________________
204
ન્યાયરિદ્ધાન્તમુક્તાવલી
શંકા ક્યારેક હેતુ પણ વિષયરૂપે અનુમિતિમાં પ્રવિષ્ટ હોય છે. એમાં આની અવ્યાપ્તિ થશે. સમાધાનઃ તાદશજ્ઞાનમાં રહેલ અનુભવત્વવ્યાપ્યજાતિમત્વ... આવું જાતિઘટિતલક્ષણ કરવાથી એ અવ્યાપ્તિ નહીં રહે.
(વિ.)(ન્યાયસૂત્રમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઇજિયોત્પન્નનકહેતાં ઇન્દ્રિયસંનિકર્ષોત્પન્નકહ્યું છે. અર્થાત્ કરણજન્ય ન કહેતા વ્યાપારજન્ય કહ્યું છે જેની ઉત્તરમાં તરત કાર્ય થાય. માટે અહીં અનુમિતિના લક્ષણમાં વ્યાતિજ્ઞાન-કરણને છોડીને વ્યાપાર-પરામર્શથી જખ્યત્વનો ઉોખ કર્યો છે.)
વ્યાતિવિશિષ્ટપક્ષધર્મતાનું જ્ઞાન એ પરામર્શ છે. (જેમ કે વહિવ્યાબંધૂમવાન પર્વતઃ... આમાં વદ્વિવ્યાપ્યધૂમ કહ્યો છે એનાથી વહિવ્યામિવિશિષ્ટ ધૂમ છે એ જણાય છે. ધૂમવાન્ પર્વત એ અંશથી ધૂમ એ પક્ષનો ધર્મ છે, અને તેથી ધૂમમાં પક્ષની ધર્મતા છે એ જણાય છે. તેથી આ વ્યામિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન છે.) આવા પરામર્શથી જન્યજ્ઞાન એ અનુમિતિ છે. હવે પદકૃત્ય
TRામના મતિઃ આટલું જ કહે તો પરામર્શધ્વંસ પણ પરામર્શજન્ય હોવાથી અતિવ્યાપ્તિ. તેથી જ્ઞાન પદ મૂક્યું
પરામર્શ ન લખે તો પ્રત્યક્ષાદિ પણ જન્યજ્ઞાન હોવાથી અતિવ્યાપ્તિ આવે.
પ્રશ્નઃ વહિવ્યાધૂમવાપર્વ' આવો પરામર્શથયા પછી એનું વહિવ્યાઘૂમવાનપર્વત --તિજ્ઞાનવાની એવું જે અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષજ્ઞાન થાય છે એ પણ પરામર્શજન્ય હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે. (જેમ ઘડો વિષયવિધયાઘડાના પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે, એમ પરામર્શ પણ વિષયવિધવાસ્વવિષયક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે જ. માટે એ પરામર્શજન્ય છે જ.).
ઉત્તરઃ તો અમે લક્ષણમાં પરિષ્કાર કરીશું (પરામર્શથી બે જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક તો અનુમિતિ અને એક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ. આ બેમાંના તફાવતને પકડીને એવું વિશેષણ લગાડવું જોઈએ કે જેથી પ્રત્યક્ષનો વ્યવચ્છેદ થઈ જાય. એ તફાવત આ છે - અનુમિતિમાં હેતુ એ વિષય નથી હોતો જ્યારે અનુવ્યવસાયમાં એ વિષય હોય છે. “સાધ્યવ્યાખ્યામનું પક્ષ-તિજ્ઞાનવાન' આવો અનુવ્યવસાય હોય છે જેમાં હેતુ વિષય હોવો સ્પષ્ટ જણાય છે. જ્યારે અનુમિતિનો આકાર ‘સાધ્યવાન પલ' આવો હોય છે જેમાં હેતુ એ વિષય નથી. તેથી).
વિષય પરમગ સાનમતિઃ આવું લક્ષણ કરવાથી હવે એ પરામર્શજન્ય પ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
પ્રબઃ કોઈક અનુમાતા ક્યારેક ઘૂમવાનપર્વતો વહિનાન આવી હેતુઘટિત અનુમિતિ પણ કરે છે. એ હેતુવિષયક હોવાથી એમાં અવ્યાપ્તિ થશે..
ઉત્તરઃ બધી જ અનુમિતિઓ આવી નથી હોતી. એટલે જે અનુમિતિ હેતુઅવિષયક હોય એમાં રહેલ અનુભવત્વવ્યાપ્ય જે જાતિ તદ્વન્ડ.. લક્ષણ કરવાથી આ અવ્યાતિનું વારણ થઈ જશે. કારણ કે અનુભવત્વ વ્યાપ્યજાતિઓ પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વ, ઉપમિતિત્વ અને શાબ્દબોધત્વ છે. ઉક્તજાતિ તરીકે માત્ર અનુમિતિત્વ આવવાથી લક્ષણ સમન્વય થઈ જશે. એટલે લક્ષણ - પરામચવિષયનવૃત્તિ-અનુમવત્વવ્યાખ્યાતિમમતુતિત્વમ્ (તાદશજ્ઞાનવૃત્તિ જાતિ તો જ્ઞાનત્વ-ગુણત્વ વગેરે પણ છે જે પ્રત્યક્ષાદિમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ થાય. તેથી એનાવારણ માટે અનુમવત્વવ્યાણલખ્યું. અહીં પણ વ્યાયતંગૂનવૃત્તિ લેવું, નહીંતર અનુભવત્વવ્યાપ્ય જાતિ તરીકે અનુભવત્વ પણ આવવાથી પ્રત્યક્ષાદિમાં અતિ થાય.)