________________
48
ન્યાયભૂમિકા
હવે સાપેક્ષ પદાર્થો અંગ કંઈક વિશેષ વિચારીએ :
પટ” એવું જ્ઞાન થયું. વનવિષયતાનિરૂપજ્ઞાનમ્ જ્ઞાન, નિરૂપક છે. વનિવિષયતા નિરૂપિત છે. તેથી, જ્ઞાનમાં નિરૂપતા છે. તેથી વિષયતામાં નિરૂપિતતા છે. (વો યઃ તસ્મિન તત્ત્વ એ નિયમે...) વળી આ નિરૂપતા અને નિરૂપિતતા પણ પરસ્પર નિરૂપક-નિરૂપિત છે. तथी ज्ञाननिष्ठनिरूपकतानिरूपित घटनिष्ठविषयतानिष्ठनिरूपितता (નિરૂપિતનો અન્વય નિરૂપિતતામાં કરવો.) આ જ વાત બીજા દષ્ટાન્તોમાં વિચારીએ : પટે નમ્રૂ ત્યત્ર... घटः आधारः जलं आधेयः તેથી પટે આધારતા તેથી નતે માધેયતા તેથી ઘટનETધરતનિરૂપ નર્ત जलनिष्ठाधेयतानिरूपकः घट: अथवा, घटनिष्ठाधारतानिरूपिताधेयतावज्जलम् जलनिष्ठाधेयतानिरूपिताधारतावान् घटः સીતા રામપર્યાતિ રૂત્યa... रामनिष्ठपतित्वनिरूपक(निरूपित)पत्नीत्ववती सीता सीतानिष्ठपत्नीत्वनिरूपक (निरूपित) पतित्ववान् रामः । - જનકની પુત્રી સીતા રામની પત્ની બની.
અહીં, જનકમાં પિતૃત્વ... તેની અપેક્ષાએ સીતામાં પુત્રીત્વ. સીતામાં પત્નીત્વ, તેની અપેક્ષાએ રામમાં પતિત્વ. માટે નનનિપિતૃત્વનિરૂપિતપુત્રીત્વવતી સીતા,
रामनिष्ठपतित्वनिरूपतिपत्नीत्ववती जाता ભૂતને પદમાવ: યંત્ર... અહીં, ભૂતલ એ ઘટાભાવનો આધાર છે, તેથી ભૂતલમાં આધારતા, ઘટાભાવ આધેય છે, તેથી ઘટાભાવમાં આધેયતા. तेथी भूतलनिष्ठाधारतानिरूपिताधेयतावान् घटाभावः વળી જેનો અભાવ એ પ્રતિયોગી.... તેથી ઘડો અહીં પ્રતિયોગી છે અને અભાવ એ ઘટપ્રતિયોગિક છે. તેથી ઘટમાં પ્રતિયોગિતા છે અને અભાવ તેનો નિરૂપક છે. એટલે કે ધનિકપ્રતિયોતિનિરૂપ: અમાવઃ | યાદ રાખોઃ ભૂતલમાં જે રહ્યું હોય તે વસ્તુ આધેય હોવાથી મૂતનિધિારતાનિરૂપિતાધેયતાવાનું બને. એમ, ઘડો જ્યાં રહ્યો હોય તે વસ્તુ આધાર હોવાથી