Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006481/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ P SUTRA SHRI K PART : 01 શ્રી ક૯૫ સુત્ર : ભાગ ૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ संस्कृतप्राकृतज्ञ-प्रियव्याख्यानि-जैनागमनिष्णात-पण्डित-मुनिश्री कन्हैयालालजीमहाराजविरचितया कल्पमञ्जरी-व्याख्यया समलङ्कतं हिन्दीगुर्जरभाषानुवादसहितं पूज्यश्रीघासीलालजीमहाराजविरचितं ॥ कल्पसूत्रम् ॥ प्रकाशकः घाटकोपर-बम्बईनिवासि-प्रेष्ठि श्री माणेकलाल अमूलखराय मेहताप्रदत्तद्रव्यसाहाय्येन अ. भा. श्वे. स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठिश्रीशान्तिलाल मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथम आवृत्ति प्रति १००० वीर संवत् २४८४ विक्रम संवत् ईस्वी सन् १९५८ मूल्यम्-रू० २५ Page #5 -------------------------------------------------------------------------- ________________ .: પ્રાપ્તિસ્થાન: શ્રી અ. ભા. વે, સ્થાનકવાસી જન શાસ્ત્રોદ્ધાર સમિતિ ગ્રીન લોજ પાસે રાજકેટ પહેલી આવૃત્તિઃ પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૪ વિક્રમ સંવત : ૨૦૧૪ ઈસ્વીસન : ૧૯૫૮ મુદ્રક અને મુદ્રણ સ્થાનઃ જાદવજી મોહનલાલ શાહ નીલકમલ પ્રીન્ટરી ઘીકાંટા નગરશેઠ વંડા રેડ અમદાવાદ, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री उपसूत्रे स्थविरऽध विषयानुभशिडा॥ अनु. विषय पाना नं. टीठाठारस्य भंगलायरा, भंगलायरा प्रयोष्णन नि३पायां य । शास्त्रठारस्य भंगलायाम् । उत्पमेघाः। साधु-साध्वीनां वस्त्रपात्राहि ग्रहानियभः । मौटेशिठाशनपानजाधस्वाध-वस्त्रपात्रग्रहरा निषेधः । शय्यातरपिारऽ निषेधः ।। राणपिाऽग्रह निषेधः । कृतिठवियारः। महाव्रत उत्पः। १० पर्यायपयेष्ठठत्पः । प्रतिष्ठभाशठत्पः। साधूनां भासलपविधिः । ૧૩ साध्वीनां भासद्यपविधिः । ૧૪ मेडप्राप्ठाराहिले ग्राभाहौ साधु-साध्वीनां सभठालनिवास निषेधः । ૧૫ साधु-साध्वीनां रात्रौ संध्यायां य भार्गगमन निषेधः । साधु-साध्वीनां सापवान् अग्राह्यवस्तु ग्रहानिषेधः । साधु-साध्वीनां रात्रावशनपानादि निषेधः । साधु-साध्वीनां सापवासंजडिभोपन निषेधः । साधु-साध्वीनां पर्युषात्पः । साधु-साध्वीना वर्षावासविहार निषेधः । २१ पर्युषाशा-हिवस नि३पाराम् । २२ प्रोपर्युषाविसस्थानन्ततीर्थठरपरम्परा सिद्धत्वप्रतिपानभ् । अपर्युषाशाहिवसे पर्युषाशानिषेधः । पर्युषाशायां डेशसुंयनस्यावश्यर्त्तव्यता नि३पाराभ् । पर्युषाशातः पूर्व उशसुंयनठाला प्रतिपाहनभ् । २६ साधु-साध्वीनां तपसोऽवश्यउर्त्तव्यता । २७ पर्युषाशायां सर्वथाऽऽहाराष्टिनिषेधः । wa aaWWWWWWWWWWWW PPPPP KaaWOMGmm me aaopmeaPP શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ aaaaaaaaaaww adMGM MOM २८ वर्षावासे क्षेत्रावग्रहप्रभा थनम् । साधु-साध्वीनां भिक्षाऽवग्रहरा नि३पाराम । निषद्ध भिक्षाऽवग्रहन्थन । भिक्षाविषयेऽन्यनिषेधथनम् । यत्तुर्थलठितष्ठाहि भिडिपान प्र३पायाम् । गृहीताशनाहीनां विवक्षितठालानन्तरम् मापनीयता नि३पाशम् । सथित्त-Zालवाहीनाभलप नीयत्वम् । उप मताप्सूपात्राहिषु अशनाघिनिषेधः । प्रतिजनायाः सविधि ठासद्धये उर्त्तव्यता । उत्पनीथाउत्पनीयवसति नि३पाराभ् । गुर्वाज्ञयैव तपःप्रभृतीनां उर्त्तव्यता । पत्रलेजानाघिनिषेधः । प्रशान्तठसहाहीनां पुन३त्पाहनानिषेधः । यथारात्रि क्षभापाशाहीनां पुर्त्तव्यता ज्थनम् । इलाहोपशभठाहीनां साधूनाभाराधष्ठत्व नि३पाराम् । ४३ पोपसंहारः । ॥छति स्थविरध विषयानुभशिडा ॥ ॥श्री उपसूत्रे नयसाराष्टिषाविंशतिलवस्थाया विषयानुभशिडा॥ अनु. विषय पाना नं. भंगलायरशभ । उपोधातः । नयसारज्था । नयसारनाभष्ठः प्रथभो भवः ५ सौधर्भ उल्पिविभवः । શ્રી કલ્પ સૂત્ર : ૦૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ भरीथिनाभस्तृतीयो भवः । ब्रह्मलोटवासि हेवनाभायतुर्थो भवः । छौशिनाभः पश्वभो भवः । पुष्पभित्रनाभष्ठः षष्ठो भवः । १० सौधर्भध्वनाभः सप्तभो लवः । ૧૧ अग्निपयोति भटः अष्टभो भवः । १२ शानदेवलोऽसम्मन्धी नवभो भवः । १३ सनढुंभार देवलोऽसभ्यन्धी शभो भवः । ૧૪ भारद्वाप-भाहेन्द्रठल्पिावनाभष्ठी मेठाहशद्वादशभवौ । ૧૫ स्थावरविप्रघ्रह्मलोऽसभ्अन्धिटेवनाभष्ठौ त्रयोदृशयतुशौ लवौ । विश्वभूतिभहाशुटपटेवनाभठी पंथशषोऽशी भवौ । त्रिपूष्ठनाभः सप्तशो भवः । मप्रतिष्ठाननारछनाभछोऽष्टाहशो भवः । सिंहनाभः मेट्रोनविंशतितभो भवः । यतुर्थनारठ ३पो विंशतितभो भवः । प्रियभित्रयवर्तिनाभा मेडविंशतितभो भवः । २२ पोट्टिनाभठो द्वाविंशतितभो भवः । सर्वार्थसिद्धविभानवासिटेवनाभस्त्रोयविंशतितभो भवः । २४ विभलनाभन्श्यतुविंशतितभो भवः । २५ नन्नाभः पश्यविंशतितभो भवः । प्राशतलिपटेवनाभः षविंशतितभो भवः । ૧૬ 0 m ॥छति नयसारहिषाविंशतिलवड्थायाः विषयानुभशिठा ॥ ॥श्री उपसूत्रे महावीरभवस्थाया विषयानुभशिष्ठा ॥ अनु. विषय पाना नं. १ युवहिभवतः पूर्वहस्य य वार्शनम् । २ क्षत्रियहुएऽग्राभवायनम् । ૧૦૧ ૧૦૨ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ m x 7 w9v 3 ४ 4 ७ ८ ८ १० ૧૧ ૧૨ ૧૩ ૧૪ TELL 2 2 2 X 2 W 3 ૧૬ ૧૫ राष्४लवनवनम् । १७ १८ ૧૯ २० २१ २२ २३ २४ ૨૫ २६ २७ २८ ૨૯ सिद्धार्थ राष्४वनम् । त्रिशताराज्ञीवनम् । आश्विन मासागभनम् । आश्विनाभसे सस्यसंपत्त्या राज्ञः प्रशनां यानन्धः । ऋषभत्तस्य देवानन्धायाश्च वर्शनम् । लगवतो महावीरस्य हेवानन्हगर्भेऽव भएाम् । वानन्ायाश्चतुर्हशमहास्वप्नदर्शनम् । ऋषभत्ततयतुर्हशमहास्वप्नइवनम् । शडेन्द्रनृतभगवत्स्तुतिः । ३० 3৭ ३२ 33 ३४ शकेन्द्रकृत गर्भसंहरावियारः । हरिगभेषिएां प्रति गर्भसंहरणाय शस्याहेशः । हरिएौगभेषिडृतगर्ल संहराम् । स्वप्नवनम् । वृषलस्वप्नवनम् । सिंहस्वप्न वर्षानम् । लक्ष्मी स्वप्न वनम् । पुष्पभातायुगल स्वप्न वनम् । न्द्र स्वप्न वनम् । सूर्य स्वप्न वानम् । ध्व स्वप्न वनम् । पूर पद्म सरोवर स्वप्न वर्षानम् । क्षीरसागर स्वप्न वर्षानम् । हेव विमान स्वप्न वनम् । स्वप्न वनम् । रत्न राशि स्वप्न वर्षानम् । शिजि स्वप्न वर्षानम् । त्रिशतया स्वप्न निवेघ्नं सिद्धार्थेन तत्इथनं य । गष्ठ स्वप्नइलम् । वृषभ स्वप्नइलम् । सिंह स्वप्नइलम् । लक्ष्मी स्वप्नइलम् । શ્રી કલ્પ સૂત્ર : ૦૧ १०४ ૧૦૫ १०७ १०७ १०७ १०८ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ११७ ૧૧૯ ૧૧૯ ૧૨૧ ૧૨૫ ૧૨૬ १२७ १२८ १३० ૧૩૧ १३२ ૧૩૪ ૧૩૫ ૧૩૬ १३७ १३८ १४० ૧૪૧ ૧૪૧ १४४ ૧૪૫ ૧૪૫ ૧૪૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ३६ ३७ ३८ ३८ ४० ४१ ४२ ४३ ४४ ૪૫ ४६ ४७ ४८ ४८ ५० ૫૧ પર ૫૩ ૫૪ पप પદ है है पट ६० ૬૧ भद्वि स्वप्नइलम् । यन्द्र स्वप्नइलम् । सूर्य स्वप्नइलम् । ध्व४ स्वप्नइलम् । लश स्वप्नइलम् । पद्मसरोवर स्वप्नइलभ् । क्षीर सागर स्वप्नइलम् । हेव विभान स्वप्नइलम् । रत्न राशि स्वप्नइलम् । निर्धूमाग्नि स्वप्नइलम् । त्रिशलायाः स्वप्नइलविषये विश्वास प्रङटनम् । त्रिशतायाः स्वप्नाऽप्रतिधातार्थ भगराएाम् । हेवथा । गुथा । धर्मा सिद्धार्थस्य टुजिल्य जाज्ञाप्रधानम् । प्रभातवर्शनम् । सिद्धार्थस्य सास्थानमएड पे सभागमनम् । स्वप्नपाठानां त्रिशलायाश्च ते लद्रासनस्थापनं, ४वनिष्ठावान, स्वप्नपाठाहाटु प्रति सिद्धार्थस्य निहेशः, स्वप्नपाठाहानं य । स्वप्नपाठडानां रा४र्शनाय सनम् । सिद्धार्थनृतः स्वप्नपाठानां सत्कारः । स्वप्नपाठ मृतस्वप्नइनिवेघ्नं, वस्त्राप्रिनेन राष्ट्रनृतः स्वप्न पाठ सत्कारः । सिद्धार्थता त्रिशलाघोहह पूर्तिः । त्रिशलाया गर्भरक्षाप्रयासः । हुलवृद्धस्त्रीणां त्रिशलां प्रत्युपदेशः । सिद्धार्थ राष्४लवने त्रिष्टम्भवत निधानसभाहराम् । भगवतो वर्धमान तिः नाभपुरखार्थे तन्मातापित्रोः संप्रयः । लगवतो ४न्म | શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ॥ सभास ॥ १४६ १४७ १४७ १४८ ૧૪૯ ૧૫૧ ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૭ १५७ ૧૫૭ १५८ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૫ १६७ १६७ ૧૬૯ १७० १७२ Page #16 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારસ્ય મંગલાચરણ, મંગલાચરણ પ્રયોજન નિરૂપણં ચ । જો કે શાસ્ત્ર સ્વય' મંગલસ્વરૂપ છે તેા પછી મંગલાચરણ કરવાનું શુ' પ્રયેાજન છે ? એના સમાધાન એ છે કે—શાસ્ત્રનું અહુમાન અને ભક્તિ વધારવા માટેજ ‘મ’ગલાચરણ' ખેલવાની પ્રથા છે, ત્યારે આધ્યાત્મિક શાસ્ત્રો પરમ શાંતિ અને પરમ આનન્દ ઉપજાવનારા છે તે તેની માઁગલપ્રથા ક્રમ ન હોય ? અલબત હોયજ. વળી આમાંથી બીજો ભાવ પણ તારવાના હોય છે કે મંગલાચરણથી શિષ્યાના મનમાં શાસ્ત્ર પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવાને નિયમ પણ છે. ‘મ’ગલાચરણુ' એકલવાની રીત ત્રણ વખત પાડવામાં આવી છે, આદિ (આરંભ ), મધ્ય અને અન્ત્ય (ઈંડા). આરંભનુ મંગલાચરણુ કાઇપણ જાતના વિઘ્ન વિના કાર્ય પૂરૂ કરવા માટે હોય છે. મધ્ય મગલાચરણ શાસ્ત્રોના ભાવે શિષ્યામાં સ્થિર કરવા માટે છે. અતનુ મગલાચરણ શિષ્યા પ્રશિષ્યાની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્રના વિચ્છેદ ન થાય તેના માટે છે. સાથે સાથે એ પણ ભાવના આ મંગલાચરણથી પ્રગટ કરવાની હોય છે કે ભગવાન મહાવીરના આ પ્રેરક સ ંદેશ કાલના અંત સુધી જીવતા જાગતા ગજ તે રહે, અને ભવભવાથી થાકેલા આત્માઓને, વિસામારૂપ બની મુક્તિ પથના સાંગુ (સથવારા) બને. કહ્યું પણ છે— “तं मंगलमाईए, मज्झे पजंतए य सत्थस्स । पढमं तहि निदिदूं, निव्विग्धपारगमणाय ॥१॥ શાસ્ત્રકારસ્ય મંગલાચરણમ્ । तस्सेव य थेज्जत्थं, मज्झिमयं अंतिमंपि तस्सेव । अव्वोच्छिन्ननिमित्तं, सिस्सपसिस्साइवंसस्स ” કૃતિ । આ પ્રમાણે શિષ્ટ પુરુષાની પરપરાનુ` સ્મરણ કરી, શાસ્ત્રનું ‘મંગલાચરણ' કરી, સમસ્ત વિશિષ્ટ ભાવાના આધાર-રૂપ ભગવાન મહાવીર, તેમજ જીનેશ્વોની વાણીના પ્રવાહ ને જેણે ઝીંલી શાસ્ત્રરૂપે ગુંથી છે એવા ગણધર દેવાને અને આઠ પ્રવચન-માતા-રૂપ અનંત તીર્થંકરાની વાણીને તાદાત્મ્યભાવથી વંદન કરી, શાસ્ત્રકાર હવે શાસ્ત્રને આરંભ કરે છે. મિળ સ્થાનિ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ શાસનપતિ ભગવાન મહાવીર, ગૌતમાદિ ગણધર દેવો અને અનન્ય ભાવ પ્રગટ કરનારી એવી અનંત જીનેશ્વરની વાણુને દ્રવ્ય અને ભારે નમન કરી, જેમાં પ્રભુ વીરની આત્મકથા વર્ણવામાં આવી છે તેમજ મુનિઓના આચાર વિચાર વર્ણવામાં આવ્યા છે એવા “કલ્પસૂત્ર” ની હું ઘાસલાલ મુનિ ભવ્ય જીવોને હિત માટે લઘુભાવે રચના કરું છું મહાવીર – “જિ” ઉપસર્ગ છે અને “ર' ધાતુ છે, આ પ્રમાણે “ઉ” ઉપસર્ગ વાલા ધાતુથી “વ” શબ્દ બન્યો છે. ' ધાતનો અર્થ ગતિ કરવી તે થાય છે. જે આત્મા વિશેષરૂપે મોક્ષ તરફ ગમન કરે છે અને અન્ય જેને “મુક્તિ’ તરફ પ્રયાણ કરાવે છે તેમને “વીર’ શબ્દથી સંબેધવામાં આવે છે. વીર' શબ્દની બીજી વ્યુત્પત્તિ પણ છે, જેમ “વીસ રૂતિ વીરઃ” અર્થાત્ જે પિતાના વીય–બલ-પરાક્રમ ને ફેલાવી, આત્માને જેણે નિસત્ત્વ જે કરી નાખે છે તેવા કર્મોને દૂર કરે છે, તેને “વીસ” કહેવામાં આવે છે. અથવા મેહ, મમતા, રાગ, દ્વેષ, વિકાર, અજ્ઞાન આદિ ભાવેને જેણે પિતામાંથી હમેશને માટે દૂર કર્યા છે તેને “વીર’ કહેવામાં આવે છે. “રા' શબ્દને વધારે પરિટ કરવા કહે છેઃ“विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद वीर इति स्मृतः” ॥१॥ જેણે કર્મોનું વિદારણ કર્યું છે અને તપ આદરી પિતાનું ‘નિરાહાર પણું પ્રગટ કર્યું છે, જેણે પિતાની ગુપ્ત રહેલ અનંત શક્તિઓને જાણ્યા પછી પ્રબલ પુરૂષાર્થ કરી અનંતવીર્યતા પ્રગટ કરી છે તેને “વીર ” કહેવાય છે. આવી “વીરતા” વાલા સામાન્ય જીન પણ હોય છે, પરંતુ ભગવાન શાસનપ્રવર્તક હોવાથી મહાન છે, માટે મહાવીર કહેવાય છે. અથવા તેઓએ પોતાના પગના અંગુઠાના સ્પર્શ માત્રથી મેરુને હલાવી દીધું અને પરીષહપસર્ગોને સહન કર્યા, માટે આ મહાવીર કહેવાય છે. શાસ્ત્ર કથન મુજબ એમ જાણવા મળ્યું છે કે આ યુગમાં ભગવાન મહાવીર જેવાં નિબિડ કર્મો ભાગ્યેજ કઈ મોક્ષગામી જીવને હતાં, ભગવાન મહાવીરે ઉપાર્જન કરેલ અશુભ કર્મોને નેટ જગતમાં શોધ્યો જડતે નથી તેમજ આવા અઘાર કર્મોને નાશ કરવામાં પ્રબલ પુરૂષાર્થ ફેડવનાર ભગવાન મહાવીર જે ભાગ્યે જ કોઈ જીવાત્મા હશે, તેથીજ આ, યુગપ્રધાન આતમા બલ વીર્યની બાબતમાં આ લોકમાં મનાય છે, તેમના જેવા ઉપસર્ગોને સહન કરવાવાળા ભાગ્યે જ હશે! શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ પેાતાના શાસનની અપેક્ષા ધર્માંની આદિ કરવાવાળા એવા વમાન નામના ચરમ તીથ કરને પાંચે અગા નમાડી નમસ્કાર છું. અને ગૌતમાદિ ગણધરને નમસ્કાર કરુ છુ. તથા નિર્દોષ પ્રરૂપણાથી યુક્ત હોવાને લીધે શુદ્ધ એવી જીનવાણી, તેને પણ નમસ્કાર કરૂ છુ. આ બધાને નમકાર કરીને હું ઘાસીલાલ મુનિ જ્ઞાનાચાર-દÖનાચાર-ચારિત્રાચાર તપઆચાર-વીર્યાચાર, એવા પાંચ આચારથી અને જ્ઞાનાદિ લક્ષ્મીથી અલંકૃતસુશોભિત થયેલ એવા ભગવાન મહાવીરના સત્તાવીશ ભવાની કથાવાળું, મનેરમ કલ્પસૂત્ર ભવ્યેાના મેાક્ષરૂપ હિતને માટે બનાવું છું. ભગવાન મહાવીરના ગત ભવા અનતા થઇ ગયા પણ જ્ઞાનીઓના ભવાની ગણુતરી ‘સમ્યક્ દશન’ ની પ્રાપ્તિ પછીજ ગણાય છે, તેમ ભગવાન મહાવીરને આત્મા નયસારના ભવમાં સાચુ ‘ આત્મભાન ’પામ્યા તેથીજ તેમનુ જીવનવૃત્તાંત નયસારના ભવથીજ આલેખવામાં આવ્યું છે. ‘આત્મભાન’ એટલે ‘હું' શુદ્ધ, નિરંજન અજર, અમર, અવિનાશી, દેહાતીત અને ઇન્દ્રિયાતીત સ્વયં ચૈતન્યસ્વરૂપ છું, જ્ઞાન મારૂ લક્ષણ, છે, જડ દ્રવ્યા અને જડ ભાવેા, એ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી, જડતરફની રૂચિના લીધેજ મારા ભાવે! અશુદ્ધ ગણાયાં, આવા અશુદ્ધ ભાવાના પ્રવાહ અનંત કાલથી ચાલ્યા આવે છે. પણ મારા અજ્ઞાનના લીધે તેમજ સદ્ગુરૂના નિમિત્ત વિના મારા સ્વરૂપને આળખી શકયે નહિ. આ આત્મ સ્વરૂપ, જ્ઞાન અને ક્રિયાથીજ પ્રગટ થાય છે. એમ સમજવાના માર્કા તે મનુષ્ય ભવમાં જ છે. આ જાતનું આત્મભાન' નયસારે કર્યું અને તે ભવથીજ તેની ઉત્તરાત્તર શ્રેણી મંડાઈ. જેનાથી સંયમ માર્ગ માં દૃઢીભૂત થવાય છે તેવા ‘ભાવા' ને ‘કલ્પ' કહેવામાં આવે છે, આવા અનંત ભાવાને એકી સાથે જે શાસ્ત્રમાં વવામાં આવ્યા છે તે ‘શાસ્ત્ર' ને ‘કલ્પ સૂત્ર' કહે છે. આ કથનથી કલ્પસૂત્રનું અનુમધચતુષ્ટય દેખાડવામાં આવે છે, તે આ પ્રમાણે છેઃ- (૧) જ્ઞાનાચાર આદિ આ શાસ્રના વિષય છે. (૨) પ્રતિપાઘ-પ્રતિપાદકભાવ સબંધ છે. (૩) મેાક્ષાભિલાષી મુનિ આને અધિકારી છે અને (૪) મેાક્ષ પ્રયેાજન છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ કલ્પભેદાઃ | ભગવાન મહાવીરે ભેદાનભેદ સહિત જે ક૯૫ પ્રદર્શિત કર્યો છે તેને જ ઉલ્લેખ કરતાં સત્રકાર કહે છે – ‘સુવિદે જે' ઇત્યાદિ ભૂલને અર્થ– ઉપર “કલ્પની વ્યાખ્યા “ભાવના રૂપમાં લીધી છે, અહીં “ક૯૫ને અર્થ આત્મભાવમાં રમણ કરતાં સાધુઓને લગતે છે. “આત્મીયતા અનુભવનારા સાધુ જનના બે કપ છે– (૧) જીનક૯૫ (૨) સ્થવિરક૫. જનકલ૫” આ યુગમાં વિચછેદ ગયે છે ને સ્થવિર કલ્પના બે પ્રકાર કહ્યાં છે. (૧) સ્થિતકઢ૫ (૨) અસ્થિતક૯૫. અંતિમ અને પહેલા તીર્થકરને ‘સ્થિતક૫” હોય છે, ત્યારે વચ્ચેના તીર્થ કરેને “અસ્થિતક૯૫” હોય છે. વર્તમાન કાલ અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીને પ્રવર્તે છે તેથી અહિં સ્થિતકપ નું વર્ણન કરવામાં આવે છે. “સ્થિતક૫” ના દશ પ્રકાર છે (૧) અચલતા (૨) ઔશિક (૩) શય્યાતરપિંડ (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) મહાવ્રત (૭) પર્યાયષ્ઠ (૮) પ્રતિક્રમણ (૯) માસનિવાસ (૧૦) પર્યુષણ સાધુ-સાધ્વીના આહાર-વિહાર-આચાર વિચારને “સમાચારી કહે છે, આ સમાચારી ને અર્થ અહિં કહ૫” તરીકે લેવામાં આવે છે. આ ક૫” ને આપણે આપણી પ્રચલિત ભાષામાં “સાધુને કપે કે નહિ ?’ એમ ઉચ્ચારીએ છીએ. ઉપર બતાવ્યા પ્રમાણે જીનક૯૫” નું વિવરણ એવું છે.-રાગદ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ-ઉપસર્ગ તથા આઠ કર્મોને જીતવું તે “જીનક૯૫’ કહેવાય, જીનકટપી એટલે “જીન” નહિં પણ “જીન” સરીખા, આવી કક્ષા અથવા ગ્યતા ધારણ કરવી આ કઠિન કાલમાં સાધુઓ માટે દુષ્કર છે, કારણ કે આવી કઠિનતા સહન કરવા માટે વાઋષભ નારા સંઘયણ, ઉગ્ર પરિષહાદિ સહન કરવાની શકિત હોવી જોઈએ, પણ આ કાલમાં તે નહિં હોવાને કારણે “જનકલ્પ' નું ધારણ કરવું આ પંચમ કાલમાં વિચ્છેદ ગયું છે. સંયમયોગોમાં ડગમગતાને આ લોક અને પરલોક સંબંધી દુઃખ સમજાવી સંયમ માર્ગમાં જે સ્થિર કરે છે તે “સ્થવિર કહેવાય છે. કહ્યું પણ છે – “तेन व्यापारितेष्वर्थेष्वनगारांश्च सीदतः। स्थिरीकरोति सच्छक्तिः स्थविरो भवतीह सः” ॥११॥ આવા સંતે “થવિકિપી' કહેવાય છે, તેઓના ક૫ બે પ્રકારે શાસ્ત્રકારોએ વર્ણવ્યાં છે (૧) સ્થિતકલ્પ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ (ર) અસ્થિતકલ્પ ! પ્રથમ તીર્થંકરના સમયમાં લેકે પણ સરલ હતાં અને તેમના નેતાઓ-ગુરૂ અાદિમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્તાં હતાં, તેમજ “નેતા’ ની આજ્ઞાનુસાર ચાલવામાં શિસ્તબદ્ધ હતા, નેતા’ ની આજ્ઞામાં જરા પણ શંકા લાવતા નહિં, તેમજ તેમના હુકમને ભલત-મનગમત અર્થ પણ કરી શકતા નહિં, અને તેમ કરવામાં તેઓ મહાન પાપ ગણુતા, તેથી તેઓને શાસ્ત્રકારોએ “જીજડી બુદ્ધિના કહ્યાં છે. તે અનુસાર તે વખતમાં સમયને ઓલખી ભગવાન આદિનાથે તે વખતની “સમાચારી” સાધુ-સાધ્વીઓ માટે ઘડી કાઢી હતી. આ સમાચારીને ‘સ્થિતકલ્પકહેવામાં આવે છે. આવી સુંદર રીતે સમાચારી ઘડાએલ હતી, છતાં તે “સમાચારી નું જ્ઞાન તે વખતના સાધુજનોને વારંવાર સમજાવું પડતું હતું, કારણ કે તે સાધુ-સાધ્વીઓ અત્યંત સરલ અને ભદ્રિક પ્રકૃતિના હોવાને કારણે “શબ્દાર્થ જ પકડતા, અને તે “શબ્દાર્થ ને વિસ્તૃત અર્થ નહિ સમજવાને કારણે તેઓ ભૂલે કરી વેસતાં ને તે ભૂલો આચાર્ય ભગવાન લઘુભાવે સુધારતાં. આ પંચમ કાલમાં સાધુ પરૂ માટે ભગવાન આચાર્યોએ કાલાનુસાર ગ્યાયેગ્યતા ને વિચાર કરી સમાચારી” ને શબ્દાર્થ અને ભાવાર્થ વિસ્તૃત રીતે કર્યો છે, કેઈપણ પ્રકારની શંકાને સ્થાન આપ્યું જ નથી, છતાં આજકાલના સાધુઓએ તે શબ્દાર્થ અને ભાવાર્થ અને પિતાને મનગમતે અર્થ કરી “સમાચારી” ને ડહોળી નાખી છે તેથીજ આકાલના લેકને ભગવાને “વકજડ” કહ્યાં છે. ભગવાને કેવલ સાધુ-સાધ્વીઓ માટે કહ્યું નથી, શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ કહેવામાં આવ્યું છે, સાધુના પેટામાં શ્રાવકો પણ આવી જાય છે ને ગૃહસ્થી” ની “સમાચાર ન્યાયનીતિપૂર્ણ હેવી જોઈએ એ અર્થ વાચકેએ જરૂર તારવી લે. વધારે સમજાવટ માટે ભગવાન શાસ્ત્રકારોએ જડ અને વક્રજાના ઉદાહરણે નીચે આપ્યા છે તે ઉપરથી તે સમયના લોકેનું માનસ બહુજ સુંદર રીતે જાણી શકાય છે. અજાજડન દૃષ્ટાંતઃ—આદિનાથ ભગવાનના સમયની આ વાત છે. તે કાલમાં કોઈ એક શિષ્ય આવશ્યક કાર્ય માટે બહાર ગયે ને ઘણવખત વ્યતીત થયાં પછી પાછે કે, ગુરૂ મહારાજે તેને પ્રશ્ન પૂછી વિલંબનું કારણ જણાવવા કહ્યું. શિષ્ય જવાબમાં કહ્યું કે રસ્તા પર ચાલતાં કેઈ એક નટનું નૃત્ય દેખવામાં રોકાય. ગુરૂ મહારાજે તેને સમજાવ્યું કે નટનું નૃત્ય જેવાથી આપણા મનમાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે, તેને લીધે આત્મશાંતિ ડળી જાય છે, આપણે આત્મશાંતિ માટે આટલી આટલી જહેમત ઉઠાવીએ છીએ, આત્મશાંતિ માટે ઘણા કાળ સુધી સંસારમાંથી છૂટા થઈ એકાંત અવસ્થા ભેગવીએ છીએ, મહામૂલ્ય મેળવેલી શાંતિ ક્ષણ એકના વિકારી ભાવથી નષ્ટ થઈ જાય છે, આ મહાન બેટને ધંધે શા માટે કરવો જોઈએ? શિષ્ય સરલબુદ્ધિના હોવાને કારણે ફરીથી તેવું કાર્ય નહિ કરવાને નિશ્ચયરૂપે પ્રાયશ્ચિત્ત લઈ આત્માને વિશુદ્ધ કર્યો. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ બીજા કાઈ પ્રસ`ગે તે શિષ્યને બહાર જવાનુ ખની આવ્યું, ને ધાર્યા કરતાં વધારે સમય પસાર કરી ઉપાશ્રયમાં દાખલ થયા. ગુરુમહારાજે જયારે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે રસ્તાપર કેઇ એક નટી નાચ કરતી હતી તે જોવામાં રોકાયા અને મેડું થયું. આ જવાબ સાંભળી આચાર્ય મહારાજે ‘નટ’નુ` નૃત્ય નહિ જોવાના ઉપદેશ યાદ કરાવ્યેા. શિષ્યે સરલ ભાવે કહ્યું કે હે ગુરુ મહારાજ! આપે તે ફકત નટનું નૃત્ય જેવાની ના કહી હતી ‘નટી ' તું નહિ, આચાય. મહારાજે ક્યું. હું ભદ્ર! નટના નાચને નિષેધ કર્યા તેમાં નટીના નાચના નિષેધ પણ આવી જાય છે છતાં તે નટીના નાચ જોયા. હાથ જોડીને શિષ્યે કહ્યું કે નટના નાચના નિષેધમાં નટીના નાચના નિષેધ પણ આવી જાય છે તે હું સમજ્યું નહિ; માટે નટીને નાચ જોયા, હવેથી તેમ કરવાના ભાવ નથી. આ પ્રકારે કહી તેણે પ્રાયશ્ચિત્ત લઇને આત્મશુદ્ધિ કરી, આજ વિષયમાં અન્ય દૃષ્ટાંતઃ— કાંકણુ દેશના એક શેઠે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. કોઇ એક સમયે કાર્યાત્સગ સમાપ્ત થયાં બાદ ગુરુ મહારાજે પૂછ્યું કે આટલેા સમય ઇરિયાવહી' પડીમતાં કેમ થયા? વૃદ્ધે જવાખ આપ્યા કે ‘જીવદયા'નું ચિંતવન કરતાં વખત ઘણેા લાગી ગયા. ‘ જીવદયા' માં મેં એવું ચિંતવ્યું કે મારા ગૃહસ્થાવાસ દરમ્યાન ખેતરમાં ઉગેલા છેડવાઓ અને નકામું ઘાસ કાઢી નાખી ક્ષેત્રને વિશુદ્ધ કરી મેં સુંદર બીજ વાળ્યું હતું, તેના પરિણામે પુષ્કળ પાક થયા. પણ મારા પુત્ર પ્રમાદી હોઈ ક્ષેત્રને સાફ કર્યા વિના જો ‘બી' રાપશે તે અનાજ બિલકુલ પાકશે નહિ, ને તે અને તેનું કુટુંબ દુઃખી થશે. શિષ્યનું આવું સરળ હૃદય જોઈ ગુરુ પ્રસન્ન થયાં અને કહ્યું કે મુનિને આવું દુર્ધ્યાન કલ્પે નહિ, આવા આત અને રૌદ્ર પરિણામથી આત્મા કલુષિત ભાવને પામે છે ને ગાઢ કર્મો ઉપાર્જન કરી માડી ગતિએ જાય છે. આ શિખામણને સ્વીકાર કરી વ્રુદ્ધ મુનિ લાગેલ દોષનું પ્રાયશ્ચિત્ત લઈ પાપમાંથી મુક્ત થયા. આ દૃષ્ટાંતે ઋજુતા-અને જડતા કેવી હોય સમજાવે છે. હવે વતા અને જડતા કેવી હાય તેના બે ઉદારણેા બતાવવામાં આવે છે—પ્રથમ દૃષ્ટાંત—— ભગવાન મહાવીરના શાસનતલેના કોઇ એક મુનિ બહાર ગયા. માર્ગમાં નાચતાં ‘ નટ' નું નૃત્ય જોઇ તેનું મન વિહ્વલતાને પામ્યું ને ‘મન' વશ નહિ રહેવાને લીધે તે દૃશ્ય જોવામાં એતપ્રેત થઈ ગયા. આને લીધે મેડું થતા ઝટ ઝટ ઉપાશ્રયે પહોંચી ગયા. ગુરૂજી વિચક્ષણ હાઇ વિલંબનું કારણ જાણી ગયા. ઠપકા હિ આપતાં આવા દૃશ્ય. સાધુથી તેમ જ આત્મભાવનાએ પહેાંચેલી વ્યકિતથી જોવાય નહિ ' એમ ઉપદેશ આપી વિશુદ્ધ કર્યો. અન્ય પ્રસંગે વળી ‘નટી’ ને નાચ જોવામાં મશગુલ થતાં સ્વસ્થાનકે વખતસર પહોંચી શકયા નહિ, ગુરૂના સમજવામાં આ વાત જ્યારે આવી ત્યારે શિષ્યને ભત્ચના કરી ‘નટી ’ દૃશ્ય તીવ્ર વિકાર ભાવ ઉત્પન્ન શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ કરે છે અને એવા ખેલ ન જેવા જોઈએ એવી શિખામણ આપી. આ શિખામણ ગ્રહણ નહિ કરતાં ગુરૂજી ઉપર ક્રોધાયમાન થઈ તેમના પર દેષારોપણ મૂકી કહ્યું કે તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે નટ નટીના ખેલ જોવા યોગ્ય નથી. સરલતાથી વાત માન્ય કરવાને બદલે ઉપદેશક ઉપર જ દેષારોપણ કર્યું', આ છે “વર્ક અને જડ ના દાખલાઓ. બીજું ઉદાહરણુ-કેઇ એક ધનપતિ પિતાના પુત્રને સમજાવતા હતાં કે બાલકે વડીલ અને ગુરૂજનની મર્યાદા અને માન સાચવવાં જોઈએ. કઈ પણ પ્રસંગે તેમના સવાલને વળતાં જવાબ ઉદ્ધતાઈ પૂર્વક વાળ ન જે કહે તે સાંભળી લઈ તેને યોગ્ય અમલ કરે. તેમજ તેમની સામે થઈ કઠેર વેણ બોલવું ન જોઈએ. અત્રે આ વાતને મનમાં વક્રતાથી ધારણ કરી રાખી. કેઈ એક પ્રસંગે પિતા પરિવાર સહિત બહાર ગયા અને પુત્રને ઘરમાં એકલે રાખે, પુત્ર વિચાર કર્યો કે “મને હંમેશાં શખામણ આપનાર પિતાને આજે હું શિખામણ આપું? આવું વિચારી દરવાજાની સાંકળ બંધ કરી ઘરની અંદર ચુપચાપ બેસી ગયે, પિતા પાછાં વળતાં દરવાજા પાસે આવી અંદરની સાંકળ ઉઘાડવા પુત્રને હાક મારી, પણ પુત્ર તે જાણે કાંઈ સાંભળતો જ નથી. એમ આંખ આડા કાન કરી શમશામ બેસી જ રહયો. બીજા કેઈ ઉપાય ન સુઝવાથી પિતા દિવાલ પર ચડી અંદર આવ્યા ને જોયું તે પુત્ર આરામથી બેઠો છે. અને પિતાને જોઈને હસવા લાગ્યો ને કહ્યું કે હમણાં જ તમે બોધ આપીને ગયાં હતાં કે વડિલને સામે પ્રત્યુત્તર વાળ નહિ, આવી વાતો સાંભળતાં જ પિતા તે ઠંડોગાર થઈ ગયો ને પુત્રની વકતા અને જડતા જોઈ દિગમૂઢ બની ગયો. પહેલાં અને છેલલાં તીર્થંકરો સિવાય વચલા તીર્થકરોના વારામાં એટલે બાવીશ તીર્થકરોના શાસન તલેના સાધુઓ “જુપ્રાણ” (સરલ અને સમજણવાલા) ગણાતાં, તેમનું કહ૫ અસ્થિત હતું, મધ્યતીર્થકરના શાસન હેઠળના સાધુઓ અને મહાવિદેહક્ષેત્રમાં રહેતા સાધુઓના આચાર બાબતોમાં, જેવાં કે શય્યાતરપિંડ (૧), કતિકર્મ (૨), મહાવ્રત, (૩) પર્યાયષ્ઠ, (૪), એએમાં સ્થિતકલપ હોય છે, બાકીના છ વિષયોમાં અસ્થિતક૯પ હોય છે, કારણ કે બાકીના છ બાબતોનું સેવન હમેશ હોતું નથી. ઋજુમાણનું દૃષ્ટાન્તભગવાન અજીતનાથના સમયના કોઈ એક સાધુ રસ્તે જતા “નટ’ નું ખેલ જોઈ મડેથી ઉપાશ્રયમાં દાખલ થયા. મોડું થવાનું કારણ શિષ્ય જે હતું તે કહી દીધું. ગુરુએ કહ્યું ભદ્ર! નટનું નૃત્ય રાગવૃદ્ધિનું કારણ છે માટે મુનિઓએ તે ન જોવો જોઈએ, એ ઉપદેશને તે હદયમાં સ્થાપિત કર્યો. ફરી બીજી કઈ વખતે રસ્તે ચાલતાં “ નટી” ને નાચતી જઈ ગુરૂદેવની આજ્ઞાનો અમલ હદયમાં રી આવ્યો ને વિચાર્યું કે જે “નટ ખેલ જોવાથી રાગ વધે છે તે “ નટી' નો ખેલ જેવાથી તે તીવ્ર રાગ વધે; માટે નટીને નાચ પણ દૃષ્ટિગોચર ન થવો જોઈએ, આ પ્રકારે વિચાર કરીને નટીનું નૃત્ય જોયા વગર જ ઉપાશ્રયે આવી ગયો. આવા સાધુઓ વચલા તીર્થકરોના શાસનમાં હતા, તેથી તેઓ ઋજુપ્રાજ્ઞ કહેવાયા. અજુપ્રાસ સાધુ, ગુરૂમહારાજનું વચન, સરલરૂપમાં ગ્રહણ કરી કાર્ય–અકાયને ખ્યાલ પોતે જ કરી, યેગ્ય શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ કાર્યને અપનાવે છે ને અયોગ્યને છોડી દે છે. આ ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પહેલાં અને અંતિમ તીર્થકરોના સાધુઓ સજ્જડ અને વજડ હોય છે, અને વચ્ચેનાં બાવીશ તીર્થકરોના શિષ્યો ઋજુપ્રાજ્ઞ હોય છે, ત્યારે તે મધ્યમ તીર્થકરોના શિષ્ય જ ધમને યોગ્ય થઈ શકે છે, કેમ કે તેઓ ઋજપ્રાજ્ઞ હોય છે, પહેલાં તીર્થંકરના શિષ્યો અજી હોવા છતાં જડ હેવાને કારણે પ્રાજ્ઞ-સમજદાર નથી હોતા એટલે ધમને અયોગ્ય છે, તે છેલલાં તીર્થકરના શિષ્ય તે વક્ર અને જડ હેવાને લીધે ધર્મને અગ્ય જ છે. આમાં આશ્ચર્ય જ શું? ઉત્તર-હે ભાઈ! આ તારું મંતવ્ય બરાબર નથી જે કે ઋજુ અને પ્રાજ્ઞના અપેક્ષાએ પ્રથમ તીર્થકરના શિષ્યો ઉતરતા છે, અને જડ હોવાને કારણે બે બરાબર સમજાતે નથી. તેના લીધે દેને પાત્ર થાય છે ખરા ! પરંતુ સરળ હોવાથી તેઓના ભાવે વિશુદ્ધ હોય છે, તેથી જ ધર્મને પાત્ર ગણાય છે. છેલ્લાં તીર્થંકરના શિષ્યો વક્ર જડ હોવાથી જાપ્રાજ્ઞની અપેક્ષાએ વધારે ઉતરતા છે છતાં એકાંતિક રીતે ધમને ચોગ્ય નથી તેમ તે કહી શકાય જ નહિ, પણ ધર્મને યોગ્ય તે છે જ, કારણ કે આકાલમાં સંયમી સાધુએ છે અને પંચમ કાલને છેડે પણ ટકી રહેશે તેમ શાસ્ત્રકારોએ કહેલ છે, માટે આ કાલના બધા પ્રકારના શિખ્ય ધમને યોગ્ય છે એમ સમજી લેવું. હાલ છેલલા તીર્થકરનું શાસન ચાલે છે તે તેઓનું કલ્પ સ્થિતક૯૫ છે, માટે સ્થિતક૫નું વર્ણન વિસ્તૃતપણે કરવામાં આવે છે. “સ્થિતક૯૫” ના દશ પ્રકાર છે તે નીચે મુજબ-(૧) આલય-જે વસ્રરહિત છે તે અચલ કહેવાય છે. અચલના ભાવને આલક્ય કે અચેલતા કહેવામાં આવે છે. અલતાને અભિપ્રાય છે—અલ્પમૂલ્ય અથવા મલિન જુના અને પ્રમાણયુક્ત વસ્ત્રોનું ધારણ કરવું. શંકા-અપમૂલ્ય, મલિન જુના અને પરિમિત વસ્ત્ર પણ ચેલ (વસ્ત્ર) જ કહેવાય છે તો તે વસ્ત્રોને રાખવાવાળા સ્થવિર “અલ” કેમ કહી શકાય છે? ઉત્તર–અલ્પમૂલ્ય અને સાંધેલા વસ્ત્રો તેમજ શરીર ઢાંકવા પૂરતાં કપડાએ જે એકા-એક ફાટી જાય તે આપણે વણકરને કહીએ છીએ કે ભાઈ! હું કપડા વિના નાગો ફરું છું, માટે તાબડતોબ મારા કપડા તૈયાર કરી આપ. જો કે વાસ્તવિક રીતે આપણે નગ્ન હોતા નથી, પણ ફાટયા-તૂટયા હોવાને પરિણામે તે કપડાની કિંમત જરા પણ આપણે આંકતા નથી, ફક્ત શરીર ઢાંકવા પૂરતા જ તે કપડાને ઉપયોગ કરીએ છીએ. માટે જ સાધુઓ કપડા ધારણ કરતાં હોવા છતાં “અલક” કહેવાય છે, અને આવી “ અચેલતા’ માં કોઈ પણ પ્રકારને વિરોધ આવતો નથી, કાં છે– શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ " तह थोवजुन्नकुत्थिय,-चेलेहिवि भन्नए अचेलोत्ति । નદ તુર સ્ટિય ! મMય, મે પત્તિ ના ” શાતિ . અર્થાત–લોકમાં ફાટેલા તુના અને ચેડા વહેવા છતાં નગ્ન કહેવામાં આવે છે, જેમ કઈ વણકર ને કહે છે કે મને ધોતી વેલી આપ, મારે વસ્ત્ર નથી, હું નગ્ન છું, એવા લોકવ્યવહાર હોય છે, તેમ અ૮૫મૂલ્ય જીર્ણ અને પરિમિત વસ્ત્ર ધારણ કરેલ સાધુ પણ અચેલજ કહેવાય છે. (૨) ઔદેશિક-જે કાંઈ પણ ચીજ વસ્તુ-આહાર આદિ એક સાધુને ઉદેશીને બનાવ્યાં હોય તે “ ઔદેશિક કહેવાય. (૩) શય્યાતર-અહિ ‘શયા' ને અર્થ “વસતિ' એટલે ઉપાશ્રય તે થાય છે, સાધુ-સાધ્વી ને જે કોઈ ઉપાશ્રય આદિ આપે તે અશુભ કર્મોની નિજ ૨ કરે છે ને આવા શુભ નિમિત્તા સંસાર સાગર તરવામાં મહાન ઉપકારક નિવડે છે, આવા ગૃહસ્થ “શયાતર’ કહેવાય છે. (૪) રાજપિંડ-ચક્રવતી–આદિ રાજાઓને માટે બનાવેલા ચારે પ્રકારને આહાર રાજપિંડ કહેવાય છે. (૫) કૃતિકમ–વંદનાને કતિકર્મ કહેવામાં આવે છે. (૬) મહાવ્રત-મન, વચન, કાયાથી કરવું નહિ, મન, વચન-કાયાથી કરવિવું નહિ, મન વચન, કાયાથી અનુમોદન કરવું નહિં, આવી રીતે નવનવ કેટિયે જીવહિંસાથી વિરમવું, જુઠ બોલવામાંથી વિરમવું, ચેરી કરવાથી નિવૃત્ત રહેવું, અબ્રા ( વિષયભોગ) થી વિરમવું, અને પરિગ્રહ કે જે નવ પ્રકારના છે તેને સર્વથા અને સર્વદા ત્યાગ કરે આ સમાચારી ને “મહાવ્રત' કહે છે. (૭) પર્યાયષ્ઠ-દીક્ષામાં જે મોટાં હોય તેને “પયયયેષ્ઠ' કહે છે. તેનું બીજુ નામ “રત્નાધિક પણ છે. પ્રતિકમણ વિષે વિશેષ વિસ્તાર (८) प्रतिक्रमण-" शुभयोगेभ्योऽशुभेषु संक्रान्तस्य शुभेष्वेव प्रतिप्रतीपं-प्रतिकूलं क्रमणं-पुनः समाમનમ્ તેંદુ स्वस्थानाद्यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ क्षायोपशमिकाद् भावादोदयिकस्य वशं गतः। तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात् स्मृतः ॥२॥ इति।" અર્થા–શુભ યોગમાંથી અશુભમાં પ્રવર્તતા આત્માનું ફરી “શુભગ” માં આવવું તેને પ્રતિકમણ” કહે છે. કહ્યું પણ છે.– પ્રમાદને લીધે આ આત્મા વારવાર પિતાના શુભ સ્થાન (શભ ભાવ) થી પરસ્થાન-( અાભ ભાવ) માં ચાલ્યો જાય છે. પણ ખ્યાલ જતા તે પશ્ચાત્તાપ કરતે પિતાના શુભ ભાવમાં આવી જાય છે, તેનું આ શુભ ભાવમાં આવવું તે પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૧) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયે।