હોય છે.) જ્ઞાન-સુખ વગેરે યોગ્યવિશેષગુણના સંબંધથી આત્માનું પ્રત્યક્ષ થઈ શકે છે, એ વગર નહીં, કારણ કે હું જાણું છું હું કરું છું એવી પ્રતીતિઓ થાય છે, માત્ર હું એવી પ્રતીતિ નહીં. ૪૯ (1.) પ્રજ્યાઘનુબેરોવં થાત્યે સાથ . अहंकारस्याश्रयोऽयं मनोमात्रस्य गोचरः ॥५०॥ विभुईब्यादिगुणवान् बुद्धिस्तु द्विविधा मता । (मु.) प्रवृत्त्येति । अयमात्मा परदेहादी प्रवृत्त्यादिनाऽनुमीयते। प्रवृत्तिरत्र चेष्टा, ज्ञानेच्छाप्रयत्नादीनां देहेऽभावस्योक्तप्रायत्वात्, चेष्टायाच प्रयत्नसाध्यत्वात् चेष्टया प्रयत्मवानात्माऽनुमीयत इति भावः । अत्र दृष्टान्तमाह-रथेति। यद्यपि स्थकर्म चेष्टा न भवति, तथापि तेन कर्मणा सारथिर्यथाऽनुमीयते, तथा चेष्टाऽऽत्मकेन कर्मणा परात्माऽनुमीयते इति भावः। अहंकारस्येति अहंकारः अहमिति प्रत्ययः, तस्याश्रयः विषयः आत्मा, न शरीरादिरिति। मन इति। मनोभिन्नेन्द्रियजन्यप्रत्यक्षाविषयः, मानसप्रत्यक्षविषयश्चेत्यर्थः; रूपाद्यभावेनेन्द्रियान्तरायोम्यत्वात्॥५०॥ विभुरिति। विभुत्वं परममहत्परिमाणवत्त्वं, तच्च पूर्वमुक्तमपि स्पष्टार्थमुक्तम् । बुद्ध्यादिगुणवानिति। बुद्धि-सुख-दुःखेच्छादयश्चतुर्दश गुणाः पूर्वमुक्ता वेदितव्याः ।। - (ક.) આ આત્મા પ્રવૃત્તિ વગેરેથી અમેય છે, જેમકે રગતિથી સાર. આત્મા અહંકારનો આકાર વિષય છે અને મનોભારાનો વિષય છે, તાવિ છે, બુદ્ધિ વગેરે ગુણોવાળો છે. એમાં બુદ્ધિ બે પ્રકારે કહેવાયેલી (૬) આઆત્મા પરશરીરાદિમાં પ્રવૃત્તિ વગેરે હેતુથી અનુમાન કરાય છે. “પ્રવૃત્તિ અહીંચેષ્ટાલેવી, કારણકે જ્ઞાન-ઇચ્છાપ્રયત્ન વગેરેનો શરીરમાં અભાવ હોય છે એ વાત પૂર્વે (ચાર્વાકમત ખંડન વખતે) લગભગ કહેવાઈ ગઈ છે. (એટલે પ્રવૃત્તિનો અર્થ પ્રયત્ન જ લઈએ તો હેતુ સ્વરૂપાસિદ્ધ થાય.) ચેષ્ટા તો શરીરમાં રહી છે. એનાથી આત્મા શી રીતે સિદ્ધ થાય? આ રીતે) ચેપ્રયત્નજન્ય છે. તેથી ચેષ્ટાથી (એનાકારણભૂત) પ્રયત્નનો આશ્રય એવો આત્મા અનુમાન કરાય છે. (શરીરમાત્માઘાત, વેસ્ટમિત્તા, મછરીરવ આવો અનુમાન પ્રયોગ જાણવો.) આ અનુમાનમાં દષ્ટાન આપ્યું છે રથગતિ.... ઇત્યાદિ. જો કે રથની ક્રિયા એ ચેષ્ટા નથી, છતાં, તે ક્રિયાથી જેમ (રથમાં અધિષ્ઠિત) સારથિનું અનુમાન કરાય છે તેમ ચેષ્ટાત્મક ક્રિયાથી પરાત્માનું અનુમાન થાય છે. (સારથિનું અનુમાન આવું જાણવું Page #213 -------------------------------------------------------------------------- ________________ 202 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલ गच्छन् रथः सारथ्यधिष्ठितः, गतिमत्त्वात्) અR =ઝ૬ એવી પ્રતીતિ, એનો આશ્રય = વિષય. અર્થાત્ મર્દ એવી પ્રતીતિનો વિષય આત્મા છે, નહીં કે શરીરાદિ. (વળી એ મનોમાત્રનો વિષય છે એટલે કે) મનોભિન્ન ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો અવિષય છે અને માનસપ્રત્યક્ષનો વિષય છે, કારણ કે (આત્મામાં) રૂપ વગેરેનો અભાવ હોવાથી એ અન્ય (ચક્ષુ વગેરે) ઇન્દ્રિયને અયોગ્ય છે. ૫olી આત્મા વિભુ છે એટલે કે પરમહત્પરિમાણવાળો છે. આ વાત પૂર્વે કહેવાઈ ગઈ હોવા છતાં સ્પષ્ટતા માટે અહીં કહી છે. બુદ્ધિ વગેરે ગુણોવાળો છે. “બુદ્ધિ વગેરે એટલે બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા વગેરે પૂર્વે કહેલા ૧૪ ગુણો જાણવા. () મનુભૂતિઃ સ્મૃતિશ ચાનુભૂતિશતુર્વિથા ૧૨ प्रत्यक्षमप्यनुमितिस्तथोपमितिशब्दजे । (मु.) अत्रैव प्रसङ्गात्कतिपयं बुद्धेः प्रपञ्चं दर्शयति-बुद्धिस्त्विति। द्वैविध्यं व्युत्पादयति-अनुभूतिरिति। एतासां चतसृणां करणानि चत्वारि प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि' (१-१-३) इति सूत्रोक्तानि वेदितव्यानि। 'इन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम् । यद्यपि मनोरूपेन्द्रियजन्यं सर्वमेव ज्ञानं, तथाऽपीन्द्रियत्वेन रूपेणेन्द्रियाणां यत्रज्ञाने करणत्वंतत्प्रत्यक्षमिति विवक्षितम्। ईश्वरप्रत्यक्षं तु न लक्ष्यम् 'इन्द्रियार्थसनिकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्' (न्यायसूत्र - १-१-४) इति सूत्रे तथैवोक्तत्वात्। 'अथवा ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम्। अनुमितौ व्याप्तिज्ञानस्य, उपमितौ सादृश्यज्ञानस्य, शाब्दबोधे पदज्ञानस्य, स्मृतावनुभवस्य करणत्वात्तत्र तत्र नातिव्याप्तिः। इदं लक्षणमीश्वरप्रत्यक्षसाधारणम्। (બુદ્ધિનું નિરૂપણ) | (ક) (બુદ્ધિના બે પ્રકાર) અનુભૂતિ અને સ્મૃતિ છે. અનુભૂતિચાર પ્રકારે છે. પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ. () અહીંજપ્રસંગવશાત્ બુદ્ધિનું કંઈક નિરૂપણ કરે છે. બુદ્ધિની દ્વિવિધતાદશવિ છે-અનુભૂતિ અને સ્મૃતિ, એમાં અનુભૂતિના જે ચાર પ્રકાર છે એના ચાર કરણો પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન અને શબ્દ પ્રમાણ છે એ સૂત્રમાં કહેલાં (પ્રત્યક્ષ વગેરે પ્રમાણો) જાણવા. ઇન્દ્રિયજન્યજ્ઞાન પ્રત્યક્ષ છે. જો કે બધું જ્ઞાન મનોરૂપ ઇન્દ્રિયજન્ય હોય છે, તો પણ ઇન્દ્રિયરૂપે ઇન્દ્રિયો જે જ્ઞાનમાં કરણ બની હોય તે પ્રત્યક્ષ.... એવી વિવક્ષા જાણવી. ઈશ્વપ્રત્યક્ષ આ લક્ષણનું લક્ષ્ય નથી. કારણ કે ઇન્દ્રિયાર્થ...' ઇત્યાદિ સૂત્રમાં પણ એ રીતે જ (ઈશ્વપ્રત્યક્ષભિન્ન પ્રત્યક્ષનું જ) લક્ષણ કહ્યું છે. અથવા “જ્ઞાનાકરણક જ્ઞાન પ્રત્યક્ષ' આવું લક્ષણ જાણવું. અનુમિતિમાં વ્યાતિજ્ઞાન, ઉપમિતિમાં સાશ્યજ્ઞાન, શાબ્દબોધમાં પદજ્ઞાન અને સ્મૃતિમાં અનુભવ કરણ હોવાથી તે બધામાં અતિવ્યાપ્તિ નથી. આ લક્ષણ ઈશ્વરપ્રત્યક્ષને પણ આવરી લે છે. ' (વિ.) (આત્મનિરૂપણ પૂર્ણ થયા પછી મનનું નિરૂપણ કરવું જોઈએ. છતાં આત્માના બુદ્ધિ વગેરે ગુણો કહ્યા એટલે બુદ્ધિનું સ્મરણ થયું. તેથી મૃતપેલાડનરંવં પ્રત્વ' આવા પ્રસંગવશાત્ બુદ્ધિનું કંઈક (બધું નહીં, કારણ કે આગળ પણ થોડું કરવાના છે.) નિરૂપણ કરે છે. ભિન્ન-ભિન્નદર્શનકારો અનુભૂતિના અલગ-અલગ પ્રકારો માને છે. ચાર્વાક : પ્રત્યક્ષ. વૈશેષિક, બૌદ્ધ : પ્રત્યક્ષ + અનુમિતિ. નૈયાયિક (એકદેશીય): પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ. નૈયાયિક : પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ + શાબ્દબોધ. પ્રભાકર : પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ + શાબ્દબોધ + અર્થાપતિ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષાદિનાં લક્ષણ 203 * * * * વેદાંતી-ભાટુ .: ઉપરોક્ત પાંચ + અનુપલબ્ધિ પૌરાણિક : ઉપરોક્ત છ + સંભવ + ઐતિહ્ય * હૃષ્ટપુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી એવું જાણવા પર એની હૃષ્ટપુષ્ટતાની ઉપપત્તિ કરવા માટે જે કલ્પના કરાય કે એ રાત્રે ખાય છે. આ અર્થપત્તિ છે. * પ્રતિયોગી ન જણાતો હોવાથી એના અભાવનો જે બોધ કરવામાં આવે તે અનુપલબ્ધિ. * “આની પાસે 100 રૂ. છે' એવું જાણવા પર “એની પાસે ૫૦ રૂ. તો છે જ આવું જ જણાય છે તે સંભવ. * “આ વડલામાં ભૂત વસે છે' વગેરે અજ્ઞાતમૂળવક્તાવાળી કિંવદન્તીઓ એ ઐતિહ્ય. નૈયાયિક આમાંથી પ્રત્યક્ષાદિ ૪ જ માને છે. શેષનો આ ચારમાં જ અન્તર્ભાવ જાણી લેવો.) (પ્રત્યક્ષનું લક્ષણ) (૧) ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે. [પદત્ય ભૂમિકામાંથી (પૃ. ૪૦) જોઈ લેવું.]. શંકાઃ અનુમિતિ વગેરે જ્ઞાન પણ મન ઇન્દ્રિયથી જન્ય છે. કારણ કે કોઈપણ જ્ઞાન આત્મમઃ સંયોગ વિના આત્મામાં પેદા થઈ શકતું નથી. તેથી આ લક્ષણ અનુમિતિ વગેરેમાં અતિવ્યાપ્ત છે. સમાધાન ઇન્દ્રિય જેમાં ઇન્દ્રિયત્વેન રૂપેણ કરણ બને.... અર્થાત્ યિત્વચ્છિન્નતા હોય એ પ્રત્યક્ષ કહેવાય આવી વિવેક્ષા છે. એટલે કે લક્ષણ આવું જાણવું. ક્રિયત્નાવચ્છિન્નરપતનિરૂપિત નચતાવતું જ્ઞાન પ્રત્યક્ષ... જ્ઞાનત્વચ્છિન્નશાન (બધાં જ્ઞાન) પ્રત્યે મન મનસ્વેન કારણ છે, ઇન્દ્રિયત્વેન નહીં. માત્ર પ્રત્યક્ષ પ્રત્યેજ તે ઇન્દ્રિયત્વેન કરણ છે. (પ્રશ્નઃ ઈશ્વરપ્રત્યક્ષ નિત્ય હોવાથી એમાં આ લક્ષણની અવ્યાપ્તિ થશે.) ઉત્તરઃ એ આ લક્ષણનું લક્ષ્ય જ નથી. (જીવાત્માઓનું જન્યપ્રત્યક્ષ જ લક્ષ્ય છે.) માટે અવ્યાપ્તિ નથી. ન્યાયસૂત્રમાં પણ ક્રિયાર્થવિત્પન્ન... કહીને જન્યજ્ઞાનને જ લક્ષ્ય બનાવ્યું છે. એ સૂત્રમાં, ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું અવ્યભિચારિજ્ઞાન પ્રત્યક્ષ છે આટલું લક્ષણ જાણવું. ભ્રમાત્મક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ ન કહેવાય માટે “અવ્યભિચારિ’ પદ મૂક્યું છે. અવ્યપદેશ્ય (=નિર્વિકલ્પક) અને વ્યવસાયાત્મક (=સવિકલ્પક) આ બે શબ્દો પ્રત્યક્ષના બે પ્રકાર દર્શાવે છે એ જાણવું. (૨) જીવેશ્વરસાધારણ એવું પ્રત્યક્ષનું લક્ષણ - જ્ઞાન જેનું કરણ નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ. અનુમિતિ વગેરે જ્ઞાનોમાં ક્રમશઃ વ્યાતિજ્ઞાન, સાટશ્યજ્ઞાન, પદજ્ઞાન, અનુભવજ્ઞાન એ કરણભૂત હોવાથી એ સિવાયનું જ્ઞાન પ્રત્યક્ષ' તરીકે મળી જાય છે. . (मु.) परामर्शजन्यं ज्ञानमनुमितिः । यद्यपि परामर्शप्रत्यक्षादिकं परामर्शजन्यं, तथाऽपि परामर्शजन्यं हेत्वविषयकं यत् ज्ञानं तदेवानुमितिः। न च कादाचित्कहेतुविषयकानुमितावव्याप्तिरिति वाच्यम्, तादृशज्ञानवृत्त्यनुभवत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्। (અનુમિતિનું લક્ષણ) (મુ) પરામર્શજન્યજ્ઞાન અનુમિતિ છે. જોકે પરામર્શપ્રત્યક્ષાદિ પરામર્શજન્ય છે, તો પણ પરામર્શજન્ય અને હેતુઅવિષયક જે જ્ઞાન તે જ અનુમિતિ આવું લક્ષણ જાણવું. Page #215 -------------------------------------------------------------------------- ________________ 204 ન્યાયરિદ્ધાન્તમુક્તાવલી શંકા ક્યારેક હેતુ પણ વિષયરૂપે અનુમિતિમાં પ્રવિષ્ટ હોય છે. એમાં આની અવ્યાપ્તિ થશે. સમાધાનઃ તાદશજ્ઞાનમાં રહેલ અનુભવત્વવ્યાપ્યજાતિમત્વ... આવું જાતિઘટિતલક્ષણ કરવાથી એ અવ્યાપ્તિ નહીં રહે. (વિ.)(ન્યાયસૂત્રમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઇજિયોત્પન્નનકહેતાં ઇન્દ્રિયસંનિકર્ષોત્પન્નકહ્યું છે. અર્થાત્ કરણજન્ય ન કહેતા વ્યાપારજન્ય કહ્યું છે જેની ઉત્તરમાં તરત કાર્ય થાય. માટે અહીં અનુમિતિના લક્ષણમાં વ્યાતિજ્ઞાન-કરણને છોડીને વ્યાપાર-પરામર્શથી જખ્યત્વનો ઉોખ કર્યો છે.) વ્યાતિવિશિષ્ટપક્ષધર્મતાનું જ્ઞાન એ પરામર્શ છે. (જેમ કે વહિવ્યાબંધૂમવાન પર્વતઃ... આમાં વદ્વિવ્યાપ્યધૂમ કહ્યો છે એનાથી વહિવ્યામિવિશિષ્ટ ધૂમ છે એ જણાય છે. ધૂમવાન્ પર્વત એ અંશથી ધૂમ એ પક્ષનો ધર્મ છે, અને તેથી ધૂમમાં પક્ષની ધર્મતા છે એ જણાય છે. તેથી આ વ્યામિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન છે.) આવા પરામર્શથી જન્યજ્ઞાન એ અનુમિતિ છે. હવે પદકૃત્ય TRામના મતિઃ આટલું જ કહે તો પરામર્શધ્વંસ પણ પરામર્શજન્ય હોવાથી અતિવ્યાપ્તિ. તેથી જ્ઞાન પદ મૂક્યું પરામર્શ ન લખે તો પ્રત્યક્ષાદિ પણ જન્યજ્ઞાન હોવાથી અતિવ્યાપ્તિ આવે. પ્રશ્નઃ વહિવ્યાધૂમવાપર્વ' આવો પરામર્શથયા પછી એનું વહિવ્યાઘૂમવાનપર્વત --તિજ્ઞાનવાની એવું જે અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષજ્ઞાન થાય છે એ પણ પરામર્શજન્ય હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે. (જેમ ઘડો વિષયવિધયાઘડાના પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે, એમ પરામર્શ પણ વિષયવિધવાસ્વવિષયક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે જ. માટે એ પરામર્શજન્ય છે જ.). ઉત્તરઃ તો અમે લક્ષણમાં પરિષ્કાર કરીશું (પરામર્શથી બે જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક તો અનુમિતિ અને એક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ. આ બેમાંના તફાવતને પકડીને એવું વિશેષણ લગાડવું જોઈએ કે જેથી પ્રત્યક્ષનો વ્યવચ્છેદ થઈ જાય. એ તફાવત આ છે - અનુમિતિમાં હેતુ એ વિષય નથી હોતો જ્યારે અનુવ્યવસાયમાં એ વિષય હોય છે. “સાધ્યવ્યાખ્યામનું પક્ષ-તિજ્ઞાનવાન' આવો અનુવ્યવસાય હોય છે જેમાં હેતુ વિષય હોવો સ્પષ્ટ જણાય છે. જ્યારે અનુમિતિનો આકાર ‘સાધ્યવાન પલ' આવો હોય છે જેમાં હેતુ એ વિષય નથી. તેથી). વિષય પરમગ સાનમતિઃ આવું લક્ષણ કરવાથી હવે એ પરામર્શજન્ય પ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિ નહીં આવે. પ્રબઃ કોઈક અનુમાતા ક્યારેક ઘૂમવાનપર્વતો વહિનાન આવી હેતુઘટિત અનુમિતિ પણ કરે છે. એ હેતુવિષયક હોવાથી એમાં અવ્યાપ્તિ થશે.. ઉત્તરઃ બધી જ અનુમિતિઓ આવી નથી હોતી. એટલે જે અનુમિતિ હેતુઅવિષયક હોય એમાં રહેલ અનુભવત્વવ્યાપ્ય જે જાતિ તદ્વન્ડ.. લક્ષણ કરવાથી આ અવ્યાતિનું વારણ થઈ જશે. કારણ કે અનુભવત્વ વ્યાપ્યજાતિઓ પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વ, ઉપમિતિત્વ અને શાબ્દબોધત્વ છે. ઉક્તજાતિ તરીકે માત્ર અનુમિતિત્વ આવવાથી લક્ષણ સમન્વય થઈ જશે. એટલે લક્ષણ - પરામચવિષયનવૃત્તિ-અનુમવત્વવ્યાખ્યાતિમમતુતિત્વમ્ (તાદશજ્ઞાનવૃત્તિ જાતિ તો જ્ઞાનત્વ-ગુણત્વ વગેરે પણ છે જે પ્રત્યક્ષાદિમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ થાય. તેથી એનાવારણ માટે અનુમવત્વવ્યાણલખ્યું. અહીં પણ વ્યાયતંગૂનવૃત્તિ લેવું, નહીંતર અનુભવત્વવ્યાપ્ય જાતિ તરીકે અનુભવત્વ પણ આવવાથી પ્રત્યક્ષાદિમાં અતિ થાય.) Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષાદિ લક્ષાણ નિષ્કર્ષ 205 (પુ.) અથવા ચણાનવિરામતિઃ | एवं सादृश्यज्ञानकरणकं ज्ञानमुपमितिः। पदज्ञानकरणकं ज्ञानं शाब्दबोधः। (૬) અથવા વ્યાતિજ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે અનુમિતિ, સાદશ્ય જ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે ઉપમિતિ, પદ જ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે શાબ્દબોધ. (વિ.) (પરામર્શ એટલે વ્યાપિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન... એટલે પરામર્શના પેટમાં વ્યાપ્તિ તો છે જ, વધારામાં પક્ષધર્મતા પણ છે. તેથી જો પક્ષધર્મતાને લક્ષણમાંથી બાકાત કરી માત્ર વ્યાતિઘટિત લક્ષણ બનાવાય તો લાઘવ થાય. તેથી લક્ષણ બદલે છે) ચણિશાનવિરગવં જ્ઞાનમતિઃ (શંકા વ્યાતિજ્ઞાનથી સંસ્કાર દ્વારા કાલાન્તરે સ્મરણ થયું. તેથી સ્મરણ પણ વ્યાણિજ્ઞાનકરણક જ્ઞાન થવાથી અતિવ્યામિ આવશે. સમાધાનઃ સ્મરણમાં વ્યાયનુભવત્વેન વ્યાતિજ્ઞાન એ કરણ છે, જ્યારે અનુમિતિમાં એ વ્યાતિજ્ઞાનત્વેન કરણ છે. તેથી અમારું લક્ષણ વ્યાસણાનત્વાછિન્નતિનિરૂપતાર્યતાવિજ્ઞાનમતિઃ આવું હોવાથી સ્મરણમાં અતિવ્યામિ નહીં આવે.) પદત્યઃ વ્યામિથી વ્યાતિજ્ઞાન થાય છે, ને એ જ્ઞાનથી એનો અનુવ્યવસાયથાય છે. એટલે એ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ વ્યામિકરણક જ્ઞાન છે. તેથી એમાં અતિના વારણ માટે પ્રથમ જ્ઞાન પદ મૂક્યું. એ વ્યામિકરણક જ્ઞાન છે, પણ વ્યામિજ્ઞાનકરણક જ્ઞાન નથી. (એ અનુવ્યવસાયમાં વિષયવિધયા વ્યાતિજ્ઞાન કારણ છે, પણ કરણ તો નથી જ. જેની અને કાર્યની વચમાં એક વ્યાપાર હોય તે કરણ કહેવાય.) એટલે આ અનુવ્યવસાય વ્યાતિજ્ઞાનકારણકજ્ઞાન (અથવા વ્યાતિજ્ઞાનજન્યજ્ઞાન) છે. તેથી એમાં અતિ ન આવે એ માટૅજ વ્યાતિજ્ઞાનજન્યજ્ઞાનનલખતાં વ્યાતિજ્ઞાનકિરણકજ્ઞાન લખ્યું. પરામર્શજ સંસ્કારમાં લક્ષણ ન જાય એ માટે બીજું “જ્ઞાન” પદ છે. વ્યાતિજ્ઞાનથી પરામર્શને પરામર્શથી (એના) સંસ્કાર. એટલે સંસ્કારનું કાર્ય તરીકે લઈએતો એની અને વ્યાતિજ્ઞાનની વચમાં પરામર્શ હોવાથી વ્યાપ્તિાનને એનું કરણ કહી શકાય. એટલે પરામર્શના સંસ્કાર વ્યાતિજ્ઞાનકરણક થયા. છતાં એ “જ્ઞાન” ન હોવાથી અતિ નથી. આ જ રીતે ઉપમિતિ અને શાબ્દબોધના લક્ષણનું પદત્ય જાણવું. (मु.) वस्तुतो यां काञ्चिदनुमितिव्यक्तिमादाय तद्व्यक्तिवृत्तित्त्वेसतियां काञ्चित्प्रत्यक्षव्यक्तिमादाय तदवृत्तिजातिमत्त्वमनुमितित्वम्। एवं यत्किश्चित्प्रत्यक्षादिकमादाय तद्व्यक्तिवृत्ति-अनुमित्यवृत्तिजातिमत्त्वंप्रत्यक्षत्वादिकंवाच्यमिति। (મુ.) વસ્તુતઃ કોઈ એક અનુમિતિ લઈને તેમાં એવા સાથે જે, કોઈ એક પ્રત્યક્ષ લઈને તેમાં નહીં રહેલી જાતિ, તવ્રત્ત્વ અનુમિતિત્વ એવું લક્ષણ બનાવવું. એમ કોઈ એક પ્રત્યક્ષાદિ લઈ તેમાં રહેલી અને અનુમિતિમાં નહીં રહેલી એવી જે જાતિ તદ્દ્વન્દ્ર પ્રત્યક્ષતુંવગેરે લક્ષણ જાણવા. (વિ.) (શંકા વ્યાયિત્વેન વ્યામિ એ કોઈ અનુગતચીજ નથી. કારણ કે એ સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ હોવાથી હેતુએ હેતુએ જુદી છે. તેથી એમાંથી કોઈ એક વ્યાતિ લઈને જ્ઞાન જ્ઞાન ગતિઃ એવું લક્ષણ જો કરવામાં આવે તો અન્ય અનુમિતિમાં અવ્યાતિ આવશે. દા.