________________
પ્રત્યક્ષવિષયત્વ સાધચ્ચે
139
દ્વારા) દ્રવત્વવામાં રહેલી જેદ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તáત્ત્વની વિવક્ષા હોવાથી (અવ્યામિ રહેતી નથી). ઘી-લાખવગેરે પાર્થિવદ્રવ્યોમાં, જળમાં તેમ જ પીગળેલા સુવર્ણ રૂપ તેજસ્ દ્રવ્યમાં દ્રવત્વ રહ્યું છે. તેમાં (આ બધામાં દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે) પૃથિવીવાદિ જાતિઓ રહી છે, તેને તે જાતિઓ ઘટાદિમાં પણ રહી છે. તેથી) તે જાતિઓ લઈને સર્વત્ર (ઘટાદિમાં પણ) લક્ષણ સમન્વય થઈ જશે.
(વિ.) વર્તવવૃત્તિદ્રવ્યત્વવ્યાખ્યાતિમત્ત આવું જે સાધર્મે કહ્યું તેમાં પણ દ્રવ્યત્વવ્યાપ્ય એટલે દ્રવ્યત્વન્યૂનવૃત્તિ એવો અર્થ જાણવો. નહીંતર વ્યાપામાવ ( વ્યત્વ માવ) વવવૃત્તિ એવો અર્થ લેવામાં આવે તો દ્રવ્યત્વ પણ એવું જ હોવાથી (દ્રવ્યવાભાવવાન્ જે હોય તેમાં દ્રવ્યત્વ ન જ હોય એ સ્પષ્ટ છે) દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે દ્રવ્યત્વ પણ આવશે જે વાયુ વગેરેમાં પણ હોવાથી અતિવ્યામિ આવે.
(मु.) न च प्रत्यक्षविषयत्वं परमाण्वादावव्याप्तं, अतिव्याप्तं च रूपादाविति वाच्यम्, चाक्षुषलौकिकप्रत्यक्षविषयवृत्ति-द्रव्यत्वव्याप्य-जातिमत्त्वस्य विवक्षितत्वात् । आत्मन्यतिव्याप्तिवारणाय चाक्षुषेति ।
(મુ.) (પ્રત્યક્ષવિષયત્વસાધર્મ્યુઅંગે-) શંકા- પ્રત્યક્ષવિષયત્વ(એવું સાધમ્ય) પરમાણુ આદિમાં (આદિ શબ્દથીકણુક, ભર્જનકપાલસ્થવદ્ધિ વગેરેમાં) અવ્યાપ્ત છે (કારણ કે એ બધાનું પ્રત્યક્ષ થતું નથી.) અને રૂપાદિમાં (આદિ શબ્દથી પતનાદિ ક્રિયા-ઘટત્વાદિજાતિ વગેરેમાં) અતિવ્યાપ્ત છે કારણ કે એ બધાનું પણ પ્રત્યક્ષ થાય છે, જ્યારે પ્રસ્તુત સાધર્મે તો માત્ર પૃથ્વીજળ-તેજ દ્રવ્યનું જ ચાલી રહ્યું છે.)
સમાઘાન - અહીં (પ્રત્યક્ષવિષયત્વ એટલે તૌશિવાક્ષુષપ્રત્યક્ષવિષયત્ર લેવાનું છે. ને એનું પણ જાતિઘટિત લક્ષણ) રાક્ષુષતવિપ્રત્યક્ષવિષયવૃત્તિ-દ્રવ્યત્વવ્યાણનાતિમત્ત એવું સાધમ્ય વિવક્ષિત હોવાથી એકે દોષ નથી. આત્મામાં અતિવ્યાપ્તિ ન આવે એ માટે વાસુષ શબ્દ લખ્યો છે.
(વિ.) ચક્ષુ દ્વારા થતા લૌકિક પ્રત્યક્ષનો જે વિષય બને એમાં રહેલી જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્વત્ત્વની અહીં સાધર્મ્સ તરીકે વિવેક્ષા છે. આવો વિષય ઘટ, જળ, અગ્નિ વગેરે બને છે ને એમાં રહેલી દ્રવ્યત્વચૂનવૃત્તિ જાતિ તરીકે પૃથ્વીત્વ, જળત્વ, તેજસ્વ પકડાશે જે પરમાણુ વગેરે દરેકમાં હોવાથી અવ્યાપ્તિ નથી.
ખાલી લૌકિક પ્રત્યક્ષ વિષય' લખે તો આત્મા પણ સુરવી વગેરે માનસપ્રત્યક્ષનો વિષય બનવાથી એમાં અતિવ્યાપ્તિ થાય. તેથી લૌકિક પ્રત્યક્ષ પણ ચાક્ષુષ લેવાનું કહ્યું છે.
ખાલી ઘડો જોઈને જે ‘પદો વાયુમન' એવું અલૌકિક પ્રત્યક્ષ થાય છે એ પણ ચક્ષુજન્ય છે ને એની વિષયતા વાયુમાં રહેલી છે. એટલે અતિવ્યાપ્તિ આવે. એના વારણ માટે “લૌકિક' વિશેષણ મૂક્યું છે.
શંકા – “ઘટો વાયુમાન્ એ પ્રત્યક્ષ વાધ્વંશમાં જેમ અલૌકિક છે એમ ઘટાંશમાં લૌકિક પણ છે જ. એટલે લૌકિક પ્રત્યક્ષ કયું? તો કે પટો વાયુમન, એનો વિષય કોણ? તો કે વાય. એટલે પાછી અતિવ્યામિ ઊભી જ રહેશે.
સમાધાન - આના બે રીતે પરિષ્કાર થઈ શકે.
(1) રાક્ષુષનસિંનિવર્ષyયોવષયતાવવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિ-નાતિમત્તે આમ કહેવાથી વાયુ નહીં પકડાય... કારણ કે વાયુમાં અલૌકિક સંનિકર્ષપ્રયોજ્યવિષયતા છે, લૌકિકસંનિકર્ષપ્રયોજ્યવિષયતા નહીં.
(2) મનોવિચિવાક્ષુષપ્રત્યક્ષવિષયવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિનાતિમત્તે... હવે અહીં ઘટો વાયુમનું એવું પ્રત્યક્ષ લઈ જ નહીં શકાય, તેથી અતિવ્યાતિનું વારણ થઈ જશે.