Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષાયે।પમિક ભાવમાંથી નીકળી ઔયિક ભાવમાં પ્રવર્તાવું અને આ ‘ભાવ' ચેાગ્ય નથી એમ જણાતાં ફ્રી ક્ષાયેાપમિક ભાવમાં આવી જવું તેને પણ ‘પ્રતિક્રમણ’ કહેવામાં આવે છે. (૨)
આ ‘ભાવા' જણ્યા વિના-કયા સારા છે અને કયા નરસા છે તેમજ દરેક ‘ભાવ’તું તાત્પ શું છે તે જાણ્યા વિના ‘જ્ઞાન' અધુરૂ' રહે અને વાચકવૃંદ પ્રતિક્રમણને પૂરો અથ સમજી શકે નહિ; માટે વિષયાંતર નહિ કરતાં જાણવા યેાગ્ય ‘ભાવે’ નું સામાન્ય વર્ણન નીચે મુજબ કહેવામાં આવે છે.—
‘ભાવા’ પાંચ છે જેવાં કે ઔદયકભાવ (૧) ઔપશમિકભાવ (૨) ક્ષાયિકભાવ (૩) ક્ષાયે પશમિકભાવ (૪) પારિણામિકભાવ (૫),
આ ‘ભાવા’ ને કોઇ ‘આત્મા' ની દૃષ્ટિએ લઈ જાય છે તે કોઈ ‘ક` ' ની દૃષ્ટિએ લઈ જાય છે, અહીં પહેલાં 'ક'' ની અપેક્ષા લઈ વિવરણ કરીશુ · ઔયિક ભાવ' એટલે જે કમેર્યાં સત્તામાં છે તે • ઉદય' માં કાલ પાકયે આવે તેને ‘ઔયિક ભાવે કર્મો આવ્યા છે' તેમ કહેવાય (૧), ઉદય આવેલા કર્મોને તપ, સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન આદિથી દબાવવામાં આવે છે તેને ‘ઉપશમ કર્યો છે' એમ કહેવાય, (૨) જે કર્માને તપ-સંયમ આદિથી નાશ કરી નિખી જ બનાવ્યાં છે તેને ‘ ક્ષાયિકભાવ' કહેવાય (૩), ક્ષાયેાપશમિક ભાવ એટલે જ્ઞાન--દર્શીન ચારિત્ર-તપ આ ચતુષ્ટય ” ના સહારો લઈ ઉદયમાં આવેલાં કર્મોના ાય કરે છે અને સત્તામાં રહેલા કર્મોને ઉપશમાવે છે આવી જાતના જે ‘ભાવ’ તેને ક્ષાયેાપશમિકભાવ કહે છે (૪), જે જે છત્રાદિ પદાર્થો પેાતાના સ્વરૂપમાં અર્થાત તેજ રૂપે પરિણમે તે પણમનને પારિણામિક ભાવ કહે છે (૫),
આત્માની અપેક્ષાએ ‘ઔઇયિક ભાવ ’ને ચારિત્રગ્રહણની ગણતરીમાં ગણવામાં આવ્યું છે, તે પક્ષવાલા કહે છે કે- આત્મા' જ્યારે સાધક દશામાં હોય અને સ્વભાવને લક્ષે ઉચ્ચ કક્ષાએ જવા માંગતા હોય ત્યારે તેને ‘ચારિત્રગ્રહણ” ના શુભ ભાવા ઔયિક ભાવે આવેજ (૧), ‘ઉપશમભાવ ’ માં કાદવની ઉપર જામેલા પાણી જેવી આત્માની દશા વતે છે, જેમ કાદવ નીચે પડયા હોય ને ઉપરનું પાણી સ્વચ્છ હોય છે તેમ આત્માએ ઉજજવલ દશા પ્રાપ્ત કરી છે આ દશાને ‘ઉપશમ' ભાવ કહ્યો (૨). ‘ક્ષાયિકભાવ’ એ તે આત્માની સથા ઉજવલ દશા છે (૩) ‘ક્ષાયેાપશમિકભાવ ’ એ આત્માની ઘેાડી ઉજ્જવલ દશા છે' પેાતાના સ્વભાવે થાડા ઠર્યા છે અને થાડા અસ્થિર ભાવે છે (૪) ‘પાણિામિકભાવ ' એટલે જેમ દરેક દ્રવ્ય પેાતાની રીતે પેાતાને ક્રમે દ્રવી રહ્યું છે તેમ આત્મા પણ એક શુદ્ધ દ્રષ્ય છેઅને ‘જ્ઞાન’ રૂપે પરિણમી જ રહ્યો છે (૫) આ છે ‘ભાવા’ નું સામાન્ય વર્ણન, એક છઠ્ઠા ભાવ કે જેને ‘સાત્ત્તિપાતિક’ કહેવામાં આવે છે, આ ‘ભાવ' પાંચ ભાવામાંથી કાઇ પણ એક એ આદિ ભાવાનું મિશ્રણ છે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
ܕ
૧૦