ત. વર્ચમાવવવૃત્તિત્ત્વ(=વ્યારિ)-જ્ઞાનવવં જ્ઞાનમમિતિઃ Page #217 -------------------------------------------------------------------------- ________________ 206 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી આવું લક્ષણ બનાવવામાં આવે તો ફિલ્ચરતિ સર્વવં ત્યાતિ અનુમિતિમાં અવ્યાપ્તિ સ્પષ્ટ છે. સમાધાનઃ વજ્યભાવ.. ઇત્યાદિ વૈયક્તિક લક્ષણ લઈ એને જાતિઘટિત કરવાથી એનું વારણ થઈ જશે. અર્થાવર્ચમાવવવવૃત્તિત્ત્વજ્ઞાનજ્ઞાનવૃત્તિ-અનુમવત્વવ્યાપ્યજ્ઞાતિમત્ત આવુંલક્ષણ કરવાથી બધેલક્ષણ જશે. શંકા : છતાં અસંભવદોષ છે. કારણ કે કેટલાકના મતે પરોક્ષજ્ઞાન પ્રત્યે જ્ઞાનત્વેન કે મનસ્કેન કરણતા છે. એટલે વ્યાતિજ્ઞાનકરણત્વ કોઈ અનુમિતિમાં ન હોવાથી અસંભવ...) સમાધાનઃ વસ્તુતઃ પર્વતો વદ્ધિમાનું એવી એક અનુમિતિ વ્યક્તિ લો. તેમાં રહેનારી અને પર્વતો ઘૂમવાનું એવી એક પ્રત્યક્ષવ્યક્તિમાં ન રહેનારી જાતિ કહો. એ માત્ર અનુમિતિત્વ જ આવશે. એ બધી અનુમિતિમાં રહી છે. માટે सक्षए। अनुमितिव्यक्तिवृत्ति-प्रत्यक्षावृत्तिजातिमत्त्वमनुमितित्वम् (શંકા : જેઓ પરોક્ષજ્ઞાન પ્રત્યે મનસ્વૈન મનને કરણ માને છે તેમના મતે તો અનુમિતિ પણ જ્ઞાનાકરણક જ્ઞાન જ થવાથી પ્રત્યક્ષના લક્ષણની એમાં અતિવ્યાપ્તિ થશે.) સમાધાનઃ અહીં પણ લક્ષણ બદલશું પ્રત્યક્ષ વ્યક્ટ્રિવૃત્તિ-અનુમિત્યવૃત્તિ-જ્ઞાતિમવં પ્રત્યક્ષત્વમ્... આ જ રીતે ઉપમિતિ વગેરેમાં જાણવું. (ા.) પ્રાપનાવિમેન પ્રત્યક્ષ રવિણં મતમ્ Iધરા घ्राणस्य गोचरो गन्धो गन्धत्वादिरपि स्मृतः । तथा रसो रसज्ञायाः तथा शब्दोऽपि च श्रुतेः ॥ ५३॥ उद्भूतरूपं नयनस्य गोचरो द्रव्याणि तद्वन्ति पृथक्त्वसङ्ख्ये । विभागसंयोगपरापरत्वस्नेहद्रवत्वं परिमाणयुक्तम् ॥ ५४॥ क्रिया जातिर्योग्यवृत्तिः समवायश्च तादृशः । गृह्णाति चक्षुः सम्बन्धादालोकोद्भूतरूपयोः ॥ ५५॥ (मु.) जन्यप्रत्यक्षं विभजते-घ्राणजादीति।घ्राणजं, रासनं, चाक्षुषं, स्पार्शनं, श्रोत्रं, मानसमिति षड्विधं प्रत्यक्षम्। नचेश्वरप्रत्यक्षस्याऽविभजनान्यूनत्वं, जन्यप्रत्यक्षस्यैव निरूपणीयत्वात्, उक्तसूत्रानुसारात्॥५१॥५२॥गोचर इति । ग्राह्य इत्यर्थः । 'गन्धत्वादिरित्यादिपदात्सुरभित्वादिपरिग्रहः । गन्धस्य प्रत्यक्षत्वात्तवृत्तिजातिरपि प्रत्यक्षा, गन्धाश्रयग्रहणे तु घ्राणस्यासामर्थ्यमिति बोध्यम् । तथा रस इति । रसत्वादिसहित इत्यर्थः । तथा शब्दोऽपि, शब्दत्वादिसहितः। गन्धो રસોડૂતો નોધ્ય: // ધરૂા. (જન્યપ્રત્યક્ષ નિરૂપણ) (ક) પ્રાણ વગેરે પ્રભેદે પ્રત્યક્ષ ષવિધ મનાયું છે. ઘાણનો વિષયગા અને ગબ્ધત્વાદિ પણ કહેવાયો છે. તથા રસજ્ઞાનો રસ અને શ્રુતિ (શ્રોત્ર)નો શબ્દ (વિષય છે.) આંખનો વિષય ઉદ્ભરૂપ, તાન્ દ્રવ્યો, પૃથકત્વસંખ્યા-વિભાગ-સંયોગ-પરત્વ-અપરત્વ-સ્નેહ-દ્રવત્વ-પરિમાણ-ક્રિયા-જાતિ.... આ બધું યોગ્યવૃત્તિ જોઈએ. તથા તાદશ ( યોગ્યવૃત્તિ) સમવાય. આ બધાનું આંખ આલોક અને ઉર્દૂતરૂપના સંબંધથી ગ્રહણ કરે છે. (મુ) જન્યપ્રત્યક્ષનું વિભાજન કરે છે - (લૌકિકસંનિકર્ષજન્ય પ્રત્યક્ષ ષવિધ છે. પ્રાણજ, રાસન, ચાક્ષુષ, સ્પાર્શન, શ્રૌત્ર અને માનસ. “ઈશ્વરપ્રત્યક્ષનો વિભાગનદર્શાવ્યો હોવાથી એટલી ન્યૂનતા કહેવાય” એવી શંકા ન કરવી, કારણ કે જન્યપ્રત્યક્ષનું Page #218 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયના વિષયો જ નિરૂપણ અહીં કરવાનું છે. તે પણ એટલા માટે કે રૂન્દ્રિયાર્થ... ઇત્યાદિ સૂત્રને અનુસરીને આ નિરૂપણ છે. ઘ્રાણેન્દ્રિયનો ગોચર = વિષય એટલે કે ગ્રાહ્ય. ગન્ધત્વાદિ.... ‘આમાં ‘આદિ’ પદથી સુરભિત્વ વગેરેનો સમાવેશ જાણવો. ગન્ધ પ્રત્યક્ષ હોવાથી તેમાં રહેલી જાતિ પણ પ્રત્યક્ષ જાણવી. ગન્ધના આશ્રયભૂત દ્રવ્યનું ગ્રહણ કરવામાં ઘ્રાણનું સામર્થ્ય નથી એ જાણવું. રસનેન્દ્રિયનો વિષય રસ છે. તે પણ રસત્વાદિ સહિત જાણવો. તથા શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ પણ શબ્દત્વાદિ સહિત જાણવો. ગન્ધ અને રસ આ બન્ને ઉદ્ભૂત જાણવા. (વિ.) (૧) ઘ્રાણેન્દ્રિયનો વિષય ઃ ગન્ધ, ગન્ધત્વ, ગન્ધાભાવ, સુરભિત્વ, અસુરભિત્વ, સુરભિત્વાભાવ... વગેરે. જે ઇન્દ્રિય જેનું પ્રત્યક્ષ કરે તેમાં રહેલી જાતિ અને તેના અભાવનું પણ તે ઇન્દ્રિય પ્રત્યક્ષ કરે છે. 207 ઘ્રાણેન્દ્રિય ગન્ધના આશ્રયનું પ્રત્યક્ષ કરતી નથી. પ્રશ્ન ઃ ઘ્રાણેન્દ્રિયથી ‘આ ગુલાબ છે’ એવું જણાય તો છે.... આ ગન્ધાશ્રય-દ્રવ્યનું જ પ્રત્યક્ષ છે ને... ઉત્તર ઃ એ પ્રત્યક્ષ નથી હોતું, પણ સુગંધ પરથી કરેલું ગુલાબનું અનુમાન હોય છે. પ્રશ્ન ઃ આવું શાના પરથી કહો છો ? ઉત્તર ઃ પ્રત્યક્ષથી જે જણાય તે વિશેષ રીતે સ્પષ્ટ જણાય છે જ્યારે અનુમાનાદિ પરોક્ષજ્ઞાનથી જે જણાય તે સામાન્ય રીતે જણાય છે. પ્રત્યક્ષૠષ્ટ અગ્નિની જ્વાલાનો રંગ વગેરે ઘણું જણાય છે, ધૂમથી પર્વત પર કરેલા અગ્નિના અનુમાનમાં એવું કશું જણાતું નથી. પ્રસ્તુતમાં પણ ગુલાબનો એની આકાર-રંગ-સાઇઝ વગેરે વિશેષતાઓ વિના સામાન્યબોધ થાય છે, માટે એ પરોક્ષજ્ઞાન છે, પ્રત્યક્ષ નહીં. રસનેન્દ્રિયવિષય : રસ, રસત્વ, મધુરત્વ, કટુત્વ, રસત્વાભાવ, મધુરત્વાભાવ શ્રોત્રેન્દ્રિયવિષય : શબ્દ, ક, ખ, શબ્દત્વ, કત્વ, ખત્વ, શબ્દાભાવ વગેરે.... ઘ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય ઉદ્ભૂત ગન્ધ અને રસનું જ ગ્રહણ કરે છે, અનુદ્ભૂત ગન્ધાદિનું નહીં તે જાણવું. (मु.) उद्भूतरूपमिति । ग्रीष्मोष्मादावनुद्भूतं रूपमिति न तत्प्रत्यक्षम् । तद्वन्ति=उद्भूतरूपवन्ति । योग्येति । पृथक्त्वादिकमपि योग्यव्यक्तिवृत्तितया बोध्यम् । तादृशः = योग्यव्यक्तिवृत्तिरित्यर्थः । चक्षुर्योग्यत्वमेव कथम् ? तदाह-गृह्णातीति । आलोकसंयोग उद्भूतरूपं च चाक्षुषप्रत्यक्षे कारणम् । 'तत्र द्रव्यचाक्षुषं प्रति तयोः समवायसम्बन्धेन कारणत्वं, 'द्रव्यसमवेतरूपादिप्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन, 'द्रव्यसमवेतसमवेतस्य रूपत्वादेः प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायસમ્બન્ધનેતિ।। ૧૪॥ ૬॥ (મુ.) ગીષ્મોષ્માદિમાં અનુર્ભૂત રૂપ હોય છે, માટે એનું પ્રત્યક્ષ થતું નથી. તદ્દન્તિ = ઉદ્ધૃતરૂપવાળાં (દ્રવ્યો પણ ચક્ષુના વિષય છે.) પૃથક્ત્વવગેરે પણ યોગ્ય વ્યક્તિવૃત્તિ હોવા રૂપે વિષય જાણવા. તાદશ = યોગ્યવ્યક્તિમાં રહેલ (સમવાયને આંખ જાણે છે.) (પૃથ વગેરે) ચક્ષુયોગ્ય (=ચક્ષુગ્રાહ્ય) શી રીતે બને છે ? તો કે-આલોકસંયોગ અને ઉદ્ધૃત રૂપ ચાક્ષુષપ્રત્યક્ષમાં કારણ છે. તેમાં દ્રવ્યચાક્ષુષ પ્રત્યે તે બે સમવાયસંબંધથી, દ્રવ્યસમવેત રૂપાદિના પ્રત્યક્ષ પ્રત્યે સ્વાશ્રયસમવાયસંબંધથી અને દ્રવ્યસમવેતસમવેત રૂપત્યાદિના પ્રત્યક્ષ પ્રત્યે સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ બને છે. (વિ.) ચક્ષુના વિષયો ઃ (૧) ઉદ્ધૃતરૂપ, ઉદ્ધૃત શુક્લ, રૂપત્વ, શુક્લત્વ, રૂપાભાવ, શુક્લાભાવ, રૂપત્વાભાવ, શુક્લત્વાભાવ.... વગેરે. (૨) ઉદ્ધૃતરૂપવાળાં દ્રવ્યો.... (૩) પૃથક્ક્સ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરત્વાપરત્વ, સ્નેહ, દ્રવત્વ, પરિમાણ, ક્રિયા, સમવાય, પૃથક્ત્વાદિ જાતિઓ અને તેના અભાવ. આ બધાનું ચક્ષુઇન્દ્રિયથી ત્યારે જ પ્રત્યક્ષ થાય છે જ્યારે એ બધા એવા આશ્રયમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ 208 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી રહ્યા હોય જે આશ્રયનું ચક્ષુથી પ્રત્યક્ષ થઈ શકતું હોય. અર્થાત્ આ બધા યોગ્યવૃત્તિ હોય તો જ એનું પ્રત્યક્ષ થઈ શકે છે. તેથી ઘટમાં રહેલા પૃથક્વાદિનું આંખથી પ્રત્યક્ષ થઈ શકે છે, પણ પરમાણુમાં રહેલા તેનું પ્રત્યક્ષ થતું નથી. વળી ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે ઉદ્વરૂપ અને આલોકસંયોગ પણ કારણ છે. તેથી ચક્ષુથી તેનું જ પ્રત્યક્ષ થાય છે જે ચીજ (1) યોગ્ય (ઘટ) હોય કે યોગ્યવૃત્તિ (પૃથક્વાદિ) હોય.... સાક્ષાત્ કે પરંપરાએ (2) આલોકસંયોગવાળી હોય.. (3) ઉતરૂપવાળી હોય. (1) પરમાણુ અને પરમાણુગત પૃથક્વાદિ આલોકસંયોગ અને ઉતરૂપ હોવા છતાં તે ક્રમશઃ યોગ્ય અને યોગ્યવૃત્તિ ન હોવાથી પ્રત્યક્ષ થતા નથી. (2) અંધકારમાં રહેલો ઘડો અને એ ઘડામાં રહેલા રૂપ વગેરે ગુણો આદિ આલોકસંયોગવાળા ન હોવાથી પ્રત્યક્ષ થતા નથી. (3) ગ્રીષ્મોમ્બાદિ યોગ્ય અને આલોકસંયોગવાળા હોવા છતાં ઉદ્ભતરૂપ ન હોવાથી ચાક્ષુષ પ્રત્યક્ષનો વિષય બનતા નથી. હવે, ઉદ્ભતરૂપ અને આલોકસંયોગને ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે કારણ કહ્યા. તો કાર્ય-કારણભાવ શી રીતે બને છે એ વિચારવું જોઈએ. કાર્ય અને કારણ બન્ને એકાધિકરણમાં રહેવા જોઈએ. કાર્ય તો સર્વત્ર ચાક્ષુષપ્રત્યક્ષ છે. એ પોતાના વિષયમાં વિષયતા સંબંધથી રહે છે. (પટઃ એવું પ્રત્યક્ષ થયું. એને એના વિષય ઘડામાં લઈ જવું છે. તેથી રહેનાર જ્ઞાન માટે રાખનાર ઘડો શું છે? વિષય છે. તેથી વિષયતા સંબંધથી પ્રત્યક્ષાત્મક કાર્ય વિષયમાં રહેશે. કાર્યકારણભાવ બનાવવા માટે સર્વત્ર તે તે વિષયમાં આલોકસંયોગ અને ઉત્કૃતરૂપ લાવવા જોઈએ. તો વિષયનિષ્ઠ પ્રયાસત્તિથી કાકા ભાવ નિશ્ચિત થાય.) (૧) ઘટ-પટાદિ દ્રવ્યના પ્રત્યક્ષમાં એ દ્રવ્ય વિષય છે ને એમાં આલોકસંયોગ તથા રૂપ સમવાય-સંબંધથી રહ્યા છે. तेथी विषयतासम्बन्धेन द्रव्यचाक्षुषं प्रति समवायसम्बन्धेन आलोकसंयोगः कारणम् मेम विषयतासम्बन्धेन द्रव्यचाक्षुषं प्रति समवायसम्बन्धेन उद्भूतरूपं कारणम् (૨) દ્રવ્યસમવેત રૂપ વગેરે ગુણો, ગમનાદિ ક્રિયા, દ્રવ્યત્વાદિ જાતિઓ... આ બધાના ચાક્ષુષમાં આ રૂપાદિ વિષય છે, તેથી વિષયતાસંબંધથી એમાં ચાક્ષુષ પ્રત્યક્ષ રહ્યું છે, એટલે એ રૂપાદિમાં, કારણ-આલોકસંયોગ લઈ જવો જોઈએ. સ્વ=આલોકસંયોગ. એનો આશ્રય ઘટાદિદ્રવ્ય... એમાં સમવેત રૂપાદિ. તેથી સ્વાશ્રયસમતત્વ (=સ્વાશ્રયસમવાય) સંબંધમળશે. એટલેદ્રવ્યમવેતવાકુવંતિસ્વાશ્રયસમવાય સમ્બન્ધન માનવસંયોડિનૂતપયોઃ कारणत्वम् (૩) દ્રવ્યસમવેતસમવેત એવા રૂપત્યાદિના પ્રત્યક્ષમાં રૂપલ્વાદિ વિષય છે. તેથી એમાં આલોકસંયોગાદિને લઈ જવા જોઈએ. સ્વ = આલોકસંયોગ, એનો આશ્રય ઘટાદિ દ્રવ્ય.... એમાં સમવેત રૂપાદિ. એમાં સમવેત રૂપસ્વાદિ. Page #220 -------------------------------------------------------------------------- ________________ વાયુપ્રત્યાવર્યા 209 તેથી સ્વાશ્રયસમવેતસમવેતત્વ (=સ્વાશ્રયસમવેતસમવાય) સંબંધથી આલોકસંયોગ અને ઉત્કૃતરૂપ એ રૂપત્વાદિમાં રહેશે. એટલે, द्रव्यसमवेतचाक्षुषं प्रति स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन आलोकसंयोग-उद्भूतरूपयोः कारणत्वम् (का.) उद्भूतस्पर्शवद् द्रव्यं गोचरः सोऽपि च त्वचः ।। रूपान्यच्चक्षुषो योग्यं रूपमत्रापि कारणम् ॥५६॥ (मु.) उद्भूतेति।उद्भूतस्पर्शवद्व्यं त्वचो गोचरः । सोऽपि = उद्भूतस्पर्शोऽपि स्पर्शत्वादिसहितः। रूपान्यदिति। रूपभिन्न रूपत्वादिभिन्नं यच्चक्षुषो योग्यं, तत् त्वपिन्द्रियस्यापि ग्राह्यम् । तथा च पृथक्त्वसङ्ख्यादयो ये चक्षुर्णाह्या उक्ताः, एवं क्रियाजा(तिप्रभृ)तयो योग्यवृत्तयस्त्वचो ग्राह्या इत्यर्थः। अत्रापि त्वगिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षेऽपि रूपं कारणम्। तथा च बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्ष रूपं कारणम्। (સ્પોન્દ્રિયના વિષયો) (ક.) ઉદ્ભતસ્પર્શવાળું દ્રવ્ય, તો ૪ = ઉક્તસ્પર્શ પણ ત્વગિન્દ્રિયનો વિષય છે. ચક્ષુને જે યોગ્ય હતા રૂપ સિવાયના તે બધા પણ એના વિષય છે. અહીં પણ રૂપ કારણ છે. (૬) ઉદ્ભતસ્પર્શવાળું દ્રવ્ય સ્પર્શનેન્દ્રિયનો વિષય છે. તે પણસ્પર્શત્વાદિસહિત ઉતસ્પર્શ પણ એનો વિષય છે. રૂપ અને રૂપલ્વાદિ સિવાયના જે ચક્ષને યોગ્ય હતા તે વગિક્રિયના પણ વિષય જાણવા. તેથી, પૃથકત્વ-સંખ્યા વગેરે જે ચક્ષુગ્રાહ્ય કહ્યા હતા, એમ યોગ્યવૃત્તિ ક્રિયા-જાતિ વગેરે.... આ બધા ત્વચાગ્રાા છે. અહીં પણ = ત્વગિજિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે પણ રૂપ કારણ છે. આમ બહિરિક્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે. (વિ.) સ્પર્શનેન્દ્રિયનો વિષયઃ ઉતસ્પર્શવાળું દ્રવ્ય, ઉદ્ભતસ્પર્શ, સ્પર્શત્વ, ઉતસ્પર્શાભાવાદિ, યોગ્યવૃત્તિ પૃથક્વાદિ... ચક્ષુજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે જેમ રૂપ કારણ છે, તેમ સ્પર્શનેન્દ્રિયજન્ય દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે પણ રૂપ કારણ છે. આ બે સિવાયની કોઈ બહિરિન્દ્રિયથીદ્રવ્યપ્રત્યક્ષ થતું નથી. તેથી ટૂંકમાં એમ કહેવાય કે બહિરિજિયજ દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂ૫ કારણ છે. (मु.) नवीनास्तु बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे न रूपं कारणं, प्रमाणाभावात्, किन्तु चाक्षुषप्रत्यक्ष रूपं, स्पार्शनप्रत्यक्षे स्पर्शः कारणं, अन्वयव्यतिरेकात्। बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे किं कारणमिति चेत् ? न किश्चित् आत्माऽवृत्ति-शब्दभिन्नविशेषगुणवत्त्वंवा प्रयोजकमस्तु । रूपस्य कारणत्वेलाघवमिति चेत् ?न, वायोस्त्वगिन्द्रियेणाग्रहणप्रसङ्गात् । इष्टापत्तिरिति चेत् ? उद्भूतस्पर्श एव लाघवात्कारणमस्तु। प्रभाया अप्रत्यक्षत्वे त्विष्टापत्तिरेव किं नेष्यते ? तस्मात् प्रभांपश्यामीतिवत्वाय॒स्पृशामीति प्रत्ययस्य सत्त्वाद्वायोरपि प्रत्यक्षत्वंसम्भवत्येव।बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे नरूपस्य न वा स्पर्शस्य हेतुत्वम् । वायुप्रभयोरेकत्वं गृह्यत एव, क्वचित् द्वित्वादिकमपि, क्वचित्सङ्ख्यापरिमाणाद्यग्रहो दोषादित्याहुः॥ ५४॥ (વાયુપ્રત્યક્ષ અંગે પ્રાચીન-નવીન ચચ). (૬) નવીનો કહે છે કે – બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષમાત્રમાં રૂપ કારણ નથી, કારણ કે એમાં કોઈ પ્રમાણ નથી. પણ ચાક્ષુષ પ્રત્યક્ષમાં રૂપને સ્પાર્શનપ્રત્યક્ષમાં સ્પર્શ કારણ છે, કારણ કે એવા જ અન્વયવ્યતિરેક મળે છે. પ્રાચીનઃ બહિરિક્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષમાત્ર પ્રત્યે શું કારણ છે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ 210 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી નવીનઃ કશું જ નહીં. અથવા આત્મામાં નહીં રહેલ જે શબ્દભિન્ન વિશેષ ગુણ તદ્વત્ત્વને પ્રયોજક માનો. પ્રાચીનઃ રૂપને કારણ માનવમાં લાઘવ થશે. નવીન : તો પછી વાયુનું ત્વગિન્દ્રિયથી પ્રત્યક્ષ નહીં થવાની આપત્તિ આવશે. પ્રાચીનઃ આ તો ઇષ્ટાપત્તિ છે. નવીનઃ ઉદ્ભતસ્પર્શને જ લાઘવથી કારણ માનો ને! પ્રભાના અપ્રત્યક્ષની જે આપત્તિ આવે એને ઈષ્ટાપત્તિ જ કેમ નથી માનતા? તેથી પ્રભાને જોઉ છું' એની જેમ “વાયને સ્પર્શ છું' એવી પ્રતીતિ પણ વિદ્યમાન હોવાથી વાયુનું પ્રત્યક્ષ પણ સંભવે જ છે. માટે બહિરિન્દ્રિયજન્યદ્રવ્ય પ્રત્યક્ષમાત્રમાં ન રૂપ કે ન સ્પર્શ કારણ છે. વાયુ અને પ્રભાના એકત્વનું ગ્રહણ થાય જ છે. ક્યારેક દ્વિવાદિનું પણ થાય છે. ક્યારેક સંખ્યા-પરિમાણાદિનું ગ્રહણ જે નથી થતું તે દોષના કારણે જાણવું. આ પ્રમાણે નવ્યો કહે છે. (વિ.) પ્રાચીનો વાયુના સ્પર્શનું પ્રત્યક્ષ માને છે, પણ વાયુનું પ્રત્યક્ષ માનતા નથી, જ્યારે નવ્યનૈયાયિકો વાયુનું પણ પ્રત્યક્ષ માને છે જેમાં રૂપ છે નહીં. એટલે બહિરિન્દ્રિયજન્ય દ્રવ્યપ્રત્યક્ષમાત્ર પ્રત્યે તેઓ રૂપને કારણે માની શકતા નથી. માટે આ ચર્ચા આવી છે. નવ્ય : સત્વે વાસુષપ્રત્યક્ષ, રૂપમાવે વાસુષપ્રત્યક્ષામાવઃ स्पर्शसत्त्वे स्पार्शनप्रत्यक्षं स्पर्शाभावे स्पार्शनप्रत्यक्षाभावः આવા અન્વયવ્યતિરેક હોવાથી ચાક્ષુષ પ્રત્યે રૂપ ને સ્પાર્શન પ્રત્યે સ્પર્શને કારણે માનવો એ ઉચિત છે. કોઈ પણ બહિરિન્દ્રિયથી જન્ય દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે કોઈ એક સમાન કારણ માનવું જ જોઈએ એવી જરૂર નથી. અને છતાં એ માનવું હોય તો એટલે કે દ્રવ્યના ચાક્ષુષ અને ત્વાચ બન્ને પ્રત્યક્ષ પ્રત્યે કોઈ અનુગત કારણ માનવું હોય તો આત્મવૃત્તિશમિત્રવિશેષાવત્વ માનો... (આવા ગુણ તરીકે રૂપ અને સ્પર્શ બન્ને આવી શકે છે.) પ્રાચીન પણ એના કરતાં રૂપને એવું કારણ માનવામાં શરીરકૃત લાઘવ છે ને... નવ્યઃ તો પછી વાયુમાં રૂપ ન હોવાથી એનું ત્વાચપ્રત્યક્ષ નહીં થઈ શકે. પ્રાચીનઃ ઇષ્ટપત્તિ.... વાયુ પ્રત્યક્ષ છે જ નહીં, અનુમેય છે. નવ્યઃ લાઘવ કરવા રૂપને અનુગત કારણ માનો છો તો એના કરતાં સ્પર્શને જ કારણ માનો ને... એમાં પણ લાઘવ તો છે જ.... ને વાયુનું પ્રત્યક્ષ પણ અસંગત નહીં રહે.... પ્રાચીનઃ પણ તો પછી પ્રભાનું ચાક્ષુષપ્રત્યક્ષ નહીં થાય... કારણ કે એમાં ઉદ્ભતસ્પર્શ નથી. નવ્યઃ વાયુના અપ્રત્યક્ષને ઇષ્ટાપત્તિ માનો છો આના અપ્રત્યક્ષને પણ ઇષ્ટાપત્તિ જ માનો ને ! પ્રાચીનઃ પ્રમાં પશ્યામિ એવી પ્રતીતિ થાય છે તેનું શું? . નવ્યઃ એમ તો વાયુ શનિ એવી પ્રતીતિ પણ થાય જ છે. એટલે બન્નેનું પ્રત્યક્ષ થતું હોવાથી રૂપકે સ્પર્શ બેમાંથી એકેયને બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે અનુગત કારણ તરીકે માની શકાય નહીં. વળી વાયુનું પણ પ્રત્યક્ષ થાય છે એ જણાવનાર બીજી પણ એક યુક્તિ છે - જેમ, “આ એક (સૂર્યની) પ્રભા છે' એવું પ્રભાગત એકત્વનું પ્રત્યક્ષ થાય છે, એમ “આ એક (પશ્ચિમનો) વાયુ છે. એવું વાયુગત એત્વનું પણ પ્રત્યક્ષ થાય છે. એટલે પ્રજાના પ્રત્યક્ષની જેમ વાયુનું પ્રત્યક્ષ પણ માનવું જોઈએ. પ્રાચીનઃ તો પછી વાયુગત દ્વિવાદિનું પ્રત્યક્ષ કેમ નથી થતું? નવ્ય : ક્યારેક એ પણ થાય છે જ. પ્રાચીન : મોટે ભાગે તો એ થતું જણાતું નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસામાન્યનું કારણ 211 નવ્યઃ બે જુદા જુદા વાયુ વાતા હોવા છતાં વિલક્ષણસંયોગથી એક જેવા થઈને સ્પર્શતા હોવાથી એવું પ્રત્યક્ષ થઈ શકતું નથી. અર્થાત્ આ વિલક્ષણસંયોગ રૂપ દોષના કારણે એનું તથા વાયુના પરિમાણાદિનું પ્રત્યક્ષ થતું નથી એ જાણવું. (મુક્તાવલીકારે હું કહીને નવ્યોના મતમાં અસ્વરસ વ્યક્ત કરવા દ્વારા દ્રવ્યના બન્ને પ્રત્યક્ષ પ્રત્યે અનુગત કારણ તરીકે રૂપને માનવાનો પોતાનો અભિપ્રાય સૂચિત કર્યો છે.) I/પ૪|| (का.) द्रव्याध्यक्षे त्वचो योगो मनसा ज्ञानकारणम् । (मु.) त्वचो योग इति। त्वङ्गनःसंयोगो ज्ञानसामान्ये कारणमित्यर्थः। किन्तत्र प्रमाणम् ? सुषुप्तिकाले त्वचं त्यक्त्वा पुरीतति वर्तमानेन मनसा ज्ञानाजननमिति। ननु सुषुप्तिकाले किं ज्ञानं भविष्यति ? अनुभवरूपं स्मरणरूपं वा ? नाऽऽद्यः, अनुभवसामग्रयभावात्, तथाहि-चाक्षुषादिप्रत्यक्षे चक्षुरादिना सह मनःसंयोगस्य हेतुत्वात् तदभावादेव न चाक्षुषादिप्रत्यक्षम् । ज्ञानादेरभावादेव न मानसं प्रत्यक्षम्, ज्ञानाद्यभावे च आत्मनोऽपि न प्रत्यक्षमिति । व्याप्तिज्ञानाभावादेव नानुमितिः, सादृश्यज्ञानाभावान्नोपमितिः, पदज्ञानाभावान्न शाब्दबोधः, इत्यनुभवसामग्र्यभावानानुभवः उद्बोधकाभावाच्च न स्मरणम्। (જ્ઞાનસામાન્યનું કારણ) (ક.) ત્વઇન્દ્રિયનો મન સાથે સંયોગ એ જ્ઞાન સામાન્યનું કારણ છે. (મુ.) (કવ્યાધ્યક્ષે આનો અન્વયે પૂર્વની કારિકામાં રૂપમત્ર રણમ્ સાથે થઈ ગયો છે.) જન્યજ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વનઃસંયો એ કારણ છે. પ્રશ્નઃ એવું માનવામાં શું પ્રમાણ છે? ઉત્તરઃ સુષુપ્તિકાળમાં ગિન્દ્રિયને છોડીને પુરીતતિ નાડીમાં ગયેલા મનથી કોઈપણ પ્રકારનું જ્ઞાન થતું નથી એ જ એમાં પ્રમાણ છે. (સ્વજન:સંયો નો અભાવ થયો ને જ્ઞાનાભાવ થયો. માટે વજન:સંયોગ જ્ઞાનસામાન્યનું કારણ છે.) શંકાઃ સુષુમિકાળે જ્ઞાન થાય તો કયું જ્ઞાન થઈ શકે? અનુભવરૂપ કે સ્મરણરૂપ? આધ=અનુભવરૂપ તો નહીં થઈ શકે, કારણ કે અનુભવની સામગ્રીનો અભાવ હોય છે. તે આ રીતે - ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રત્યે ચક્ષુ વગેરે ઇન્દ્રિય સાથે મનનો સંયોગ કારણ છે, અને સુષુપ્તિકાળમાં એનો જ અભાવ હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ નહીં થાય. (પરીતતિનાડીમાં રહેલા મનને જેમ ચક્ષ સાથે સંબંધ નથી એમ સ્પર્શનેન્દ્રિય વગેરે કોઈની સાથે નથી, માટે સ્પાર્શન વગેરે પ્રત્યક્ષ પણ નહીં થાય.) વળી જ્ઞાન વગેરે નથી એટલે જ એ આત્મગુણોનું માનસપ્રત્યક્ષ નહીં થાય, અને એટલે જ આત્માનું પણ માનસપ્રત્યક્ષ નહીં થાય (કારણ કે આત્મવિશેષગુણો હોય તો જ એના યોગે આત્માનું પ્રત્યક્ષ થાય.) તથા, વ્યાતિજ્ઞાન નથી, માટે અનુમિતિ નહીં થાય, સાદૃશ્યજ્ઞાન નથી માટે ઉપમિતિ નહીં થાય, પદજ્ઞાન નથી માટે શાબ્દબોધ નહીં થાય. આમ અનુભવની સામગ્રીનો અભાવ હોવાથી અનુભવ નહીં થાય. વળી ઉદ્ઘોધકનો અભાવ છે. તેથી સ્મરણ પણ નહીં થાય. (વિ.) સુષુપ્તિકાળે કોઈપણ જ્ઞાન નથી થતું - અર્થાત્ જ્ઞાન સામાન્યાભાવ હોય છે. એની સંગતિ માટે કેટલાક વિદ્વાન્ જ્ઞાનસામાન્યનું કારણ ત્વન:સંયોગ કહી, એના અભાવે જ્ઞાનાભાવ કહે છે. એની સામે શંકાકારનો આશય એ છે કે તે તે જ્ઞાનવિશેષની સામગ્રીનો અભાવ હોવાથી જ્ઞાનવિશેષાભાવકૂટ થાય છે જે જ્ઞાન સામાન્યાભાવની સંગતિ કરી આપે છે. એટલે જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વન:સંયોગને કારણે માનવાની જરૂર નથી. (બાકીનું મુક્તાવલીવત્ જાણી લેવું.) Page #223 -------------------------------------------------------------------------- ________________ 212. ન્યાયસિદ્ધાન્તનાવલી (मु.) मैवम्, सुषुप्तिप्राक्कालोत्पन्नेच्छादिव्यक्तेस्तत्सम्बन्धेनात्मनश्च प्रत्यक्षत्वप्रसङ्गात्, तदतीन्द्रियत्वे मानाभावात्, સુપુરિઝાાનિર્વિવાન્યમેવનિયમેનગાયત્યarvપ્રમાણમાવાન્ અથજ્ઞાનમાર્તન:સંયોાચરણત્વ, तदा रासन-चाक्षुषादिप्रत्यक्षकाले त्वाचप्रत्यक्षं स्यात्, विषयत्वक्संयोगस्य त्वानःसंयोगस्य च (तत्र) सत्त्वात्, परस्परप्रतिबन्धादेकमपि वा न स्यादिति। (મુ.) સમાધાન આવી શંકા ઉચિત નથી. કારણ કે સુષુપ્તિની પૂર્વેક્ષણે ઉત્પન્ન ઇચ્છાદિ વ્યક્તિનું અને તેના સંબંધથી આત્માનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. તે અતીન્દ્રિય જ હોય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. સુષુમિની પૂર્વેક્ષણમાં અવશ્ય નિર્વિકલ્પક જ ઉત્પન્ન થાય છે એમાં પણ કોઈ પ્રમાણ નથી.. શંકાઃ જો જ્ઞાનમાત્ર પ્રત્યે વનઃસંયોગ એ કારણ છે તો રાસન-ચાક્ષુષ વગેરે પ્રત્યક્ષકાળે વાચપ્રત્યક્ષ થશે, કારણ કે વિષયવસંયોગ અને વન:સંયોગ ત્યાં હાજર છે. અથવા પરસ્પર પ્રતિબન્ધ થાય તો બે માંથી એક પણ નહીં થાય. (વિ.) સમાધાન : જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વનઃ સંયોગ ને કારણ ન માનવાની આ શંકા ઉચિત નથી. કારણ કે તો પછી સુષુપ્તિકાળની અવ્યવડિત પૂર્વેક્ષણે જે જ્ઞાન થયું હશે તેનું અને તેના યોગે ‘પટાનવાનનું ઇત્યાદિ રૂપે આત્માનું માનસપ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કારણ કે એ જ્ઞાન પણ ધિક્ષણસ્થાયી હોવાથી સુષુમિપ્રથમક્ષણે પણ વિદ્યમાન હોય જ છે. - જ્ઞાનસામાન્ય પ્રત્યે વતન:સંયોગ ને કારણ માનવામાં આ આપત્તિ આવતી નથી, કારણ કે સુષુપ્તિ કાળે મન પુરીતતિનાડીમાં ગયું હોવાથી એ સંયોગ જ હોતો નથી. (ઇચ્છાની આદિમાં જ્ઞાન હોય છે માટે છાતિ શબ્દનો અર્થ જ્ઞાન કરવો.) શંકાઃ સુષુમિની પૂર્વેક્ષણે થતું જ્ઞાન અતીન્દ્રિય હોવાથી એનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે નહીં. સમાધાનઃ એ અતીન્દ્રિય જ હોય એમાં કોઈ પ્રમાણ નથી. શંકાઃ એ જ્ઞાન નિર્વિકલ્પક જ હોવાથી એના પ્રત્યક્ષાદિની આપત્તિ નથી. સમાધાનઃ એમાં પણ કોઈ પ્રમાણ નથી. શંકા જ્યારે આમ્રના મધુર સ્વાદનું રાસન પ્રત્યક્ષ થાય છે ત્યારે જીભનો એ સ્વાદ સાથે સંનિકર્ષ હોય છે એમ ત્વચાનો આમ્ર સાથે પણ સંયોગ હોય જ છે. વળી ત્વગમનઃ સંયોગને તમે જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માન્યું એટલે એ પણ ત્યારે હાજર હોય જ છે. તેથી આમ્રના વાચપ્રત્યક્ષની સામગ્રી પણ હાજર છે જ. તો એ થવું જ જોઈએ. એમ આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય ત્યારે પણ ત્વચા આમ્રસંયોગ અને ત્વગમનઃસંયોગ આ સામગ્રી વિદ્યમાન હોવાથી આમ્રનું ત્વાચપ્રત્યક્ષ થવું જોઈએ. એટલે રાસન ને સ્વાચ કે ચાક્ષુષ ને ત્વાચ આ બબ્બે પ્રત્યક્ષ સાથે થવા જોઈએ. અથવા તો પરસ્પર પ્રતિબન્ધ થવાથી બેમાંથી એકેય પ્રત્યક્ષ થવું ન જોઈએ. (मु.) अत्र केचित् - पूर्वोक्तयुक्त्या त्वानःसंयोगस्य ज्ञानहेतुत्वे सिद्धे चाक्षुषादिसामग्र्याः स्पार्शनादिप्रतिबन्धकत्वमनुभवानुरोधात् कल्प्यत इति । अन्ये तु सुषुप्त्यनुरोधेन चर्ममनःसंयोगस्य ज्ञानहेतुत्वं कल्प्यते, चाक्षुषादिप्रत्यक्षकाले त्वानःसंयोगाभावान्न त्वाचप्रत्यक्षमिति वदन्ति । (મુ) ઉક્ત શંકા અંગે કેટલાક વિદ્વાનો સમાધાન આપે છે - પૂર્વોક્તયુક્તિથી ત્વગમનઃ સંયોગ જ્ઞાનના કારણ તરીકે સિદ્ધ થયે ચાક્ષુષાદિની સામગ્રીને સ્પાર્શનાદિની પ્રતિબંધક તરીકે અનુભવબળે કલ્પવામાં આવે છે. બીજાઓ એવું કહે છે કે સુપુતિને નજરમાં લઈને ચર્મમનઃસંયોગને જ્ઞાનનું કારણ કલ્પવામાં આવે છે. ચાક્ષુષાદિ પ્રત્યક્ષકાળે_ગુમનઃસંયોગાભાવ હોવાથી ત્વાચપ્રત્યક્ષ થતું નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ નિર્વિકલ્પક પ્રત્યક્ષ 213 (વિ.) સમાધાન કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે સુષુમિકાળે જ્ઞાનાદિનું કે આત્માનું માનસપ્રત્યક્ષ હોતું નથી એનાથી ત્વગમનઃસંયોગ જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ તરીકે સિદ્ધ તો થઈ જ જાય છે. હવે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વખતે (વાચપ્રત્યક્ષની સામગ્રી હોવા છતાં) ત્વાચપ્રત્યક્ષ થતું નથી એ બધાનો અનુભવ છે. તેથી ચાક્ષુષાદિની સામગ્રી ત્યાચપ્રત્યક્ષની પ્રતિબંધક છે એમ કહેવામાં આવે છે, અને તેથી ચાક્ષુષાદિની સામગ્રી હોય ત્યારે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ જ થાય છે ત્વાચ નહીં. બીજા કેટલાક મૈયાયિકો જુદી રીતે સમાધાન કરે છે. તેમનું કહેવું છે કે સુષુમિકાળે ત્વગમનઃસંયોગ જેમ હોતો નથી તેમ ચર્મમન સંયોગ પણ હોતો નથી. જ્ઞાન સામાન્ય પ્રત્યે ચર્મમનઃસંયોગ હેતુ છે જે સુષુમિકાળે ન હોવાથી કોઈ જ્ઞાન થતું નથી. રાસનાદિપ્રત્યક્ષકાળે જ્ઞાનસામાન્યનાકારણ તરીકે ચર્મમનઃ સંયોગ હોય છે, પણ ત્વગમનઃસંયોગ હોતો નથી, તેથી ત્વાચપ્રત્યક્ષની આપત્તિ નથી. (મુક્તાવલીકારવત્તિ એમ કહીને અસ્વરસ સૂચવ્યો છે. ચાક્ષુષાદિની સામગ્રીને ત્વાચપ્રત્યક્ષ પ્રત્યે પ્રતિબંધક માનવાની કલ્પનામાં ગૌરવ છે. એમ એકપણ ઇન્ડિયન પ્રત્યક્ષ પ્રત્યે જે વિશેષ સામગ્રીરૂપ નથી તેવા ચર્મમઃ સંયોગને જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માનવામાં પણ ગૌરવ છે. એટલે ત્વમનઃ સંયોગને કે ચર્મમનઃ સંયોગને - બેમાંથી એકેને જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માનવું ન જોઈએ. પણ પૂરીહતિબહિંદંશાવચ્છિન્નઆત્મ-મનઃસંયોગને જ જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માની લેવાથી કોઈ પ્રશ્ન રહેતો નથી. કારણ કે સુષુમિકાળે મન પુરીતતિનાડીમાં ચાલી ગયું હોવાથી તેવો સંયોગ ન હોવાના કારણે જ્ઞાનાભાવની સંગતિ થઈ જાય છે.) (અ) મનોur છા મતિઃ તિઃ | ૧૭. (જુ.) મનોપ્રાસિમનોરચાત્ય વિષયત્યિર્થામતિ જ્ઞાન-વૃતિ =પ્રયત્નઃાવંસુહત્વ-સુલત્વાતિकमपि मनोग्राह्यम्। एवमात्माऽपि मनोग्राह्यः, किन्तु 'मनोमात्रस्य गोचरः' इत्यनेन पूर्वमुक्तत्वादत्र नोक्तः॥५७॥ (ક) સુખ, દુખ, ઇચ્છા, તેમ, મતિ, કૃતિ.... આ બધું મનોગ્રાહા છે. () મનોગ્રાહ્ય એટલે મનોજન્યપ્રત્યક્ષ(=માનસપ્રત્યક્ષ)ના વિષય. મતિ = જ્ઞાન. કૃતિ = પ્રયત્ન. એમ સુખત્વ-દુઃખત્વ વગેરે પણ મનોગાધ છે. એમ આત્મા પણ મનોગ્રાહ્ય છે. પણ પૂર્વે મનોમાત્રસ્ય ગોચર:' એમ કહેવા દ્વારા કહેવાઈ ગયું હોવાથી અહીં કાં નથી. (का.) ज्ञानं यनिर्विकल्पाख्यं तदतीन्द्रियमिष्यते । (मु.) चक्षुःसंयोगाधनन्तरं घट इत्याकारकं घटत्वादिविशिष्टविषयकं ज्ञानं न सम्भवति, पूर्व विशेषणस्य घटत्वादेर्शानाभावात्, विशिष्टबुद्धौ विशेषणज्ञानस्य कारणत्वात्। तथा च प्रथमतो घटघटत्वयोवैशिष्ट्यानवगा व ज्ञानं जायते । तदेव निर्विकल्पकम् । तच्चन प्रत्यक्षम् । तथाहि-वैशिष्ट्यानवगाहिज्ञानस्य प्रत्यक्षंन भवति, घटमहंजानामीति प्रत्ययात्, तत्रात्मनि ज्ञानं प्रकारीभूय भासते, ज्ञाने घटः, तत्र घटत्वं, यः प्रकारः स एव विशेषणमित्युच्यते, विशेषणे यद्विशेषणं तद्विशेषणतावच्छेदकमित्युच्यते, विशेषणतावच्छेदकप्रकारकं ज्ञानं विशिष्टवैशिष्टयाने कारणं, निर्विकल्पके च घटत्वादिकं न प्रकारः, तेन घटत्वादिविशिष्टघटादिवैशिष्ट्यभानं ज्ञाने न सम्भवति, घटत्याप्रकारकच घटादिविशिष्टज्ञानं न सम्भवति, जात्यखण्डोपाध्यतिरिक्तपदार्थज्ञानस्य किश्चिद्धर्मप्रकारकत्वनियमात् । (નિર્વિકલ્પક પ્રત્યક્ષ) પર (કા) જે નિર્વિકલ્પક નામનું સ્થાન છે તે અતીન્દ્રિય મનાયું છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) ચક્ષુઃ સંયોગાદિ થયા પછી તરત ‘ઘટઃ’ એવું ઘટત્વાદિવિશિષ્ટ વિષયક જ્ઞાન સંભવતું નથી, કારણ કે એની પૂર્વક્ષણે વિશેષણભૂત ઘટત્વાદિનું જ્ઞાન હોતું નથી. વિશિષ્ટ બુદ્ધિમાં વિશેષણજ્ઞાન કારણ છે. એટલે પહેલાં ઘટ-ઘટત્વના વૈશિષ્ટયનું (=સંબંધનું) અનવગાહી (=અવિષયક) જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ નિર્વિકલ્પક છે. એ પ્રત્યક્ષ હોતું નથી. તે આ રીતે – વૈશિષ્ટય અનવગાહી જ્ઞાનનું પ્રત્યક્ષ સંભવતું નથી, કારણ કે ‘ઘટમ ૢ જ્ઞાનામિ' એવી પ્રતીતિ થાય છે. તેમાં આત્મામાં જ્ઞાન પ્રકાર બનીને ભાસે છે. જ્ઞાનમાં ઘટ અને ઘટમાં ઘટત્વ (પ્રકાર તરીકે ભાસે છે). જે પ્રકાર હોય છે તે જ વિશેષણ કહેવાય છે. વિશેષણમાં જે વિશેષણ હોય છે તે વિશેષણતાવચ્છેદક કહેવાય છે. વિશેષણતાવચ્છેદક પ્રકારક જ્ઞાન વિશિષ્ટવૈશિષ્ટયજ્ઞાનમાં કારણ છે. અને નિર્વિકલ્પકમાં ઘટત્વાદિ પ્રકાર હોતા નથી. તેથી ઘટત્વાદિવિશિષ્ટ ઘટાદિવૈશિષ્ટ્યભાન જ્ઞાનમાં સંભવતું નથી. ઘટત્વાદિ જેમાં પ્રકારરૂપે ન હોય એવું ઘટાદિનું વિશિષ્ટ જ્ઞાન સંભવતું નથી, કારણ કે જાતિ અને અખંડોપાધિથી ભિન્ન પદાર્થનું જ્ઞાન કિંચિદ્ધર્મ-પ્રકારક જ હોય એવો નિયમ છે. 214 (વિ.) પ્રત્યક્ષના બે પ્રકાર છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક... જેમાં કોઈ વિષય વિશેષણ, વિશેષ્ય કે સંસર્ગરૂપે વિષય ન બનતો હોય તે નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન અતીન્દ્રિય હોવાથી અનુમાન દ્વારા એની સિદ્ધિ કરાય છે. ન્યાયભૂમિકા રૃ. (૪૨) પરથી એ જોઈ લેવી. નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય છે એની સિદ્ધિ - જ્ઞાનનું જે કાંઈ જ્ઞાન થાય છે તે સવિકલ્પકનું જ થાય છે એમ સિદ્ધ કરવામાં આવે તો નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય હોવું સિદ્ધ થઈ જાય. એટલે એ રીતે એ સિદ્ધિ કરાય છે. ઘડાનું જ્ઞાન જુદી જુદી રીતે થઈ શકે છે - જેમ કે (૬) અયં પટઃ (૨) યં પૃથિવી (૨) તું દ્રવ્યમ્.... (૧) આમાં ઘટત્વ પ્રકાર છે, (૨) આમાં પૃથ્વીત્વ ને (૩) આમાં દ્રવ્યત્વ... આ જ રીતે ઘડાનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે જેમાં કોઈ પ્રકાર હોતો નથી. અને તેથી ઘડાનો કોઈ રીતે ઉલ્લેખ પણ હોતો નથી. આ જ્ઞાનોનું જે જ્ઞાન થાય તે અનુવ્યવસાય કહેવાય છે. એ અંગે આપણો એવો અનુભવ છે કે (૧) જ્ઞાન માટે, ઘટજ્ઞાનવાનહમ્, જ્ઞાતો મયા પટઃ મયિ ઘટજ્ઞાનમ્ વગેરે રીતે જ અનુવ્યવસાય થાય છે. એ જ રીતે (૨) અને (૩) માટે પૃથિવીજ્ઞાનવાનમ્ વગેરે ને દ્રવ્યજ્ઞાનવાનમ્ વગેરે જ્ઞાન થાય છે. પણ ઘડાનો કોઈ જ ધર્મને આગળ કરીને ઉલ્લેખ થયો ન હોય ને છતાં ઘડાના જ જ્ઞાનને (=નિર્વિકલ્પકજ્ઞાનને) જણાવે એ રીતે ખાલી ‘જ્ઞાનવાનમ્’” આવો અનુવ્યવસાય આપણને ક્યારેય થતો નથી. એટલે નિશ્ચિત થાય છે કે જે જ્ઞાનમાં ઘડો ઘટત્વ વગેરે કોઈ જ ધર્મને પ્રકાર બનાવ્યા વિના ભાસ્યો છે એ નિર્વિકલ્પક જ્ઞાનનો અનુવ્યવસાય (=જ્ઞાનનું જ્ઞાન) થતો નથી. તેથી સિદ્ધ થાય છે કે નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય હોય છે. હવે ઘટજ્ઞાનવાનમ્ એવા અનુવ્યવસાયનો વિચાર કરીએ. આમાં હું(=આત્મા) વિશેષ્ય છે. એમાં જ્ઞાન એ વિશેષણ છે. જ્ઞાનમાં ઘડો વિશેષણ છે. ને ઘડામાં ઘટત્વ વિશેષ છે. જે વિશેષણ હોય છે એ જ પ્રકાર કહેવાય છે. આમાં જે જ્ઞાન ભાસી રહ્યું છે તે ‘અયં ઘટઃ' એવા આકારવાળું છે જે ઘટત્વવિશિષ્ટઘટને જણાવતું હોવાથી વિશિષ્ટજ્ઞાન કહેવાય છે. એનું વૈશિષ્ટ્ય આત્મામાં રહ્યું છે. એટલે ઘટજ્ઞાનવાનહમ્ એવા અનુવ્યવસાયને વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહી જ્ઞાન કહે છે. એમાં અન્ય ઘટઃ વગેરે રૂપ વિશેષણતાવચ્છેદક પ્રકારક (=વિશેષણતાવચ્છેદક છે પ્રકાર જેમાં એવું) જ્ઞાન કારણરૂપ છે. જે વિશેષણનું વિશેષણ હોય તે વિશેષણતાવચ્છેદક બને. અયં ઘટઃ એવા જ્ઞાનનું ઘટ એ વિશેષણ છે ને ઘટત્વ એનું (ઘટનું) વિશેષણ છે. તેથી ઘટત્વ એ વિશેષણતાવચ્છેદક છે. ને એ જ અર્થ ઘટઃ જ્ઞાનમાં પ્રકાર છે. માટે અયં ઘટઃ એવું જ્ઞાન વિશેષણતાવચ્છેદક પ્રકારક હોવાથી ઘટજ્ઞાનવાનહમ્ એવા અનુવ્યવસાયનું કારણ હોવાથી એને ઉત્પન્ન કરી શકે છે. પણ નિર્વિકલ્પકજ્ઞાનમાં ઘટત્વાદિ કોઈ ધર્મ પ્રકાર રૂપે ભાસતો હોતો નથી. (તેથી એ જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક ન હોવાથી અનુવ્યવસાયને પેદા કરી શકતું નથી.) તેથી નિર્વિકલ્પકમાં ઘટત્વવિશિષ્ટ તરીકે ઘટ જ ભાસતો Page #226 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયનું લક્ષણ 215 ન હોવાથી જ્ઞાનમાં ઘટત્વવિશિષ્ટઘટના વૈશિષ્ટયનું ભાન પણ સંભવતું નથી. અને જેમાં ઘટત્યાદિ કોઈ પ્રકાર ન હોય એવું તો ઘટાદિવિશિષ્ટજ્ઞાન સંભવતું નથી, કારણ કે જાતિ અને અખંડોપાધિથી ભિન્ન પદાર્થનું જ્ઞાન કોક ને કોક ધર્મને પ્રકાર કરીને જ થતું હોય છે. આમ ટૂંકમાં, અનુવ્યવસાય થવા માટે ઘટાદિનું વિશિષ્ટજ્ઞાન જ જોઈએ. એ વિશિષ્ટજ્ઞાન માટે કો'ક ધર્મ તો પ્રકાર બનવો જ જોઈએ. નિર્વિકલ્પકમાં કોઈ ધર્મ પ્રકાર બનતો ન હોવાથી વિશિષ્ટજ્ઞાન ન હોવાના કારણે અનુવ્યવસાય થતો નથી. માટે નિર્વિકલ્પક જ્ઞાન અતીન્દ્રિય હોય છે. • (વ.) મહત્ત્વ વિશે દેતુઃ શિં રખાં મત{ ૧૮ છે. (मु.) महत्त्वमिति । द्रव्यप्रत्यक्षे महत्त्वं समवायसम्बन्धेन कारणम् । द्रव्यसमवेतानां गुणकर्मसामान्यानां प्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन, द्रव्यसमवेतसमवेतानां गुणत्व-कर्मत्वादीनां प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन कारणमिति। (ક.) પવિધ પ્રત્યક્ષમાં મહત્ત્વ કારણ છે અને ઇન્દ્રિય કરણ મનાયેલી છે. (મુ.) દ્રવ્યના પ્રત્યક્ષમાં મહત્ત્વ સમવાય સંબંધથી કારણ છે. દ્રવ્યસમવેત એવા ગુણ-કર્મ-સામાન્યના પ્રત્યક્ષમાં સ્વાશ્રયસમવાયસંબંધથી અને દ્રવ્યસમવેતસમવેત એવા ગુણત્વ-કર્મત્વ વગેરેના પ્રત્યક્ષમાં સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી એ કારણ છે. (વિ.) પરમાણુનું પ્રત્યક્ષ થતું નથી. માટે દ્રવ્યગત મહત્ત્વ (=મહત્પરિમાણ)ને પ્રત્યક્ષનું કારણ મનાયું છે. સર્વત્ર વિષયનિષ્ઠપ્રત્યાસત્તિથી કારણતાનો વિચાર છે. એટલે દ્રવ્યપ્રત્યક્ષમાં દ્રવ્ય એ વિષય છે જેમાં સમવાય સંબંધથી મહત્પરિમાણ રહ્યું છે. શેષ બે માટે આલોકસંયોગની જેમ સ્વાશ્રયસમવાય અને સ્વાશ્રયસમવેતસમવાય સંબંધ વિચારી લેવા. (मु.) इन्द्रियमिति । अत्रापि षड्विधे इत्यनुषज्यते । इन्द्रियत्वं न जातिः, 'पृथिवीत्वादिना साङ्कर्यात्, किन्तु शब्देतरोद्भूतविशेषगुणानाश्रयत्वेसति ज्ञानकारणमनःसंयोगाश्रयत्वमिन्द्रियत्वम्। आत्मादिवारणाय सत्यन्तम्। 'उद्भूतविशेषगुणस्य शब्दस्य श्रोत्रे सत्त्वाच्छब्देतरेति। "विशेषगुणस्य रूपादेश्चक्षुरादावपि सत्त्वादुद्भूतेति।। (ઇન્દ્રિયનું લક્ષણ) | (મુ.) અહીં પણ ‘ષદ્વિધ’ શબ્દનો સંબંધ જાણવો. (અર્થાત્ ઇન્દ્રિય પવિઘ પ્રત્યક્ષમાં કરણ છે.) છએ ઇન્દ્રિયોમાં રહેલ ઇન્દિયત્વ એ જાતિ નથી, કારણ કે પૃથ્વીત્યાદિ સાથે સાંક્ય થાય છે. કિન્તુ શબ્દભિન્ન જે ઉદ્ભતવિશેષગુણ તેનો અનાશ્રય હોવા સાથે જે જ્ઞાનકારણભૂત મનઃ સંયોગનો આશ્રય હોય તે ઇન્દ્રિય આવું ઇન્દ્રિયનું લક્ષણ જાણવું. ‘આત્મા વગેરેમાં લક્ષણ ચાલ્યું ન જાય એ માટે સત્યન્ત દલ છે. ઉદ્ભતવિશેષગુણ શ્રોત્રમાં હોવાથી શબ્દતર કહ્યું છે. વિશેષગુણ એવા રૂપ વગેરે ચક્ષુવગેરેમાં પણ હોવાથી ‘ઉદ્ભૂત” કહ્યું છે. (વિ.) (૧) રસનામાં ઇન્દ્રિયત્ન છે, પૃથ્વીત્વ નથી; ઘડામાં પૃથ્વીત્વ છે, ઇન્દ્રિયત્વ નથી; ને ધ્રાણેન્દ્રિયમાં ઇન્દ્રિયત્ન-પૃથ્વીત્વ બન્ને છે. માટે, પૃથ્વીત્વ સાથે સાંક્યું હોવાથી ઇન્દ્રિયત્વ એ જાતિ નથી. આ શબ્દભિન્ન જે ઉદ્ભૂતવિશેષગુણો (રૂપ-રસ-જ્ઞાનાદિ) તેનો જે અનાશ્રય હોય અને જ્ઞાનકારણભૂત મનઃસંયોગનો જે આશ્રય હોય તે ઇન્દ્રિય કહેવાય. (ઇન્દ્રિયોમાં રૂપ વગેરે વિશેષગુણો છે પણ તે અનુદ્ધત છે.) પદકૃત્ય (૨) શબ્દતરોહૂતવિશેષગુણાનાશ્રયત્ન' આટલું વિશેષણનમૂકે તો જ્ઞાનકારણભૂતમનઃ સંયોગનો Page #227 -------------------------------------------------------------------------- ________________ 216 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી આશ્રય તો આત્મા પણ હોવાથી એમાં અતિ પણ આત્મા શબ્દતરોદ્ભૂતવિશેષગુણ એવા જ્ઞાનાદિનો આશ્રય છે, અનાશ્રય નહીં. આત્મમિત્રત્વે સતિ... આટલું જ વિશેષણ લખે તો જેઓ ચર્મમનઃ સંયોગને કારણ માને છે, એના મતે ચર્મમાં અતિ (૩) વિશેષણમાં ‘શબ્વેતર’ ન કહે તો ઉદ્ભૂત વિશેષગુણાનાશ્રયત્વ શ્રોત્રમાં ન હોવાથી અવ્યાપ્તિ થાય. કારણ કે શ્રોત્રમાં ઉદ્ધૃતવિશેષગુણ ‘શબ્દ’ રહેલો છે. (૪) ‘ઉદ્ભૂત’ ન લખે તો શબ્દેતરવિશેષગુણ એવા રૂપાદિ ચક્ષુ વગેરેમાં હોવાથી એમાં અવ્યાપ્તિ. ચક્ષુ વગેરેમાં ઉદ્ભૂત રૂપ વગેરે હોતા નથી. (मु.) 'उद्भूतत्वं न जातिः, शुक्लत्वादिना सङ्करात् । न च शुक्लत्वादिव्याप्यं नानैवोद्भूतत्वमिति वाच्यम्, उद्भूतरूपत्वादिना चाक्षुषादौ जनकत्वानुपपत्तेः, किन्तु शुक्लत्वादिव्याप्यं नानैवानुद्भूतत्वं, तदभावकूटश्चोद्भूतत्वम् । तच्च संयोगादावप्यस्ति, तथा च शब्देतरोद्भूतगुणः संयोगादिश्चक्षुरादावप्यस्त्यतो विशेषेति । 'कालादिवारणाय विशेष्यदलम् । 'इन्द्रियावयवविषयसंयोगस्यापि प्राचां मते प्रत्यक्षजनकत्वादिन्द्रियावयववारणाय, "नवीनमते कालादौ रूपाभावप्रत्यक्षे सन्निकर्षघटकतया कारणीभूतचक्षुः संयोगाश्रयस्य कालादेर्वारणाय मनः पदम् । 'ज्ञानकारणमित्यपि तद्वारणायैव । करणमिति । असाधारणं कारणं करणम् । असाधारणत्वं व्यापारवत्त्वम् ॥ ५८ ॥ (મુ.) 'ઉદ્ધૃતત્વ એ જાતિ નથી. કારણ કે શુક્લત્વાદિ સાથે સાંકર્ય છે. શુક્લત્વાદિને વ્યાપ્ય અનેક ઉત્કૃતત્વ જાતિઓ છે. આવું પણ કહી શકાતું નથી, કારણ કે તો પછી ઉદ્ધૃતરૂપત્વેન ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યેની કારણતા અસંગત બની જાય. (તો પછી ઉદ્ભૂતત્વ શું છે ?) *કિન્તુ શુક્લત્વાદિવ્યાપ્ય અનેક અનુભૂતત્વ છે. અને તેના અભાવોનો સમૂહ એ ઉદ્ધૃતત્વ છે. અને તે = આવું ઉદ્ધૃતત્વ તો સંયોગાદિમાં પણ છે. તેથી શબ્દતરોદ્ભૂતગુણ તરીકે સંયોગાદિ પણ મળે જે ચક્ષુવગેરેમાં હોવાથી તેનું આશ્રયત્વ જ આવે, અનાશ્રયત્વ નહીં, તેથી વિશેષ શબ્દ દ્વારા વિશેષગુણ લેવાનું કહ્યું. "કાલાદિમાં લક્ષણ ચાલ્યું ન જાય એ માટે જ્ઞાનવામનઃસંયોગાશ્રયત્ન એવું વિશેષ્યદલ છે. ઇન્દ્રિયાવયવ અને વિષયનો સંયોગ પણ પ્રાચીનમતે પ્રત્યક્ષજનક હોવાથી એના વારણ માટે (મનઃ પદ છે. અને) નવીનમતે કાલાદિમાં રૂપાભાવના થતા પ્રત્યક્ષમાં સંનિકર્ષ ઘટકતયા કારણીભૂત જે ચક્ષુઃસંયોગ તેના આશ્રયભૂત કાલાદિમાં લક્ષણ ન ચાલ્યું જાય એ માટે મનઃપદ છે. જ્ઞાનવાળું આ પણ એના જ વારણ માટે છે. અસાધારણકારણને કરણ કહેવાય છે. અસાધારણત્વ એટલે વ્યાપારવત્ત્વ. (વિ.) (‘વિશેષ’ પદનું પકૃત્ય દર્શાવવા ઉદ્ભૂતત્વ શું છે ? એની ચર્ચા ઉપાડી છે. જો ‘વિશેષ’ પદ ન મૂકે તો શબ્દતરોદ્ભૂતગુણાનાશ્રયત્વ આટલું વિશેષણ થાય. શબ્દતરોદ્ભૂતગુણ તરીકે જો ‘સંયોગ’ પકડી શકાય તો એનું અનાશ્રયત્વ ચક્ષુ વગેરેમાં ન હોવાથી દોષ ઊભો થાય. હવે વિચારવાનું રહ્યું કે સંયોગ ઉદ્ભૂત હોય કે નહીં ? અર્થાત્ સંયોગમાં ઉદ્ધૃતત્વ છે કે નહીં ? તેથી વિચારવું પડે કે ઉદ્ભૂતત્વ શું છે ? જો એ જાતિ હોય તો તો સંયોગમાં એ રહી છે એવું માનવામાં કોઈ પ્રમાણ ન હોવાથી ઉદ્ભૂતગુણ તરીકે ‘સંયોગ’ પકડી જ શકાતો ન હોવાથી ‘વિશેષ’ પદ આવશ્યક ન રહે. પણ ઉદ્ધૃતત્વ એ જાતિ નથી, કિન્તુ ઉપાધિ છે.... ને તેથી ‘વિશેષ’ પદ આવશ્યક છે.... એ વાત આ અધિકારમાં સિદ્ધ કરે છે. - (૧) ઉદ્ભૂતશ્યામરૂપમાં ઉદ્ધૃતત્વ છે – શુક્લત્વ નથી, અનુબૂત શુક્લરૂપમાં શુક્લત્વ છે, ઉદ્ભૂતત્વ નથી. ને ઉદ્ભૂત શુક્લ રૂપમાં બન્ને છે. માટે શુક્લત્વ સાથે સાંકર્યુ હોવાથી ઉદ્ભૂતત્વ એ જાતિ નથી. (૨) શંકા : જે ઉદ્ધૃતત્વ શુક્લમાં છે એ જ શ્યામમાં છે એવું માનવાથી સાંકર્ય આવે છે. પણ વસ્તુતઃ એવું નથી, શુક્લનું ઉદ્ધૃતત્વ જુદું છે ને શ્યામનું જુદું છે. આમ શુક્લાદિ તે તે રૂપમાં રહેલ ઉદ્ધૃતત્વ જુદા જુદા હોઈ સાંર્ય આવશે નહીં, ને એ બધા ઉદ્ધૃતત્વ જુદી જુદી જાતિઓ છે. અર્થાત્ શુલમાં રહેલ ઉદ્ભૂતત્વ એ શુક્લત્વવ્યાપ્ય Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ભૂતત્વ કિન્? 217 એક જાતિ છે. એમ શ્યામમાં રહેલ ઉદ્ભતત્વ એ શ્યામત્વવ્યાપ્ય એક અલગ જાતિ છે. એમ અનેક જાતિ છે. (૩) સમાધાનઃ આવું માની શકાતું નથી, કારણ કે કોઈ પણ ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે ઉદ્ભરૂપત્ર નામના એક ધર્મથી ઉદ્ભરૂપને જે કારણ માન્યું છે તે અસંગત ઠરી જાય છે (કારણ કે હવે કોઈ એક ઉદ્ભરૂપત્ય ધર્મ જ ન રહ્યો.) (શંકાઃ તો પછી હવે ઉદ્ભતશુક્લત્વેને રૂપેણ કારણતા માનીશું. સમાઘાનઃ ના, એ પણ નહીં મનાય, કારણ કે એનો અર્થ એ થાય કે ઉદ્ભતશુક્લ જ ચાક્ષુષ પ્રત્યક્ષનું કારણ છે. એટલે એ જ્યાં નથી એવા પણ શ્યામઘટાદિનું ચાક્ષુષ થતું હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. શંકા છતાં ત્યાં ઉદ્ભૂતશ્યામત્વ તો છે જ એટલે એમ માનીશું કે આવા શુક્લીયઉદ્ભતત્વ, શ્યામીયઉદ્ભતત્વ વગેરેનો કૂટ જ્યાં રહ્યો હોય તે કારણ બને.... સમાધાન: આવો કૂટ તો ક્યાંય રહેવો સંભવિત નથી. માટે કોઈ એક ઉદ્ધતત્વ જાતિ કે શુક્લત્વાદિવ્યાપ્ય નાના ઉદ્ભતત્વ જાતિઓ માની શકાતી નથી. પ્રશ્ન: તો પછી ઉદ્ભતત્વ શું છે ?) (૪) ઉત્તર : અનુક્રૂતશુક્લાદિમાં રહેલી શુક્લત્વાદિવ્યાપ્ય નાના અદ્ભતત્વ જાતિઓ છે. આ જાતિઓના અભાવોનો કૂટ હોવો એ જ ઉદ્ભતત્વ છે. તેથી, સંયોગાદિમાં પણ કોઈ જ પ્રકારનું અનુકૂતત્વ ન હોવાથી તદભાવકૂટ રૂપ ઉદ્ભતત્વ રહી જશે. તેથી શબ્દતરોદ્ગતગુણ તરીકે સંયોગાદિ પકડી શકાવાથી ને એનું અનાશ્રયત્વ ચક્ષુ વગેરેમાં ન હોવાથી એમાં લક્ષણ ન જાય. આ આપત્તિના વારણ માટે વિશેષગુણ લેવાનું કહ્યું છે. સંયોગ એ વિશેષગુણ નથી. (૫) કાલાદિમાં કોઈ જ વિશેષગુણ ન હોવાથી તાદશવિશેષગુણાનાશ્રયત્ન છે જ. તેથી એમાં અતિના વારણ માટે આખું વિશેષ્યદળ છે. (૬) હવે મનઃ પદનું પદત્ય - પ્રાચીનોનો મત - ઇન્દ્રિય જેમ વિષયસંયોગ દ્વારા જ્ઞાનજનન કરે છે એમ ઇન્દ્રિયના અવયવો પણ એ કરે છે. તેથી જ્ઞાનકારણભૂતસંયોગનો આશ્રય એ અવયવો પણ બની ગયા. પણ અવયવો એ ઇન્દ્રિય નથી. તેથી એમાં અતિના વારણ માટે મનઃ પદ મૂકયું છે. મનનો સંયોગ ઇન્દ્રિય સાથે જ છે, અવયવો સાથે નહીં, તેથી અતિનું વારણ થશે. (૭) નવ્યમતઃ કાલમાં રૂપ નથી, તેથી તો રૂપમાવવાન્ આવું જે પ્રત્યક્ષ થાય છે, એમાં ચક્ષુઃસંયુક્તકાળ છે. ને કાળમાં રૂપાભાવ એ વિશેષણ છે. એટલે સ્વસંયુક્ત વિશેષણતા સંનિકર્ષથી રૂપાભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. આ સંનિકર્ષમાં ઘટક સ્વ (=ચક્ષુ) સંયોગ પણ આ પ્રત્યક્ષમાં ભાગ ભજવતો હોવાથી જ્ઞાનકારણભૂત છે ને એનો બીજો આશ્રય છે કાળ. માટે એમાં અતિ.. મનઃ પદ મૂકવાથી એનું વારણ થાય છે. કારણ કે આમાં કાળ જ્ઞાનકારણભૂત ચક્ષુ સંયોગનો આશ્રય બન્યો છે પણ જ્ઞાનકારણભૂત મનઃસંયોગનો નહીં. (૮) જ્ઞાનકારણ પદ ન મૂકે તો પણ કાળમાં જ અતિ, કારણ કે મનઃસંયોગાશ્રયત્ન આટલું જ વિશેષ્યદલ રહેશે જે કાળમાં તો છે જ. તે પણ એટલા માટે કે કાળ વિભદ્રવ્ય છે. જ્ઞાનકારણભૂત મનઃસંયોગ તરીકે તો ઇન્દ્રિયને મનનો સંયોગ, તથા મન ને આત્માનો સંયોગ જ આવે છે જેના આશ્રય માત્ર ઇન્દ્રિય ને આત્મા જ છે, કાળ નથી. વ્યાપારવાનું કારણ અસાધારણ કારણ કહેવાય છે ને એ જ કરણ બને છે. તે ૫૮. (વ.) વિષત્રિયqજે વ્યાપાર: તોડી પવિથડા द्रव्यग्रहस्तु संयोगात् संयुक्तसमवायतः॥ ५९॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ 218 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી द्रव्येषु समवेतानां तथा तत्समवायतः। तत्रापि समवेतानां शब्दस्य समवायतः॥ ६०॥ तवृत्तीनां समवेतसमवायेन तु ग्रहः । • L. ,ગવાન સ્વાતિયા મવેત્ | દશા विशेषणतया तद्वदीवानां ग्रहो भवेत् । (मु.) विषयेन्द्रियसंबंध इति। व्यापारः संनिकर्षः। षड्विधं सन्निकर्षमुदाहरणद्वारा प्रदर्शयति-द्रव्यग्रह इति। द्रव्यप्रत्यक्षमिन्द्रियसंयोगजन्यम्। द्रव्यसमवेतप्रत्यक्षमिन्द्रियसंयुक्तसमवायजन्यम्। एवमग्रेऽपि। वस्तुतस्तु द्रव्यचाक्षुषं प्रति चक्षुःसंयोगः कारणं, द्रव्यसमवेतचाक्षुषं प्रति चक्षुःसंयुक्तसमवायः कारणं, द्रव्यसमवेतसमवेतचाक्षुषं प्रति चक्षुःसंयुक्तसमवेतसमवायः, एवमन्यत्रापि विशिष्यैव कार्यकारणभावः। (સંનિકર્ષ નિરૂપણ) (ક.) વિષય અને ઇન્દ્રિયનો સંબંધ એવ્યાપાર છે. એ પણષવિદ્યા છે. દ્રવ્યનું ગ્રહણ સંયોગથી, દ્રવ્યમાં સમાવેત (રૂપાદિનું) સંયુક્ત સમવાયથી, તથાતેના= દ્રવ્યમાં સમવેતના સમવાયસંબંધથીતેમાં= દ્રવ્યસમવેતમાં પણ સમાવેત (રૂપસ્વાદિ) પદાર્થોનું એમ શબ્દનું સમવાયથી, તદ્ગતિ = શબ્દવૃત્તિ શબ્દવાદિનું સમવેતસમવાયથી પ્રત્યક્ષ થાય છે. સમવાયનું પ્રત્યક્ષ વિશેષણતાથી થાય છે. તેની જેમ અભાવોનું પ્રત્યક્ષ પણ વિશેષણતા સંનિકર્ષથી થાય છે. (મુ) વ્યાપાર=સંનિકર્ષ. છ પ્રકારના સંનિકર્ષને ઉદાહરણ દ્વારા દેખાડે છે. દ્રવ્યનું પ્રત્યક્ષ ઇન્દ્રિયસંયોગજન્ય હોય છે. એમ દ્રવ્યસમવેતનું પ્રત્યક્ષ ઇન્દ્રિય સંયુક્ત સમવાયજન્ય હોય છે. એમ આગળ પણ જાણવું. વસ્તુતઃ દ્રવ્યચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયોગ એ કારણ છે. દ્રવ્યસમવેતના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવાય એ કારણ છે. દ્રવ્યસમતમાં સમવેત પદાર્થના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. એમ અન્ય પ્રત્યક્ષોમાં પણ વિશેષ કા.કા. ભાવ જાણવો. (વિ.) ઘટાદિ દ્રવ્ય સાથે ચક્ષુ વગેરે ઇન્દ્રિયનો સંયોગ સંબંધ થાય છે... તેથીદ્રવ્યપ્રત્યક્ષ માટે સંયોગ-સંનિકર્ષ હોય છે. ઘટાદિ દ્રવ્યમાં સમવેત રૂપાદિ ગુણ વગેરેની સાથે ઇન્દ્રિયનો સ્વસંયુક્તસમવાય સ્વ = ઇન્દ્રિય, એને સંયુક્ત ઘટાદિદ્રવ્ય, એમાં સમવેત રૂપાદિ ગુણ વગેરે...) સંનિકર્ષ હોય છે. એમ એ રૂપાદિમાં પણ સમવેત જે રૂપત્યાદિ... એની સાથે ઇન્દ્રિયનો સ્વસંયુક્તસમતસમવાય સંનિકર્ષ હોય છે. શ્રોત્રેન્દ્રિય આકાશમય છે, એમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે. તેથી શબ્દ પ્રત્યક્ષમાં સમવાય સંનિકર્ષ હોય છે. શબ્દમાં સમવેત શબ્દવાદિ માટે સમવેતસમવાય (કાનમાં સમવેત શબ્દ, એમાં સમવેત શબ્દવાદિ) સોનકર્ષ હોય છે. સમવાય અને અભાવના પ્રત્યક્ષ માટે વિશેષણતા સંનિકર્ષ હોય છે. (એ અનેકવિધ છે એ વાત આગળ આવશે.) દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંયોગ એ કારણ છે. આ કાકા ભાવ આ રીતે લખી શકાય. – વિષયતાન્વિજોને યત્ર द्रव्यप्रत्यक्षं तत्र समवायसम्बन्धेन इन्द्रियसंयोगः कारणम् (શંકાઃ જ્યારે સુક્તિમાં તંતમ્ જ્ઞાન થાય છે ત્યારે ત્યાં રજત તો હોતું નથી. તેથી રજત સાથે ઇન્દ્રિયસંયોગ પણ હોતો નથી, ને છતાં વિષયતા સંબંધથી એમાં પ્રત્યક્ષ કાર્ય તો રહ્યું છે. તેથી વ્યતિરેક વ્યભિચાર આવશે. સમાધાનઃ તૌફિવિષયતાનુઘેન યત્ર દ્રવ્યપ્રત્યક્ષ. આ પ્રમાણે કાર્યતાવચ્છેદક સંબંધમાં લૌકિક એવું વિશેષણ જોડી દેવાથી આ આપત્તિનું વારણ થઈ જશે. ભ્રમાત્મક જ્ઞાન રજતાદિ અંશમાં અલૌકિક હોય છે એ વાત આગળ આવશે.) Page #230 -------------------------------------------------------------------------- ________________ સન્નિકર્ષનિરૂપણ [શંકા ઃ છતાં અન્વયવ્યભિચાર ઊભો છે. સવારે જાગ્યા ત્યારે પ્રભા થઈ ગઈ છે, આંખ નથી ખોલી. એ વખતે પ્રભા સાથે (સ્પર્શન) ઇન્દ્રિયનો સંયોગ છે ને છતાં એનું પ્રત્યક્ષ નથી થતું.] સમાધાન : વસ્તુતસ્તુ.... તે તે ઇન્દ્રિયથી જન્ય પ્રત્યક્ષ પ્રત્યે તે તે ઇન્દ્રિયના સંનિકર્ષને કારણ માનવા રૂપે વિશેષ કાકા ભાવ માનવાથી આ આપત્તિનું વારણ થઈ જશે. અર્થાત્ દ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે ચક્ષુસંયોગ અને સ્પાર્શનપ્રત્યક્ષ પ્રત્યે ત્વક્સંયોગ કારણ છે. એમ દ્રવ્યસમવેતના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવાય, રાસનપ્રત્યક્ષ પ્રત્યે રસનાસંયુક્ત સમવાય... એમ સંનિકર્ષ માનવા. 219 (मु.) 'परन्तु पृथिवीपरमाणुनीले नीलत्कं पृथिवीपरमाणौ पृथिवीत्वं च चक्षुषा कथं न गृह्यते ? तत्र परम्परयोद्भूतरूपसम्बन्धस्य महत्त्वसम्बन्धस्य च सत्त्वात् । तथाहि -नीलत्वजातिरेकैव घटनीले परमाणुनीले च वर्तते, तथा च महत्त्वसम्बन्धो घटनीलमादाय वर्तते, उद्भूतरूपसम्बन्धस्तूभयमादायैव वर्तते । `एवं पृथिवीत्वेऽपि घटादिकमादाय महत्त्वसम्बन्धो बोध्यः । एवं 'वायौ तदीयस्पर्शादौ च सत्तायाश्चाक्षुषप्रत्यक्षं स्यात् । 'तस्मादुद्भूतरूपावच्छिन्नमहत्त्वावच्छिन्नचक्षुःसंयुक्तसमवायस्य द्रव्यसमवेतचाक्षुषे, 'तादृशचक्षुः संयुक्तसमवेतसमवायस्य द्रव्यसमवेतसमवेतचाक्षुषे कारणत्वं वाच्यम् । इत्थं च परमाणुनीलादौ न नीलत्वादिग्रहः, परमाणौ चक्षुः संयोगस्य महत्त्वावच्छिन्नत्वाभावात् । 'एवं वाय्वादौ न सत्तादिचाक्षुषं, तत्र चक्षुःसंयोगस्य रूपावच्छिन्नत्वाभावात्। एवं यत्र घटस्य पृष्ठावच्छेदेनालोकसंयोगश्चक्षुः संयोगस्त्वग्रावच्छेदेन तत्र घटप्रत्यक्षाभावादालोकसंयोगावच्छिन्नत्वं चक्षुः संयोगे विशेषणं देयम् । (મુ.) પરંતુ પૃથ્વીપરમાણુના નીલવર્ણમાં રહેલ નીલત્વનું અને પૃથ્વી પરમાણુમાં રહેલ પૃથ્વીત્વનું ચક્ષુથી પ્રત્યક્ષ કેમ નથી થતું ? કારણ કે એ બંનેમાં પરંપરાએ ઉદ્ધૃતરૂપનો અને મહત્ત્વનો પણ સંબંધ રહેલો જ છે. તે આ રીતે-નીલત્વજાતિ ઘટનીલ અને પરમાણુનીલ એ બંનેમાં એક જ છે. એટલે મહત્ત્વનો સંબંધ ઘટનીલને લઈને અને ઉદ્ધૃતરૂપનો સંબંધ બંનેને લઈને નીલત્વમાં આવી ગયો. એમ પૃથ્વીત્વમાં પણ ઘટાદિને લઈને મહત્ત્વનો સંબંધ જાણવો. એમ વાયુમાં અને એના કૅસ્પર્શાદિમાં રહેલી સત્તાનું ચાક્ષુષ પ્રત્યક્ષ થશે. (આ બધી આપત્તિઓના વારણ માટે) પઉદ્ધૃતરૂપાવચ્છિન્નમહત્ત્વાવચ્છિન્ન ચક્ષુસંયુક્તસમવાય દ્રવ્યસમવેતના ચાક્ષુષપ્રત્યક્ષમાં અને તાદશ (=ઉદ્ધૃતરૂપાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્ન) ચક્ષુસંયુક્તસમવેતસમવાય દ્રવ્યસમવેતસમવેતના ચાક્ષુષ પ્રત્યક્ષમાં કારણ છે એમ માનવું જોઈએ. આમ કરવાથી પરમાણુનીલાદિમાં નીલત્વનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે નહીં, કારણ કે પરમાણુમાં રહેલ ચક્ષુસંયોગ મહત્ત્વાવચ્છિન્ન છે નહીં. એમ વાયુ વગેરેમાં સત્તાદિનું ચાક્ષુષ નહીં થાય, કારણ કે એમાં ચક્ષુસંયોગ રૂપાવચ્છિન્ન નથી. “એમ જ્યાં ઘડાને પાછલા ભાગમાં આલોકસંયોગ છે ને આગલા ભાગમાં ચક્ષુસંયોગ છે, ત્યાં ઘડાનું પ્રત્યક્ષ થતું ન હોવાથી ‘આલોકસંયોગાવચ્છિન્નત્વ' એવું વિશેષણ ‘ચક્ષુસંયોગ’માં લગાવવું. (વિ.) (૧) નીલત્વ એ દ્રવ્યસમવેતસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધૃતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ છે. ઘડામાં જે મહત્ત્વ છે એ આ સંબંધથી, ઘટનીલગત નીલત્વમાં છે જ. હવે આ નીલત્વ ને પરમાણુનીલગતનીલત્વ કાંઈ જુદા નથી... એક જ છે. એટલે (ઘટનું) મહત્ત્વ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી પરમાણુનીલગત નીલત્વમાં પણ છે જ. એમ ઘટમાં રહેલું કે પરમાણુમાં રહેલું ઉદ્ધૃતરૂપ પણ, સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી નીલત્વમાં છે જ. તેથી પરમાણુનીલગત નીલત્વમાં પણ આ બંને કારણ હાજર થવાથી ચાક્ષુષપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે. (૨) પૃથ્વીત્વ એ દ્રવ્યસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધૃતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાય સંબંધથી કારણ છે. ઘડામાં રહેલ ઉત્કૃત૩૫ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાય સંબંધથી ઘડામાં રહેલ પૃથ્વીત્વમાં છે જ. આ જ પૃથ્વીત્વ પાર્થિવપરમાણુમાં છે. માટે પરમાણુગતપૃથ્વીત્વમાં પણ આ બંનેનો સંબંધ હોવાથી એના પ્રત્યક્ષની આપત્તિ આવે એ સ્પષ્ટ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ 220 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૩) વાયુમાં રહેલી સત્તા એદ્રવ્યસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાયસંબંધથી કારણ છે. અલબત્ વાયુમાં રૂપ નથી. છતાં ઘટમાં રહેલું રૂપ ઘટીયસત્તામાં સ્વાશ્રયસમવાયસંબંધથી રહેલું જ છે. ને એ જ સત્તા વાયુમાં હોવાથી એમાં પણ એ સંબંધથી રૂપ આવી જવાના કારણે પ્રત્યક્ષત્વાપત્તિ છે. (૪) વાયુના સ્પર્શ વગેરે ગુણમાં રહેલી સત્તા દ્રવ્યસમવેતસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ભરૂપ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ છે. આ સંબંધથી ઘટીયરૂપ ઘટરૂપગત સત્તામાં છે. ને એ જ સત્તા વાયુગતસ્પર્શમાં છે. માટે વાયુસ્પર્શગતસત્તામાં પણ રૂપ આવી જવાથી પ્રત્યક્ષત્વાપત્તિ સ્પષ્ટ છે. (૫) આ ચારમાંથી બીજી અને ત્રીજી આપત્તિ દ્રવ્યસમવેતપદાર્થ અંગે છે. એના વારણ માટે ગ્રંથકાર કહે છે કે ઉદ્વરૂપ અને મહત્ત્વને સ્વતંત્ર કારણ ન માનતા એનો જે ચક્ષુ સંયુક્તસમવાય સંનિકર્ષ છે એના વિશેષણ તરીકે પ્રવેશ કરાવીકારણ માનવા જોઈએ. અર્થાત્ ઉદ્ભરૂપાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્નચક્ષુ સંયુક્ત સમવાયએસંનિકર્ષ છે. એટલે કે જ્યાં ઉદ્ભરૂપ હોય અને મહત્ત્વ હોય એવા પદાર્થમાં ચક્ષુસંયોગ હોવો જોઈએ. આવા ચક્ષુસંયોગથી ઘટિત ચક્ષુસંયુક્ત સમવાય સંનિકર્ષ બને. (૬) એમ પહેલી અને ચોથી આપત્તિ દ્રવ્યસમવેતસમવેત પદાર્થ અંગે છે. એના વારણ માટે પણ, એનો ચક્ષુસંયુક્તસમવેતસમવાયએવો જે સંનિકર્ષછે એના ઘટક ચક્ષુસંયોગને ઉદ્ભરૂપાવચ્છિન્નને મહત્ત્વાવચ્છિન્ન લેવો. (૭) પરમાણુમાં મહત્ત્વ ન હોવાથી, એમાં થતો ચક્ષુસંયોગમહત્ત્વાવચ્છિન્ન ન બનવાના કારણે પરમાણુનીલગત નીલત્વ માટેનો કે પરમાણુગત પૃથ્વીત્વ માટેનો સંનિકર્ષ સંપન્ન થતો નથી. તેથી એ બેનું પ્રત્યક્ષ થવાની આપત્તિ રહેતી નથી. (૮) વાયુમાં રૂપ ન હોવાથી, એમાં થતો ચક્ષુસંયોગ ઉદ્ભરૂપાવચ્છિન્ન ન બનવાના કારણે વાયુગતસત્તા કે વાયુસ્પર્શગતસત્તા માટેનો સંનિકર્ષ સંપન્ન ન થવાના કારણે પ્રત્યક્ષત્વાપત્તિ રહેતી નથી. (૯) આજ રીતે આલોકસંયોગને પણ સંનિકર્ષઘટકચક્ષુસંયોગના વિશેષણ તરીકે પ્રવિષ્ટ કરી દેવાથી... (અર્થાત્ જ્યાં પ્રકાશ પડતો હોય ત્યાં જ ચક્ષુસંયોગ હોવો જોઈએ... એટલે કે આલોકસંયોગાવચ્છિન્ન ચક્ષુસંયોગ જોઈએ એમ વિશેષણ જોડવાથી) અંધકારવાળા ભાગમાં ચક્ષુસંયોગ હોવા છતાં બીજી બાજુ પ્રકાશિત ઘડો પ્રત્યક્ષ થવાની આપત્તિ આવતી નથી. (मु.) एवं द्रव्यस्पार्शनप्रत्यक्षे त्वक्संयोगः कारणम्, द्रव्यसमवेतस्पार्शनप्रत्यक्षे त्वक्संयुक्तसमवायः, द्रव्यसमवेतसमवेतस्पार्शनप्रत्यक्षे त्वक्संयुक्तसमवेतसमवायः। अत्रापि महत्त्वावच्छिन्नत्वमुद्भूतस्पर्शावच्छिन्नत्वंच पूर्ववदेव बोध्यम्। (મુ.) (જેમ ચક્ષુજન્ય પ્રત્યક્ષ અંગે વિવિધ સંનિકર્ષકહ્યા એમ ત્વગિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ અંગે પણ આ રીતે જાણવા) દ્રવ્યસ્પાર્શનપ્રત્યક્ષમાંત્વક્સંયોગકારણ (=સંનિકર્ષ) છે. દ્રવ્યસમવેત (સ્પર્ધાદિ)નાસ્પાર્શનપ્રત્યક્ષમાંત્વક્સંયુક્ત સમવાય અનેદ્રવ્યસમવેતસમવેત (સ્પર્શવાદિ)ના સ્માર્શનપ્રત્યક્ષમાંત્વક્સયુક્તસમવેતસમવાયએ કારણ છે. અહીંપણ (પરમાણુમાં રહેલ પૃથ્વીત્વ વગેરેનું સ્પાર્શનપ્રત્યક્ષ વારવા માટે) મહત્ત્વાવચ્છિન્નત્વ અને ઉદ્ભતસ્પર્શાવચ્છિન્નત્વ એવા બે વિશેષણો સંનિકર્ષઘટકત્વક્સંયોગના પૂર્વવત્ જાણવા. (સ્પાનપ્રત્યક્ષમાં આલોકસંયોગ એ કારણ ન હોવાથી આલોકસંયોગાવચ્છિન્નત્વ વિશેષણની જરૂર નથી.) (मु.) एवं गन्धप्रत्यक्षेघ्राणसंयुक्तसमवायः, गन्धसमवेतस्य घ्राणजप्रत्यक्षेघ्राणसंयुक्तसमवेतसमवायः। रासनप्रत्यक्षे रसनासंयुक्तसमवायः, रससमवेतरासनप्रत्यक्षेरसनासंयुक्तसमवेतसमवायः कारणम्।शब्दप्रत्यक्षे श्रोत्रावच्छिन्नसमवायः, शब्दसमवेतश्रावणप्रत्यक्षे श्रोत्रावच्छिन्नसमवेतसमवायः कारणम्। अत्र सर्वं प्रत्यक्षं लौकिकं बोध्यम् । वक्ष्यमाणम Page #232 -------------------------------------------------------------------------- ________________ વિશેષણતા સંનિકર્ષ लौकिकप्रत्यक्षमिन्द्रियसंयोगादिकं विनापि सम्भवति । एवमात्मप्रत्यक्षे मनः संयोगः, आत्मसमवेतमानसप्रत्यक्षे मनःसंयुक्तसमवायः, आत्मसमवेतसमवेतमानसप्रत्यक्षे मनः संयुक्तसमवेतसमवायः कारणम् । 221 (મુ.) એમ ગંધપ્રત્યક્ષમાં પ્રાણસંયુક્તસમવાય અને ગંધસમવેત (ગંધત્વાદિના) પ્રત્યક્ષમાં ઘાણસંયુક્તસમવેતસમવાય એ સંનિકર્ષ છે. રાસનપ્રત્યક્ષમાં રસનાસંયુક્તસમવાય અને રસસમવેત (રસત્વાદિના) પ્રત્યક્ષમાં રસનાસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. (આ બંનેથી દ્રવ્યપ્રત્યક્ષ થતું નથી. માટે માત્ર ઘ્રાણસંયોગ કે રસનાસંયોગ એવો સંનિકર્ષ નથી.) શબ્દપ્રત્યક્ષમાં શ્રોત્રાવચ્છિન્નસમવાય અને શબ્દસમવેત (શબ્દત્વાદિ)ના પ્રત્યક્ષમાં શ્રોત્રાવચ્છિન્નસમવેતસમવાય એ કારણ છે. [આકાશાત્મક શ્રોત્રેન્દ્રિયમાં શબ્દ (ગુણ હોવાથી) સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ આકાશમાં ઉત્પન્ન થતા બધા જ શબ્દોનું પ્રત્યક્ષ ન થઈ જાય એ માટે શ્રોત્રાવચ્છિન્નસમવાય એમ હ્યું છે.] ઇન્દ્રિયસંયોગ વગેરે જે સંનિકર્ષ કહ્યા તદ્દન્ય બધું પ્રત્યક્ષ લૌકિક જાણવું. આગળ કહેવાનારા અલૌકિકપ્રત્યક્ષ તો ઇન્દ્રિયસંયોગાદિ વિના પણ થાય છે. એમ આત્માના માનસપ્રત્યક્ષમાં મનઃસંયોગ, આત્મસમવેત(જ્ઞાનાદિ)ના પ્રત્યક્ષમાં મનઃસંયુક્તસમવાય અને આત્મસમવેતસમવેત (જ્ઞાનત્વાદિ)ના પ્રત્યક્ષમાં મનઃસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. (मु.) अभावप्रत्यक्षे समवायप्रत्यक्षे चेन्द्रियसम्बद्धविशेषणता हेतुः । 