પમિક ભાવમાંથી નીકળી ઔયિક ભાવમાં પ્રવર્તાવું અને આ ‘ભાવ' ચેાગ્ય નથી એમ જણાતાં ફ્રી ક્ષાયેાપમિક ભાવમાં આવી જવું તેને પણ ‘પ્રતિક્રમણ’ કહેવામાં આવે છે. (૨) આ ‘ભાવા' જણ્યા વિના-કયા સારા છે અને કયા નરસા છે તેમજ દરેક ‘ભાવ’તું તાત્પ શું છે તે જાણ્યા વિના ‘જ્ઞાન' અધુરૂ' રહે અને વાચકવૃંદ પ્રતિક્રમણને પૂરો અથ સમજી શકે નહિ; માટે વિષયાંતર નહિ કરતાં જાણવા યેાગ્ય ‘ભાવે’ નું સામાન્ય વર્ણન નીચે મુજબ કહેવામાં આવે છે.— ‘ભાવા’ પાંચ છે જેવાં કે ઔદયકભાવ (૧) ઔપશમિકભાવ (૨) ક્ષાયિકભાવ (૩) ક્ષાયે પશમિકભાવ (૪) પારિણામિકભાવ (૫), આ ‘ભાવા’ ને કોઇ ‘આત્મા' ની દૃષ્ટિએ લઈ જાય છે તે કોઈ ‘ક` ' ની દૃષ્ટિએ લઈ જાય છે, અહીં પહેલાં 'ક'' ની અપેક્ષા લઈ વિવરણ કરીશુ · ઔયિક ભાવ' એટલે જે કમેર્યાં સત્તામાં છે તે • ઉદય' માં કાલ પાકયે આવે તેને ‘ઔયિક ભાવે કર્મો આવ્યા છે' તેમ કહેવાય (૧), ઉદય આવેલા કર્મોને તપ, સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન આદિથી દબાવવામાં આવે છે તેને ‘ઉપશમ કર્યો છે' એમ કહેવાય, (૨) જે કર્માને તપ-સંયમ આદિથી નાશ કરી નિખી જ બનાવ્યાં છે તેને ‘ ક્ષાયિકભાવ' કહેવાય (૩), ક્ષાયેાપશમિક ભાવ એટલે જ્ઞાન--દર્શીન ચારિત્ર-તપ આ ચતુષ્ટય ” ના સહારો લઈ ઉદયમાં આવેલાં કર્મોના ાય કરે છે અને સત્તામાં રહેલા કર્મોને ઉપશમાવે છે આવી જાતના જે ‘ભાવ’ તેને ક્ષાયેાપશમિકભાવ કહે છે (૪), જે જે છત્રાદિ પદાર્થો પેાતાના સ્વરૂપમાં અર્થાત તેજ રૂપે પરિણમે તે પણમનને પારિણામિક ભાવ કહે છે (૫), આત્માની અપેક્ષાએ ‘ઔઇયિક ભાવ ’ને ચારિત્રગ્રહણની ગણતરીમાં ગણવામાં આવ્યું છે, તે પક્ષવાલા કહે છે કે- આત્મા' જ્યારે સાધક દશામાં હોય અને સ્વભાવને લક્ષે ઉચ્ચ કક્ષાએ જવા માંગતા હોય ત્યારે તેને ‘ચારિત્રગ્રહણ” ના શુભ ભાવા ઔયિક ભાવે આવેજ (૧), ‘ઉપશમભાવ ’ માં કાદવની ઉપર જામેલા પાણી જેવી આત્માની દશા વતે છે, જેમ કાદવ નીચે પડયા હોય ને ઉપરનું પાણી સ્વચ્છ હોય છે તેમ આત્માએ ઉજજવલ દશા પ્રાપ્ત કરી છે આ દશાને ‘ઉપશમ' ભાવ કહ્યો (૨). ‘ક્ષાયિકભાવ’ એ તે આત્માની સથા ઉજવલ દશા છે (૩) ‘ક્ષાયેાપશમિકભાવ ’ એ આત્માની ઘેાડી ઉજ્જવલ દશા છે' પેાતાના સ્વભાવે થાડા ઠર્યા છે અને થાડા અસ્થિર ભાવે છે (૪) ‘પાણિામિકભાવ ' એટલે જેમ દરેક દ્રવ્ય પેાતાની રીતે પેાતાને ક્રમે દ્રવી રહ્યું છે તેમ આત્મા પણ એક શુદ્ધ દ્રષ્ય છેઅને ‘જ્ઞાન’ રૂપે પરિણમી જ રહ્યો છે (૫) આ છે ‘ભાવા’ નું સામાન્ય વર્ણન, એક છઠ્ઠા ભાવ કે જેને ‘સાત્ત્તિપાતિક’ કહેવામાં આવે છે, આ ‘ભાવ' પાંચ ભાવામાંથી કાઇ પણ એક એ આદિ ભાવાનું મિશ્રણ છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ܕ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૯) માસનિવાસ-અર્થાત્-એક જગ્યાએ એક માસ સુધી રહેવું તે વ્યવહારને ‘ માસ કલ્પ’કહે છે. એક માસ સુધી રહેવાના જે વ્યવહાર છે તે વ્યવહારને ‘માસિનવાસ-સામાચારી' કહે છે. (૧૦) પર્યુષણા-‘ અપૂવ કરણ' અવસ્થામાં આવવું' તેને ‘ પર્યુષણા' કહે છે. જીવ સ'સારના પદાર્થો તથા તેના લગતા ભાવમાં મન તવાર આવ્યા છે, અને હજી પણ આવે છે; છતાં કેાઇ પણ વખત તે પદાર્થો અને ભાવામાં તેને કટાળા આવતા નથી. પણ મહાન પુણ્યના ચેાગે જો કદાપિ એક સમય માત્ર ‘સ્વ-સ્વરૂપ ’ના ભાવ ઉત્પન્ન થાય ને સંસાર તરફ ઉદાસીનતા વતે તે તે ‘અપૂર્ણાંકરણ ' કહેવાય. આ ‘ અપૂર્ણાંકરણ ' માં વારવાર આવવાના પ્રયાસ કરવા તેને • પર્યુષણા' કહે છે. બીજો સામાન્ય અથ એ છે કે કામ-ક્રોધ-માહ-મમતા આદિના ભાવાને શાંત કરવા, તેને પણ ‘ પર્યુષણા' કહે છે. 6 ‘અપૂર્ણાંકરણ ' માં મુનિ પૂર્ણ રૂપથી રહે તે અશકય હાવાથી અપૂર્વકરણ નહિ પણ અપૂર્ણાંકરણ જેવી નીચલી કક્ષામાં રહી કાનિગ મન કરે તે સામાચારી- કલ્પ ને પર્યુષણા કલ્પ' કહે છે. આ ‘કપ’ ને ‘ પયુ પશમના' પણ કહે છે. આ ‘ કલ્પ' માં ક્રોધાદિ કષાયા અને ઇન્દ્રિયજનિત વિકારાના વિશેષભાવથી અભાવ કરી આત્માને શાંત રસમાં ઝુલાવે છે. આ કલ્પને ‘પસવના' પણ કહે છે, કારણ કે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવસબંધી ઋતુ, માસ, પક્ષ, તિથિ, કરણ આદિ વૃદ્ધિરૂપ પર્યાચાના ત્યાગ કરવામાં આવે છે. એટલે આષાઢ સુદિ પૂર્ણિમા બાદ એક માસ અને વિસમે દિવસે એટલે પચાસમે દિવસે અથવા એગણપચાસમે દિવસે પૉંસવના-સંવત્સરી મનાવવામાં આવે છે. ‘ પર્યુષણા અને પર્યાસવના' અને પારિભાષિક શબ્દો નિરૂક્તિવિધિથી સિદ્ધ થયેલ છે. મહાવ્રત ૩, અચેલકતા વિગેરે દશ પ્રકારના કલ્પે વિધિ-નિષેધ-સ્વરૂપમાં સ્થિત છે. આ દશ કલ્પમાંથી · અચેલકતા ૧, કૃતિકમ ૨, પર્યાયજયેષ્ઠ ૪, પ્રતિક્રમણુ ૫, માસનિવાસ દ અને યુ ષા ૭ ‘વિધિકલ્પ’માં ગણાય છે, ત્યારે ઔદ્દેશિક ૧ શય્યાતરપિડ ર અને રાજપિંડ ૩, આ ‘નિષેધકલ્પ ‘ માં ગણાય છે. ‘અચેલકતા ' આદિ દશ પ્રકારના ‘કલ્પે ' વિધિ-નિષેધના ભાવમાં વર્ણવામાં આવે છે. વિધિ-નિષેધ એટલે અમુક જાતની ક્રિયાએ કરવી અગર ન કરવી આ જાતનું ક્માન અગર આદેશ શાસ્ત્રોક્ત હોય છે. આ શાસ્ત્રોક્ત ‘આદેશ ' તું પારિભાષિક નામ વિધિ-નિષેધ' છે. આ દશ કોમાંથી (૧) આચેલક્ય (૨) કૃતિક (૩) મહાવ્રત (૪) પર્યાયજયેષ્ઠ (૫) પ્રતિક્રમણ (૬) માનિવાસ (૭) પર્યુષણા આ સાત સામાચારીએ • વિધિકલ્પ’ કહેવાય છે, એટલે આ સાત સામાચારીએ આચરવાની હોય છે. (૮) ઔદેશિક (૯) શય્યાતરપિંડ (૧૦) રાજપિંડ, આ ત્રણ ‘ નિષેધ કલ્પ ’ કહેવાય છે; કારણ કે આ ત્રણ સામાચારીઓ નહિ આદરવાનું શાસ્ત્ર ફરમાન છે. (સ્૦૧) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીનાં વસ્ત્રપાત્રાદિ ગ્રહણનિયમઃ | અચેલકતા? મૂલનો અર્થ-સાધુ-સાવિઓને અપમૂલ્યવાલા વત્રો ગ્રહણ કરવા, અને ભેગવવા કપે છે, સાધુ સાધ્વીઓને બહુમૂલ્યવાલા વસ્ત્રો ગ્રહણ કરવા, અને ભેગવવા કલ્પતા નથી. સાધુઓને ત્રણ વસ્ત્રો (પછેડી) ગ્રહણ કરવા અને ભેગવવા કપે છે. સાધ્વીઓને ચાર વ ( પછેડી) ગ્રહણ કરવા અને ભોગવવા કરે છે. સાધુઓને તેર હાથ વસ્ત્ર ગ્રહણ કરવા અને ભેગવવા કપે છે. સાધ્વીઓને છનુ હાથ વસ્ત્ર ગ્રહણ કરવા અને ભોગવવાનું કપે છે. સાધુઓને ત્રણ પાત્ર અને ચોથુ ઉંદક લેવું અને જોગવવું કપે છે. સાધ્વીઓને ચાર પાત્ર અને પાંચમું ઉંદક લેવું અને ભેગવવું ક૯પે છે [સૂ૦૨). ટીકાનો અર્થ– વસ્ત્રના બે પ્રકાર છે–૧ અ૫મૂલ્યવાલા ૨ બહુમૂલ્યવાલા. જે વસ્ત્રનું મૂલ્ય ચાલુ દશ મુખ્ય સિક્કામાં એક કેડી કમ હોય, એટલે જેમ અત્યારે રુપિયા એ મુખ્ય સિક્કો છે. કઈ પણ વસ્ત્રની કિંમત દશ રૂપિયાથી જરા પણ ઓછી હોય તે તે વસ્ત્ર અ૮૫મૂલ્યવાળું કહેવાય, પરંતુ કઈ પણ વસ્ત્રનું મૂલ્ય ચાલ્ દશ સિક્કા એટલે દશ રૂપિયા તથા એનાથી જરાપણ વધારે હોય તે તે વસ્ત્ર બહુમૂલ્યવાનું કહેવાય. સાધુસાધ્વીઓને અ૫મૂલ્યવાલા વસ્ત્રો ગ્રહણ કરાય અને ભગવાય, પણ બહુમૂલ્યવાલા નહિ, આ આદેશ સૂત્રકારોએ g નિશાન” અને “નો ઘર નિકથા' વાલા વાકયથી પ્રગટ કર્યો છે. “પારિત્ર' ને અર્થ ગ્રહણ કર, અને “દત્ત” નો અર્થ ભેગવવું એટલે વારંવાર વાપરવું તે થાય છે. અ૬૫મૂલ્યવાલા વસ્ત્રો કેટલા લેવા અને કેટલા વાપરવા તે પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે સાધુએને ત્રણ સંઘાટી [ચાદરી લેવી અને વાપરવી, અને સાધ્વીઓને ચાર સંધાટી લેવી અને વાપરવી કપે છે. “સંઘાટી શબ્દ અહીં ઉપલક્ષણ છે તેથી સાધુઓની બાબતમાં “ચલપટ્ટા” આદિનું અને સાધ્વીઓની બાબતમાં સાડી આદિ બધા વસ્ત્રોનું ગ્રહણ કરી લેવું જોઈએ. સાધુ-સાધ્વીઓના વસ્ત્રનું માપ કેટલા હાથનું હોવું જોઈએ તેના પ્રનના જવાબમાં કહેવામાં આવે છે કે સાધુઓના વસ્ત્રો પિતાના હાથથી માપતાં તેર હાથના હોવા જોઈએ, અને સાધ્વીઓના વસ્ત્રો પોતાના હાથથી માપતાં છનું [૬] હાથ હોવા જોઈએ. અહિં “હાથ’ ને અર્થ ચોવીસ આંગલ લંબાઈ અને ચોવીસ આંગલ પહોળાઈ થાય છે. - ઉપરોક્ત પ્રમાણ વસ્ત્રનું કુલ પ્રમાણ લીધું છે, પણ શરીર ઢાંકવા વિવિધ પ્રકાર તે કપડામાંથી થવા જોઈએ. એટલે શાસ્ત્રકારોએ સ્પષ્ટ ખ્યાલ આપવા દરેક વસ્ત્રનું માપ નિર્માણ કરી આપ્યું છે, સાધુની દરેક સંઘાટીની લંબાઈ પાંચ હાથ લાંબી અને ત્રણ હાથ પહોળી, આ હિસાબે એક સંઘાટી પંદર [૧૫] હાથની થવા જતાં ત્રણે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંઘાટીનું કુલ માપ પિસ્તાલીસ [૪૫] હાથ થાય છે. છ હાથ લાંબા અને દેઢ હાથ પહોળો એ એક ચેલપટ્ટો ૯ હાથને થાય, આસનનું કપડું સાડા ત્રણ હાથ લાંબુ અને એક હાથ પહેલું હોવું જોઈએ. બે હાથ લાંબુ અને બે હાથ પહોળું એવું કપડું ‘ભિક્ષાપાત્ર' રાખવા માટે વાપરવું. એક હાથ લાંબુ અને એક હાથ પહોળ પાણી ગાળવાનું ગરણું હોવું જોઈએ ત્રણ પાત્રમાં રાખવા માટે અનેક હાથ લાંબુ અને અકેક હાથ પહોળું એવા ત્રણ વો જોઈએ. તમામ પાત્રોને એકી સાથે બાંધવા માટે ત્રણ હાથનું એક વસ્ત્ર રાખવું જોઈએ. આ બધું મળીને અડસઠ ૬૮ હાથ વસ્ત્ર થાય છે. મુખ વસ્ત્રિકા, રજોહરણની ડાંડી ઉપર લપેટવાનું કપડું અને માંડલિક વસ્ત્ર આ તમામનું મળી એક હાથ વસ્ત્ર થાય છે. નાક સાફ કરવાનું વસ્ત્ર અડધા હાથનું, પાણીનું વાસણ ઢાંકવા માટે એક હાથનું વસ્ત્ર, ધૈડિલ જતી વખતે જલપાત્ર રાખવાનું વસ્ત્ર એક હાથ, એમ બધું મળીને વસ્ત્રનું પ્રમાણ બહોતેર ૭૨ હાથ હોવું જોઈએ. સાધ્વીઓનું વસ્ત્ર પ્રમાણ છ– ૯૬ હાથ રાખવામાં આવ્યું છે. તેનું વિવરણ આ પ્રમાણે છે – બે હાથ પહોળી અને સાડા ત્રણ હાથ લાંબી, એવી એક સંઘાટીના સાત હાથ, ત્રણ હાથ પહોળી અને સાડા ચાર હાથ લાંબી એવી બે સંઘાટિઓનું સત્તાવીસ હાથ, ચાર હાથ પહોળી અને સાડા ચાર હાથ લાંબી એવી એક સંઘાટીનું અઢાર હાથ, આ પ્રમાણે ચાર સંઘાટીનું બાવન હાથ કાપડ થયું, બે હાથ પહોળી અને સાડા સાત હાથ લાંબી એવી સાડીના પંદર ૧૫ હાથ, આ પ્રમાણે ચાર સંઘાટિનું અને એક સાડીનું, એમ મળી ૬૭ હાથ થયું. આસન, ઝોલી, ગરણું, પાત્રબંધન, મુખવસ્ત્રિકા, રજોહરણ, રજોહરણની ડાંડીનું વસ્ત્ર, માંડલિકવસ્ત્ર, નાક સાફ કરવાનું વસ્ત્ર, પાણી ઢાંકવાનું વસ્ત્ર, સ્થડિલ જતા લેવામાં આવતા પાત્ર રાખવાનું વસ્ત્ર, પાત્રમાં રાખવાના અનેક હાથના ચાર વસ્ત્ર, તથા અવગ્રહપટ્ટ (જાંધિયા), કાંચલી આ બધુ મળીને છ-નુ ૯૬ હાથના પ્રમાણનું વસ્ત્ર સાધ્વીઓએ રાખવાનું હોય છે. પુસ્તક બાંધવાના વસ્ત્રની અલગ જોગવાઈ રાખવામાં આવી છે. વસ્ત્રની માફક પાત્ર પણ સાધુ-સાધવી એ માટે આવશ્યક ઉપકરણ છે, માટે તેની સંખ્યા આ પ્રમાણે રાખવામાં આવી છે. સાધુઓ માટે ત્રણ પાત્ર, અને ચોથુ ઉંદક, સાધ્વીઓ માટે ચાર પાત્ર અને પાંચમું ઉંદક રાખવામાં આવ્યું છે. (સૂ૦૨) ઔદેશિકાશનપાનખાદ્યસ્વાધ-વચ્ચપાત્રગ્રહણ નિષેધઃ | આલય” કલ્પનું વર્ણન પૂરું કરીને હવે “દેશિક” નું ધ્યાન રજુ કરીએ છીએ-નો જરૂ” ઈત્યાદિ. મૂલને અર્થ–કોઈ એક સાધુ-સાધ્વીને ઉદેશીને બનાવેલ અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, રજો શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ હરણ, ગે છો, બાજોટ-પાટ, શયા, સંથાર, ઔષધ, ભેષજ વિગેરે કલ્પ નહિ. (સૂ૦૩) ટીકાને અર્થ-કઈ એક મુનિને ઉદેશીને બનાવેલી ચીજ “ઔદેશિક’ કહેવાય. જેવાં-અશન, પાન, ખાધ, વાઘ, આ ચાર પ્રકારના આહાર કહેવાય છે, કપડા, કાંબલ, પાત્ર, ગેછે, બાજોટ-પાટ, શયા-સુવા માટે શરીર પ્રમાણ વસાદિ, સંથારો-અઢી હાથ પ્રમાણુ વસ્ત્રાદિ, ઔષધ (એક દ્રવ્યની બનેલી ), ભેષજ (અનેક દ્રવ્યોની બનેલી ) સાધુ-સાધ્વીને લેવા કપે નહિ ( સૂ૦૩) ત્રીજા ક૫–શચાતરપિંડ-નું વર્ણન કરે છે- નો દg' ઇત્યાદિ. શયાતરપિડ નિષેધઃ મૂલને અર્થ–શયાતરપિંડ સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરે કલ્પ નહિ (૪) ટીકાને અર્થ-જે કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીને ઉતરવા માટે જગ્યા અગર ઉપાશ્રય આપે તે વ્યક્તિ શયાતર કહેવાય છે. તેને ત્યાંથી સાધુ-સાધ્વી કેઈ પણ પ્રકારનો આહાર ગ્રહણ કરી શકે નહિ, એટલા માટે “ઠાણાંગ” સૂત્રના બીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે-“શય્યાતરને આહાર ગ્રહણ કરનાર મુનિ અનુઘાતિક-ગુરુપ્રાયશ્ચિત્તને ભાગી ગણાય” શયાતરપિંડ ( શય્યાતરની વસ્તુ ) ના અનેક પ્રકાર છે, તેમાં જે વસ્તુ અકલ્પનીય એટલે લેવા યોગ્ય નથી તે અહિં દર્શાવવામાં આવે છે–અશન ૧, પાન ૨, ખાદ્ય ૩, સ્વાદ ૪, વસ્ત્ર પ, પાત્ર ૬, કાંબલ ૭, રોહરણ ૮, દેરા ૯સોય ૧૦, કાતર ૧૧, છરી ૧૨, નખ કાપવાની નેરણી ૧૩, કાન ખેતરવાની ચાટ ૧૪, દાંત સાફ કરવા નીસલી ૧૫, કાંટો કાઢવાને ચિપિયો ૧૬. કાંટા અને ચીપિયા રાખવાની કેથળી ૧૭, ઔષધ ૧૮, ભેષજ ૧૯. શતપાક-સહસ્ત્રપાક આદિ તેલ ૨૦, પાતરા રંગવાને સફેદ વાર્નિશ વિગેરે ૨૧, પાત્રમાં કાણા પાડવાનું ઓજાર ૨૨, કાગળ૨૩, કલમ ૨૪. શાહી ૨૫, ખડીયે ૨૬, હિંગલો ૨૭ આદિ. “શયાતર' ના ઘેરથી કઈ કઈ વસ્તુઓ લાવી કપે , તેના નામ–(૧) ઘાસ (૨) માટી (૩) શિલા (૪) ઉપર વંટો (૫) રાખ (૬) પત્થરને ટુકડો (૭) ઈટ (૮) ધૂલ (૯) બાજોટ (૧૦) પાટ (૧૧) શયા (૧૨) ઘાસને સંથાર (૧૩) છાણ (૧૪) વસ્ત્ર-પાત્ર-ઉપકરણ સહિત શિષ્ય (૧૫) સ્વાધ્યાયને માટે પુસ્તક; શિષ્યને શિવાય બીજી બધી વસ્તુઓ પડિહારી પાછી આપવાની શરતે] લેવી કલ્પે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ જે કોઇ વ્યક્તિ સાધુને માટે ઉપાશ્રય ભાડે લે, અગર કઈ જગ્યાનું ભાડું નક્કી કરે છે તે જગ્યા સાધુને કપે નહિ. “ઉપાશ્રય' સમાજને હોવાથી સમાજની કઈ પણ વ્યક્તિ તે ઉપાશ્રયનો માલિક ગણાય માટે સાધુ સાધ્વી સમાજના કઈ પણ એક માણસની રજા લઈ તે ઉપાશ્રયમાં ઉતરી શકે છે. ચાતર-પિંડના ચાર ભાગ છે (૧) એક જ જગ્યાએ રાંધવું અને જમવું (૨) એક જગ્યાએ રાંધવું અને બીજી જગ્યાએ જમવું. (૩) જુદી જુદી જગ્યાએ રાંધવું અને વધુ રાંધણ એક જ જગ્યાએ લાવી ત્યાં જમવું (૪) અલગ-અલગ જગ્યાએ રાંધવું અને અલગ-અલગ જગ્યાએ જમવું, આ ચાર ભાંગામાંથી બીજે અને ચોથે ભાંગે ગ્રહણ કરવા ગ્ય છે, કારણ કે આ બે ભાંગામાં “ શયાતર” નો હક્ક તે આહાર ઉપરથી ઉઠી જાય છે. અને તે આહાર બીજાની માલીકીને બને છે, તેથી એ આહારને માલીક શયાતર કરતો નથી, પણ બીજી વ્યક્તિ તેને માલીક બનવાથી તે આહાર સાધુને આપી શકે છે, અને સાધુ તે લઈ શકે છે, એમાં કઈ બાધ આવતે નથી, કારણ કે ભોજન એક જગ્યાએ બન્યા પછી તે ભોજનના ભાગ પાડે છે અને ભાગ લેનાર માણસ સાધુને વહેરાવી શકે છે. આ બીજા ભાગનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચે ભાંગે ઘણું જ સ્પષ્ટ છે, કારણ કે અલગ અલગ રાંધવું અને અલગ અલગ જમવું તેમાં શય્યાતરનો હિસ્સો પહેલેથી જ વહેચાઈ જાય છે. માટે બીજા ભાંગાને અને ચોથા ભાંગાને યોગ્ય આહાર સાધુ-સાધ્વી લઈ શકે છે. (સૂ૦૪) રાજપિડ ગ્રહણ નિષેધ ચોથાક૫–રાજપિંડનું વર્ણન કરવામાં આવે છે- જો પૂરૂ' ઇત્યાદિ. મૂલનો અર્થ–સાધુ-સાધ્વીઓને “રાજપિંડ” લેવો અને ભોગવે કપે નહિ (૫) ટીકાનો અર્થ–રાજપિંડના છ પ્રકાર છે (૧) અશન, (૨) પાન, (૩) ખાદ્ય, (૪) સ્વાઘ (૫) વસ્ત્ર અને (૬) કાંબલ તાત્પર્ય એ છે કે આ બધી વસ્તુઓ ખાસ રાજાના ઉપભોગમાં આવવાવાલી નહિં ક૯પે. (સૂ૦૫) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ કૃતિકર્મવિચારઃ । હવે પાંચમા ‘કૃતિકાઁનું' વ્યાખ્યાન રજુ કરવામાં આવે છે–‘વક્' ઇત્યાદિ. મૂલના અથ – સાધુ-સાધ્વીની દીક્ષાપર્યાયની ઉત્તરોત્તર શ્રેણી પ્રમાણે ‘કૃતિકમ ' (વંદના) કરવા કલ્પે છે. (૧) સાધુ ને સાધ્વીઓનુ કૃતિક (વંદન) કરવુ' નહિ' કલ્પે (૨) શાસ્ત્રના ફરમાન અનુસાર સાધ્વીઓ ને સાધુઓનું વદન કવું ક૨ે [૩] આચાયાં અને ઉપાધ્યાયને પણ પર્યાયજ્યેષ્ઠ ને અન્યાન્ય દીક્ષાની શ્રેણી અનુસાર મેાટાને વંદન નમસ્કાર કરવા ક૨ે (૪) જે સમુદાયમાં સાધુ સાધ્વી, આચાર્ય-અને ઉપાધ્યાયે માટી સખ્યામાં વિચરતા હાય ત્યાં પણ દીક્ષા-પર્યાયની કક્ષા અનુસાર એક બીજાને વંદણા નમસ્કાર કરવા ૪૫ (૫) મોટી સ ંખ્યામાં વિચરતા સાધુઓને પણ ઉત્તરાત્તર કક્ષા અનુસાર વંદન કરવુ' કલ્પે (૬) ગણુાવચ્છેદક પણ જ્યારે ભેગા થાય ત્યારે પણ તેઓ એક બીજાને ઉપરોક્ત સિદ્ધાંત અનુસાર નમસ્કાર કરે છે (છ) અનેક આચાર્યાં પણ ઉપર પ્રમાણે આચરે છે (૮) ઉપાધ્યાયેા પણ તેજ પ્રમાણે કરે છે (૯) આ પ્રમાણે સ્થવિરા. પ્રવતર્તીકા, ગણિ અને ગણધરો પણ વતવા બધાએલાં છે. ૧૦ (સ્૦૬) ટીકાના અ—જે દીક્ષાપર્યાયમાં મેટા છે તેને ‘ રાત્વિક' કહેવામાં આવે છે. સાધુએ સાધુ તે અને સાધ્વીએ સાધ્વીઓને પર્યાયની ઓછી વધતી કક્ષા અનુસાર વંદન આદિ કરે, અર્થાત્ ટૂંક સમયની દીક્ષાવાલા સાધુએ અધિક સમયની દીક્ષાવાલા સાધુને વંદન કરે. ઓછા સમયની દીક્ષાવાલા સાધ્વીએ લાંખા સમયની દીક્ષાવાલા સાધ્વીને વંદન કરે. । કહ્યુ પણ છે "" समणेहि य समणीहि य, अहारिहं होइ कायव्वं " શ્રમણ શ્રમણીએ યથાયેાગ્ય વંદન કરે। શંકા-જો એમ છે તે જેમ સાધુએએ સાધ્વીને વંદના કરવી ઉચિત નથી તેમ સાધ્વીએએ પણ સાધુને વંદના નહિ કરવી જોઇએ? આ શંકાને દૂર કરવા માટે કહે છે--' x નિથાળ ' ઇત્યાદિ ધ સાધ્વીએ સાધુને વંદન કરે, કહ્યું પણ છે- " सव्वाहि संजईहि, किइकम्मं संजयाण कायव्वं । पुरिसुत्तरिओ धम्मो, सव्वजिणाणं पि तित्थम्मि ” ॥ इति || અર્થાત્-સાધ્વીએએ સાધુઓને વંદન કરવી જોઇએ, કારણ કે તમામ તીથકરોના શાસનમાં પુરૂષપ્રધાનતાની મહત્તા ગણવામાં આવી છે. છે કે સાધુ શાસ્ત્ર અભિપ્રાય અને પરંપરાની પરિપાટી સૂચન કરવામાં આવી અલ્પકાલના અથવા દીર્ઘકાલના દીક્ષિત હાય પણ સાધ્વીઓ વડે તે વંદન કરવા ચેાગ્ય છે. અલ્પ સમયના અથવા દીર્ઘ સમયના દીર્ઘ પર્યાયવાલા આચાર્ય' કે ઉપાધ્યાયે રત્નાધિક મુનિને નમસ્કાર કરવાજ જોઇએ. અને આચાય શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ કે ઉપાધ્યાય જાતે નમસ્કાર કરે એટલુ જ નહિ પણ સમુદાયના સાધુએને પણ રત્નાધિકપર્યાયયેષ્ઠ મુનિને નમસ્કાર કરવાનું કહે. કદાચ પદવીના અહુ'ભાવ' ની ખાતર આચાય કે ઉપાધ્યાય વંદન ન કરે, અગર ન કરાવે તે ટાલામાં કલહ ઉત્પન્ન થાય છે, અને પરિણામે તે આચાયના બહિષ્કાર કરવામાં આવે છે. આ પ્રકારના કલહને લગતી હકીકતને અંગુલિ-નિર્દેશ ‘ઠાણાંગ’ સૂત્રમાં કરવામાં આવ્યા છે, જેમકે-આચાર્યાં, સમુદાયની અંદર, પર્યાય જ્યેષ્ઠતા અનુસાર, સમ્યક્ પ્રકારે, વંદન ન કરે, આચાર્ય –ઉપાધ્યાય, ગણુમાં, ઉત્તરાન્તર દીક્ષાની કક્ષા અનુસાર, ભાવપૂર્વક કૃતિક અને વિનય ન કરે ’' આ વાકય જે ટાકવામાં આવ્યા છે તે બતાવે છે કે દીક્ષાની પર્યાય પ્રમાણે જો વંદના આદિ વિધિ ન થાય તે પરિણામે કલહ અને સામુદાયિક બહિષ્કાર જન્મ પામે છે, માટેજ આચાય અને ઉપાધ્યાયે ‘અહુ ભાવ’ નહિ પાષતા સરલ અને લઘુભાવે પર્યાયજ્યેષ્ઠને વંદન કરવું જોઈએ અને બીજા પાસે કરાવવું જોઇએ. જ્યારે કોઇ એવા પ્રસ`ગ ઉપસ્થિત થાય અને પેાતાના ગચ્છ કે સંઘાડાના અથવા અન્ય ગચ્છ સઘાડાના સભેગી સાધુ માટા પ્રમાણમાં એકત્રિત થાય તા ત્યાં પણ “કૃતિકમ” ને શાસ્ત્ર આદેશ અમલમાં આવવા જોઇએ. ઉપરોકત ચર્ચાને અનુરૂપ શાસ્ત્રમાં કહ્યું છે- » “ कप्पइ बहूणं भिक्खूणं बहूणं गणावच्छेइयाणं ” इत्यादि । ભિન્ન ભિન્ન ગચ્છના સાંલેાગિક સાધુને જ્યાં જ્યાં એકઠા થવાના પ્રસંગ ઉપસ્થિત થાય ત્યાં ત્યાં પણ ઉપરના જ ક્રમ અપનાવવાના હોય છે, સાંભેગિક એટલે જે જે સાધુએને સાથે બેસીને આહાર પાણી કરવાને સબંધ હોય તે બધા સાધુ ‘સાંભોગિક' કહેવાય. ‘સાંભાગિક ગણાવચ્છેદક' પછી તે એક ગચ્છના હોય અગર ભિન્ન ગચ્છ ના હોય, એક અથવા ભિન્ન ગચ્છના સાંલેગિક આચાર્યા, ઉપાધ્યાય અને સ્થવિરા માટે આગમવાણી ફરમાવે છે કે તેઓએ પર્યાયયેષ્ઠઅનુસાર વંદનાવિધિ અમલમાં મૂકવી. આ ‘વાણી’ના મૂલ પાઠ આ પ્રમાણે છે. (૧ફ ચળું વળાવ છેચાળ ’ ફાતિ, 'कप्पड़ बहूणं आयरियाणं ' इत्यादि. બેર્ વમૂળ મુત્રનાયાળું ’સ્થતિ, શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ વમેવ થેરા’ ફિ. આ જાતની “વંદના વિધિ દરેક સાધુમાં, લઘુતા અને નમ્રતાને ગુણ ભારે-ભાર ખીલવે છે. કહ્યું પણ છે– “एयं किइकम्मविहि, जुजंता चरणकरणमाउत्ता। साहू खवंति कम्मं, अणेगभवसंचियमणंतं” ॥१॥ અર્થાત-વંદન કરતી વખતે ચરણકરણની ક્રિયામાં જે ઉપગ રાખવામાં આવે તો સાધુ-સાધ્વીએ અનેક ભવના સંચિત કરેલા કર્મોનો નાશ કરે છે. સાધુ-સાધ્વીઓના પેટામાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવે છેદક, સ્થવિર, પ્રવર્તક ગણી અને ગણઘરેનો સમાવેશ થાય છે. આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચછેદક, સ્થવિર, પ્રવર્તક, ગણી અને ગણધરનું સ્વરૂપ કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આચાર્યનું સ્વરૂપ કહે છે – જનશાસનના ઉપદેશક, મોક્ષના અભિલાષી વિનયવંત અને સ્વાર્થના દાતા હોય તે આચાર્ય કહેવાય છે. કહ્યું પણ છે – “सुत्तत्थविऊ लक्षण,-जुत्तो गच्छस्स मेढिभूयो य । गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ” ॥१॥ ભાવાર્થ-સૂત્ર અને તેનો અર્થ, તેમજ સૂત્રાર્થની અંદર રહેલા વીતરાગ-ભાવના જાણકાર હોય, પ્રશસ્ત લક્ષણોથી યુકત હય, ગછના આધારભૂત ગણુતા હય, ગણની ચિંતા-રહિત હોય, અર્થાત વિશિષ્ટ કાર્ય સિવાય સામાન્ય કાર્યોની ચિંતા નહી કરનારા હોય, એવા આચાર્ય સૂત્રાર્થનું વ્યાખ્યાન કરે છે. (૧) માન કરે છે. (૧) વ ઉપાધ્યાયનું સ્વરૂપ GSજે સાધુની સમીપમાં ર જે સાધુની સમીપમાં રહીને અન્ય સાધુઓ શાસ્ત્રાભ્યાસ કરે છે તે સૂત્ર ભણાવનાર સાધુ જૈનશાસનમાં ઉપાધ્યાય” તરીકે ઓળખાય છે. કહ્યું છે “बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहे। तं उवइस्संति जम्हा, उवज्झाया तेण वुचंति”॥३॥ જીનેશ્વરની વાણી જે બાર અંગ અને ઉપાગમાં વર્ણવામાં આવી છે તે વાણીને સ્વાધ્યાય કરનાર, અને તે સ્વાધ્યાયને મેક્ષાભિલાષીઓને ઉપદેશ દેનાર, તથા અંગ ઉપાંગને અભ્યાસ કરવાવાલા જિજ્ઞાસુઓને શિખવનારને જ “ઉપાધ્યાય’ કહેવામાં આવે છે (૨) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ હવે ગણાવચ્છેદકનું સ્વરૂપ કહે છે ‘ગણુ’નાં વિભાગે પાડવામાં આવે છે, કારણકે સ`પ્રદાયના મેાટા સમુદાયમાં ઘણા સાધુએ હોય, તે સાધુએ પર સીધી દેખરેખ રાખવાનુ એકજ માણસથી અશક્ય બને છે તેથી મેટામેટા સમુદાયાના નાના વિભાગે અને પ્રવિભાગો પાડી દેવામાં આવે છે જેથી શિસ્ત અને પ્રણાલિકા જલાઇ રહે, તેમજ સાધુએની ક્ષતિએ જોઇ તેઓના દોષનું નિવારણ કરી શકાય, તેમજ જ્ઞાન અને ચારિત્ર અને વિકસાવી શકાય. વિભાગો અને પ્રવિભાગેા ઉપર ધ્યાન આપવા માટે કોઈ એક ચારિત્રવાન-જ્ઞાનવત-અને સમયને પિછાણનાર બાહોશ સાધુને ‘ગણાવચ્છેદક' તરીકે નીમવામાં આવે છે. આ ગણાવચ્છેદક' તે વિભાગાને સથા ઉચ્ચ કક્ષા પર દોરે છે. કહ્યું છે— આ " पभावशुद्धावणेसु खेत्तोवज्झेसणासु य । अविसाई गणावच्छेयगो सुत्तत्थवी मओ ॥ અર્થ-જીનશાસનની પ્રભાવના (મહિમા) વધારે, દૂર દેશામાં કે જ્યાં સાધુ સાધ્વી ન જતા હેાય તેવા અણુવિકસિત ગ્રામ આદિમાં કષ્ટો અને પરિષહે સહન કરી ત્યાં જાય, અને ક્ષેત્ર-ગ્રામ આદિ યાગ્ય સ્થાન તથા ઉપધિ-કલ્પનીય વસ્ત્ર આદિની ગવેષણામાં ખેદ નહિ કરતા તેવા સાધુઓને જ જીનેશ્વરાએ ગણાવચ્છેદક' કહ્યાં છે . (૩) હવે વિરનું સ્વરૂપ કહે છે— મોક્ષને તીવ્ર લસલાટ હોય, ભદ્રિક અને સરલ પ્રકૃતિવાલા હાય, શાંત રસે ઝુલતાં હોય, સમાન દૃષ્ટિવાલા હોય, ધર્માંના રંગ હાહાડમાં વ્યાપી ગયા હોય, જ્ઞાન, દર્શીન, ચારિત્રથી પતિત થયેલ સાધુને ઠેકાણે લાવનાર હોય, પતિત અને સાધુ માર્ગીમાં હીનતા પામેલ સાધુ-સાધ્વીને કતવ્યનું ભાન કરાવી પ્રેમાલ સમજાવટથી તેઓને ઇહલેાક અને પરલેાકની હાનિઓ બતાવી સંયમયાગમાં સ્થિર કરનાર હોય, દોષિત સાધુને પણ દોષ જાહેરમાં નહીં લાવી તેનું શાંત નિરાકરણુ કરનાર હાય, સાધુવને પ્રિય હાય, ગુણગ્રાહક હાય જ્ઞાને અને થયે પૂર્ણ હોય તેવા સાધુએ ‘સ્થવિર’ કહેવાય છે. કહ્યું છે--- સવિનો મવિનો, વિષયમ્મો નાળ તંત્તત્તે । जे अहे परिहायइ, सारेंतो सो हवइ थेरो " ॥ ४ ॥ 66 અ--સ બેગ અને નિવેદ સંપન્ન, એટલે હૃદયના ઉંડાણમાં વૈરાગ્ય ભાવ નીતરતા હાય, તેમજ સંસાર તરના વેગ ઓછા થઇ ગયા હોય, માવ (કેમલતા) આદિ ગુણસર્હુિત હોય, પ્રિયધી હોય, જ્ઞાન દર્શીન ચારિત્ર રૂપ ત્રણ રત્નનું યથાર્થ જ્ઞાન આપનાર હોય, જે સયમ માર્ગોમાં શિથિલ થતા હોય તેઓને સમ્યકદર્શન કે જે આત્માના નિજ સ્વભાવ છે, તેમજ મેાક્ષનુ પ્રથમ પગથીયુ છે એમ સમજાવી ઠેકાણે લાવનાર હોય તે ‘વિર’ કહેવાય (૪) હવે પ્રવૃત્તકનું સ્વરૂપ કહે છે 66 જે કોઈ યોગ્ય સાધુને સંયમમાં પ્રવૃત્તિ કરાવે, તેને ‘પ્રવતક' તરીકે સોધવામાં આવે છે. કહ્યુ છે-तवसंजमजोगेसु जोग्गं जो उ पवट्टए । निवट्टए अजोग्गं च गणचिंती गो ॥ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ અતપ અને સંયમના ભેદાનુભેદ સમજાવી તેનુ' મૂલ્યાંકન સમજાવે છે. સાધુને ખરાખર આચાર વિચારમાં સ્થાપિત કરી વૈરાગ્ય ધ્યાન આદિ પ્રવૃત્તિઓમાં ચેાગ્ય દોરવણી આપે છે, આવી રીતે ગણી' નુ અધૂરૂ રહેલ કાર્યો પૂરૂ કરવામાં મશ્કુલ રહે છે એવા સાધુસમુદાયનું કાર્ય કરવાવાલાને પ્રવતક' કહે છે. (૫) હવે ગણીનું સ્વરૂપ કહે છે— અહિં ગણુના અ` ઘેાડા સાધુઓના ‘સમૂહ' એવા થાય છે. ગણના સ્વામી ગણી કહેવાય છે. કહ્યુ છે— “સુન્નત્થે નિમ્માઓ, પિયત્ ધોળુવત્તળાકસહો । जाइकुलसंपन्नो, गंभारो लधिमंतो य ॥ ૬ ॥ સંગર્યું—વુ—નિકો, જ્યાળો પવયળાજીરાની યા વિદો ય મળિયો, ગળતાની નિળતિહિઁ” ॥ ૭ ॥ જે સૂત્ર અને તેના અને જાણનાર હોય, જેને સૈદ્ધાંતિક દૃષ્ટિની વિશાલતા થઇ હોય, ધર્મના રંગે રંગાઈ ગયા હોય, મરણાંતકષ્ટ પણ અડગ રહે તેવા પ્રિયધમી અને દઢધી હોય, વ્યવહારકુશલ હોય, જાતિ અને કુલ સ ́પન્ન હોય, ગભીર અને ગુણના ભંડાર હોય, લબ્ધિમાન હોય, ઉપદેશાદિ દ્વારા શિષ્યાને સંગ્રહ કરનાર હોય, ઉપગ્રહનિરત-સાધુઓને વસ્ત્રાદિથી અનુગ્રહ કરનાર-વઆદિ આપનાર હોય, સાધુના આચાર વિચારમાં કુશલ હોય, છટ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાના કરનાર હોય, જીન શાસનના અનુરાગી હોય, તેનેજ તીર્થંકર ‘ગણી’ કહેલ છે. ૫ ૬ ।। ૭ । હવે ગણધરનું સ્વરૂપ કહે છે— જે આચાર્ય સદેશ હોય, અને ગુરુની આજ્ઞાથી સાધુસમૂહને સાથે લઇ પૃથક્ વિચરતા હોય તેને ‘ ગણુધર’ કહેવામાં આવે છે. કહ્યુ પણ છે— “ નો આયરિયો પુળ લો, તારલો ચેવ હોડ્યુત્ક્રીમ્ । साहुगणं गहिऊणं, वियरइ सो गणहरो होइ ॥ १ ॥ આચાય” નહિ, પણ બુદ્ધિથી આચાય'ની કક્ષાએ ઉભે રહે તેવા હોય, અને ગુરૂની આજ્ઞાથી સાધુના સમૂહને લઇ જુદો વિચરતા હોય, તેને ‘ગણધર’ કહેવામાં આવે છે. અહિં ભગવાન મહાવીર ને જે ગણધરો’ હતાં તેની વાત નથી. કારણ કે તે ગણધર દેવા' કહેવાતાં અને મતિ, શ્રુત, અવધિ અને મનઃ પ ય, એ ચાર જ્ઞાનના ધરવાવાલા હતાં, અહિ ‘ગણુધર ના અથ સાધુએના નાના સમૂહને લઇ ગ્રામાનુગ્રામ વિચરે તેવા થાય છે ! સૂ॰ ૬ ll શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૨૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રત કલ્પ: . છ8 મહાવ્રત ક૯પને કહે છે– ઈત્યાદિ મલાઈ સાધુ અને સાદેવીઓએ ભાવનાસહિત પાંચ “મહાવત’ નું પાલન કરવું જોઈએ | સૂ૦ ૭ | ટકાથ-જીવનપર્યન્ત ત્રણ કરણ અને ત્રણ વેગથી સમસ્ત સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે તેને “મહાવત’ કહે છે. અથવા અણુવ્રતોની અપેક્ષા મહાન હોવાથી મહાવ્રત કહેવાય છે. કરણ એટલે કરવું, કરાવવું અને અનમેદવું, કેટલાક લોકો કાર્ય જાતે કરે છે કેટલાક જાતે નહિ કરતા અન્ય પાસે કરાવે છે, કેટલાક જાતે કરવા તથા કરાવવા અશક્ત હોવાને કારણે બીજા લે તે કાર્ય કરતા હોય તે તેને અનુમોદના આપે છે. એટલે તે કાર્યને મનથી પ્રોત્સાહન આપી વધાવી લે છે. આ ત્રણે કરણથી 'પાપલાગે છે. ' યોગ એટલે જેગ મેળવ, આવા રોગ ત્રણ છે (૧) મનગ (૨) વચનગ (૩) કાયયોગ, મનથી કાર્ય કરવું, વચનથી કાર્ય કરવું, અને શારીરિક પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવું, જગતના કોઈ પણ કાર્ય મન-વચન-કાયા ના યોગ દ્વારા જ થાય છે. મહાવ્રત પાંચ છે–(૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાનવિરમણ (૪) મૈથુનવિરમણ (૫) પરિગ્રહવિરમણ. જેમ ઘરને બહાર દિવાલ હોય છે ને તે દિવાલથી ઘરને ચાર ડાકુ વિગેરેથી રક્ષણ થાય છે તેમ પાંચ મહાવ્રત” પિ સંયમ ઘરની રક્ષા માટે દરેક વ્રતની પાંચ પાંચ એમ મળી પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ છે. આ “ભાવના” નું જો સાધુ-સાધ્વીઓ પરિપૂરું પાલન કરે તો કોઈ દિવસ પણ “વત’ ખંડન થતાં જ નથી. (૧) પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણને અતિપાત-જીવ અને કાયા જુદાં કરવાં તે પ્રાણાતિપાત કહેવાય, તેથી નિવૃત્ત થવું તેને પ્રાણાતિપાત-વિરમણ કહે છે. આ વ્રતને નિભાવવા માટે પાંચ ભાવનારૂપી દિવાલે છે જેના નામ આ પ્રમાણે છે. (૧) ઈર્ષા સમિતિ (૨) મન: સમિતિ (૩) વચન સમિતિ (૪) એષણસમિતિ (૫) નિક્ષેપસમિતિ (૧) ઈર્યાસમિતિ એટલે રસ્તે જતાં સાડા ત્રણ હાથની ભૂમિ સુધી આગળ દષ્ટિ રાખીને ચાલવું. (૨) મનઃસમિતિ એટલે મનના વિચારો ઉપર સંયમ. આ મન:સમિતિથી અનેક પ્રકારના દુષ્ટ વિચારો આવતાં બંધ થાય છે. (૩) વચન સમિતિ એટલે વચન ઉપર કાબુ-વાણીને સંયમ. આનાથી વાણીથી થતાં અનેક પ્રકારનાં સાવધ વ્યાપાર બંધ થાય છે. (૪) એષણસમિતિ આહાર આદિની ગવેષણમાં સાવધાન રહેવું. (૫) નિક્ષેપસમિતિ-ભાંડ ઉપકરણ આદિના લેવા મૂકવા વિગેરેમાં યાતના રાખવી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) મૃષાવાદવિરમણવ્રત-સદંતર જૂઠું બોલવાને ત્યાગ. આવા પ્રકારના “મૃષાવાદ' ને સાધુ-સાધ્વીને વ કેટીએ ત્યાગ હોય છે. આ વ્રતના રખોપા માટે પાંચ ભાવનાઓ કહેલી છે-તે આ છે (૧) અનુવિચિત્યસમિતિ-ચોગ-ભાવના-વિચાર કરી બોલવું તે. (૨) ક્રોનિગ્રહભાવના (૩) લેભનિગ્રહભાવના (૪) ધર્યભાવના (૫) મૌનભાવના. (3) અદત્તાદાનવિરમણ વ્રત-એટલે નાની મોટી કંઈ પણ ચીજ પૂછયા સિવાય ન લેવી તે. આ “વ્રત' ની પાંચ ભાવનાઓ આ છે– (૧) અનુજ્ઞાતવિવિક્તવસતિવાસભાવના. (આજ્ઞા લઈ સ્ત્રી-પશુ નપુંસકના વાસ રહિત વસતિ સેવવાની ભાવના) (૨) અનુજ્ઞાત-(આજ્ઞા લઈને) સંસ્તારક-ગ્રહણ- ભાવના (૩) શયા-પરિકર્મ-વજનભાવના-ઉપાશ્રયને રંગરિપેર નહિ કરવા -કરાવવાની ભાવના (૪) અનુજ્ઞાત-ભક્તાદિ-ભજન-ભાવના-ગુરુવડિલ આદિની આજ્ઞા લઈ આહાર આદિ વાપરવાની ભાવના (૫) વૈયાવૃત્યશકત્યગોપનભાવના-દશ પ્રકારથી વૈયાવૃત્યસેવા કરવાની શક્તિને ન છૂપાવવી તે ભાવના. (૪) મૈથુનવિરમણવ્રત- આ “વ્રત” ની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે–(૧) અસંસક્તવસતિવાસભાવના-સ્ત્રી-પશુપંડક રહિત ઉપાશ્રય અથવા યથાગ્ય જગ્યામાં રહેવાની ભાવના (૨) સ્ત્રીકથાવિરતિભાવનાશ્રી આદિની કથા-વાર્તા નહિ કરવા અગર સાંભળવાની શુદ્ધ દૃષ્ટિવાલી ભાવના (૩) સ્ત્રીરૂપનિરીક્ષણવર્જનભાવનાસ્ત્રીનું ૫ વિકારષ્ટિથી નહિ જોવાની ભાવના (૪) પૂર્વકીડિતમરવિરમણભાવના-ગૃહસ્થનાસમાં કરેલા રતિભાનું વિસ્મરણ કરી નાખવું, એવી ભાવના (૫) પ્રણીત જનવર્જનભાવના-કારણ વગર નિતપ્રતિ સરસ ભજન વર્જવાની ભાવના. (૫) પરિગ્રહવિરમણ વ્રત, આની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે–(૧) શોન્દ્રિયસંવરભાવના (૨) ચક્ષુઈન્દ્રિયસંવરભાવના, (૩) ધ્રાણેન્દ્રિયસંવરભાવના. (૪) જીવેન્દ્રિયસંવરભાવના, (૫) સ્પશેન્દ્રિયસંવરભાવના સૂત્રો સાતમાં પર્યાયથેષ્ઠ ક૯પને કહે છે-“gs' ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ પર્યાયજ્યકકલ્પ: મૂલાર્થ-સાધુ-સાધ્વીઓએ કલ્યાણ અને મંગલસ્પ, ધર્મદેવ. અને જ્ઞાન-સ્વરૂપ દીક્ષાપર્યાયમાં વડીલ એવા સાધુ સાધ્વીને વંદન નમસ્કાર સત્કાર સન્માન અને તેઓની ઉપાસના કરવી જોઈએ. (૮). ટીકાને અથ–સાધુ-સાધ્વીઓએ રત્નાધિક મુનિને વંદના નમસ્કાર આદિ ભાવપૂર્વક કરવા તથા આહાર આદિનું નિમંત્રણ ભક્તિભાવથી કરવું, અને સન્માન કરવા ઉભા થવું જોઈએ. કારણ કે દીક્ષામાં વડિલ એવા સાધુ મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. તેથી તેઓ કલ્યાણપ છે. તેમની ભાવપૂર્વક ઉપાસના કરવાથી અનંત કર્મોની કેટ ખપી જાય છે ને પાપના સમૂહ બળીને ભસ્મ થાય છે, માટે મંગળરૂપ છે, વળી તેઓ સાક્ષાતુ ધર્મદેવતા છે. અને રમૈત્ય-જ્ઞાન-સ્વરૂપ છે. (સૂ૦૮) પ્રતિક્રમણકલ્પઃ | આઠમાં પ્રતિકમણ કલપને કહે છે– જરૂ' ઇત્યાદિ મૂળ અને ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓએ ઉભયકાલ–સવાર અને સાંજ બને વખતે પ્રતિકમણ કરવું જોઈએ. તાત્પર્ય એ કે “ઉત્તરાધ્યયન' સૂત્રમાં કહ્યું છે કે –“ પ્રતિક્રમણથી જૂના કર્મો શિથિલ થાય છે તેમ નાશ પણ પામે છે અને નવા બંધાતા નથી. અર્થ, સાચા દિલથી પ્રતિકમણ કરનારને લાગૂ પડે છે. પ્રતિક્રમણ એટલે થયેલ પાપ ઉપર દષ્ટિપાત કરી થયેલ ભૂલને હદયપૂર્વક પશ્ચાત્તાપ કરો, અને ફરી પાપ ન બંધાય તેના માટે સતત સાવચેતી રાખવી. પ્રતિકમણ ફક્ત સાધુઓ માટે નથી. સાધુના પેટાળમાં શ્રાવકે પણ આવી જાય છે. જેથી શ્રાવક ગણને પણ પ્રતિક્રમણ બન્ને વખત કરવાની સૂત્ર આજ્ઞા છે. (સૂ૦૯ ) સાધૂનાં માસકલ્પવિધિઃ . નવમા માસનિવાસ કલ્પને કહે છે–#gg' ઇત્યાદિ. મલનો અર્થ-નિગ્રન્થાએ, ગઢવાલ અને બાહરની વસ્તી વગરના ગામમાં નગરમાં, ખેટ, કબૂટ, મડંખ પટ્ટણ આકર, દ્રોણુમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, સન્નિવેશ, સંવાહ, ઘોષ, અંશિકા, પુડભેદન વિગેરેમાં, હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં, એક માસ સુધી રહેવું કપે છે. સાધુઓને કેટ સહિત અને બહાર વસતિવાલા પૂર્વોક્ત સ્થાનમાં બે માસ સુધી રહેવું કહે છે. આવા સ્થાનોમાં એક મહીને ગામની અંદર અને એક મહીને ગામની બહાર રહેવાનું સાધુઓને ક૯પે છે. કોટની અંદર રહેવાવાલા નિર્ગળે કોટની અંદર જ ભિક્ષાચરી કરે અને બહાર રહેવાવાલા બહાર જ ભિક્ષાચરી કરે. (સૂ૦૧૦) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ટીકાને અર્થ– જે સ્થળે અઢાર પ્રકારના કરવેરા વસૂલ કરવામાં આવતા હોય ત્યાંના સ્થળને ગ્રામ કહે છે. જે સ્થાનમાં અઢાર પ્રકારના કર વસુલ કરવામાં ન આવતા હોય તેને “નગર’ કહે છે. જે 'ગામ' ને ચ રે બાજી માટીને ગઢ હોય તેને “ખેડ' કહે છે. જ્યાં થેડી વસ્તી રહેતી હોય તેને “કબડ” અથવા “ કઈટ' કહે છે. જ્યાંથી અઢી અઢી ગાદની દૂરી પર બીજી વસ્તી હોય તેને મડંબ કહે છે જ્યાં બધી વસ્તુઓ મલતી હોય તેને “પટ્ટણ” અથવા “પાટણ કહે છે. જ્યાં સેના, ચાંદી, હીરા, મેંગેનીજ, લેડુ, કોલસા, અબરખ વિગેરે ધાતુઓની ખાણ હોય તેને આકર કહે છે. જે શહેરમાં, જલમાર્ગ કે સ્થલમાર્ગ દ્વારા જઈ શકાય તેને “દ્રોણ મુખ’ કહે છે. જ્યાં વ્યાપારીઓની વસ્તી ઘણું હોય તેને નિગમ કહે છે. જ્યાં “રાજા” ને વસવાટ રહે તેને “રાજધાની” કહે છે. જ્યાં તાપસ લેગ રહે તેને આશ્રમ કહે છે. જ્યાં સાર્થવાહ લેગે સાથે લઈ જતાં રોકાતા હોય તે જગ્યાને “સંનિવેશ' કહે છે. જે સ્થાને ઘણા વિશેષ પ્રમાણમાં ખેડુત લોકે રહેતાં હોય તે સ્થાન “સંબાહ” કહેવાય છે. અથવા બીજા ગામેથી આવીને લગે ધાન્ય આદિની રખવાલી માટે રહે તે સ્થાન ને “સંબાહ’ કહે છે. જ્યાં ગાયોના ધણ વાલે ગાયો ચરાવતા રહેતા હોય તેને “ઘોષ' કહે છે. ગામને અરધો ભાગ ત્રીજો ભાગ કે ચોથો ભાગ હોય તેને “અંશિકા' કહે છે. જ્યાં બીજા ગામેથી આવીને વ્યાપારી લેગ ચીજો ખરીદે છે તે સ્થાનને “પુટભેદન' કહે છે. ઉપર વર્ણવેલ બધા સ્થલો પ્રકાર (કેટ) સહિત હોય અને બહાર વસતી નહિ હોયતે, સાધુ હેમન્ત અને ગ્રીષ્મઋતુમાં, એક માસ સુધી, પિતાને વસવાટ કરી શકે છે. આ પ્રમાણે ગામ જે કોટ સહિત અને બહારની વસતિ સહિત હોય તે ત્યાં બે માસનું અર્થાત્ એક માસ અંદર અને એક માસ બાહર નિવાસ કરવો કલ્પી શકે છે. આહાર પાણી જ્યાં વસવાટ હોય ત્યાં ને જ કલ્પી શકે. વસવાટના ક્ષેત્ર બહારના આહાર પાણી ક૯પી શકે નહિ. આવો આદેશ સૂત્ર દ્વારા કરવામાં આવ્યું છે– “g૬ નિશા અંહિ થા” ઈત્યાદિ (સૂ૦૧૦) સાધુઓના માસક૯પ કહ્યા બાદ સાધીઓના માસક૯૫ વિષે સૂચન કરવામાં આવે છે. “g નાથન' ઇત્યાદિ. સાધ્વીનાં માસકલ્પવિધિઃ | મલનો અર્થ-સાધ્વીઓને, કટવાલા કેટની બહારની વસ્તી વગરના ગામ આદિમાં હેમન્ત અને ગ્રીષ્મ ના સુધી રહેવાનું ક૯પે છે. અને કોટવાલા બહારની વસ્તીવાલા ગામ આદિમાં ચાર મહિના સુધી રહેવ કરે છે. તેમાં ગામમાં બે માસ અને તેની બહારની વસ્તીમાં બે માસ એમ હેમન્ત અને શ્રીમતમાં ચાર માસ સુધી સાધ્વીઓને રહેવાનું કહપે છે. જે “બહાર' માં રહેતાં હોય તેને “બહાર' માંથી, અને જે ગામ” માં રહેતા હોય તેને ગામ માંથી જ આહાર લેવાનું ક૯પે છે (સૂ૦૧૧) ટીકાનો અર્થ–સાધુઓને માટે કેટવાલા અને બાહરની વસ્તીવાલા ગામ આદિમાં એક માસ સુધી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું કહ્યું છે. પરંતુ સાધ્વીઓને માટે તે અવિધ એ માસની કહેવામાં આવી છે. બાહરની વસ્તીવાલા ગામ આદિમાં સાધુઓને માટે એ માસ સુધી નિવાસ કરવાની અવિધ કહેલ છે ત્યાં સાધ્વીઓને માટે ચાર માસ સુધી રહેવાની અવિધ કહેવામાં આવી છે. (સૂ૦૧૧) એકપ્રાકારાદિ કે ગ્રામાૌ સાધુ-સાધ્વીનાં સમકાલનિવાસ નિષેધઃ । હવે સૂત્રકાર સાધુ અને સાધ્વીને એક ગામમાં રહેવાના નિષેધ કહે છે. નોવ્વ’ ઇત્યાદિ. મૂલના અ—એક કિલ્લાવાલા, એક જ દરવાજાવાલા, આવવા જવાના એકજ રસ્તાવાલા ગામ, નગર, પુર, પટ્ટ, સબાહ, નિવેશ, દ્રોણમુખ અને રાજધાની વિગેરેમાં એક જ વખતે સાધુ-સાધ્વીઓને નિવાસ કરવા કલ્પતા નથી. (સ્૦૧૨) ટીકાના અજે ગામ નગર આદિમાં એક અખડિત કિલ્લા હોય, તેના દરવાજો પણ એક જ હોય, તેમજ જવા આવવાના એક જ રાજમાર્ગ હાય એવા ગામ નગર આદિમાં સાધુ-સાધ્વીઓને એક જ સમયમાં રહેવાનુ કલ્પતું નથી. (સ્૦૧૨) સાધુ-સાધ્વીઓએ રાત્રે અગર સંધ્યા સમયે તેમ જ પઢિએ વિહાર કરવે ચેગ્ય નથી. આને માટે સૂત્રકાર કહે છે—‘નો પર્’ઈત્યાદિ. સાધુ-સાધ્વીનાં રાત્રૌ સંઘ્યાયાં ચ માર્ગગમન નિષેધઃ । મૂલ અને ટીકાના અ”—સાધુ-સાત્રીએએ રાત્રિના સમયમાં, સધ્યા સમયે અગર સૂર્યદય પહેલાં વિહાર કરવા નહિ. ઉપરના સમયેા · વિકાલ ' કહેવાય છે. અધ્વગમનના અવિહાર કરવુ એવુ' થાય છે (સ્૦૧૩) પાછળ કહેલા સમયમાં એટલે રાત્રિ, સધ્યા સમયે અને સૂર્યોદયની પહેલાં વિહાર કરવાનો નિષેધ કરીને હવે તે સમયમાં સાધુ-સાધ્વીઓને જે જે વસ્તુ નહિ લેવી જોઇએ, તે અપવાદની સાથે ખતાવે છે—‘નો પર્’ ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીનાં સાપવાદમ અગ્રાહ્યવસ્તુ ગ્રહણનિષેધઃ | મૂલ અને ટીકાનો અર્થ–સાધુ-સાધ્વીઓએ રાત્રે, સંધ્યા સમયે તથા સૂર્યોદય પહેલાં, વસ્ત્ર, પાત્ર, કામલ. પાદBછન તથા રજોહરણ અથવા પંજણી (છો) ગ્રહણ કરવા નહિ, પણ કદાચ એ વસ્તુઓ ચોરાઈ ગયેલ હોય તે તે લઈ શકે છે. એજ વાત સૂત્રકાર કહે છે–“ની રોgિr'' ઇતિ (સૂ૦૧૪). અશન આદિ પણ રાત્રે લેવું નહિ કલ્પે તે બતાવવામાં આવે છે–નો શg' ઈત્યાદિ. સાધુ-સાધ્વીનાં રાત્રાશનપાનાદિ નિષેધઃ . મૂલનો અર્થ-સાધુ-સાધ્વીઓએ રાત્રીના સમયે, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો, ઔષધ, ભેષજ-દવા તથા લેપ' વિગેરે ચીજે ગ્રહણ કરવી નહિ (સૂ૦૧૫) ટીકાને અર્થે –સાધુ-સાધ્વીને અશનાદિ ચાર પ્રકારને આહાર અને ઔષધ ભેષજ વિગેરે તથા એવી બીજી ચીજો, તેમ જ “લેપ' કરવા યોગ્ય વસ્તુઓ ગ્રહણ કરવાનું કલ્પ નહિ ( સૂ૦૧૫) જે સ્થળે સમૂહભેજન થતું હોય ત્યાં પણ ભેજન લેવાના ઈરાદાથી સાધુ-સાધ્વીઓએ જવું નહિ તે કહે છે–નો વધુ ઈત્યાદિ. સાધુ-સાધ્વીનાં સાપવાદ સંખડિભોજન નિષેધઃ | મૂલનો અર્થ_એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય તે સિવાય કોઈ પણ પ્રસંગે સાધુ-સાધ્વીઓને સમૂહભેજન’ માં આહાર અર્થે જવું કપે નહિ (સૂ૦૧૬) ટીકાને અર્થ-જ્યાં છએ કાયના જીવોની વિરાધના થતી હોય તેને “સંખડી” અગર “જ્ઞાતિભોજન” કહે છે. જ્યાં “સંરંભ-આરંભ-સમારંભ” થતાં હોય તે “ભોજન” ને “સંઘ-જ્ઞાતિ કેમ, પરગણું, ગામધૂમાડાબંધ જમણ કહે છે. આવા “જમણવાર' માં સેંકડો માણસો એકત્રિત થઈ જમે છે. “સંભ” એટલે ચીજ વસ્તુઓ યા પર એકત્ર કરવી તે. ‘આરંભ’ એટલે એકઠી કરેલી વસ્તુઓને તેડી–ફડી-દળી-ચૂર્ણ કરી તયાર માલ મલીદો કરે છે. “સમારંભ’ એટલે ઉપરની ચીજોને મોટા પાયા પર અગ્નિ તેયાર કરી પકાવવી તેનું અસલ સ્વરૂપ ફેરવવું ને ઉપભોગ માટે લાયક બનાવવું તે છે. સાધુ-સાધ્વીઓને જાણીજોઈને જમણવારના પ્રસંગે જવું નહિ. કદાચ વિહાર કરતાં “જમણવાર’ નું સ્થળ આવી જાય તે યત્નાપૂર્વક જવામાં દોષ નથી આ આશય વ્યક્ત કરવા સૂત્રકાર કહે છે કે- “ નજન્ય વિદામ ” ઈતિ (સૂ૦૧૬). શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીનાં પર્યુષણાકલ્પઃ । હવે દશમે પર્યુષણા કલ્પ કહે છે– વ્પર્ નિસ્થાનું ઇયાદિ. મૂલન અથ`—જે સાધુ-સાધ્વી ‘માસકલ્પ ’ ના આચારપ્રમાણે વિચરતાં હોય તે સાધુ-સાધ્વીને આષાઢ માસની પૂર્ણિમાથી ‘ચાતુર્માસ ’ કરવાનું ક૨ે છે. અહિં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શા માટે · માસકલ્પ ’ પ્રમાણે ચાલતાં સાધુ-સાધ્વીને ‘ચાતુર્માસ ’ કરવાનું કહ્યું છે ? પ્રત્યુત્તર એ છે કે ‘માસકલ્પ' પ્રમાણે વિહાર કરનારા સાધુ-સાધ્વી યથાર્થ નિયમેનુ પાલન કરે છે, ને તેને ત્રસ-સ્થાવર-હિંસાદિના ઢાષામાંથી બચાવવાનુ પણ ચેાગ્ય લાગવાથી શાસ્ત્રકારોએ અષાઢી પૂર્ણિ`મા સુધી ‘ચાતુર્માસ ' ના સ્થળે પહોંચી જવાનું કહ્યું છે. કારણ કે વર્ષાઋતુની શરુઆત તે પહેલાં થઈ ગઈ હોવાથી ત્રસ સ્થાવર અને સૂક્ષ્મ જીવાની તેમ જ હરિતકાય એટલે લીલી વનસ્પતિની શરુઆત વરસાદના દિવસેામાં થાય છે. આથી વનસ્પતિકાય તથા એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરેન્દ્રિય તેમ જ 'ચેન્દ્રિય જીવાની વિરાધના થઈ જવા સભવ છે. તેથી આ દોષ ન થાય તે ઉદ્દેશથી ‘ચાતુર્માસ’ કરવાનું’ ‘માસકલ્પ ’ ના સાધુ-સાધ્વીને ફરમાન છે. આ વર્ષાઋતુ દરમ્યાન ઘણા ખી, ઝાડા, ગુલ્મા, શુ, લતાએ, વેલડીએ, તૃણેા, વલયે, હિરતા, અ’કુરો, ઓષધિયા, જલવેલા, બિલાડાના ટાપ અને સ્નેહસૂક્ષ્મ, પુષ્પસૂક્ષ્મ, પનકસૂક્ષ્મ, ( લીલફૂલ ) બીજસૂક્ષ્મ વિગેરે સૂક્ષ્મ તેમ જ ખાદર વનસ્પતિએ ઘણા પ્રમાણમાં ફૂટી નિકળે છે. આ હરિતકાયા આદિ ચાલતી વખતે સાધુ, સાધ્વી દ્વારા કચરાઈ જવાના સંભવ છે. આ વનસ્પતિના જીવા એકેન્દ્રિય જાતિના છે. તેમ જ એન્દ્રિય જીવા-શંખ, શ ́ખનક, જલૌક, નીલગુ, ગંડાલક, શિશુનાગ, વિગેરે; તેમ જ ત્રીન્દ્રિય જીવા–કુથુવા, કીડી, કીટિકા, બહુપદી, પૂર્વર સૂક્ષ્મઅંડ, સૂક્ષ્મઉત્તિ' વિગેરે; અને ચઉરેન્દ્રિય જીવા-માખ, મચ્છર, પતંગ, ભમરા, કૌંસારી, વિછી, આ ઉપરાંત પંચેન્દ્રિય જીવા-દેડકા, ઉંદર, માછલા, કાછવા વિગેરેની વિરાધના થવા પૂરેપૂરા સભવ છે તેથી જ ‘ચતુર્માસ' કરવાની સ્પષ્ટ આજ્ઞા છે ( સૂ૦૧૭ ) ટીકાના અ—જે સાધુ-સાધ્વી શાસ્ત્રની આજ્ઞામાં રહી વિચરે છે તેને આષાઢી પૂર્ણિમાથી શરુ થતાં · ચતુર્માસ ' ને પણ શાસ્ત્રોક્ત આજ્ઞાએ અંગીકાર કરવાનું રહે છે. શિષ્ય ગુરુમહારાજને પ્રશ્ન પૂછે કે હે ભદન્ત! શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ માસકલ્પ પ્રમાણે ચાલવા વાળા સાધુ-સાધ્વીઓને “ચાતુર્માસ' કરવાનું ફરમાન છે તો તેનું પ્રયોજન શું ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે–હે શિષ્ય ! એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જેનું રક્ષણ કરવાનું શાસ્ત્ર ફરમાન છે. વળી આ “ચાતુર્માસ ” કાલ ‘વર્ષાકાલ' છે, ને તે સમય દરમ્યાન અસંખ્ય અને અનંત જીવોની પેદાશ ક્ષણ એકમાં થાય છે, ને તેની વિરાધના થાય છે. તે પાપમાંથી સાધુ-સાધ્વીઓને બચાવવા માટે શાસ્ત્રકારોએ “ચાતુર્માસ નું નિરૂપણ કર્યું છે. વળી ચાતુર્માસ સિવાય બીજી શેષ હતુઓમાં સાધુ-સાધ્વીને ઠેર ઠેર લોકસમુદાયના ઉત્કર્ષ માટે વિચારવાનું હોય છે. તેથી “ચાતુર્માસ' ના નિરાંતના સમય દરમ્યાન સુખે સમાધિએ “આત્મવિચારણ” એકાંતમાં કરી શકાય એ પણ હેત છે. તે વખતે લોકો પણ નવરાશ ભોગવતાં હોય છે એટલે તેને વધારે પ્રમાણમાં પરમાર્થ ઉપદેશ આપી શકાય તેમજ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વિચારણા, શુભસંક૯૫બલ વધારી શકાય, એ હેતુથી આ નિયમ ઘડળે છે. “સ્વદયા ' એ મુખ્ય ‘દયા’ છે, ‘દયા’ ના પેટાલમાં ‘પદયા’ આવી જાય છે. “સ્વદયા એટલે પિતાના “આત્મા' ની દયા, “સ્વદયા' એટલે પિતાના આત્માને હિંસાદિથી બચાવ, ક્ષણે ક્ષણે ઉઠતાં અશુભ ભાવમાંથી રક્ષણ કરવું, તેમ જ આગળ વધતાં શુભ અધ્યવસાયે શુદ્ધ આત્મઉપગે રહેવું તે છે. વર્ષાકાલ દરમ્યાન કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું ધ્યાન શાસ્ત્રકારોએ નીચે મુજબ આપ્યું છે. (૧)–એકેન્દ્રિય જીવો જેવાં કે શાલિ આદિ બીજ; નીમ, આમ, કેશમ્મ, શાલ, અંકેલ, પીલુ, શલકી વિગેરે એક ઠલિયાવાલા-એક ગોળીવાલા વૃક્ષ, તથા ગૂલર, કપિત્થ (કવિઠકૅથ), અસ્તિક, તિન્દુક, બિલ્ડ, પસ, દાડમ, માતલિંગ ( વિજેરા ) વિગેરે ઘણા બીજવાળા વૃક્ષ; તેમ જ નવમાલિકા સેયિક, કરંટક, બધુજીવક વાણ, કરવીર સિન્દુવાર, વેલ આદિ ગુલમ; વૃત્તાક, કપાસ, જપ, આઢકી, તુસલી, કુતુમ્ભરી, પિપ્પલી, નીલી વિગેરે ગુચ્છ તથા પદ્મનાગ, અશોક, ચપ્પા, વાસન્તી, અતિમુક્તક, કુન્દલતા વિગેરે લતાઓ; તથા કૃષ્માંડી (કદૂદ ) કાલિંગ (તરબૂચ) ત્રપુષી (કાકડી ) તુંબડી, વાલોર, આલ, પટોલી વિગેરે વેલાઓ; તથા તિકા, કુશ, દર્ભ પર્વક, અર્જુન, સુરભિ, કુરૂવિન્દ વિગેરે ઘાસ; તથા તાલ, તમાલ, તર્કલી, શાલ, સરલા, કેતકી, કદલી વિગેરે વલય; તથા તદુલીયક, અધૂયારુહ, બસ્તુ (બથુઆ ), બદરક, મારપાદિકા, ચિલ્લી, પાલક વિગેરે લીલોતરી તથા બીજમાંથી તત્કાલ ફુટેલાં અંકુર, શાલિ, બ્રીહિ, ઘઉં, જ, કલમ, ચોખા, કદ, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, ચણા. કલથી, અલસી, મકાઇ, કેદરા, કાંગળી વિગેરે ઔષધિ તથા પનક (લીલફૂલ ) શેવાલ, પાવક, કશેરૂ, ઉત્પલ (કમલ), પદ્મ, કુમુદ, નલિન, પુંડરીક વિગેરે પાણીમાં ઉત્પન્ન થવાવાળી વનરપતિઓ તથા કુહન (જમીનમાંથી ફાટી નીકળે તે ), આયકાય કહણ, કંડુક, ઉદેહલિકા, સર્પછત્ર આદિ વનસ્પતિઓ. • નેહસૂકમ' ઓસ, હિમ, ઝાકળ, વિગેરે, “પુષ્પસૂમ’ ગૂલરના ફૂલ જેવા સૂક્ષ્મજીવ, ‘પનકસૂમ’– વર્ષાઋતુમાં ભૂમિ અથવા લાકડા ઉપર ઉત્પન્ન થનારા પાંચ વર્ણના પનક નામના છો જે લીલફૂલ કહેવામાં આવે છે તે. “ બીજસૂક્ષમ' જેનાથી અંકુરા ઉત્પન્ન થાય તે ધાન આદિના તુષના અગ્રભાગ, “હરિતસૂમ”-નવીન ઉત્પન્ન થનારા ભૂમિ જેવા રંગવાળા હોવાથી જલદી નજરમાં નહિ આવનારા છો, એ બધા એકેન્દ્રિય જીવો છે, એની શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ અને એવા પ્રકારના બીજા એકેન્દ્રિય જીવેાની પણ વિરાધના થાય છે. જેવી