________________
શાબ્દબોધનાં છ સાધનો
(૧) આકાંક્ષા: પપયોપેક્ષા સાક્ષી પ્રકૃતિપદને પ્રત્યયપદની આકાંક્ષા વગેરે. येन पदेन विना यत्पदं नान्वयबोधजनकं तेन पदेन सह तत्पदस्याकाङ्क्षा । જે પદ વિના જે પદ અન્વયબોધજનક ન બને તે પદની સાથે તે પદની આકાંક્ષા હોય છે.
પ્રત્યયપદ વિના (મન વિના) પ્રકૃતિપદ(‘પદ' પદ) અન્વયબોધજનક બનતું નથી. માટે પ્રત્યયપદની સાથે પ્રકૃતિપદની આકાંક્ષા છે. તેથી, પ્રકૃતિ-પ્રત્યયવર્ષિય ..
(૨) આસતિઃ સાક્ષયોઃ સંનિધાનં અંત્તિઃ | 'गिरि(क्तं वह्निमान् देवदत्तेन' આ વાક્યમાં ગિરિ કેવો ? વહિમોને
મુ ન ? ડેવલન | આમ જીર અને હિમાન એ બે તેમજ રેવન્તન અને મુ એ બે પરસ્પર સાપેક્ષ છે. તેથી સંનિધાન જોઈએ. અહીં નથી, કેમ કે જિર અને હિમાની વચમાં મુરૂં પદ પડ્યું છે, મુત્તે-દેવજોનની વચમાં વદ્વિમાસ્પદ પડ્યું છે. આને વ્યવધાન કહેવાય. તેથી, આસત્તિ ખૂટે. માટે શાબ્દબોધ થતો નથી.
આ પદનું વ્યવધાન છે. એમ કાળનું વ્યવધાન હોય તો પણ આસક્તિ ખૂટે. જેમકે કોઈ સવારે ઘબોલે પછી મૌન..પછી સાંજે નાના બોલે તો શાબ્દબોધ ન થાય.
(આ સંનિધાન શ્રોતાના ક્ષયોપશમ મુજબ ઓછું થતું હોય છે.). (૩) યોગ્યતાજ્ઞાન : એક પદાર્થને બીજામાં સંબદ્ધ થવાની યોગ્યતા જોઈએ. યોગ્યતા નહિ તો બોધ નહિ. દા. ત. વહિના સિરાતિ, નન્નેન વતિ |
અહીં પદો બરાબર છે પણ યોગ્યતા નથી. તેથી બોધ નહિ, આકાંક્ષામાં પદ-પદની અપેક્ષા છે, યોગ્યતામાં પદાર્થપદાર્થની આકાંક્ષા છે.'
વહિના સિન્થતિમાં ક્રિયાપદને કારકપદની આકાંક્ષા છે. એ પરિપૂર્ણ છે. પરંતુ સિંચનક્રિયા રૂપ પદાર્થને વદ્ધિની અપેક્ષા નથી, જળની છે. માટે યોગ્યતા નથી.
તેથી સિંચનમાં વદ્ધિકરણત્વની યોગ્યતા નથી. કારણ કે વદ્ધિના સિઝતિનો અન્વય - વહિવઃ સેવ: |
પણ સેક (સિંચન) નો અર્થ (પદાર્થ) એવો છે કે એનું વહ્નિ એ કરણ બની શક્યું નથી, એટલે કે એમાં વદ્ધિકરણતત્વ ઘટી શક્યું નથી. માટે, યોગ્યતા નથી.
પ્રશ્ન :- આ યોગ્યતા શું ચીજ છે? ઉત્તરઃ એક પદાર્થમાં (સેકમાં) અપરપદાર્થ (વહ્નિકરણત્વ) ના સંબંધનો સંભવ એ યોગ્યતા છે.
હંમેશા શાબ્દબોધ પૂર્વે બધે જ યોગ્યતા છે કે નહિ?” એ જોવા બેસાતું નથી. એટલે કે યોગ્યતા જ્ઞાન થાય પછી જ શાબ્દબોધ થાય છે એવો અનુભવ નથી.
દા. ત. ‘નત્તેન તૃષાં શમતિ’ આમાં એમ જોવા નથી બેસતું કે તૃષાશમનમાં જળજન્યત્વની યોગ્યતા છે? એ જોવા બેસીએ એ પહેલાં જ શબ્દો સાંભળીને શાબ્દબોધ થઈ જાય છે.
પ્રશ્ન:- તો પછી યોગ્યતાજ્ઞાન સર્વત્ર કારણ ક્યાં રહ્યું ? ઉત્તર :- એટલા માટે જ અમે મૈયાયિકો યોગ્યતાજ્ઞાનને કારણે માનતા નથી. પ્રશ્નઃ - તો પછી વાદ્ધના શિતિમાં શાબ્દબોધ કેમ થતો નથી ?
ઉત્તરઃ- અમે અયોગ્યત્વજ્ઞાનને પ્રતિબંધક માનીએ છીએ. એટલે કે અયોગ્યત્વજ્ઞાનરૂપ પ્રતિબંધકના અભાવને અમે કારણ માનીએ છીએ.
‘વનિ સિરિ’ આદિમાં, જેને ખબર છે કે સિંચનમાં વદ્ધિકરણત્વની અયોગ્યતા છે તેને અયોગ્યત્વજ્ઞાન થવાથી