'वैशेषिकमते तु समवायो न प्रत्यक्षः । यद्यपि विशेषणता नानाविधा, तथाहि - 'भूतलादौ घटाद्यभावः संयुक्तविशेषणतया गृह्यते । सङ्ख्यादौ रूपाद्यभावः संयुक्तसमवेतविशेषणतया, सङ्ख्यात्वादौ रूपाद्यभावः संयुक्तसमवेतसमवेतविशेषणतया, शब्दाभावः केवलश्रोत्रावच्छिन्नविशेषणतया, कादौ खत्वाद्यभावः श्रोत्रावच्छिन्नसमवेतविशेषणतया, एवं कत्वाद्यवच्छिन्नाभावे गत्वाभावादिकं श्रोत्रावच्छिन्नविशेषणविशेषणतया, घटाभावादौ पटाभावश्चक्षुःसंयुक्तविशेषणविशेषणतया एवमन्यत्राप्यूह्यं, तथापि विशेषणतात्वेन एकैव सा गण्यते, अन्यथा षोढा सन्निकर्ष इति प्राचां प्रवादो व्याहन्येतेति । * +V (મુ.) અભાવપ્રત્યક્ષમાં અને સમવાયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંબદ્ધવિશેષણતા હેતુ છે. 'વૈશેષિકમતે સમવાય પ્રત્યક્ષ નથી. અહીં જો કે વિશેષણતા (સંનિકર્ષ) અનેકવિધ છે. તે આ રીતે – ભૂતલાદિ પર ઘટાદિઅભાવ સંયુક્તવિશેષણતા (સંનિકર્ષ)થી પ્રત્યક્ષ થાય છે. સંખ્યાદિમાં રૂપાદિનો અભાવ સંયુક્તસમવેતવિશેષણતાથી, સંખ્યાત્વાદિમાં રૂપાદિનો અભાવ સંયુક્તસમવેતસમવેતવિશેષણતાથી, શબ્દાભાવ કેવલશ્રોત્રાવચ્છિન્નવિશેષણતાથી, કાદિમાં ખત્વાભાવાદિ શ્રોત્રાવચ્છિન્નસમવેતવિશેષણતાથી, એમ કત્વાદિઅવચ્છિન્ન અભાવમાં ગત્વાભાવાદિ શ્રોત્રાવચ્છિન્નવિશેષણવિશેષણતાથી, ઘટાભાવાદિમાં પટાભાવ ચક્ષુસંયુક્તવિશેષણવિશેષણતાથી પ્રત્યક્ષ થાય છે. તો પણ વિશેષણતાત્વેન (આ બધી વિશેષણતાઓ) એક જ ગણાય છે. અન્યથા (જો એને જુદી જુદી ગણવામાં આવે તો) ‘ષોઢા સંનિકર્ષ’ એવો પ્રાચીનોનો પ્રવાદ હણાઈ જાય. (વિ.) (૧) વૈશેષિકો એવું માને છે કે સંબંધના જેટલા આશ્રય હોય એ બધાનું પ્રત્યક્ષ હોય તો જ સંબંધનું પ્રત્યક્ષ થાય. સમવાય તો એક-નિત્ય સંબંધ હોવાથી એના બધા આશ્રયમાં ભૂત-ભાવી પદાર્થો તેમ જ પરમાણુ વગેરે પણ આવે જેનું પ્રત્યક્ષ અસંભવિત હોવાથી સમવાયનું પણ પ્રત્યક્ષ થઈ શકતું નથી. નૈયાયિકો એવું માને છે કે સંયોગના પ્રત્યક્ષ માટે યાવદાશ્રયનું પ્રત્યક્ષ એ કારણ છે, પણ સમવાયના પ્રત્યક્ષ માટે એ કારણ નથી. તેથી યાવદાશ્રયનું પ્રત્યક્ષ ન હોવા છતાં સમવાયનું પ્રત્યક્ષ થઈ શકે છે. (૨) અત્ર યદ્યપિ... વગેરેનો અન્વય તથાપિ વિશેષળતાત્વેન ઇત્યાદિ સાથે જાણવો. તેથી અર્થ આવો થાય છે - અહીં જો કે વિશેષણતા અનેકવિધ છે તો પણ વિશેષણતાત્વન તે બધી એક જ ગણાય છે... (૩) (1) ટામાવવવું મૂર્તત્ત્વમ્ આમાં અભાવનું અધિકરણ ભૂતલ ચક્ષુસંયુક્ત છે, ને ઘટાભાવ એનું વિશેષણ છે. માટે (ચક્ષુ) સંયુક્તવિશેષણતા એ સંનિકર્ષ બનશે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (2) રૂપામાવવતી સમ્રુચા..... આમાં અભાવનું અધિકરણ સંખ્યા છે જે ઇન્દ્રિયસંયુક્તઘટાદિમાં સમવેત છે ને એનું વિશેષણ છે રૂપાભાવ. તેથી સંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બનશે. (સંખ્યામાં રહેલ રૂપાભાવનું પ્રત્યક્ષ કરવા માટે ચક્ષુને રૂપાભાવમાં લઈ જવી પડે. તેથી ચક્ષુ માટે રૂપાભાવ શું છે ? એ પ્રશ્ન પૂછતાં, સ્વ(=ચક્ષુ) સંયુક્ત(ઘટાદિ)સમવેત(સંખ્યા)નું વિશેષણ છે. તેથી સ્વસંયુક્તસમવેતવિશેષણતા સંબંધથી ચક્ષુ વિષયભૂત રૂપાભાવમાં રહેવાથી સ્વસંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બને છે. વળી ઘટાંમાવવત્ ભૂતલમ્ અને રૂપામાવવતી સૌંચા... આ બંનેમાં જે અધિકરણ છે ભૂતલ અને સંખ્યા, તેનું જો પ્રત્યક્ષ કરવું હોય તો ક્રમશઃ સંયોગ અને સંયુક્તસમવાય એ સંનિકર્ષ છે. તેમાં રહેલા ઘટાભાવ અને રૂપાભાવનું પ્રત્યક્ષ કરવા માટે સંયુક્તવિશેષણતા અને સંયુક્તસમવેતવિશેષણતા એ સંનિકર્ષ છે. એટલે સ્પષ્ટ છે કે જે અભાવનો સંનિકર્ષ શોધવો હોય તેના અધિકરણનો સંનિકર્ષ શોધી એને ‘વિશેષણતા' જોડી દેવું.... આ જ વાત આગળ પણ સર્વત્ર જોવા મળશે. (3) રૂપામાવવત્ સર્ધચાત્વમ્.... અહીં સંખ્યાત્વ એ અધિકરણ છે જે ચક્ષુ માટે સ્વસંયુક્તસમવૈતસમવેત છે. તેથી એનું વિશેષણ એવા રૂપાભાવ માટે સ્વસંયુક્તસમવેતસમવેતવિશેષણતા એ સંનિકર્ષ બનશે. (4) શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં શબ્દ ન હોય ત્યારે શામાવવાનું આાશઃ એવું પ્રત્યક્ષ થાય છે. એટલે શબ્દાભાવ, શ્રોત્રાવચ્છિન્ન આકાશનું વિશેષણ હોવાથી શ્રોત્રાવચ્છિન્નવિશેષણતા એ સંનિકર્ષ બનશે. 222 (5) હત્વામાવવાન્ ઃ આમાં અધિકરણભૂત ∞ શબ્દ શ્રોત્રાવચ્છિન્ન (આકાશ)માં સમવેત છે ને ખત્વાભાવ એનું વિશેષણ છે. તેથી શ્રોત્રાવચ્છિન્નસમવેતવિશેષણતા એ સંનિકર્ષ.... (6) ગત્વામાવવાનું ‘’અમાવ... આમાં અધિકરણ ‘’ અભાવ એ શ્રોત્રાવચ્છિન્ન (આકાશ)નું વિશેષણ છે ને ગત્વાભાવ એનું વિશેષણ છે. તેથી શ્રોત્રાવચ્છિન્નવિશેષણવિશેષણતા એ સંનિકર્ષ. (7) પટામાવવાનું ધટાભાવ... . ચક્ષુસંયુક્તભૂતલનું ઘટાભાવ એ વિશેષણ છે ને એનું પટાભાવ એ વિશેષણ છે. તેથી ચક્ષુસંયુક્તવિશેષણવિશેષણતા એ સંનિકર્ષ... ભૂતને છટામાવઃ એમ થાય ત્યારે સ્વસંયુક્તવિશેષ્યતા એવો સંનિકર્ષ સમજવો, છઠ્ઠા સંનિકર્ષને ‘વિશેષણ વિશેષ્યભાવ’ સંનિકર્ષ તરીકે કહેવાથી એમાં જ એનો સમાવેશ કરી શકાય. (જા.) યતિ સ્વાદુપતમ્મેતેત્યેવં યંત્ર પ્રસતે। દ્દરા (मु.) अत्राभावप्रत्यक्षे योग्यानुपलब्धिः कारणम्, तथाहि - 'भूतलादौ घटादिज्ञाने जाते घटाभावादिकं न ज्ञायते, तेनाभावोपलम्भे प्रतियोग्युपलम्भाभावः कारणम् । `तत्र योग्यताऽप्यपेक्षिता, सा च प्रतियोगिसत्त्वप्रसञ्जनप्रसञ्जितप्रतियोगिकत्वरूपा, `तदर्थश्च प्रतियोगिनो घटादेः सत्त्वप्रसक्त्या प्रसञ्जित उपलम्भरूपः प्रतियोगी यस्य सोऽभावप्रत्यक्षे हेतुः, तथाहि - 'यत्रालोकसंयोगादिकं वर्तते तत्र 'यद्यत्र घटः स्यात्तर्हि उपलभ्येत' इत्यापादयितुं शक्यते, तत्र घटाभावादेः प्रत्यक्षं भवति, अन्धकारे तु नापादयितुं शक्यते, तेन घटाभावादेरन्धकारे न चाक्षुषप्रत्यक्षं, स्पार्शनप्रत्यक्षन्तु भवत्येव, आलोकसंयोगादिकं विनापि स्पार्शनप्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् । 'गुरुत्वादिकं यदयोग्यं तदभावस्तु न योग्यः, तत्र गुरुत्वादिप्रत्यक्षस्यापादयितुमशक्यत्वात्। 'वायावुद्भूतरूपाभावः, आत्मनि सुखाद्यभावः, पाषाणे सौरभाभावः, गुडे तिक्ताभावः, वह्नावनुष्णत्वाभावः, , श्रोत्रे शब्दाभावः, एवमादयस्तत्तदिन्द्रियैर्गृह्यन्ते, तत्तत्प्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् । "संसर्गाभावप्रत्यक्षे प्रतियोगिनो योग्यता, अन्योन्याभावप्रत्यक्षेऽधिकरणयोग्यताऽपेक्षिता, अतः स्तम्भादौ पिशाचादिभेदोऽपि चक्षुषा गृह्यते ॥ ६२ ॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ ચોગાનુપલબ્ધિ 223 (યોગ્યા અનુપલબ્ધિ). (કા.) જો (પ્રતિયોગી) હોત તો જણાત આવું ક્યાં કહી શકાતું હોય (તે અભાવનું પ્રત્યક્ષ થાય છે.) પ્રત્યક્ષમાં યોગ્યઅનપલખ્યિ કારણ છે. તે આ રીતે - ભૂતલાદિ પર ઘટાદિ જણાય તો ઘટાભાવાદિ જણાતા નથી. તેથી અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ઉપલબ્ધિનો અભાવ એ કારણ છે. તેમાં = ઉપલબ્ધિના અભાવમાં યોગ્યતા પણ અપેક્ષિત છે. તે (=યોગ્યતા) પ્રતિયોગિસન્તપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિકત્વરૂપ છે. તેનો અર્થ આ પ્રમાણે છે - (જે અભાવનું પ્રત્યક્ષ વિવક્ષિત છે તેના) પ્રતિયોગી ઘટાદિના સત્ત્વની (=વિદ્યમાનતાની) પ્રસક્તિથી (=આરોપથી = સંભાવનાથી “જો અહીં ઘટાદિ હોત તો....' આને પ્રતિયોગીના સત્ત્વની પ્રસક્તિ હેવાય) પ્રસંજિત (=આરોપિત=સંભાવિત) છે ઉપલંભરૂપ પ્રતિયોગી જેનો (=જે અનુપલંભનો) તે (અનુપલંભ) અભાવના પ્રત્યક્ષમાં હેતુ છે. તે આ રીતે - જ્યાં આલોકસંયોગાદિ છે ત્યાં, “જો અહીં ઘડો હોત તો એનો ઉપલંભ થાત” આવું કહી શકાય છે, આવા સ્થળે ઘટાભાવાદિનું પ્રત્યક્ષ થાય છે. અંધકારમાં “જો અહીં ઘડો હોત તો દેખાત” એમ કહી શકાતું નથી. તેથી ઘટાભાવાદિનું અંધકારમાં ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકતું નથી. સ્પાર્શનપ્રત્યક્ષ તો થાય જ છે, કારણ કે આલોકસંયોગાદિ વિના પણ સ્પાર્શનપ્રત્યક્ષનું આપાદન (જો અહીં ઘડો હોત તો સ્પર્શ થાત” એવી સંભાવના) શક્ય છે. “ગુરુત્વ વગેરે જે પ્રત્યક્ષને અયોગ્ય છે તેનો અભાવ પણ યોગ્ય હોતો નથી, કારણ કે ગુરુત્વ વગેરેના પ્રત્યક્ષનું આપાદન શક્ય નથી. પણ વાયુમાં ઉદ્ભરૂપાભાવ, પાષાણમાં સૌરભભાવ, ગોળમાં તિક્તાભાવ, અગ્નિમાં અનુષ્ણત્વાભાવ, શ્રોત્રમાં શબ્દાભાવ, આત્મામાં સુખાભાવાદિ.... આવા બધા અભાવોનું તે તે ઇન્દ્રિય વડે પ્રત્યક્ષ થાય છે, કેમકે તે તે ઉદ્ધતરૂપ વગેરેના પ્રત્યક્ષનું આપાદન થઈ શકે છે. સંસળંભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની યોગ્યતા અને અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની યોગ્યતા અપેક્ષિત છે. તેથી ખંભાદિમાં પિશાચાદિનો ભેદ પણ ચક્ષુથી જાણી શકાય છે. (વિ.) (૧) ઘટની ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) હોય તો ઘટાભાવનું પ્રત્યક્ષ થતું નથી. આ અનુભવસિદ્ધ હકીક્ત જણાવે છે કે ઘટની ઉપલબ્ધિ ઘટાભાવના પ્રત્યક્ષમાં પ્રતિબંધક છે. વળી કોઈપણ કાર્ય પ્રત્યે પ્રતિબંધકાભાવને કારણ મનાયો છે. તેથી ઘટના પ્રત્યક્ષનો અભાવ = પ્રતિયોગીનો ઉપલંભાભાવ = પ્રતિયોગીની અનુપલબ્ધિ એ અભાવપ્રત્યક્ષમાં કારણ છે. (૨) થાંભલામાં પિશાચકે ચક્ષુથી શરીરમાં આત્મા ક્યારેય દેખાતો નથી. એટલે કે એની હંમેશાઅનુપલબ્ધિ હોય છે. છતાં થાંભલામાં પિશાચાભાવ કે શરીરમાં આત્માનો અભાવ છે એમ કહી શકાતું નથી. આનાથી જણાય છે કે જે અભાવના પ્રતિયોગી તે તે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થવાને અયોગ્ય હોય એવા અભાવનું તે તે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થઈ શકતું નથી. અર્થાત્ યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ જ અભાવપ્રત્યક્ષનું કારણ બને છે. આમ યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ એમ કહેવું જોઈએ... છતાં યોગ્ય અનુપલબ્ધિ. અર્થાત્ યોગ્ય એવી અનુપલબ્ધિ એવું અહીંઅભિપ્રેત છે. કારણ કે ઘડો તો યોગ્ય પ્રતિયોગી જ છે. છતાં અંધકારમાં તેની જે અનુપલબ્ધિ હોય છે એ ઘટાભાવનું પ્રત્યક્ષ કરાવતી નથી. માટે યોગ્યની અનુપલબ્ધિને કારણ ન કહી શકાય. અંધકારમાં ઘટની અનુપલબ્ધિ એ યોગ્ય અનુપલબ્ધિ નથી. માટે એ અભાવ પ્રત્યક્ષનું કારણ બનતી નથી. (૩) પ્રતિયોગિસર્વપ્રઝનમન્નિતપ્રતિયોગિત્વ રૂપ જે યોગ્યતા કહી એમાં પ્રથમ પ્રતિયોગી શબ્દથી જે અભાવના પ્રત્યક્ષની વિવક્ષા છે તે અભાવનો પ્રતિયોગી લેવાનો છે અને પ્રતિયોગિકત્વ પદમાં જે પ્રતિયોગી છે તે ઉપલબ્ધિના અભાવરૂપ જે અનુપલબ્ધિ તેનો પ્રતિયોગી (એટલે કે ઉપલબ્ધિ પોતે) છે. એટલે અર્થ આવો થશે જે અભાવના પ્રતિયોગીની વિદ્યમાનતાની સંભાવનાથી સંભાવિત બને છે પ્રતિયોગી (ઉપલંભ) જેનો (જે અનુપલંભનો) તે અનુપલંભ યોગ્ય કહેવાય ને એ અભાવપ્રત્યક્ષનું કારણ બને. ટૂંકમાં, “જો ઘડો હોત તો દેખાત...' આ રીતે જ્યાં કહી શકાતું હોય ત્યાં એ ઘડો વગેરે રૂપ પ્રતિયોગી ન જણાવા રૂપ અનુપલબ્ધિ યોગ્ય કહેવાય ને Page #235 -------------------------------------------------------------------------- ________________ 224 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ત્યાં અભાવનું પ્રત્યક્ષ થાય. (૪) જ્યાં આલોક સંયોગ વગેરે છે ત્યાં ઘડો ન દેખાવા રૂપ અનુપલબ્ધિ યોગ્ય છે, કારણ કે “જો અહીં ઘડો હોત તો દેખાત' એવું કહી શકાય છે. તેથી અહીં ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે. અંધકારમાં આવું કહી શકાતું ન હોવાથી અનુપલબ્ધિ યોગ્ય નથી, ને તેથી અભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. છતાં ત્યાં પણ જો અહીં ઘડો હોત તો સ્પર્શ થાત” આવું કહી શકાતું હોવાથી ઘટાભાવનું સ્પાર્શનપ્રત્યક્ષ થઈ શકે છે. (૫) “આમાં ગુરુત્વ હોત તો દેખાત“શરીરમાં આત્મા હોત તો દેખાત’ આવું બધું કહી શકાતું ન હોવાથી ગુરુત્વાભાવનું પ્રત્યક્ષ કે આત્માના અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ સંભવતું નથી. (૬) ઘડામાં ઉદ્ભરૂપ દેખાય છે. એટલે જો વાયુમાં ઉદ્ભરૂપ હોત તો દેખાત” એમ કહી શકાય છે. તેથી વાયુમાં ઉદ્ભરૂપાભાવ પ્રત્યક્ષ છે. એમ પાષાણમાં ગંધાભાવ વગેરે અંગે જાણવું. (૭) મૂતત્વે પટમાવઃ વગેરે સંસર્ગાભાવનું પ્રત્યક્ષ થાય છે, કારણ કે એના પ્રતિયોગી ઘટાદિ પ્રત્યક્ષયોગ્ય છે. તમે પિશાવામાવઃ વગેરે સંસળંભાવનું પ્રત્યક્ષ થતું નથી, કારણ કે એના પ્રતિયોગી પિશાચાદિ પ્રત્યક્ષયોગ્ય નથી. તેથી જણાય છે કે સંસર્ગાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની યોગ્યતા અપેક્ષિત છે. પણ, અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં એ અપેક્ષિત નથી, કારણ કે સ્તબ્બાદિમાં આ પિશાચ નથી' એવો પિશાચભેદ તો પ્રત્યક્ષ થાય છે જ. છતાં, પિશાચાદિમાં સ્તભંભેદનું આ સ્તંભ નથી' એવું પ્રત્યક્ષ થતું નથી. તેથી જણાય છે કે અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગી નહીં, પણ અધિકરણ યોગ્ય જોઈએ. (વ.) વિવસ્તુ વ્યાપાન્નિવિઘ પરિવર્તિતઃ | સામાન્યનક્ષનો જ્ઞાનાન્નક્ષનો યોગ તથા કે (मु.) एवं प्रत्यक्षंलौकिकालौकिकभेदेन द्विविधम्, तत्र लौकिकप्रत्यक्षेषोढा सन्निकर्षावर्णिताः। अलौकिकसन्निकर्षस्त्विदानीमुच्यते - अलौकिकस्त्विति । व्यापारः सन्निकर्षः। सामान्यलक्षण इति । सामान्य लक्षणं यस्येत्यर्थः। तत्र लक्षणपदेन यदि स्वरूपमुच्यते तदा सामान्यस्वरूपा प्रत्यासत्तिरित्यर्थो लभ्यते, तच्चेन्द्रियसम्बद्धविशेष्यकज्ञानप्रकारीभूतं बोध्यं, 'तथाहि - यत्रेन्द्रियसंयुक्तो धूमादिः, तद्विशेष्यकं धूम इति ज्ञानं यत्र जातं, तत्र ज्ञाने धूमत्वं प्रकारः, तत्र धूमत्वेन सन्निकर्षेण धूमा इत्येवं रूपं सकलधूमविषयकं ज्ञानं जायते। अत्र यदीन्द्रियसम्बद्धप्रकारीभूतमित्येवोच्यते, तदा धूलीपटले धूमत्वभ्रमानन्तरं सकलधूमविषयकं ज्ञानं न स्यात्, तत्र धूमत्वेन सह इन्द्रियसम्बन्धाभावात्। मन्मते त्विन्द्रियसम्बद्धं धूलीपटलं, तद्विशेष्यकं धूम इति ज्ञानं तत्र प्रकारीभूतं धूमत्वं प्रत्यासत्तिः। इन्द्रियसम्बन्धश्च लौकिको ग्राह्यः । इदं च बहिरिन्द्रियस्थले, मानसस्थले तु ज्ञानप्रकारीभूतं सामान्यं प्रत्यासत्तिः॥६३॥ (સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ). (ક.) અલૌકિક વ્યાપાર ત્રણ પ્રકારે કહેવાયો છે - સામાન્ય લક્ષણા, જ્ઞાનલક્ષણા અને યોગજ. (મુ.) આમ પ્રત્યક્ષલૌકિક અને અલૌકિક ભેદે દ્વિવિઘ છે. તેમાં લૌકિક પ્રત્યક્ષમાં પવિધસંનિકર્ષનું વર્ણન કર્યું. અલૌકિકસંનિકર્ષ હવે કહેવાય છે. વ્યાપાર એટલે સંનિકર્ષ (અલૌકિકસંનિકર્ષ ત્રણ પ્રકારે છે - સામાન્યલક્ષણા, જ્ઞાનલક્ષણા અને યોગજ.) સામાન્ય છે લક્ષણ જેનું તે સામાન્યલક્ષણ. તેમાં ‘લક્ષણ’ શબ્દથી જો “સ્વરૂપ' એવો અર્થ અભિપ્રેત હોય તો (સામાન્ય છે સ્વરૂપ જેનું તે) સામાન્ય સ્વરૂપ પ્રયાસત્તિ એવો અર્થ થાય. (એટલે સામાન્ય પોતે જ પ્રયાસત્તિબને.) એ (સામાન્ય) ઇન્દ્રિયસમ્બદ્ધ (પદાર્થ છે) વિશેષ્ય જેનો (તેવા) જ્ઞાનના પ્રકારભૂત જાણવું. તે આ રીતે - જ્યાં ઇન્દ્રિયસંયુક્ત છે ધૂમાદિ. તવિશેષ્યક “ધૂમઃ' એવું જ્ઞાન જ્યાં થયું ત્યાં જ્ઞાનમાં ઘૂમત્વ પ્રકાર છે. ત્યાં, આ ઘૂમત્વરૂપ સંનિકર્ષથી ધૂમાઃ' એવું સકલઘુમવિષયક જ્ઞાન થાય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ સામાન્યલક્ષણ પ્રત્યાસત્તિ 225 આમાં જો ઇન્દ્રિયસંબદ્ધપ્રકારીભૂત (સામાન્ય એ સંનિકર્ષ) એટલું જ જો કહેવામાં આવે તો ધૂલીપટલમાં ધૂમત્વનો ભ્રમ થયા બાદ સલઘુમવિષયક જ્ઞાન નહીં થાય, કારણ કે ત્યાં ધૂમત્વની સાથે ઇન્દ્રિયનો સંબંધ નથી. મારા મતે તો ઇન્દ્રિયસંબદ્ધધૂલીપટલ, તવિશેષ્યકધમઃ એવું જ્ઞાન, તેમાં પ્રકારીભૂત ઘુમત્વ એપ્રયાસત્તિ. આમાં ઇન્દ્રિયસંબંધલૌકિક લેવો. આ બધી વાતબપિરિન્દ્રિય સ્થળે જાણવી. માનસસ્થળે તો જ્ઞાનપ્રકારીભૂત સામાન્ય એ પ્રત્યાસત્તિ...... આટલું જ જાણવું. (વિ.) સામાન્યલક્ષણાપ્રત્યાત્તિમાંલક્ષણ શબ્દના અર્થબેછેઃ સ્વરૂપ અને વિષય. પ્રાચીન મતે સામાન્યસ્વરૂપ પ્રયાસત્તિ. અર્થાત્ ધૂમત્વાદિ સામાન્ય પોતે જ પ્રયાસત્તિ છે. નવ્ય મતે સામાન્ય છે વિષય જેનો એવું જ્ઞાન.. અર્થાત્ સામાન્યવિષયક જ્ઞાન પ્રયાસત્તિ છે. પહેલાં પ્રાચીનોનો મત જણાવે છે. એમાં સામાન્ય એ જ પ્રયાસત્તિ. એટલે ઇન્દ્રિયસંબદ્ધ જે પદાર્થ, તે પદાર્થને વિશેષ્ય તરીકે લઈને પ્ર ૯, જે જ્ઞાન, તે જ્ઞાનમાં પ્રકાર તરીકે ભાસતું સામાન્ય એપ્રયાસત્તિનું કાર્ય કરીતે સામાન્યના (ધૂમવાદિના) આશ્રયાભૂત જે કોઈ હોય તે બધાનું (સકલ ધૂમ વગેરેનું) પ્રત્યક્ષ કરાવે છે. (પ્રશ્નઃ આવું માનવાની શી જરૂર છે?). (ઉત્તરઃ મહાનસ વગેરેમાં ધૂમ અને વહિને જોઈને વ્યાપ્તિનો જે નિર્ણય થાય છે કે જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં વહ્નિ... આ નિર્ણય, જો સકલ ધૂમ અને સકલ વહ્નિ ઉપસ્થિત ન થયા હોય તો શી રીતે થાય? એટલે સકલવૂમનું પ્રત્યક્ષ તો માનવું પડે છે. પણ એ બધા સાથે ચક્ષુસંયોગ-સંનિકર્ષ તો છે નહીં. એટલે ધૂમમાં રહેલ ઘૂમત્વ, કે જે બધા ધૂમમાં સંબદ્ધ છે, તે સંનિકર્ષનું કામ કરે છે એવી કલ્પના કરાય છે. (૧) અહીં ચક્ષુસંબદ્ધ છે (માનસીય) ધૂમ.... તેને વિશેષ્ય તરીકે રાખીને થયેલું પ્રત્યક્ષ તે મયં ધૂમ એવું જ્ઞાન. એમાં ધૂમત્વ પ્રકાર તરીકે ભાસે છે. માટે એ પ્રત્યાસત્તિ બની બધા ધૂમની ધૂમઃ એમ ઉપસ્થિતિ કરી આપશે. (આ જ રીતે વહ્નિત્વ, સકલ વહ્નિની ઉપસ્થિતિ કરી આપશે) તેથી પછી યત્ર યત્ર ધૂમતંત્ર તત્ર વહિં એવી વ્યાપ્તિનો નિર્ણય થઈ શકશે. (૨) પ્રશ્નઃ અહીં મહાનસીય ધૂમ ઇન્દ્રિયસંબદ્ધ છે, ને ઘૂમત્વ એમાં પ્રકાર છે. એટલે ઇન્દ્રિયસંબદ્ધપ્રકારીભૂત સામાન્ય એ પ્રત્યાત્તિ... આટલું જ કહેવાથી અર્થ સરી જાય છે. તો ઇન્દ્રિયસંબદ્ધ વિશેષ્યક જ્ઞાન.... એમ વચ્ચે જ્ઞાનને લાવવાનું ગૌરવ શા માટે ? ઉત્તરઃ જ્યાં ધૂલીપટલને જોઇને અયં ધૂમઃ એવો ભ્રમ થયો, ત્યાં પણ ઘૂમઃ એવું સકલધૂમવિષયક જ્ઞાન થાય તો છે. પણ તમે કહ્યું એ પ્રમાણે જ્ઞાનનો અપ્રવેશ કરીને લાઘવ કરવામાં આવે તો એ થઈ નહીં શકે. કારણ કે.. આવા સ્થળે પણ ઇન્દ્રિયસંબદ્ધ તો ઘૂળ છે, ધૂમ નહીં. તેથી એમાં ધૂમત્વ પ્રકાર ન હોવાથી પ્રયાસત્તિ રૂપ ન બનવાના કારણે ઘૂમઃ એવું જ્ઞાન નહીં કરાવી શકે. પણ જ્ઞાનનો સમાવેશ કરવાના મારા મતે તો, ઇન્દ્રિય સંબદ્ધ ભલે ઘૂળ છે, પણ એને વિશેષ્ય તરીકે રાખીને તો મયં ધૂમ: એવું (ભ્રમાત્મક) જ્ઞાન પણ થઈ શકે છે જેમાં પ્રકાર તરીકે ઘૂમત્વ ભાસે છે. તેથી એ ધૂમ–પ્રયાસત્તિ બની સકલ ઘૂમની ઉપસ્થિતિ કરાવી શકશે. (૩) ઇન્દ્રિયસંબદ્ધ આવું કહ્યું છે તેમાં ઇન્દ્રિયસંબંધલૌકિક જાણવો. અન્યથા જ્ઞાનલક્ષણાસંનિકર્ષરૂપસંબંધથી ધૂમ ચક્ષુસંબદ્ધ હોય તો પણ, ચક્ષુજન્ય જે ધૂમ એવું જ્ઞાન થયું હોય ને પછી તરત ઘૂમધ્વંસ થયો હોય - તેથી હવે સીધો ચક્ષુસંબંધ ન હોવા છતાં, તેના પ્રકાર તરીકે ભાસતું ઘૂમત્વ પ્રત્યાત્તિ બની બધા ધૂમની ઉપસ્થિતિ કરાવી દે એવી આપત્તિ આવે. Page #237 -------------------------------------------------------------------------- ________________ 226 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી . (૪) માનસ સ્થળે તો જ્ઞાનમાં પ્રકાર તરીકે ભાસતું સામાન્ય એ પ્રયાસત્તિ આટલું જ આવશ્યક છે. કેમકે ત્યાં મન ઇન્દ્રિય સાથે વિષયના સંબંધની આવશ્યકતા નથી. જેમ કે અણુત્વેન કોઈક અણુની ઉપસ્થિતિ થઈ જતાં 'અg:’ એવા જ્ઞાનમાં પ્રકારીભૂત અણુવ પ્રયાસત્તિ બનીને સકલ અણુની ઉપસ્થિતિ કરાવી આપે છે. એ જ રીતે શબ્દાદિ દ્વારા પિશાચવિશેષનું જ્ઞાન થઈ જતાં પિશાચન સકલ પિશાચ ઉપસ્થિત થઈ શકે છે. (मु.) परन्तु समानानां भावः सामान्यं, तच्च क्वचिन्नित्यं धूमत्वादि, क्वचिच्चाऽनित्यं घटादि । यत्रैको घटः संयोगेन भूतले समवायेन कपाले वा ज्ञातः, तदनन्तरं सर्वेषामेव तद्घटवतां भूतलादीनां कपालादीनां वा ज्ञानं भवति, तत्रेदं बोध्यम्। परन्तु सामान्यं येन सम्बन्धेन ज्ञायते, तेन सम्बन्धेनाधिकरणानां प्रत्यासत्तिः। (મુ.) પરંતુ સમાન (પદાર્થો)નો ભાવ તે સામાન્ય. એ ક્યાંક નિત્ય હોય છે (જેમ કે) ધૂમત્વાદિ. ક્યાંક અનિત્ય હોય છે (જેમ કે) ઘટાદિ. જ્યાં એક ઘડો સંયોગથી ભૂતલ પર અથવા સમવાયથી કપાલમાં જણાયો, તે પછી તે ઘટવાળા બધા ભૂતલાદિ કે કપાલાદિ (અધિકરણો)નું જ્ઞાન થાય છે ત્યાં આ (અનિત્ય સામાન્ય) જાણવું. પણ સામાન્ય જે સંબંધથી જણાય તે સંબંધથી જ અધિકરણની પ્રયાસત્તિ બને છે. (વિ) જેમ મય ધૂમ: (મયે ઘૂમવૈવાન) એવા જ્ઞાનના પ્રકારૂપ ધૂમત્વથી તેના (ધૂમત્વના) આશ્રયભૂત સકલધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે તેમ વટવેદું મૂતત્રમ્ એવું ચાક્ષુષપ્રત્યક્ષ કર્યા બાદ એ જ્ઞાનના પ્રકારભૂત ઘટથી તદ્ઘટના આશ્રયભૂત ભૂતલાદિ સકલ અધિકરણોનું પણ અલૌકિકપ્રત્યક્ષ થાય છે. એટલે કે હવે “ઘડો' પણ સામાન્યલક્ષણા પ્રયાસત્તિનું કામ કરે છે. તેથી અહીં “સામાન્ય’ એટલે જાતિ એવો અર્થ લઈ શકાતો નથી. માટે મુક્તાવલીકાર કહે છે - સમાનોનો ભાવ તે સામાન્ય. ઘૂમત્વવાનું જે કોઈ છે એ બધા સમાન છે. એ બધાનું સમાનપણું ધૂમત જ છે. તેથી ઘૂમત્વ એ સામાન્ય. વળી એ જાતિ હોવાથી આ સામાન્ય નિત્ય છે. એમ તદ્ઘટવાનું જે કોઈ છે એ, એ અંશે સમાન છે, ને તેથી તદ્ઘટ એ જ તેઓનું સમાનપણું-સામાન્ય છે. એ અનિત્ય હોય છે એ સ્પષ્ટ છે. વળી ઘટવર્ મૂતતનું આવું જો ચાક્ષુષ થયું હોય તો તદ્ઘટાત્મક સામાન્યથી, તદ્ઘટના તે જ આશ્રયોનું જ્ઞાન થાય છે જે સંયોગ સંબંધથી તદ્ઘટવાન્ હોય... કારણ કે ઘટવેદું મૂતમ્ આવા ચાક્ષુષમાં ઘડો સંયોગસંબંધથી પ્રકાર છે. એમ ઘટવત્ પામ્ આવું જો ચાક્ષુષ થયું હોય તો તદ્ઘટના સમવાય સંબંધથી જે આશ્રય હોય એનું જ જ્ઞાન થાય છે. એટલે કે પ્રકારતાવચ્છેદક સંબંધથી જે કોઈ આશ્રય હોય એનું અલૌકિકપ્રત્યક્ષ થાય એ જાણવું... (मु.) 'किन्तु यत्र तद्घटनाशानन्तरं तद्घटवतः स्मरणं जातं, तत्र सामान्यलक्षणया सर्वेषां तद्घटवतां भानं न स्यात्, सामान्यस्य तदानीमभावात्। 'किश्चेन्द्रियसम्बद्धविशेष्यकं घट इति ज्ञानं यत्र जातं, तत्र परदिने इन्द्रियसम्बन्धं विनाऽपि तादृशज्ञानप्रकारीभूतसामान्यस्य सत्त्वात् तादृशज्ञानं कुतो न जन्यते ? तस्मात्सामान्यविषयकं ज्ञानं प्रत्यासत्तिः, न तु सामान्यमित्याह - आसत्तिरिति । (મુ) પણ જ્યાં તદ્ઘટનોનાશથયા પછી તઘટવાનું સ્મરણ થયું ત્યાં સામાન્યલક્ષણાથી તદ્ઘટવા બધા અધિકરણોનું જ્ઞાન નહીં થાય, કારણ કે સામાન્યનો (તદ્ઘટનો) ત્યારે અભાવ છે. વળી, ઇન્દ્રિયસંબદ્ધવિશેષ્યક ઘટઃ એવું જ્ઞાન જ્યાં થયું ત્યાં બીજા દિવસે ઇન્દ્રિયસંબંધ વિના પણ તાદશજ્ઞાનના પ્રકારભૂત સામાન્ય વિદ્યમાન હોવાથી તાદશજ્ઞાન (=અલૌકિક પ્રત્યક્ષ) કેમ નથી થતું? તેથી સામાન્યવિષયક જ્ઞાન એ પ્રયાસત્તિ છે, નહીં કે સામાન્ય... આ વાત નત્તિ... ઇત્યાદિ ૬૪મી કારિકામાં કરે છે. (વિ.) સામાન્યને પ્રત્યાસત્તિ તરીકે લેવામાં વ્યતિરેક અને અન્વયે બંને વ્યભિચાર આવે છે. તે આ રીતે - (૧) પટવર્ મૂત્રમ્ એવું ચાક્ષુષ થયું. પછી તદ્ઘટનો ધ્વંસ થઈ ગયો. ને પછી ધટવર્ મૂતમ્ એવું સ્મરણ થયું. Page #238 -------------------------------------------------------------------------- ________________ સામાન્યનું જ્ઞાન એ પ્રત્યાત્તિ 227 અહીં ચાક્ષુષપ્રત્યક્ષમાં પ્રકારીભૂત તદ્ઘટ રૂપ જે સામાન્ય, એ નષ્ટ થઈ ગયો હોવાના કારણે હવે પ્રત્યાત્તિરૂપ બની શકતો નથી.... ને છતાં, તદ્ઘટવાન્ના સ્મરણ દ્વારા સામાન્યલક્ષણાથી સઘળા તદ્ઘટવાનું અલૌકિક પ્રત્યક્ષ થાય તો છે જ. માટે વ્યતિરેક વ્યભિચાર... (૨) ચક્ષનો ઘડા સાથે સંનિકર્ષ થયો ને ઇન્દ્રિયસંબદ્ધ (જે ઘડો ત) વિશેષ્યક ઘટઃ એવું જ્ઞાન થયું. આમાં પ્રકારીભૂત સામાન્ય ઘટત્વ બીજે દિવસે પણ વિદ્યમાન છે. તો બીજે દિવસે ઇન્દ્રિયસંબંધ વિના (અને તેથી ઘટઃ એવા જ્ઞાન વિના) જ એ, ઇન્દ્રિયસંબદ્ધવિશેષ્યક જ્ઞાનપ્રકારીભૂત બની ચૂકેલા ઘટત્વથી સકલઘટનું અલૌકિક પ્રત્યક્ષ થવું જોઈએ, પણ એ થતું તો નથી. માટે અન્વયવ્યભિચાર. તેથી સામાન્ય એ પ્રયાસત્તિ નથી, પણ સામાન્યનું જ્ઞાન એ પ્રયાસત્તિ છે એમ નવ્યો કહે છે. (૧) માં તદ્ઘટ નાશ પામ્યો હોવા છતાં એનું (સ્મરણાત્મક) જ્ઞાન (રૂપ પ્રત્યાસત્તિ) હાજર હોવાથી તદ્ઘટવાનું અલૌકિક પ્રત્યક્ષ થવામાં વ્યતિરેક વ્યભિચાર નથી. (૨) માં ઘટત્વાત્મક સામાન્ય વિદ્યમાન હોવા છતાં એના જ્ઞાનસ્વરૂપ પ્રત્યાત્તિ ન હોવાથી અલૌકિક પ્રત્યક્ષ થતું નથી. માટે અન્વયવ્યભિચાર પણ રહેતો નથી. (વ.) ગારિરશ્રયાળાં તુ સામાન્યજ્ઞાનમત્તે ! तदिन्द्रियजतद्धर्मबोधसामग्रयपेक्ष्यते ॥ ६४॥ (પુ.) આત્તિ પ્રત્યાત્તિરિત્યર્થા તથા ૪ સામચિહ્નક્ષ:' રૂત્યત્ર “નક્ષત” વિષયોડર્થ, તસ્મसामान्यविषयकं ज्ञानं प्रत्यासत्तिरित्यर्थो लभ्यते । ननु चक्षुःसंयोगादिकं विनापि सामान्यज्ञानं यत्र वर्तते, तत्र सकलघटादीनां चाक्षुषप्रत्यक्षं स्यादत आह - तदिति । अस्यार्थः - यदा बहिरिन्द्रियेण सामान्यलक्षणया ज्ञानं जननीयं, तदा यत्किञ्चिद्धर्मिणि तत्सामान्यस्य तदिन्द्रियजन्यज्ञानस्य सामग्यपेक्षिता, साचसामग्री चक्षुःसंयोगालोकसंयोगादिकं, तेनान्धकारादौ चक्षुरादिना तादृशं ज्ञानं न जन्यते॥ ६४॥ (ક.) આશ્રયોની આસક્તિ ( પ્રત્યાત્તિ તરીકે) સામાન્યજ્ઞાન મનાયું છે. એ તે ઇન્દ્રિયથી જ તે ધર્મના બોઘની સામગ્રીની અપેક્ષા રાખે છે. (મુ.) આસક્તિ એટલે પ્રત્યાસત્તિ. (અહીંસામાન્યના જ્ઞાનને પ્રત્યાત્તિ કહી છે) એટલે “સામાન્યલક્ષણ’ આશબ્દમાં ‘લક્ષણ” શબ્દનો અર્થ “વિષય' જાણવો. તેથી સામાન્યવિષયકજ્ઞાન એ પ્રયાસત્તિ છે એવો અર્થ થશે.-ચક્ષુસંયોગાદિ વિના પણ જ્યાં સામાન્યજ્ઞાન થશે, ત્યાં સકલઘટાદિનું ચાક્ષુષપ્રત્યક્ષ (ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ) થવાની આપત્તિ આવશે... -આવી શંકા વારવા માટે તિિન્દ્રય... ઇત્યાદિ ઉત્તરાર્ધ કહ્યો છે. એનો અર્થ જ્યારે બહિરિન્દ્રિયથી સામાન્યલક્ષણાથી જ્ઞાન કરવાનું હોય ત્યારે કોઈ એક ધર્મી (=આશ્રય)માં તે સામાન્યનું તે ઇન્દ્રિયજન્યજ્ઞાન માટે જે સામગ્રી જોઈએ, તે સામગ્રી અપેક્ષિત હોય છે. અને તે સામગ્રી ચક્ષુસંયોગ-આલોક સંયોગ વગેરે છે. તેથી અંધકારાદિમાં ચક્ષુ વગેરે દ્વારા તેવું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. (વિ.) નવ્યો સામાન્યના જ્ઞાનને પ્રત્યાસત્તિ માને છે. તેથી લક્ષણ' શબ્દનો અર્થ વિષય કર્યો. સામાન્ય છે લક્ષણ (=વિષય) જેનું એવું (જ્ઞાન) એ સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ. શંકા સામાન્યનું જ્ઞાન જ જો પ્રયાસત્તિ છે તો એતો, એ સામાન્યનું ભૂતલાદિ અધિકરણમાં ઇન્દ્રિયસંનિકર્ષજન્ય જ્ઞાન ન હોય તો પણ સ્મૃતિ-અનુમિતિ વગેરે રૂપ જ્ઞાન થઈ શકે છે, ને એ જ્ઞાન સંનિકર્ષનું કામ કરીને એના સકલ આશ્રયનું ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ કરાવી દેશે. પણ એ યોગ્ય તો નથી.... કારણ કે ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે સામાન્યનું ચક્ષુજન્ય લૌકિક પ્રત્યક્ષ જ અલૌકિકસંનિકર્ષદ્વારાકારણ છે. એટલે ઇન્દ્રિયસંયોગ વિના જ સામાન્યના Page #239 -------------------------------------------------------------------------- ________________ 228 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી જ્ઞાન દ્વારા અલૌકિક પ્રત્યક્ષ થવાની જે આપત્તિ દર્શાવી એનું શું કરશો? સમાધાનઃ જ્યારે ચક્ષુ વગેરે બહિરિજિયથી અલૌકિક સંનિકર્ષ દ્વારા ઘટવ યાવહૂતલનું અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ કરવું હોય ત્યારે કોઈ એક ભૂતલાદિ આશ્રયમાં રહેલા તે ઘટાત્મક સામાન્યના ચાક્ષુષ પ્રત્યક્ષની જે સામગ્રી હોય તે સામગ્રી અપેક્ષિત રહે છે. અર્થાત્ મહત્ત્વોબૂતરૂપાનો સંયોવચ્છિન્નવક્ષ:સંયોગ વગેરે રૂપ સામગ્રી હોય તો જ ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ થાય. તેથી અંધકારાદિમાં ચક્ષુ વગેરેથી તેવું જ્ઞાન-અલૌકિક પ્રત્યક્ષ થતું નથી. (a.) વિષથી યથ તથૈવ વ્યાપારને જ્ઞાનનક્ષ: I (मु.) 'ननु ज्ञानलक्षणा प्रत्यासत्तिर्यदि ज्ञानरूपा, सामान्यलक्षणाऽपि ज्ञानरूपा, तदा तयोर्भेदो न स्यादत आह वे पीति। सामान्यलक्षणा प्रत्यासत्तिर्हि तदाश्रयस्य ज्ञानं जनयति । ज्ञानलक्षणा प्रत्यासत्तिस्तु यद्विषयकं ज्ञानं तस्यैव प्रत्यासत्तिः। अत्राऽयमर्थः - प्रत्यक्षेसन्निकर्ष विना भानं न सम्भवति. तथा च सामान्यलक्षणां विना धमत्वेन सकलधूमानां, वह्नित्वेन सकलवह्नीनांच भानं कथं भवेत् ? तदर्थं सामान्यलक्षणा स्वीक्रियते। न च सकलवह्निधूमभानाभावे का क्षतिरिति वाच्यम्, प्रत्यक्षधूमे वह्निसम्बन्धस्य गृहीतत्वात्, अन्यधूमस्य चाऽनुपस्थितत्वात् 'धूमो वह्निव्याप्यो न वा' इति संशयानुपपत्तेः । मन्मते तु सामान्यलक्षणया सकलधूमोपस्थितौ कालान्तरीयदेशान्तरीयधूमे वह्निव्याप्यत्वसन्देहः सम्भवति। न च सामान्यलक्षणास्वीकारे प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जाते सार्वज्ञयापत्तिरिति वाच्यम्। प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जातेऽपि विशिष्य सकलपदार्थानामज्ञातत्वेन सार्वज्ञयाभावात्। (ક.) (જ્ઞાન) જેનો વિષય હોય તેના જ (અલૌકિક પ્રત્યક્ષ માટેનો) વ્યાપાર જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે. (મુ.) શંકા જો જ્ઞાનલક્ષણા પ્રત્યાત્તિ જ્ઞાનરૂપ છે ને સામાન્યલક્ષણા પ્રયાસત્તિ પણ જ્ઞાનરૂપ છે તો એ બેનો ભેદ નહીં રહે.. આવી શંકાના સમાધાન માટે ૬૫મી કારિકાના પૂર્વાર્ધમાં વિજયી.... ઇત્યાદિ કહ્યું છે. સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ તેના (=જ્ઞાનવિષયભૂત સામાન્યના) આશ્રયનું જ્ઞાન કરાવે છે. (જ્યારે) જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ તો તેની (=જ્ઞાનના વિષયની જ) પ્રત્યાસત્તિ બને છે. (અર્થાત તે વિષયનું જ જ્ઞાન કરાવે છે.) અહીં આ અર્થ જાણવો - પ્રત્યક્ષમાં સંનિકર્ષ વિના જ્ઞાન થઈ શકતું નથી. એટલે સામાન્યલક્ષણા વિના ઘૂમત્વેન સકલ ધૂમનું ને વદ્વિવેન સકલ વહ્નિનું જ્ઞાન શી રીતે થાય? તેથી એ માટે સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ સ્વીકારાય છે. “સકલ વહ્નિ-ધૂમનું જ્ઞાન ન હોય તો શું વાંધો છે?” એવી શંકા ન કરવી, કારણ કે પ્રત્યક્ષધૂમમાં વહ્નિના સંબંધનો તો નિર્ણય થઈ ગયો છે અને અન્ય ઘૂમ તો અનુપસ્થિત હોવાથી ધૂમ વદ્વિવ્યાપ્ય છે કે નહીં? એવો સંશય અસંગત બની રહે છે. મારા મતે તો સામાન્ય લક્ષણાથી સકલવૂમની ઉપસ્થિતિ થવા પર કાલાજારીય-દેશાન્તરીય ધૂમમાં વદ્વિવ્યાપ્યત્વનો સંદેહ સંભવી શકે છે. સામાન્ય લક્ષણાને માનવામાં તો પ્રમેયત્વેન સલ પ્રમેયોનું જ્ઞાન થયે સર્વજ્ઞતાની આપત્તિ આવશે” એવી શંકાનકરવી, કારણ કે પ્રમેયત્વેન બધા પ્રમેયનું જ્ઞાન થઈ જવા છતાં વિશેષરૂપે સકલ પદાર્થો અજ્ઞાત રહેવાથી સર્વજ્ઞતાનો અભાવ છે જ. (વિ.)(૧) શંકા પ્રાચીનોએ સામાન્યલક્ષણાને સામાન્ય સ્વરૂપ માનેલી...પણ નવ્યોએતો એને (સામાન્યના) જ્ઞાનસ્વરૂપ માની.... વળી જ્ઞાનલક્ષણા પણ જ્ઞાનસ્વરૂપ છે. તો એ બેમાં ભેદ શું રહેશે? (૨) સમાધાનઃ સામાન્યલક્ષણા પ્રયાસત્તિ પોતાના વિષયના (વિષયભૂત સામાન્યના) આશ્રયનું (અર્થાત્ તદ્વાનું) જ્ઞાન કરાવે છે જ્યારે જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ પોતાના વિષયનું જ (અર્થાત્ તતું જ) જ્ઞાન કરાવે છે. આશય એ છે કે ઘટવર્ મૂતત્રમ્ આવું ચાક્ષુષ લૌકિક પ્રત્યક્ષ જે થાય છે તેના વિષયભૂત તટ સ્વરૂપ જે સામાન્ય, તે સામાન્યનું જ્ઞાન પ્રત્યાસત્તિનું કામ કરી તદ્ઘટના જે કોઈ આશ્રય હોય એનું જ્ઞાન કરાવે છે. પણ જ્ઞાનલક્ષણાસંનિકર્ષમાં આવું નથી. ગઈકાલે ચંદનની સૌરભનું જ્ઞાન થયેલું. ને આજે દૂરથી જ ચંદનને જોતાં સૌરભનું સ્મરણ થઈ ગયું Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનલક્ષણાત્યાત્તિ 229 ને તેથી ગુમ વન્દનમ્ એમ પ્રત્યક્ષ થયું. આમાં સુરભિ અંશનું જ્ઞાન ચક્ષુસંનિકર્ષથી થવું સંભવિત ન હોવાથી અલૌકિકસંનિકર્ષ જન્ય મનાયું છે. ને એ અલૌકિક સંનિકર્ષ તરીકે સૌરભનું થયેલું સ્મરણાત્મક જ્ઞાન જ કામ કરે છે. આ જ જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે. પણ આજ્ઞાનના વિષયભૂત સૌરભનો આશ્રય જે ચંદન, તે તો હાલ પણ ચક્ષુસંયુક્ત ' હોવાથી એના પ્રત્યક્ષમાં આ અલૌકિકસંનિકર્ષ આવશ્યક નથી. માટે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ સ્વવિષયનું જ અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, સ્વવિષયના આશ્રયનું નહીં. આ બે પ્રયાસત્તિઓનો પ્રત્યક્ષાત્મક કાર્ય સાથે કાકીભાવ આવો છે (1) स्वप्रकारीभूतसामान्यवत्त्वसम्बन्धेन प्रत्यक्षं प्रति स्वविषयसामान्यवत्त्वसम्बन्धेन सामान्यलक्षणाप्रत्यासत्तेर्हेतुत्वम् ધૂમ આવું જે સામાન્ય લક્ષણાજ સકલઘુમવિષયક અલૌકિક પ્રત્યક્ષ છે, તેમાં પ્રકારીભૂતસામાન્ય છે ધૂમ7. એટલે ધૂમ: એવું અલૌકિક પ્રત્યક્ષ (=કાય), સ્વવિષયભૂત સકલવૂમમાં પ્રારભૂત સામાન્યવત્ત સંબંધથી રહ્યું છે. ત્યાં જ ઘૂમત્વ એવું જે સામાન્યનું જ્ઞાન (કે જે સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ = કારણ છે, તે) સ્વવિષયસામાન્યવત્ત્વ સંબંધથી રહ્યું છે. કારણ કે સ્વ=પૂનત્વમ્ એવું જ્ઞાન, એના વિષયભૂત સામાન્ય ધૂમત્વ... તáત્ત્વ સકલ ઘૂમમાં છે.) એટલે સ્વપ્રવાહીમૂતસમાવિત્ત એ કાર્યતાવચ્છેદક સંબંધ છે, ને વિષયસામાન્યવત્ત એ કારણતા-વચ્છેદક સંબંધ છે. (2) જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માટે સુમિ વન્દનમ્ એવું પ્રત્યક્ષ સૌરભાશમાં અલૌકિક છે. એટલે કે અલૌકિકવિષયતા સંબંધથી પ્રત્યક્ષ સૌરભમાં રહ્યું છેનેત્યાં જ વિષયતા સંબંધથી સૌરભનું સ્મરણાત્મકજ્ઞાન (કે જે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે તે) રહ્યું છે. તેથી કાકા ભાવ આવો થશે- અતીવિવિષયાસક્વન્કેન પ્રત્યક્ષ પ્રતિવિષયાસક્વન્થનાનત્તક્ષણप्रत्यासत्तेर्हेतुत्वम्। પ્રશ્નઃ સામાન્યલક્ષણા સંનિકર્ષ માનવાની જરૂર શી છે? (3) ઉત્તરઃ પ્રત્યક્ષનિરૂપિતવિષયતા વગર સંનિકર્ષે સંભવતી નથી. એટલે જેનું જેનું પ્રત્યક્ષ થાય એ બધા સાથે કોઈ ને કોઈ સંનિકર્ષ અવશ્ય માનવો જ પડે છે. હવે ધૂમો વદ્વિવ્યાપ્યો ન વા આવો જે સંશય પડે છે તે જો સામાન્યલક્ષણા સંનિકર્ષ ન માનીએ તો અસંગત ઠરે છે. તે આ રીતે - માનસમાં એક ધૂમ-એક વહ્નિનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયું. એટલે આ પ્રત્યક્ષ ધૂમમાં (મહાનસીય ઘૂમમાં) તો વહ્નિના સંબંધનું પ્રત્યક્ષ જ થઈ ગયું છે માટે એ અંગે સંશયને અવકાશ નથી.) આ સિવાયના ધૂમ તો જો ઉપસ્થિત જ ન હોય તો એમાં સંશય પડી શી રીતે શકે? (આશય એ છે કે સંશય માટે ધર્માનું જ્ઞાન આવશ્યક છે. એટલે ઘર્મી તરીકે ઇતર સકલ ધૂમની ઉપસ્થિતિ જ ન હોય તો એમાં વહિવ્યાપ્યત્વ નામનો ધર્મ છે કે નહીં એવો સંદેડ શી રીતે પડે?) પણ એ પડે તો છે જ. તેથી અન્ય ધૂમ અંગે જ એ સંશય પડે છે એમ માનવું પડે છે, ને એ માટે અન્ય ધૂમોની ઉપસ્થિતિ પણ માનવી પડે છે. પણ એ બધા અન્ય ધૂમમાં ચક્ષુસંનિકર્ષ તો છે નહીં, તેથી સામાન્યલક્ષણાસંનિકર્ષ માનવો પડે છે. એટલે સામાન્યલક્ષણા સંનિકર્ષથી કાલાન્તરીય - દેશાન્તરીય ધૂમમાં વહ્નિની વ્યાપ્યતાનો સંદેહ પડવો સંભવિત બને છે જેના દ્વારા વ્યાસિનો નિર્ણયને પરિણામે અનુમિતિ પણ સંભવિત બને છે. (૪) પ્રશ્નઃ પણ જો આ રીતે ઘૂમવેન સકલ ધૂમનું જ્ઞાન થઈ શકતું હોય તો તો પ્રમેયત્વેન સકલ પ્રમેયનું જ્ઞાન પણ થઈ જશે. અને તો પછી બધા સર્વજ્ઞ બની જશે.... Page #241 -------------------------------------------------------------------------- ________________ 230 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઉત્તરઃ પ્રમેયત્વેન (=પ્રમેયત્વ નામના સામાન્યધર્મધી) સઘળા પદાર્થોનું જ્ઞાન હોવા છતાં વિશેષ ધર્મોથી જ્ઞાન ન હોવાથી સર્વજ્ઞતા આવતી નથી. (मु.) एवं ज्ञानलक्षणाया अस्वीकारे सुरभि चन्दनमिति ज्ञाने सौरभस्य भानं कथं स्यात् ? यद्यपि सामान्यलक्षणयाऽपि सौरभस्य भानं सम्भवति, तथाऽपि सौरभत्वस्य भानं ज्ञानलक्षणया। एवं यत्र धूमत्वेन धूलीपटलं ज्ञातं, तत्र धूलीपटलस्यानुव्यवसाये भानं ज्ञानलक्षणया ।। (જ્ઞાનલક્ષણા સંનિકર્ષ) (મ.) એમ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવામાં ન આવે તો કુરમ વન્દન’ એવા જ્ઞાનમાં સૌરભનું ભાન શી રીતે થાય? જો કે સામાન્યલક્ષણાથી પણ સૌરભનું ભાન સંભવી શકે છે, તો પણ સૌરભત્વનું ભાન જ્ઞાનલક્ષણાથી માનવું પડે. એમ જ્યાં ધૂમત્વેન ધૂલીપટલનું જ્ઞાન થયું ત્યાં ધૂલીપટલનું અનુવ્યવસાયમાં જ્ઞાન જ્ઞાનલક્ષણાથી થાય છે. (વિ.) (પ્રશ્નઃ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવાની શી જરૂર છે ?) ઉત્તરઃ સુરમ વન્દનમ્ આવું જે ચક્ષુજન્ય પ્રત્યક્ષ થાય છે એમાં ચન્દન અને ચન્દનત્વ સાથે તો ચક્ષુના ક્રમશઃ સંયોગ અને સ્વસંયુક્તસમવાય સંનિકર્ષ હોવાથી ને એ ચક્ષુના વિષય હોવાથી એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ જાય. પણ સૌરભ તો ધ્રાણેન્દ્રિયનો વિષય છે, ને એનો સંનિકર્ષ તો છે નહીં. તેથી એ અંશમાં અલૌકિક સંનિકર્ષ માનવો પડે છે. ગઈકાલે સુરભિનું ઘાણજપ્રત્યક્ષ થયેલું ને એના સંસ્કાર પડેલા. એ સંસ્કાર આજે ઉબુદ્ધ થયા. ને તેથી સૌરભનું સ્મરણાત્મક જ્ઞાન થયું. આ સ્મરણાત્મક જ્ઞાન એ જ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ. અર્થાત્ (વધુ)સંયુમન - સંયુક્રેત્મસમવેતજ્ઞાન રૂપ સંનિકર્ષથી સૌરભાશનું ભાન થાય છે. આમ, દૂર રહેલા ચંદનના ટુકડાને જોઈને સુરમિ વન્દનમ્ એવું જે જ્ઞાન થાય છે તે ચંદનાંશમાં લૌકિકસંનિકર્ષજન્ય છે ને સૌરભાશમાં અલૌકિક સંનિકર્ષજન્ય છે. પ્રશ્નઃ સૌરભ સાથે ધ્રાણેન્દ્રિયસંનિકર્ષ ન હોવાથી અલૌકિકસંનિકર્ષ માનવો પડે છે એ તો બરાબર..... પણ એ સામાન્યલક્ષણા સંનિકર્ષ જ માની લ્યો ને.... નવો જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માનવાનું ગૌરવ શા માટે? ઉત્તરઃ સૌરભનું જ્ઞાન સામાન્યલક્ષણાથી થઈ શકે છે. પણ એ માટે સૌરભત્વનું (સામાન્યનું) જ્ઞાન તો જોઈશે ને (જે પ્રયાસત્તિનું કામ કરશે.) આ જ્ઞાન કેવી રીતે કરવું? કારણ કે એ પણ ધ્રાણેન્દ્રિયનો જ વિષય છે જેનો સંનિકર્ષ છે નહીં. એટલે એ સૌરભત્વના જ્ઞાન માટે તો એના સ્મરણાત્મક જ્ઞાનરૂપ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવો જ પડે છે. એમ જ્યાં, ધૂલીપટલનું ધૂમત્વેન જ્ઞાન થયું, અર્થાત્ “માં ધૂમ એવું ભ્રમાત્મક પ્રત્યક્ષ થયું ને પછી ખ્યાલ આવવા પર (ધૂતીવટતં ધૂમન્વેન જ્ઞાનામિક) ઘૂમત્વાર્વચ્છિન્નપુતીષદપ્રમવાનરનું આવો અનુવ્યવસાય થાય છે એમાં ઘૂમત્વ, ધૂલીપટલ ને ભ્રમ આ ત્રણે ભાસે છે. ભ્રમ સાથે તો મનનો સંનિકર્ષ છે. પણ ધૂમત્વ અને ધૂલીપટલ સાથે મનનો લૌકિકસંનિકર્ષતો છે નહીં. વળી ધૂલીપટલમાં ઘૂમત્વન હોવાથી સામાન્યલક્ષણા સંનિકર્ષ પણ સંભવતો નથી. તેથી જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માનવો પડે છે. (1.) યોગ દિવિઘ પ્રોmો યુયુક્શાનખેલતા હતા युक्तस्य सर्वदा भानं चिन्तासहकृतोऽपरः। (मु.) योगज इति । योगाभ्यासजनितो धर्मविशेषः श्रुतिपुराणादिप्रतिपाद्य इत्यर्थः । युक्तयुञ्जानरूपयोगि Page #242 -------------------------------------------------------------------------- ________________ ચોવાજ સંનિકર્ષ 231 द्वैविध्याद्धर्मस्यापि द्वैविध्यमिति भावः ॥६५॥युक्तस्येति। युक्तस्य तावद्योगजधर्मसहायेन मनसाऽऽकाशपरमाण्वादिनिखिलपदार्थगोचरं ज्ञानं सर्वदैव भवितुमर्हति, द्वितीयस्य चिन्ताविशेषोऽपि सहकारीति॥ इति श्री विश्वनाथपश्चाननभट्टाचार्यविरचितायां सिद्धान्तमुक्तावल्यां प्रत्यक्षपरिच्छेदः समाप्तः॥ (યોગજ સંનિકર્ષ) (ક.) યોગજ સંનિકર્ષ યુક્ત અને મુંજાનભેદે બે પ્રકારે કહેવાયો છે. યુક્તયોગીને સર્વદા જ્ઞાન હોય છે, અપર= બીજો મુંજાનસંનિકર્ષ ચિત્તાસહકત હોય છે. ) કૃતિ-પુરાણાદિમાં પ્રતિપાદિત, યોગાભ્યાસજનિત ધર્મવિશેષ એ યોગજ સંનિકર્ષ છે. યોગીઓના યુક્તયોગી અને મુંજાનયોગી એમ બે ભેદ હોવાથી એ ધર્મવિશેષના પણ બે ભેદ છે. યુક્ત યોગીને યોગજધર્મની સહાયથી મનથી આકાશ-પરમાણુ વગેરે સંપૂર્ણપદાર્થવિષયક જ્ઞાન હંમેશા હોય છે. બીજાને ચિન્તાવિશેષ પણ સહકારી છે. (વિ.) યોગાભ્યાસથી ઉત્પન્ન થનાર ધર્મવિશેષ બે પ્રકારે હોય છે. ઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાન અને ઉત્કૃષ્ટ પુણ્ય. આમાંનું પ્રથમ – ઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાનરૂપ ધર્મવિશેષ જેને ઉત્પન્ન થયો હોય તે યુક્તયોગી કહેવાય છેને ઉત્કૃષ્ટપુણ્યવાળા યોગીને મુંજાનયોગી કહેવાય છે. યુક્તયોગીને આઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાનરૂપ ધર્મવિશેષથી સહકૃત મન દ્વારા આકાશથી માંડી પરમાણુ સુધીના સઘળા પદાર્થોનું જ્ઞાન હંમેશા થયા કરે છે. મુંજાનયોગીને એમ હંમેશા જ્ઞાન ફરતું નથી. પણ ચિંતાવિશેષ (ઉપયોગ) પણ સહકારી છે. જેના અંગે ચિંતા પ્રવર્તે તે જણાય. આમ યુક્તયોગજસંનિકર્ષ અને મુંજાનયોગજસંનિકર્ષ એમ બે પ્રકારના યોગજ સંનિકર્ષ જાણવા. આમ શ્રી વિશ્વનાથપંચાનન ભટ્ટાચાર્યવિરચિત ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીમાં પ્રત્યક્ષ પરિચ્છેદ પૂર્ણ થયો. તથા તપાગચ્છીય જૈનાચાર્ય બ્રહ્મચર્યમૂર્તિ સિદ્ધાંતમહોદધિ સ્વ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિન્યાયવિશારદસ્વ. આચાર્યવર્યશ્રીમવિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના પરમ અનુગ્રહબળે, તેઓ શ્રીમદ્ભા પટ્ટાલંકાર સહજાનંદી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ઘર્મજિતસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રી સૂરિમત્ર પંચપ્રસ્થાનારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યાણ મુનિ અભયશેખરવિજયગણીએ ભવ્યજીવોના આત્મહિતાર્થે કરેલું એનું વિવેચન સાનંદ સંપૂર્ણ થયું. રામ ભવતુ શ્રી શ્રમસિંચ.... પૂ. પંન્યાસશ્રી અભયશેખર વિજયજી ગણિવર લિખિત ઉપદેશાત્મક સાહિત્ય (૧) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં.. (૨) અવિખ્ખા અણાણદે... (૩) હું છું સેવક તારો રે.. (૪) હૈયું મારું નૃત્ય કરે..... - (૫) હા પસ્તાવો વિપુલ ઝરણું... (૬) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા.. 3. (૭) કર પડિક્કમણું ભાવશું.” મ Page #243 -------------------------------------------------------------------------- ________________ સૂરિ પ્રેમ દીક્ષા શતાબ્દી વર્ષ વિ.સં. ૧૯૫૭ ક. વ. ૬ થી વિ.સં. ૨૦૫૭ ક.વ.૬ હરિ સકલામરહસ્યવેદી સ્વ. પૂ. આ શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર કિ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, નિર્મળ સંયમ, સતત સ્વાધ્યાયશીલતા બંધવિધાન મહાગ્રન્થના પ્રેરક-માર્ગદર્શક-સંશોધક.. કિ પોતાના નિર્મળ બ્રહ્મચર્ય-સંયમના પ્રભાવે સુવિડિત-સુવિશાળ ગચ્છનિર્માતા રીક વિશિષ્ટ ત્યાગ પૂર્વકના નિત્ય એકાસણના તપસ્વી ઈક વાત્સલ્યનો ધોધ વહાવીને ભોગપરસ્ત-વિલાસમય યુગમાં પણ યુવામુનિઓ માટે પણ સંયમપાલનને સુકર બનાવનારા વરિ સકળ સંઘની એકતાની અદમ્ય ઝંખના ને સક્રિય પ્રયાસ કરનારા.. સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. - શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં કોટિશ વન્દના.... ટિ ટિ શરુ શરુ કરી ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર.. સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિત સૂરીશ્વરજી મ.સા. આપશ્રી... કિ કર્મસાહિત્યના, જિનાગમોના ને છેદસૂત્રોના મર્મજ્ઞ હતા. કિ બંધવિધાન મહાગ્રન્થના એક મુખ્ય આધારસ્તંભ હતા. દિ અધ્યાત્મરસિક અને પ્રભુભક્ત હતા..... કિ સદા પ્રસન્ન ને સહજાનંદી હતા.... કિ વિશાળ સમુદાયની ભક્તિ-વ્યવસ્થામાં કુશળ અને તત્પર હતા.. 7. આપશ્રીના ચરણોમાં કોટિશ વન્દના...... Page #244 -------------------------------------------------------------------------- ________________ HRIMKAR 0866-567927