રીતે એકેન્દ્રિય જીવેાની વિરાધના થાય છે તેમ બેન્દ્રિય આદિ જીવાની પણ વિરાધના થાય છે. તેના નામ આ પ્રમાણે છે—શખ નાનામેટા, જલેા, લટ, ગિડાલા, કેચવા તેમ આવા પ્રકારના અન્ય એન્દ્રિય જીવાની પણ વિરાધના થાય છે. ‘ પ્રાણુસૂક્ષ્મ’— એક પ્રકારના કુંથવા હોય છે, જેએને છમસ્થા ચાલતી વખતે જ જોઇ શકે, જ્યારે તે સ્થિર હોય ત્યારે જોવામાં નથી આવતા એ ત્રીન્દ્રિય જીવા છે, એના વિષયમાં કહ્યુ પણ છે— સે જિત પાળવુદુમે” ઇત્યાદિ, “તે પ્રાણ સૂક્ષ્મ કેવા હોય છે ? પ્રાણ સૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે—કાળા, લીલા, લાલ, પોળા, સફેદ. અનુદ્ધરી નામના કથવા છે તે ફક્ત ચાલતી વખતે જ સાધુ-સાધ્વીઓને નજરે આવે છે પણ સ્થિર રહેલ નજરે નથી આવતાં. યાવત્ અલ્પજ્ઞ સાધુ સાહ્નિએએ વાર-વાર સાવધાનીની સાથે જાણવું અને દેખવુ જોઈએ, અને પ્રતિલેખન કરવુ જોઇએ. એ પ્રાણસૂક્ષ્મ છે. આ અનુહરી કથવા ઉપરાંત અન્ય પ્રકારના કથવા, કીડીઓ, ઘણા પગવાળા ઈન્દ્રગાય આદિ; જલપુતરપાણીમાં રહેવાવાળા સૂક્ષ્મ કીડા; તથા અંડસૂક્ષ્મ-તદ્દન નાના કીડા, કીડા વગેરેના ઇંડા. ઉત્ત ́ગમ-કીડિયારું વિગેરે. આવા પ્રકારના બીજા પણ ત્રીન્દ્રિય જીવા છે તેની વિરાધના થાય છે. એવી જ રીતે માખી, મચ્છર, ડાંસ, વીછી વિગેરે ચેાન્દ્રિય જીવાની અને આ ઉપરાંત બીજા પણ ચાન્દ્રિય જીવેાની વિરાધના થાય છે, એવી જ રીતે પંચેન્દ્રિય જીવે જેવા કે—દેડકાં, ઉંદર, મચ્છી, કાચબા, તથા અન્ય પાંચેન્દ્રિય જીવેાની પણ વિરાધના થાય છે. એવી રીતે એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવાની વિરાધના થવાને કારણે એમ કહેવામાં આવ્યું છે કે સાધુ સાધ્વીઓએ વર્ષાવાસ-ચામાસું કરવું જોઇએ (સ્૦૧૭) સાધુ-સાધ્વીના વર્ષાવાસવિહાર નિષેધઃ । વર્ષાકાલમાં એકેન્દ્રિય આદિ જીવની વિરાધનાની સંભાવનાને લીધે સાધુ અને સાધ્વીઓને એક જ સ્થાન પર નિવાસ કરવા ઉચિત છે, આ કહેવાઇ ગયેલ છે, આ કથનના ફલિતા એ છે કે સાધુ અને સાધ્વીને વર્ષાકાલમાં વિહાર કવું નહિ કલ્પે; માટે આ આશયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે—' નો દર ' ઇત્યાદિ. મૂલના અ—સાધુ-સાધ્વીએને વર્ષાઋતુના સમય દરમ્યાન એટલે ચાર માસ સુધી વિહાર કરવા કલ્પે નહિ (સ્૦૧૮ ) ટીકાના અ— ચાતુર્માસ' બાબતને સ્પષ્ટ આદેશ ઉપરક્ત ‘સૂત્ર’ થી જણાઇ આવેછે. (સૂ૦૧૮ ) વર્ષાઋતુમાં જ પર્યુષણ પર્વ નક્કી કરવામાં આવ્યું છે; પણ આ પ કયારે અને કયાંથી ઉજવવુ' તે બતાવવાને માટે કહે છે—‘ પર નિમંયાળ ’ઈત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણા-દિવસ નિરૂપણમ્ ા મૂલનો અર્થ–સાધુ-સાધ્વીઓએ, વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ વ્યતીત થયાં બાદ, “પર્યુષણ પર' ઉજવવું જોઈએ. આ પર્વને અંતિમ દિવસ ભાદરવા સુદ પાંચમ રાખવામાં આવેલ છે. શકલ પંચમીની રાત્રિનું ઉલ્લંઘી જવી ન જોઈએ. (સૂ૦૧૯) ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓ માટે જે “પર્યુષણ' ને કાલ નકકી કરેલ છે. તે કાલ અષાઢ સુદ પૂનમના પ્રતિક્રમણથી માંડી એક માસ અને વીસ દિવસ પસાર થયાં બાદ બતાવ્યો છે. સાધુ-સાધ્વીના પેટામાં શ્રાવક શ્રાવિકાનો પણ સમાવેશ થઈ જાય છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ શુકલ પંચમીને છે. ને તે દિવસ સહિત એક અઠવાડિયું આ “પર્વ' માટે નિર્માણ કરેલ છે. એટલે “પર્વાધિરાજ પર્યુષણ' શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૫ સુધી નિર્માણ થયાં છે. શુકલ પંચમીની રાત્રિનું ઉલ્લંઘવી નહિ ક૯પે. પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ ગણાયું છે; કારણ કે અન્ય પમાં તે “ જડ” (પુદ્ગલ) નેજ આનંદ લુંટવાનો હોય છે. ત્યારે આ પર્વ ' માં શાશ્વત આત્મિક આનંદ લૂંટવાનો હોય છે. પુદ્ગલ ને આનંદ આ “ જીવ' અનંતા કાલથી લૂંટતે જ આવે છે. પણ કેઈ કાલ એ નથી ગયો કે જે કાલમાં તે પુદ્ગલાનંદથી વિરામ પામ્યો હોય, અગર તે તરફ ઉદાસીનતા દાખવી હોય. અનેક જન્મે વ્યતીત થયાં પણ કઈ દિવસે * આત્મા’ એ પોતાની જાતને યાદ કરી નથી, એટલા માટે જ જ્ઞાનીઓએ આ “પર્યુષણ” એ નિર્ધાર્યા છે. જે પર્વ માં જીવ’ કદાચ સવાલ થાય તે પિતાની ભૂલી ગયેલ “જાતને સંભારી શકે. પરિ’ નો અર્થ પૂર્ણ રૂપથી અને “ઉષણ” ને અર્થ નિવાસ કરે તે થાય છે, ને આ ક૫માં મુનિજન પૂર્ણ રીતે “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ' વિચાર કરે છે. આ ત્રણે “કરણ' શું છે? તેની સામાન્ય સમજણ સાથે આપણે ચાલીએ તે ઠીક ! “શારદા'-જીવ સુખની કલ્પનાએ-કલ્પનાએ અને “જડ” માંથી જ આનંદ મેળવવાની લાલચે જડ” જેવો થઈ ગયો. ઘણે કાલ ભ્રમણ કરતાં કેઈ પુણ્યાનુબંધી પુણ્યના ગે સદવિચારે ચાલતા ચાલતે પૂર્ણાનંદ મેળવવાની ઇચ્છાએ. અનેક પ્રકારની અજ્ઞાનતાપૂર્વક ક્રિયાઓ કરતે “આથીજ હું મેક્ષ મેળવીશ” એમ દઢપણે માનતે સ્વચ્છ વિચર્યો. પછી સદ્ભાગ્યે તેને સદૂગુરુદેવને સંવેગ મળ્યો. આ સદૂગુરુદેવ, જેમ બાળકને આંગળીથી “ચંદ્રમા’ બતાવાય છે તેમ તે મોક્ષાથીને “આત્મ દર્શન કરાવે છે. પછી તે મેક્ષાથી પોતાના સ્વવિચાર બલે આગલ વધી “અપૂવ કરશે” શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ પહોંચે છે, છતાં અહિં આ “કરણ” વખતે “આત્મદર્શન” ની ઝાંખી થાય છે. નિજાનંદ ને આભાસ થાય છે, પુદ્ગલ તરફની રૂચિ ઉડી જાય છે. આ છે અપૂર્વ કરણને મહિમા. આવા “અપૂર્વ કરણે” પહોંચવાવાલા જ અ૫ હોય છે ને ઘણા ખરા તો “યથાપ્રવૃત્તિ કરતાં કરતાં” અપૂર્વકરણના દરવાજે થીજ પાછા વળે છે, અને ફરી પાછા ચતુર્ગતિની ચોપાટ ખેલવી શરૂ કરે છે. “ અપૂર્વકરણ” એ આંતરિક વિષય છે બહારના ક્ષણિક અને વિનાશી સાધનો દ્વારા તેમજ બુદ્ધિ દ્વારા તેનું વર્ણન થવું અશકય છે. “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ ' એ * સ્વાનુભવ' ના વિષય છે. આ સંબંધી જ્ઞાનની તાલાવેલી જાગે ત્યારેજ આત્મસ્વરૂપનું ભાન થાય છે. આવા “ કરણ ) ની પરમ ઉપાસના કરવા માટેજ પર્યુષણ” છે. ભગવાન મહાવીર ના શાસનકાલ માં આ નિયમ પ્રવત્તી રહ્યો છે. પર્યુષણ પર્વના છેલા દિવસને “સંવત્સરી' કહે છે આ પર્વને સમારોહ શ્રાવણ વદ ત્રયોદશી થી શરૂ થાય છે. આ પર્વ દરમ્યાન વિશિષ્ટ પ્રકારે, પિતાની યોગ્યતા અનુસાર, સંયેગો પ્રમાણે, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ તપ સંયમની આરાધનામાં ઓતપ્રોત થવું જોઈએ. ઉપરના “કરણે' ને વિચાર કરે ઘણું કઠિન છે; માટે સાધુ-સાધ્વીઓએ સ્વાધ્યાય, કાત્સર્ગ, ધ્યાન, બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સત્તાવીસ પ્રકારના અણુગારના ગુણોની આરાધના કરવી. આ “આરાધના” ની સાથે સાથે દૂધ આદિ વિષયનો ત્યાગ કરવો ઘટે. નીરસ આહારનું સેવન કરવું, “મૌનવ્રત’ ધારણું કરવું, ઉપશમ અને ક્ષેપક શ્રેણીનો વિચાર કરે, આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન મુનિજનેની સેવાચાકરી કરવી. એ ઉપર ગણાવેલ ક્રિયાઓ સાધુ-સાધ્વીના દૈનિક જીવનમાં વર્ણાએલી છે પરંતુ “પયુષણ પર્વમાં તે ક્રિયાઓમાં જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે તેને પૂર્ણ વિચાર કરી તેમાં સુધારો કરે, તેમજ પ્રાયશ્ચિત્ત લઈ આગામી કાલે આગલ વધવાનો નિશ્ચય કરે, “આ નિયમો ફકત સાધુ-સાધ્વીઓ માટેજ છે એમ રખે કે માનવામાં ભૂલ ન કરે. જે નિયમાવલિ પરંપરાથી ચાલી આવે છે તે નિયમાવલિ શ્રાવકગણને પણ બંધન કર્તા છે. નિત્યપ્રતિ ધાર્મિક ક્રિયા કરવાવાલા શ્રાવકોને પણ પર્યુષણ પર્વમાં વિશિષ્ટ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાનું કહેલ છે. આ “એ છવ’ દરમ્યાન ગૃહસ્થોએ હમેશા મુનિ મહારાજના દર્શન કરવા, નિત્ય નિયમ કરવા, દાન, શાલ, તપ, અને ભાવની આરાધના વધારવી, રાત્રિભેજનને સદંતર ત્યાગ કરે, સ્વધમી જનો ઉપર વત્સલભાવ રાખો, દીન દુઃખી અનાથની રક્ષા કરવી, અભયદાન, સ્વાધ્યાય, તપ આદિ આચરવું, તપસ્વી સાધમીઓ માટે પારણું અતરવારણું આદિનો પ્રબંધ કરવો, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ ગપી આશ્ર છાંડવા, અભયદાન કરવું એટલે કસાઈખાનેથી જીવોને મુક્ત કરાવવા, સામાયિક કરવું, ઉમયકાલ પ્રતિકમણ કરવું, ગુપ્તદાન, આયંબિલ, તપ વિગેરે કરવાં, સર્વથા કુશીલને ત્યાગ કરે, વ્યાખ્યાન શ્રવણ કરવું, પ્રભાવના કરવી, હજામત નહિ કરવી, નહિ કરાવવી, શરીરશુશ્રુષા નહિ કરવી, બ્રહ્મચર્ય પાલવું, શક્તિ-અનુસાર અઠ્ઠમથી માંડી આઠ દિવસના ઉપવાસ કરવા અને “સંવત્સરી ના દિવસે આઠ પ્રહરને પિષે આદર, આ જાતની ક્રિયાઓથી દેહાધ્યાસ ઓછો થઈ “આત્મા’ તરફ દૃષ્ટિ કેલવાય છે. આ પર્વમાં ચતુર્વિધ સંઘનું કર્તવ્ય એ છે કે-ગામોગામ, દેશદેશ અમારી શેષણા કરાવે, અને જનશાસનને મહિમા વધારે, દીક્ષા સમારોહ કરે, અંતગસૂત્ર અગર શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ કલ્પ-સૂત્ર સાંભળે સંભળાવે, વિશુદ્ધ મનેાભાવથી ક્ષમા યાચના કરે અને વિશુદ્ધ મનેાભાવથીજ ક્ષમાપ્રદાન કરે; તાત્પર્ય એ છે કે આ પર્યુÖષણ પ॰માં જે જે ક્રિયાએ અને આચરાથી સંવરની વૃદ્ધિ થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવું જોઇએ. (સૂ૦૧૯) પ્રોત્સપર્યુષણાદિવસસ્યાનન્તતીર્થકરપરમ્પરા સિદ્ધત્વપ્રતિપાદનમ્ । ચામાસી પ્રતિક્રમણથી એક મહીના અને વીસ દિવસ વીત્યા પછી પર્યુષણ કરવાં જોઇએ. આ કથન કાઈ સ્વયંની *લ્પનાનું નથી; પરંતુ અનન્ત તીથ કરાની પરંપરાથી ચાલી આવે છે. એ સૂચિત કરવા કહે છે— ‘છે ળ≥ળ'' ઇત્યાદિ, મૂલ અને ટીકાના અથ—શિષ્ય પૂછે છે કે હે ભદન્ત ! આપ કયા હેતુ ખડે કહેા છે કે ચામાસાના મીસ દિવસ સહિત એક માસ વ્યતીત થયાં બાદ સાધુ-સાધ્વીઓએ ‘પર્યુષણ' કરવુ ? ગુરૂ ઉત્તર આપે છે કે હે શિષ્ય ! જે હેતુથી અતીત કાલમાં અનન્ત ભગવન્ત તીર્થંકરાએ એક માસ વીસદિવસ વ્યતીત થયાં પછી પર્યુષણ કર્યા હતા, વત માન ચૌવીસીમાં ઋષભદેવ ભગવાનથી માંડી મહાવીરદેવ સુધીના સ` તીથંકરાના વારામાં વીસ દિવસ સહિત ચામાસાના એક માસ ગયા બાદ ‘પર્યુષણુ’ કરવામાં આવ્યા છે. આવા ‘પર્યુષણા' સવ ગણધર દેવા, આચાર્યો, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવત કે, ગણી, ગણાવચ્છેદક અને ચતુર્વિધ સ`ઘાએ પણ આદર્યા છે. અને પરંપરાથી આદરાતાં આવે છે. આ હેતુથી આવું કહેવામાં આવ્યું છે કે સર્વ સાધુ-સાધ્વીએએ ચામાસાના વીસ દિવસ સહિત એકમાસ પૂર્ણ થયે પર્યુષણ કરવા જોઈએ (સ્૦૨૦) અપર્યુષણાદિવસે પર્યુષણાનિષેધઃ । પૂર્વોક્ત શુકલ પક્ષના પાંચમ ' ના દિવસેજ ‘સ’વત્સરી' કરવી, બીજા કોઇ દિવસે-ચતુથી અથવા કદાચ એ પંચમી આવે તે પહેલી પાંચમને મુકીને બીજા પાંચમે કદાપિ સવત્સરી નહિ કરવી જોઇએ. આ વાત પ્રદર્શિત કરવા માટે કહે છે—નો પર ' ઇત્યાદિ. મૂળના અ”—સાધુ-સાધ્વોએએ અપ`ષણામાં પર્યુષણના દિવસેાને ટાળીને પ`ષણા ન કરવી જોઇએ. (સૂ૦૨૧) ટીકાના અવ્યાખ્યા સ્પષ્ટ છે. પોલવિર' ના અથ ‘કરવુ” થાય છે. (સૂ૦૨૧) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૩૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણાયાં કેશલુંચનસ્યાવશ્યકકર્તવ્યતા નિરૂપણમ્ । સાધુઓ અને સાધ્વીએએ પર્યુષણમાં અવશ્ય કેશલુંચન કરવુ' જોઈએ. એ કેશલુંચન પર્યું`ષણાના પ્રતિક્રમણુ પૂર્વે એટલા દિવસ પહેલાં કરવુ` કે જેથી પ્રતિક્રમણ સમયે ગાયના રામ પ્રમાણુ અથવા તેથી વધારે લાંબા કેશ ઉગ્યા ન હોય; એ શાસ્ત્રમર્યાદા છે. તે શાસ્ત્રકાર બતાવે છેઃ 'નો ' ઇત્યાદિ. મૂળના અ—સાધુ-સાધ્વીઓને પર્યુષણાના અવસર પર ગાયના રેશમ ખરાખર પણ વાળનું ઉલ્લંધન કલ્પતુ નથી. (સૂ૦૨૨) ટીકાના અવ્યાખ્યા સ્પષ્ટ છે. ‘સુવાળવિત' ના અથ ‘અતિક્રમણ કરવુ” એવા થાય છે. અર્થાત્ પર્યુષણના પ્રતિક્રમણ સમયે ગાયના રામ પ્રમાણ પણ કૅશ રહેવા જોઇએ નહિ. (સ્૦૨૨) પર્યુષણાતઃ પૂર્વ કેશલુંચનકાલ પ્રતિપાદનમ્ । પૂર્વ સૂત્રને અભિપ્રાય એ છે કે પયુ ષણુ પહેલાં અવશ્ય કેશલૉંચન કરવુ' જોઈએ. એ કેશલુંચન સાધુઓએ કયારે કયારે કરવુ' જોઈએ, તે હવે દર્શાવે છેઃ ' ઈત્યાદિ. મૂળના અ—સાધુએ અને સાધ્વીઓને જઘન્ય બે માસમાં યા ત્રણ માસમાં તથા ઉત્કૃષ્ટ છ માસમાં લાચ કરવા ક૨ે છે. (સ્૦૨૩) ટીકાના અથ—સાધુએ અને સાધ્વીઓને જઘન્ય બે માસ યા ત્રણ માસ પછી અને ઉત્કૃષ્ટ છ માસમાં લેાચ કરવા ક૨ે છે. (સૂ૦૨૩) સાધુ-સાધ્વીનાં તપસોવશ્યકર્ત્તવ્યતા । પર્યુષણમાં સાધુ-સાધ્વીઓએ તપશ્ચરણ અવશ્ય કરવુ જોઇએ, તેથી જે જે તપ, કરવા ચેાગ્ય છે તે દર્શાવે છેઃ 'ત્ત્વક' ઈત્યાદિ. મૂળને અથ—સાધુઓ અને સાધ્વીઓએ પર્યુષણામાં અઢાઇ (આઠ ઉપવાસ) યાવત્ ચતુર્થાં ભકત (ઉપવાસ) નું તપ કરવું જોઇએ. (સૂ૦૨૪) ટીકાના અથ—વ્યાખ્યા સ્પષ્ટ છે. ‘યાવત્' શબ્દથી ખેાડશ ભકત (સાત દિવસને ઉપવાસ), ચતુશ ભકત, દ્વાદશ ભકત, દશમ ભકત, અષ્ટમ ભકત, ષષ્ઠ ભકત, ગ્રહણ કરવાનું છે. આશય એ છે કે પાતપેાતાની શકિત અનુસાર તપ કરવાનું છે, પણ એછામાં ઓછા ચતુથ ભકત (ઉપવાસ) કરવુ' તેા ઉચિતજ છે. (સૂ૦૨૪) પર્યુષણાને દિને આહારાદિના સથા નિષેધ કરે છેઃ નો વર્' ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણામાં સર્વથાઽહારાદિનિષેધઃ । મૂળના અ—સાધુ–સાધ્વીઓને સ‘વત્સરી-૫ને દિને થાડા પણ ચાર પ્રકારના આહાર, ઔષધ, હૌષય, યા વિલેપન ગ્રહણ કરવાં કલ્પતાં નથી. (સૂ૦૨૫) ટીકાના અ—વ્યાખ્યા સ્પષ્ટ છે. (સૂ૦૨૫) વર્ષાવાસે ક્ષેત્રાવગ્રહપ્રમાણ કથનમ્ । સાધુ-સાધ્વીએ ચાતુર્માસ કાળમાં ક્ષેત્રના અવગ્રહ કરીને રહે છે. તે અવગ્રહ અર્થાત આજ્ઞા કેટલા ક્ષેત્રની લેવી જોઇએ તે કહે છે: ‘' ઇત્યાદિ. મૂળના અ-વર્ષાવાસમાં રહેલા સાધુ-સાધ્વીઓએ ગ્રામમાં યાવત્ નિવેશમાં ચારે બાજુએ એક કેસ સહિત યાજન અર્થાત્ પાંચ કૈાસની આજ્ઞા લઈને રહેવુ જોઇએ. (સ્૦૨૬) ટીકાના અ-ગ્રામમાં અને યાવત્' શબ્દથી નગરમાં, ગામડામાં, ક°ટમાં, મડ બમાં, પટ્ટણમાં, આકર,દ્રોણુમુખ, નિગમમાં વારાજધાનીમાં અથવા આશ્રમમાં વર્ષાવાસમાં નિવાસ કરનારા સાધુએ અને સાધ્વીઓને એ ગ્રામ આદિની ચારે માજીએ-પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તરમાં-પ્રત્યેક દિશામાં પાંચ પાંચ ગાઉની આજ્ઞા લઈને રહેવુ ક૨ે છે. ગ્રામ આદિના અથ અગાઉ દસમા સૂત્રની વ્યાખ્યામાં ખતાવેàા છે. (સ્૦૨૬) સાધુ-સાધ્વીનાં ભિક્ષાવગ્રહણ નિરૂપણમ્ । ગ્રામ આદિમાં ચારે તરફ પાંચ ગાઉ ક્ષેત્રની આજ્ઞા લઈને સાધુ-સાધ્વીઓએ વર્ષાકાલીન નિવાસ-ચામાસુ` કરવુ' જોઇએ એમ કહ્યું. એ પાંચ ગાઉની આજ્ઞામાં પૂર્વથી પશ્ચિમમાં તથા દક્ષિણથી ઉત્તરમાં ચાર ગાઉની જે આજ્ઞા છે તે ભિક્ષાવિષયક સમજવો. અર્થાત્ ચામાસાના ગામમાં બે ગાઉ પૂર્વ દિશામાં, બે ગાઉ પશ્ચિમ દિશામાં એ રીતે દક્ષિણ ઉત્તરમાં ગેાચરી માટે જઈ શકે. એથી આગળ પ્રત્યેક દિશામાં અર્ધો અર્થા ગાઉની આજ્ઞા સ્થ`ડિલ જવાની જાણવી. એટલે શાસ્ત્રકાર ભિક્ષાસબંધી અવગ્રહ બતાવવાને માટે કહે છે: -‘ug’ ઈત્યાદિ. મૂળના અ-સાધુએ-સાધ્વીઓને ગ્રામ યાવત્ સનિવેશમાં ચારે દિશામાં એક ચેાજન સુધી ભિક્ષાને માટે ગમનાગમન કરવું ક૨ે છે. (સ્૦૨૭) ટીકાના અ—સાધુ-સાધ્વીએને ગ્રામ યાવત્ સનિવેશમાં, ગ્રામ આદિની ધારથી લઇ છએ દિશાઓમાં એક-એક ચેાજન સુધી, અર્થાત્ પૂ'દિશામાં એ ગાઉ, પશ્ચિમમાં બે ગાઉ, એવી એક ચેાજનની મર્યાદા સમજવી. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે દક્ષિણ-ઉત્તરમાં તથા ઉપર નીચે પણ એકએક જન સમજવું. એ મર્યાદામાં ભિક્ષાને માટે જવું અને ભિક્ષા લઈને પાછા આવવું કપે છે. તાત્પર્ય એ છે કે ગ્રામ આદિના દરવાજાથી પૂર્વમાં બે ગાઉ અને પશ્ચિમમાં બે ગાઉ, એમ ચાર ગાઉના અંતર સુધી સાધુ-સાધ્વીઓને જવું ક૯પે છે. એ વિધાન દક્ષિણ-ઉત્તર તથા ઊર્વ-અધ દિશાના વિષયમાં પણ જાણવું. (સૂ૦૨૭) નિષદ્ધ ભિક્ષાવગ્રહ કથનમ્ એ પ્રમાણે ભિક્ષાવિષયક અવગ્રહ બતાવીને હવે એ વિષયમાં નિષેધ બતાવે છે – નો ઈત્યાદિ. મૂળનો અર્થ ગ્રામ યાવતુ સંનિવેશમાં જે નદી હોય, જેમાં હમેશાં જળ રહેતું હોય, ને હમેશાં વહેતી રહેતી હોય અને જેની ઉપર પુલ ન હોય, તે ત્યાં સાધુ-સાધ્વીઓને એક જન સુધી ભિક્ષા માટે જવું અને આવવું કલ્પતું નથી. (સૂ૦૨૮) ટીકાને અર્થ-ગ્રામ યાવત સંનિવેશમાં વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને, એ ગ્રામ આદિમાં મરી અને સદા વહેતી તથા પુલ વિનાની નદી હોય તે ભિક્ષાચર્યા માટે એક જન સુધી ગમનાગમન કરવું ક૯૫તું નથી. જે પુલ હોય યા નદીમાં પાણી ન રહેતું હોય તે જવું કલ્પ છે. (સૂ૦૨૮). ભિક્ષાચર્યામાં નિષેધનું પ્રકરણ હોવાથી ફરી પણ નિષેધ કહે છે-“નો દgg' ઇત્યાદિ. ભિક્ષાવિષયેડ નિષેધકથનમાં મૂળનો અર્થ –વરસાદ વરસી રહ્યો હોય તે સાધુ-સાધ્વીઓને ગૃહસ્થને ઘેર આહાર-પાણીને માટે જવું યા પ્રવેશ કરે કલ્પત નથી. (સૂ૦૨૯) ટીકાનો અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. (૨૯). પૂર્વ સૂત્રમાં જે વરસાદ વરસી રહ્યો હોય તે સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીને માટે પ્રવેશ કરવાનો નિષેધ કર્યો જે સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા હોય અને જ્યારે ભિક્ષા લઈ રહ્યા હોય ત્યારે વરસાદ વરસવા લાગે તે શું કરવું ? એ હવે કહે છે – ' ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ મૂળના અ-ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીના ઉદ્દેશ્યથી પ્રવેશ કરેલા હોય તેવા સાધુ-સાધ્વીઓને, વરસાદ વરસી રહ્યો હોય તે। ઉપાશ્રયમાં પાછું આવવું કલ્પે છે. ત્યાં ગૃહસ્થના ઘરમાં સમય વ્યતીત કરવા કલ્પતા નથી. (સ્૦૩૦) ટીકાના અગૃહસ્થના ઘરમાં આહાર આદિની ભિક્ષા મેળવવાના હેતુથી દાખલ થઇ ચૂકેલા સાધુ-સાધ્વીએને, ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ પ્રવેશ કર્યા બાદ વરસાદ પડવા લાગે તે પણ ઉપાશ્રયમાં આવવુ કલ્પે છે. નિષેધરૂપે એ વાત કહે છે. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી વરસાદ વરસવા લાગે અને થોડી વાર તે અધ થયાની રાહ જોયા પછી બંધ ન થાય તે ચાહે ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ ત્યાં સાધુ-સાધ્વીઆએ સમય વ્યતીત કરવો ઉચિત નથી. વરસાદ પડવા લાગ્યા પહેલાં ભિક્ષા મળી ગઇ હોય તે પશુ અને ન મળી હોય તે પણ તેમણે પેાતાના સ્થાન પર આવી જવું જોઈએ (સ્૦૩૦) ચત્તુર્થભકિતકાદિ ભિગ્રહ્યપાન પ્રરૂપણમ્ । આહાર-પાણીનુ” પ્રકરણ હોવાથી ઉપવાસ આદિ કરનાર સાધુએ જે પ્રકારનું પાણી લેવુ જોઇએ, તે હવે કહે છે-‘ર' ઇત્યાદિ. મૂળના અથ—ઉપવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી લેવુ ક૨ે છે. તે પ્રકાર આ પ્રમાણે-ઉÕદિમ, સસેકમ અને તંદુલધાવના પદ્મભકત (એલ) કરનાર સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી લેવું કહ્યું છે, તે આ પ્રમાણેતિલેાદક, તુષાદક અને યવાદક. અષ્ટમભક્ત (તેલું ) કરનાર સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી ક૨ે છે, તે આ પ્રમાણે-આચામક, સૌવીરક તથા શુદ્ધવિકટ. (સ્૦૩૧) ટીકાના અથ——ાટલી ખની ગયા બાદ કથરોટ ધેાવાનું જે પાણી હોય છે તે ઉર્વેદિમ પાણી કહેવાય છે. અરણિક આદિની ભાજી ખાફીને જે ઠંડા પાણીથી ધાવામાં આવે છે તે સ ંસેક્રમ કહેવાય છે. ચેાખાને ધોવાનુ પાણી તંદુલધાવન કહેવાય છે. તલના ધાવણુ તિલેાદક, ધાન્યનુ ધાવણ તુષાદક, અને જવનું ધાવણ જ વાદક કહેવાય છે. શાક આદિનું એસામણ આચામક, કાંજીનું ધાવણુ સૌવીરક, અને ઊનું પાણી શુદ્ધવિકટ કહેવાય છે. (સૂ૦૩૧) મૂળ અને ટીકાના અથ ‘rs' ઇત્યાદિ. ચૌલું કરનાર સાધુ-સાધ્વીને એકવીસ પ્રકારના પાણીમાંથી કાઈપણુ પાણી લેવુ ક૨ે છે, તે આ પ્રમાણે— (૧) ઉવેદિમ, (૨) સંસેકિમ, (૩) તંદુàાઇક, (૪) તિàાદક, (૫) તુષાદક, (૬) યવેદક, (૭) આચામ, (૮) સૌવીરક, (૯) શુદ્ધ વિકટ. એ બધાને અથ પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યેા છે. તે ઉપરાંત (૧૦) આમ્રપાનક આમ્રફળ-કેરીના ધાવણુનુ' જળ, (૧૧) આમ્રાતક-આમડા નામનાં કળાનું ધાવણુ, (૧૨) કવીઠ-કાઠાંનું ધાવણુ, શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ (૧૩) બીરાંનું ધાવણ, (૧૪) દ્રાક્ષનું ધાવણ, (૧૫) દાડમનું ધાવણ, (૧૬) ખજૂરનું ધાવણ, (૧૭) નારિયેળનું ધવણ, (૧૮) કેરેનું ધાવણ, (૧૯) બેર-બારનું ધાવણ, (૨૦) આંબળાનું ધાવણ, (૨૧) આંબલીનું વણ. આ પાણી ઉપરાંત એ પ્રકારનાં પણ પાણી હોય જે પર્યાપ્ત સમય પહેલાં મરચાં તથા છાશ આદિનાં વાસણો ધેવાનાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હેય, અર્થાત્ એ પાણી અમ્લ થઈ ચૂક્યાં હેય, પર્યાય બદલાઈ ગઈ હોય, જે શસ્ત્રપરિણત થઈ ચૂક્યાં હોય અને અચિત્ત બની ગયાં હોય, એ રીતે પ્રાસુક તથા એષણીય-આધાકર્માદિ દેશોથી રહિત હોય, તે પણ ગ્રહણ કરી શકાય છે. અહીં દશમભકત (ચૌલું) શ દ ઉપલક્ષણ છે, એટલે ચૌલાની ઉપરની છ માસ સુધીની તપસ્યામાં પણ એ બધાં પાનક લઈ શકાય છે એમ સમજવું. (સૂ૦૩૨) ગૃહીતાશનાદીનાં વિવક્ષિતકાલાન્તરમ્ આણકલ્પનીયતા નિરૂપણમાં પૂર્વોક્ત પ્રાસુક (ચિત્ત) અને એષણીય અશન પાન આદિ કેટલા કાળ પછી અમુક૫તાં થઈ જાય છે તે બતાવે છે તો તcgg' ઇત્યાદિ. મળનો અર્થી--સાધુ-સાધ્વીઓને પહેલા પહોરમાં ગ્રહણ કરેલું ચોથા પહોરમાં ઉપગ કરવું ક૫તું નથી, તે આ પ્રમાણે-અશન પાન, ખાદ્ય, વાઘ, ભૈષજ્ય, વિલેપન તથા બીજાં કઈ ભેજન, પાન, ઔષધ, ભૈષજ્ય અથવા વિલેપન કરવાનાં દ્રવ્યો (સૂ૦૩૩) ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. અહીં એટલું સમજવાનું કે સાધુઓએ જે પ્રાસુક અને એષણીય અશન આદિ લીધાં હોય તે લેવાના સમયથી ત્રીજા પહોર સુધી ઉપયોગમાં લેવાં ક૯પે છે, તેથી આગળ નહિ. બીજા પહોરમાં લીધેલાં ચેથા પહોરમાં તો કપે છે. (સૂ૦૩૩) સચિત્ત-કૃષગલવાણાદીનામકલ્પ નીયમ્ અકલ્પવાનો પ્રસંગ હોય બીજા અણુક૫તા પદાર્થો પણ કહે છેઃ “નો જsup' ઈત્યાદિ. મૂળનો અર્થ–સાધુ-સાધ્વીઓને સચેત કાળું નમક, સચેત દરિયાઈનમક (મીઠું), તથા એ પ્રકારની બીજી કોઈપણ સચિત્ત વસ્તુ ગ્રહણ કરવી અથવા ભેગવવી ક૯પતી નથી. કદાચ ભૂલ્ય-ચૂકયે સચિત્ત વસ્તુ લેવાઈ હોય તે તેને પરઠવી દેવી, તેને ઉપભેગ કરો ક૫તે નથી. (સૂ૦૩૪). શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. વિડ લવણને અર્થ કાળું નમક-મીઠું અને ઉભિદ્ લવણને અર્થ દરિયાઈ મીઠું થાય છે. (સૂ૦૩૪). મૂળ અર્થ –“નો જw૬” ઈત્યાદિ. સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના તુંબડાનાં પાત્રોમાં, માટીનાં પાત્રોમાં, કાષ્ઠનાં પાત્રોમાં, લોઢાનાં પાત્રોમાં, તાંબાનાં પાત્રોમાં, કલાઈનાં પાત્રોમાં કાચના પાત્રોમાં, કાંસાનાં પાત્રોમાં, ચાંદીનાં અથવા સેનાનાં પાત્રોમાં તથા એવાં બીજાં પાત્રોમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદનો પરિગ કરે ક૯૫ નથી, તથા તેમાં વસ્ત્ર વગેરે દેવું પણ કહપતું નથી. અલાબૂપાત્રાદિષુ અશનાદિનિષેધઃ પ્રશ્ન–હે ભદન્ત? કયા કારણથી એવું કહ્યું છે? ઉત્તર એ પ્રકારનાં પાત્રોમાં અશનાદિનો પરિભેગ કરનાર અને વસ્ત્રાદિ દેનાર નિગ્રન્થ-નિગ્રન્થી આચારથી ભ્રષ્ટ થઈ જાય છે. (સૂ૦૩૫) ટીકાને અથ–-સાધુ-સાધ્વીઓને ગૃહસ્થનાં તુંબડાથી માંડી સુવર્ણ સુધીનાં કઈપણુ પાત્રોમાં તથા સૂત્રમાં લખેલાં પાત્રો ઉપરાંત બીજા પણ કેઈ પ્રકારનાં કુંડાં આદિમાં અશનાદિને ઉપભોગ કરે તથા વસ્ત્રાદિ દેવાં કહપતાં નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે-“ભગવદ્ ! કયા કારણથી ગૃહસ્થનાં તુંબડા આદિનાં પાત્રોમાં અશનાદિના પરિભેગન તથા વસ્ત્રાદિ દેવાને નિષેધ કરવામાં આવ્યો છે?” ગુરુ ઉત્તર આપે છે-“હે શિષ્ય ! કારણ એ છે કે એ પ્રકારનાં પાત્રોમાં અશનાદિનો પરિગ કરનાર તથા વસ્ત્રાદિ દેનાર શ્રમણ-શ્રમણી ચારિત્રથી પતન પામે છે. દશવૈકાલિકસૂત્રના અધ્યયન ૬, ગાથા ૫૧ માં કહ્યું છે “कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो। भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ” ॥१॥ ગૃહસ્થનાં વાટકા આદિ, તથા કાંસાનાં, ઉપલક્ષણથી સેના-ચાંદી-પીતળ આદિન અને માટીનાં વાસણોમાં ભજન કરનાર સાધુ ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. અહીં “મુઝ' પદ ઉપલક્ષણ છે. આથી ગૃહસ્થાના પાત્રમાં કપડાં ધોવાનું અને ગરમ પાણીને ઠંડું કરવાનું પણ નિષેધ થઈ જાય છે. (સૂ૦૩૫) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખનાયાઃ સવિધિ કાલદ્ધયે કર્તવ્યતા સાધુ-સાધ્વીઓએ બેઉ કાળ વિધિપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ, એ સૂચિત કરવાને કહે છે-“વદgg' ઇત્યાદિ. મલનો અર્થ-નિગ્રન્થ-નિગ્રંથીઓને પીઠ, ફલક (પાટો), શવ્યા, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચાલપટ્ટ, દોરા સાથે સુખવસ્ત્રિકા, પાદપેછણ, તથા એવાં બીજાં બધાં ઉપકરણની તથા ઉપાશ્રયની બેઉ કાળ પ્રતિલેખના તથા પ્રમાજના કરવી ક૯પે છે. (સૂ૩૬) ટીકાનો અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. પ્રતિલેખનાના વિષયમાં વિશેષ જાણવાની અભિલાષાવાળાએ ઉત્તરાધ્યયનસૂત્રની છવીસમા અધ્યયનની પ્રિયદર્શિની ટીકા જોવી. (સૂ૦૩૬) કલ્પનીયાકલ્પનીયવસતિ નિરૂપણમ્ પૂર્વ સૂત્રમાં સાધુઓને માટે વસતિ (સ્થાનક-ઉપાશ્રય) ની પ્રતિલેખના અને પ્રમાર્જના કરવાનું કહ્યું છે. હવે સાધુઓને કેવી વસતિ કપે છે અને કેવી નહિ. તે કહે છે- “પ' ઇત્યાદિ મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને અઢાર પ્રકારના ઉપાશ્રયો તથા એના જેવા બીજા ઉપાશ્રયમાં નિવાસ કરે કપે છે. તે પ્રકાર આ પ્રમાણે (૧) દેવગૃહ (૨) સભા, (૩) પ્રપા, (૪) આવસથ, (૫) વૃક્ષમૂલ, (૬) આરામ, (૭) કંદરા, (૮) આકર, (૯) ગિરિગુફા, (૧૦) કર્મ, (૧૧) ઉદ્યાન, (૧૨) પાનીયશાળા, (૧૩) કુષ્યશાળા, (૧૪) યજ્ઞમંડપ, (૧૫) શૂન્યગૃહ, (૧૬) શમશાન, (૧૭) લયન, (૧૮) આપણુ, એ ઉપરાંત એજ પ્રકારના સચિત્ત જળ. માટી, બીજ, વનસ્પતિ, તેમ જ ત્રસ જીવોના સંસર્ગથી રહિત, ગૃહસ્થાએ પિતાને અર્થે બનાવેલા, પ્રાસક. એષણ્ય, એકાન્ત, સ્ત્રી-પશુ-પંડક (નપુંસક) થી વર્જિત અને પ્રશસ્ત-નિર્દોષ ઉપાશ્રયમાં રહેવું ક૯પે છે. જે ઉપાશ્રય આધાકમથી વ્યાપ્ત હોય તથા સિંચન, સમાજનીથી કચરા વાળ, જાળાં દૂર કરવાં, ઘાસ બિછાવવું, પુતાઈ કરવી, લેપન કરવું, સુંદરતાને માટે વારંવાર છાણ વગેરેથી લીંપવું, શરદી દૂર કરવાને અગ્નિ સળગાવ, વાસણ-કુશણ અહીંથી ત્યાં મૂકવાં, વગેરે સાવધ કિયાએથી યુક્ત હોય અને જ્યાં અંદર-બહાર અસંયમની વૃદ્ધિ થાય, એવા ઉપાશ્રયમાં નિવાસ કરે ક૯પતો નથી. (સૂ૦૩૭). ટીકાનો અથ-સાધુ-સાધ્વીઓને અઢાર પ્રકારના ઉપાશ્રયમાં તથા એ પ્રકારનાં બીજા ઉપાશ્રયમાં નિવાસ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ કરવા ક૨ે છે, તે આ પ્રમાણે—દેવકુલ-જ્યંતર આદિ દેવોનાં ગૃહ, સભા-જ્યાં વસ્તીના લેાકેા વિચાર વિમર્શ કરવાને એકઠા થતા હોય, પ્રષા-પરબ, આવસથ-પરિત્રાજકાનું નિવાસસ્થાન, વૃક્ષની નીચે, આરામ-માધવી આદિ લતાએથી યુકત ઉદ્યાન, ગુફા (જમીનમાંની ગુફા) આકર-લેાઢા વગેરેની ખાણુ, પર્યંતની ગુફા, લુહાર વગેરેની શાળા-કેડ, ઉપવન, રથ આદિ રાખવાનુ` સ્થાન, ઘરના સામાન રાખવાની શાળા, મ‘ડપ (વિશ્રામસ્થાન), સુનુ ઘર શ્મશાન સામાન્યઘર, દુકાન-હાર્ટ. એ અઢાર ઉપરાંત ખેતરમાં બનાવેલા માંચા કે કુબે। જે સચિત્ત માટી, શાલિ આદિનાં બીજ, ડાભ આદિ લીલી વનસ્પતિ તથા દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવોથી રહિત હેય, ગૃહસ્થે પોતાના ઉપયાગને માટે બનાવેલા હોય, જીવથી વર્જિત હોય, નિર્દોષ હોય, એકાંત હાય, સ્ત્રી-પશુ-પડકથી રહિત હોય, તથા એ કારણે સાધુએ રહેવાને ચેાગ્ય હોય, તેમાં પણ સાધુ-સાધ્વીને રહેવુ ક૨ે છે. જે ઉપાશ્રય આધાકમી હોય, અર્થાત સાધુને માટે છકાયના જીવાની વિરાધનારૂપ ક્રિયાથી યુક્ત હોય, જેમાં પાણી છાંટવુ' પડે, સાવરણીથી કચરા વાળવા પડે, દીવાલ વગેરે ઉપર ખાઝેલાં જાળાં દૂર કરી સફાઈ કરવી પડે, ડાભ વગેરેબિછાવવું પડે જેમાં પાતાંથી સફાઇ કરવી પડે, છાણુ-માટીથી દર પૂરવાં પડે, સુંદરતાને માટે વારવાર લી પણ કરવાં પડે, શરદી દૂર કરવાને માટે આગ સળગાવી ગરમાવા કરવા પડે, અને ઘરનાં વાસણુĀસણયા બીજો સામાન અહી'થી તહી' ફેરવવા પડે, તેમ જ જેમાં રહેવાથી અંદર-બહારના ભાગમાં સાધુને નિમિત્તે અસયમની વૃદ્ધિ થાય એવા દોષયુક્ત ઉપાશ્રયમાં નિવાસ કરવા સાધુએને ક ંપતા નથી. (સૂ૩૭) ગુર્વાજ્ઞયૈવ તપઃપ્રભૃતીનાં કર્તવ્યતા । મૂલના અ સાધુઓને જે તપસ્યા આદિ ક્રિયા કરવી હોય, તે ગુરુને પૂછીને કરવી જોઈએ, એ સૂચિત કરવાને કહે છે "C Ç'' ઇત્યાદિ. સાધુ-સાધ્વીને આચાય, ઉપાધ્યાય, યાવત્ ગણાવચ્છેદક અથવા રત્નાધિક-પર્યાયયેષ્ઠને પૂછીને અને એમની આજ્ઞા મેળવીને ખાર પ્રકારના તામાંથી કાઇ પણ ઉદાર (પ્રધાન), કલ્યાણમય, શિવસ્વરૂપ, ધન્ય, માંગલિક, સશ્રીક, મહાપ્રભાવજનક, કષાયરૂપી કીચડનું પ્રક્ષાલન કરનાર, ક`મળની વિશુદ્ધિ કરનાર તપને અંગીકાર કરીને વિચરવું ક૨ે છે; એજ રીતે અશન, પાન, ખાદ્ય, સ્વાઘને લેવાં તથા તેમના પરિભાગ કરવા કલ્પે છે; એ જ પ્રમાણે ઉચ્ચાર-પ્રસવણુ (મળ-મૂત્ર) ને ત્યાગ કરવા, સ્વાધ્યાય કરવા, કાર્યાત્સગ કરવા, અથવા ધર્મ-જાગરણ કરવું તથા એ પ્રકારનાં બીજાં કોઇપણ કાર્ય આચાય આદિની આજ્ઞાથી કરવુ ક૨ે છે (સ્૦૩૮) ટીકાના અ—આચાર્ય, ઉપાધ્યાય યાવત્ ગણાવચ્છેદક યા રત્નાધિકમાંથી પૂર્વ-પૂર્વના અભાવે ઉત્તરઉત્તરને, અર્થાત્ આચાય ન હોય તેા ઉપાધ્યાયને, ઉપાધ્યાયને અભાવે ગણાવòદકને, અને ગણાવચ્છેદકને અભાવે રત્નાધિકને પૂછીને અને એમની આજ્ઞા પ્રાપ્ત કરીને અનશન આદિ ખાર પ્રકારનાં તપશ્ચરણમાંથી કાઈ પણ તપકર્મીના સ્વીકાર કરીને સાધુ-સાધ્વીએ વિચરવુ ક૨ે છે. એ તપકમાં કયા પ્રકારનુ છે? એ પ્રશ્નના ઉત્તર આપે છે. તે ઉદાર અર્થાત્ સ્વ-મેાક્ષના સુખની પ્રાપ્તિનુ' કારણુ હોવાથી પ્રધાન, સિદ્ધિ-વિશેષરૂપ કલ્યાણનું જનક હોવાથી શુભ, બધા ઉપદ્રવની ઉપશાન્તિનુ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ કારણ હોવાથી શિવરૂપ, તીર્થકરે અને ગણધરોથી પ્રશંસિત હોવાથી પ્રશસ્ત, પાના ઉપશમરૂપ મંગળનું જનક હોવાથી મંગલમય, કેવળ જ્ઞાનરૂપી લક્ષમીનું જનક હોવાથી સશ્રીક, આમષષધિ આદિ લબ્ધિઓરૂપ મહાન પ્રભાવનું જનક હોવાથી એ ત૫ મહાનુભાવ છે; તથા ક્રોધ, માન, માયા, લોભ, કષાયરૂપી કીચડને ધનાર તથા કર્મમળને દૂર કરનાર છે. એ રીતે આચાર્યાદિને પૂછીને તથા એમની અનુમતિ લઈને અશન, પાન, ખાધ, સ્વાદ્ય આહારને ગ્રહણ કરવો અને તેને ઉપભોગ કરે કપે છે, તથા એ પ્રકારનું બીજું કોઈપણ કામ કરવું ક૯પે છે. આશય એ છે કે ગુરુની આજ્ઞા લઈને જ બધાં કાર્યો કરવા જોઈએ. (સૂ૦૩૮) પત્રલેખાનાદિનિષેધઃ . સાધુઓએ પત્ર કદિ લખ જ ન જોઈએ, એટલે એ બાબતમાં આચાર્યાદિને પૂછવાનો પ્રશ્ન જ ઊઠત નથી. અહીં પત્રલેખનને નિષેધ કરતાં કહે છે-“નો જwઇત્યાદિ. મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને જાતે પત્ર લખવાનું કલ્પતું નથી. (સૂ૦૩૯) ટીકાનો અથ–સાધુ-સાધ્વીઓને કઇ સાધુ, સાધ્વી, શ્રાવક યા શ્રાવિકાને માટે અથવા સંઘને માટે પત્ર લખ ક૯પ નથી. (સૂ૦૩૯) નિષેધને પ્રસંગ હોવાથી બીજાં નિષિદ્ધ કાર્યો કહે છે–“જો #g” ઈત્યાદિ. પ્રશાન્તકલાદીનાં પુનરૂત્પાદનાનિષેધઃ | મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને ન અનુત્પન્ન કલહ ઉત્પન્ન કરે કલ્પ નથી. તથા જે કલહ ને થયો હોય, જેને માટે ક્ષમાપના થઈ ચુકી હોય અને જે શાંત થઈ ગયો હોય તેની ઉદીરણા કરવી કલ્પતી નથી. (સૂ૦૪૦) ટીકાનો અર્થ જે જીવને નરક અને નિગોદ આદિના અનંત જન્મ-જરા-મરણનાં દુઃખને અધિકારી બનાવે છે તે વાચનિક કલહ આદિ અધિકરણ કહેવાય છે. જે અધિકરણ ઉત્પન્ન થયું નથી તેને નવેસરથી ઉત્પન્ન કરવું સાધુ-સાધ્વીને ક૫તું નથી. તથા જે અધિકરણ જૂનું થઈ ચુકયું છે, જેને માટે પરસ્પર ક્ષમાની આપ-લે થઈ ચુકી છે અને તે કારણથી જે શાન્ત થઈ ગયું છે, તેને ફરી ઉત્પન્ન કરવું ક૫તું નથી. (સૂ૦૪૦) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ યથારાત્રિકં ક્ષમાપણાદીનાં કર્ત્તવ્યતા કથનમ્ । પાછલા સૂત્રમાં ‘લામિય' પદ આપ્યુ છે. સાધુ સાધ્વીઓએ પર્યાયજ્યેષ્ઠતાને અનુસરી ક્ષમાયાચના કરવી જોઇએ, એ સૂચિત કરવાને સૂત્રકાર કહે છે—“ પર ' ઇત્યાદિ. મૂળના અ॰—સાધુ-સાધ્વીઓએ યથારાત્મિક અર્થાત્ નાના—મેાટાના ક્રમાનુસાર ખમતખામણાં કરવાં જોઈએ. (સૂ૦૪૧) ટીકાના અ”—સાધુ-સાધ્વીઓએ સંયમ-પર્યાયની જ્યેષ્ઠતાને અનુસરી બીજાના કરાયેલા અપરાધાને ક્ષમા આપવી જોઇએ, અર્થાત્ હૃદયમાંથી દૂર કરવા જોઇએ, તથા પાતાથી થયેલા અપરાધાને માટે ક્ષમા યાચના કરવી જોઈએ, ખીજાના હૃદયમાંથી દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. (સૂ૦૪૧ ) કલહોપશમકાદીનાં સાધૂનામારાધકત્વ નિરૂપણમ્ । જે સાધુ ઉત્પન્ન થયેલા કલહને પાતે શાન્ત કરે છે અને ખીજાએ વડે શાન્ત કરાવે છે, પોતે ક્ષમા કરે છે અને બીજાની ક્ષમા યાચના કરે છે, તે આરાધક અને છે, એ સૂચિત કરવાને કહે છે—“ પર્ ” ઇત્યાદિ. મૂળના અ—ઉપશમ-કષાયાની મંદતા-જ સાધુત્વનેા સાર છે, તેથી સાધુઓએ તથા સાધ્વીઓએ પરસ્પરના કલહને શાંત કરવા જોઇએ, તથા શાંત કરાવવા જોઇએ, ક્ષમા કરવી જોઇએ, અને ક્ષમા કરાવવી જોઇએ. જે ઉપશાન્ત કરે છે તે આરાધક અને છે, જે ઉપશાંત કરતા નથી તે આરાધક બનતા નથી. (સૂ૦૪૨) ટીકાના અ—શ્રામણ્ય અર્થાત્ ચારિત્રમાં ઉપશમ જ પ્રધાન છે. એ તથ્ય મનમાં રાખીને સાધુ-સાધ્વીઓને અધિકરણને પરસ્પરમાં પોતે શાંત કરવું અને બીજાએથી શાંત કરાવવુ, પાતે ક્ષમા કરવી અને બીજાથી ક્ષમા કરાવવી કલ્પે છે. સૂત્રકાર તેનુ કારણ મતાવે છે—જે શ્રમણ ઉત્પન્ન થયેલા કલહને શાંત કરે છે, તે આરાધક થાય છે. અને જે શાંત નથી કરતા તે આરાધક થતા નથી અર્થાત્ વિાધક થાય છે. (સૂ૦૪ર) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ કલ્પો પસંહાર: 2 હવે કલ્પને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે– મળનો અર્થ આ સ્થવિર કલ્પને, સૂત્રને અનુસાર, ક૯૫ને અનુસાર, માર્ગને અનુસાર, તરવને અનુસાર, સમભાવપૂર્વક શરીરને સ્પર્શ કરીને, પાલન કરીને, શોધન કરીને, પાર કરીને, એની પ્રશંસા કરીને આરાધના કરીને તથા જિન ભગવાનના આદેશને અનુસરી ક્રમે કરી પાલન કરી સાધુ અને સાધ્વી કેટલાક આ ભવમાં, કેટલાક બીજા ભવમાં, કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, અને બધાં દુઃખોનો અંત કરે છે. સાત આઠ ભનું ઉલ્લંઘન તે કરતા જ નથી. શાશ્વત સિદ્ધ થાય છે. (સૂ૦૪૩) ટીકાને અર્થ આ સ્થવિર ક૫ને સૂત્રોક્ત વિધિને અનુસાર, કલ્પને અનુસાર, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને અનુસાર યા ક્ષપશમભાવને અનુસાર, તત્ત્વને અનુસાર યા સત્યને અનુસાર, સમભાવપૂર્વક, સમ્યક પ્રકારે, કર્મનિજ રાની ભાવનાથી, કેવળ અભિલાષા કરીને જ નહિ પરંતુ ઉચિત અવસરે વિધિપૂર્વક શરીરથી સ્પર્શ કરીને, વારંવાર ઉપગ સાથે તત્પરતાપૂર્વક પાલન કરીને, અતિચારરૂપી કાદવના પ્રક્ષાલન રૂપ શુદ્ધિ કરીને, યાજજીવન પૂર્ણતા પર પહોંચાડીને, તથા “આ સ્થવિરકલ્પ નિંદ્રકથિત છે, ભવ દુઃખોને હરણ કરનાર છે, મોક્ષનાં સુખાને કર્તા છે” ઈત્યાદિ રૂપે એની પ્રશંસા કરીને, આરાધના કરીને, જિનદેવની આજ્ઞાનુસાર ક્રમે કરીને પાલન કરીને કેટલાક સાધુ યા સાધ્વી “વિષ્યતિ'—આ ભવમાં સિદ્ધ-કૃતકૃત્ય થઈ જાય છે, “કુરે' નિર્મળ કેવળ જ્ઞાનથી સમસ્ત પદાર્થ ને જાણવા લાગે છે, “અ”—બધાં કર્મોથી મુક્ત થઈ જાય છે, “વેરિનિવતિ' કમજનિત સમસ્ત વિકારોથી રહિત થઈ જવાને કારણે આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, “સર્વદુલ્લાનામાં જોતિ' સંપૂર્ણ શારીરિક અને માનસિક કલેશને અંત કરે છે, અર્થાત્ અવ્યાબાધ સુખના ભાગી થાય છે અને શાશ્વત સિદ્ધ થાય છે. કેટલાક બીજા ભવમાં શાશ્વત સિદ્ધ થાય છે, અને કેટલાક ત્રીજા ભાવમાં શાશ્વત સિદ્ધ થાય છે. આ સ્થવિર કલ્પના કેઈ આરાધક સાત આઠ ભવનું ઉલ્લંઘન તે કરતે જ નથી, અર્થાત સાત-આઠ ભવમાં તે અવશ્ય આ સ્થવિરકલ્પના બધા આરાધકોને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. (સૂ૦૪૩) ઇતિ સ્થવિર-કલ્પ સંપૂર્ણ. (ઈતિ પ્રથમ વાચના ) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણમ્ । નયસારાદિ છવ્વીસ ભવાની કથા. મંગલાચરણના અ་– સંસાર-સાગરમાં ડૂબતા જીવાનુ` રક્ષણ કરવામાં અસાધારણ રીતે સમથ, પેાતાના સુખરૂપી ચંદ્રમાથી ( ભવ્ય જીવાના) હૃદયમાં પેસેલા અંધકારને નષ્ટ કરનાર, દેવા તથા માનવા દ્વારા સદૈવ વંદનીય, સકળ ગુણેાના નિધાન એવા શ્રી વર્કીંમાન ભગવાનને હું નમસ્કાર કરૂ છું. (૧) ટીકાના અં—વિઘ્નાના વિનાશ કરવા માટે પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ જે મંગળ કરવામાં આવ્યું છે, તે શિષ્યાને ‘ગ્રંથના આદિમાં મોંગલાચરણ કરવુ જોઇએ ' એ શિખવવા માટે શબ્દરૂપે નિબદ્ધ કરવામાં આવે છે. દુસ્તર હોવાને કારણે સંસાર સમુદ્રના જેવા છે, એમાં ડૂબતા જીવાનુ` રક્ષણ કરવામાં અસાધારણ નિપુણુ, પોતાના મુખરૂપી ચંદ્રમાનાં કિરણેાથી ભવ્ય જીવેાના હૃદયમાં રહેલા અંધકારના સમૂહને નષ્ટ કરનાર, અર્થાત અનાદિ કાળના મિથ્યાત્વ-તિમિરના અંત કરનાર, દેવા, મનુષ્યા તથા મુનિઓને માટે સદા વંદનીય–સ્તવનીય, સર્વ ગુણાના નિધાન અને ત્રણે લેાકેામાં પ્રસિદ્ધ શ્રી વમાન નામે ચરમ તીર્થંકરને હું મુનિત્રતી ઘાસીલાલ નમસ્કાર કરૂ છું. (૧) ભગવાનના ચિરત્રનું માહાત્મ્ય—સમસ્ત પાપરૂપી અટવી (વન) ને માટે દાવાનળ સમાન, વિશાળ–ઉદાત્ત ભાવાથી પરિપૂર્ણ, આન ંદરૂપ વૃક્ષના મૂળ, બધાં સુખ-સંપત્તિની વૃષ્ટિ કરનાર, બધાં કમરૂપ ઇધણાંને માટે પ્રચંડ અગ્નિ સમાન; (૨) ચિન્તામણિની પેઠે સ` મનાવાંછિતને પૂર્ણ કરનાર, મેાક્ષમાગ માં અદ્વિતીય અને મહાન સહાયક, ઘાર મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારના નાશ કરનાર, કષાયાદિ આંતરિક મેલ-વિકારને દૂર કરનાર; (૩) અંતઃકરણમાં પ્રશસ્ત ધ્યાનની વૃદ્ધિ કરનાર, મહા-અટવીથી આરંભ થનાર, મહાપ્રભુ ત્રિશલાનંદનના નય. સાર ભવથી આરંભ થનાર ચરિત્રનું વર્ણન કરૂ છું. (૪) ટીકાના અ-ભગવાનના ચરિત્રના મહિમા—ત્રિશલાસુત ભગવાન મહાવીરનું આ ચરિત્ર પ્રાણાતિપાતાદિ અઢાર પ્રકારનાં પાપરૂપી અટવીને ભસ્મ કરવામાં દાવાનળ સમાન છે. વિશાળ અર્થાત્ જ્ઞાનાદિ ગુણાથી શ્રેષ્ઠ છે. સ્વર્ગ અને મેાક્ષના સુખરૂપી વૃક્ષનુ મૂળ છે. પઠન-પાઠન-શ્રવણ-મનન કરનાર પ્રાણીઓના ઈહલેાક-પરલેાક સમધી સુખ તથા સોંપત્તિનું વક છે. જ્ઞાનાવરણ આદિ સવક રૂપી ધનને ભસ્મીભૂત કરવા માટે પ્રચંડ અગ્નિ સમાન છે. (૨). ચિંતામણિની પેઠે અભીષ્ટ વસ્તુઓની પૂર્ત્તિ કરનાર છે, મેક્ષમામાં સર્વોત્તમ સહાયક છે. ગાઢ મિથ્યાત્વરૂપી ઘાર અ ંધતાનું વિનાશક છે, આત્માના ગુણામાં મલિનતા ઉત્પન્ન કરવાને કારણે મળરૂપ ક્રોધ-માન-માયા લેાભ-કષાય તથા અવિરતિ અને પ્રમાદાદિને અપહરણ કરનાર છે. (૩) અંતઃકરણમાં પ્રશસ્ત ધ્યાનની વિશેષરૂપે વૃદ્ધિ કરનાર, ત્રિશલાનંદન શ્રી મહાવીર ભગવાનના નયસારના જન્મથી પ્રસિદ્ધિમાં આવેલા સત્તાવીસ ભવ-સંબધી ઉત્કૃષ્ટ ચરિત્રનું હું વર્ણન કરુ છુ... (૪) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ (જો કે દરેક આત્મા અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે અને અનંત-અનંત ભવ કરી ચૂકેલે છે; તે પ્રમાણે ભગવાન મહાવીરના જીવે પણ અનાદિ કાળમાં અનંત ભ કરેલા છે, તે પણ) અંતિમ તીર્થકરે નયસાર ભવમાં જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેલા તત્ત્વ-સમકિત–ની પ્રાપ્તિ કરી હતી, એટલે નયસારના ભાવથી આરંભ કરીને જ એ ચરિત્રની રચના કરું છુ . (૫) ટીકાને અર્થ-વીસમા તીર્થંકર ભગવાન મહાવીરેનયસાર નામના કોટવાળના જન્મમાં જિનભાષિત તત્વ-સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હતું. એ કારણે ભગવાનનું ચરિત્ર નયસારના ભવથી જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. એટલે હું ઘાસીલાલ વતી આ ચરિત્રની રચના કરું છું. (૫) આ રીતે ગ્રંથકાર સ્વરચિત શ્લોકથી મંગલાચરણ કરીને હવે ગુરુપરંપરાગત મંગલનું આચરણ કરે છે? નમો અરિહૃતા’ ઈત્યાદિ. મૂળને અર્થ—અરિહંતને નમસ્કાર હો, સિદ્ધોને નમસકાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર છે, અને લોકમાં વિદ્યમાન બધા સાધુઓને નમસ્કાર છે. આ પાંચ નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર છે અને સર્વ મંગલમાં પ્રધાન મંગલ છે. (૧) ટીકાનો અર્થ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકર્મરૂપી શત્રુઓને હણનાર અરિહંત કહેવાય છે, એમને નમસ્કાર હો. “નમઃ” શ દનો અર્થ સંકેચપૂર્વક નમસ્કાર કરવું છે. એટલે દ્રવ્યથી હાથ-પગ વગેરે પાંચે આંગને સંકેચ કરીને તથા ભાવથી માન આદિને સંકેચ-ત્યાગ કરીને શુદ્ધ મનના સંનિવેશ સાથે નમસ્કાર છે, એવો અર્થ થાય છે. સિદ્ધ કરવા ગ્ય બધાં કાર્યોને સિદ્ધ કરી ચુકનાર સિદ્ધ કહેવાય છે, તેમને નમસ્કાર હો. જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચારને સ્વયં પાળનાર અને પિતાના શિષ્યો પાસે પળાવનાર આચાને નમસ્કાર છે. જેમની સમીપે આવીને શિષ્ય અધ્યયન કરે છે, એ ઉપાધ્યાયને નમસ્કાર છે. અહીદ્વીપરૂપ લોકમાં નિર્વાણ-સાધક ગોની સાધના કરનાર સાધુઓને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સર્વ સાધુ-એ પાંચ પરમેષ્ઠીઓને કરેલા અનંતરોક્ત નમસ્કાર સર્વ-જ્ઞાનાવરણીયાદિ આઠે-કમને વિનાશ કરનાર છે, અને સર્વ દ્રવ્યમંગલે તથા ભાવમંગલમાં મુખ્ય મંગલ છે. (૧) ઉપોદ્ધાતઃ | ભગવાન વર્તમાન સ્વામીના સત્તાવીસ ભવેનું વર્ણન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ઉપોદઘાતસહિત પ્રથમ સૂત્રને પ્રારંભ કરે છે– શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ મૂળના અથ—દશાશ્રુતસ્કંધ શાસ્ત્રના સાતમા અધ્યયનમાં ભિક્ષુએની બાર પ્રતિમાઓનું વણૅન કરેલુ છે. પ્રતિમાઓની સમાપ્તિ પછી વર્ષાકાળ આવે છે. વર્ષાકાળ વ્યતીત કરવાને મુનિઓને વસવા ચેગ્ય ક્ષેત્રનુ અન્વેષણ (શેાધન) કરવુ જોઇએ. ઉચિત ક્ષેત્ર મેળવીને ચાર માસના પૂરા વર્ષાકાળ મુનિજનાએ તેમાં વ્યતીત કરવા જોઇએ. એ વર્ષાકાળના ચાર માસના પ્રારંભના દિવસથી એક માસ અને વીસ દિવસ વીત્યા પછી સુદી પાંચમને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરવાની હોય છે. ત્યાર પછી સિત્તેર રાત્રિ-દિન વીત્યા બાદ વર્ષાવાસ સમાપ્ત થાય છે. એક દિવસ સંવત્સરી પર્વને અને સાત દિવસ તેની પહેલાંના, એમ આઠ દિવસ થાય છે. એ આઠ દિવસ પર્યુષણાપ કહેવાય છે. આ પર્યુષણાપČના આઠ દિવસમાં મુનિ અંતકૃતદશાંગનું વાચન કરે છે અને ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનુ` ચરિત્ર પણ સંભળાવે છે. આ રીતે પૂર્વાંત સાતમા અધ્યયનની સાથે એનેા સંબધ છે. પર્યુષણ નામના આ આઠમા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના હસ્તેાત્તા ( ઉત્તરફાલ્ગુની ) માં થએલા ચ્યવન વગેરે પાંચે કલ્યાણા કથિત છે. પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત અને ઉપદર્શિત છે. એને માટે સૂત્ર આ છે-“તેશ શાહેળ” ઇત્યાદિ. “ એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ (કલ્યાણા) ઉત્તરફાલ્ગુનીમાં થયાં, તે આ પ્રમાણે:-(૧) ભગવાને ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં ચ્યવન કરીને ગર્ભમાં પ્રવેશ કર્યાં. (૨) ઉત્તરફાલ્ગુનીમાં ગર્ભાતરમાં સહરણ થયું. (૩) ઉત્તરફાલ્ગુનીમાં જન્મ થયેા. (૪) ઉત્તરફાલ્ગુનીમાં મુંડિત થઈ ગૃહ ત્યજી દીક્ષા ધારણ કરી. (૫) ઉત્તરફાલ્ગુનીમાં અનુત્તર, અપ્રતિહત, નિરાવરણ, સંપૂર્ણ અને અનંત કેવલ જ્ઞાન, કેવલ દર્શીનની પ્રાપ્તિ થઈ સ્વાતિનક્ષત્રમાં ભગવાનને પરિનિર્વાણની પ્રાપ્તિ થઈ યાવત્ પુનઃ પુનઃ ગૌતમ સ્વામીએ બતાવ્યુ છે. (૩૦૧) ટીકાના અં—ાનુથબંધŔ" ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. કેવળ સામાન્યરૂપે યા વિશેષરૂપે કહેવું આખ્યાપિત છે. એકવચન, બહુવચન, આદિના ભેદે અથવા મહાવીર, વમાન, શ્રમણ આદિ નામેાના ભેદે કરીને ભવ્ય જીવને જે સમજાવવું તે પ્રજ્ઞાપિત છે. સ્વરૂપકથન-પૂર્ણાંક જે વિવેચન કરવું તે પ્રરૂપિત છે. ઉપમાન-ઉપમેય-ભાવ આદિથી જે પ્રકટ કરવું તે દર્શિત છે. સ્વાનુકંપાથી અને પરાતુક'પાથી અથવા ભવ્ય જીવેાના કલ્યાણની અપેક્ષા રાખીને જે હેતુ તથા દૃષ્ટાંતાદિથી પુનઃ પુનઃ પ્રકટ કરવુ તે નિદર્શિત છે. ઉપનય અને નિગમનથી અથવા બધા નયેની અપેક્ષાથી જે ભવ્ય જીવાની ખુદ્ધિમાં અસદિગ્ધરૂપે જમાવી દેવુ. તે ઉપદર્શિત છે. જે દિવસે ચાતુર્માસને માટે આવેલા મુનિએ સાંજે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતા હાય, તે ચાતુર્માસિક દિવસ કહેવાય છે. તે દિવસ આષાઢી પૂર્ણિમાના હોય છે. એ ચાતુર્માસિક દિવસ અર્થાત્ આષાઢી પૂર્ણિ`માના સાંજના પ્રતિક્રમણ કાલથી આરંભીને એક માસ ને વીસ દિવસ વીતતાં-પચાસ દિવસ વીતી જતાં અર્થાત્ પચાસમે દિવસે, અને જો તિથિને ક્ષય થાય તે આગણપચાસમે દિવસે, સુદી પાંચમે સંવત્સરીપની આરાધના કરવી જોઇએ. અહીં એટલું ધ્યાનમાં રાખવુ કે તિથિને ક્ષય થવા છતાં પણ પચાસ દિવસના વ્યવહાર લેકાનુરોધથી થાય છે. “નકો નતિ”—એ સુદી પાંચમના સાંજના પ્રતિક્રમણ સમયથી આરંભીને સિત્તેર દિવસ પૂરા થતાં વર્ષોં શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ વાસ સમાપ્ત થાય છે. ભગવાને પણ એમ જ કર્યું હતું. ‘સમવાયાંગ” સૂત્રમાં કહ્યું છેઃ “समणे भगवं महावीरे वासावासाणं सवीसइराए मासे वइकंते सत्तरिएहि राइंदिएहिं सेसेहिं वासावास पज्जोसवेइ” इति. શ્રમણ ભગવાન મહાવીરે વીસ દિવસ સહિત એક માસ વીતતાં અને વર્ષાવાસના સિત્તેર દિવસ શેષ રહેતાં પષણ કર્યા. તેમાં સંવત્સરીને એક દિવસ અને સાત એની પહેલાંના દિવસ મળીને આઠ દિવસ થાય છે. એ આઠ દિવસને કાળ પર્યુષણ પર્વ કહેવાય છે. શંકા- અભિવર્ધિત સંવત્સરમાં, વર્ષાવાસમાં શ્રાવણ આદિ અધિક માસ આવે તે વર્ષાવાસ ૧૫૦ દિવસને થાય છે. એવી સ્થિતિમાં વર્ષાવાસથી પચાસમે દિવસે સંવત્સરી પર્વ અને સિત્તેર દિવસ પછી વર્ષાવાસની સમાપ્તિ કેવી રીતે બંધ બેસે છે? ધાન–એમ થતું હોય તો ભલે થાય, એથી આપણું શું બગડવાનું છે! સંવત્સરી પર્વની તે ભગવાનની આજ્ઞા મુજબ પચાસમે દિને જ આરાધના કરવી જોઈએ. વસ્તુતઃ જૈન પરંપરામાં વર્ષાવાસમાં અધિક માસને સ્વીકાર કરવામાં આવતું નથી. યુગની મધ્યમાં પૌષ અને યુગના અંતમાં અષાઢ જ અધિક માસ રૂપે આવતા જાણીતા છે. એમ ન હોત તો ભગવાને એ વિષયમાં વિધિ યા નિષેધ રૂપે કાંઈ ને કાંઈ કહ્યું હતું. લૌકિક વ્યવહારનું અનુસરણ કરીને જ મુનિ વર્ષાવાસમાં અધિક માસ આવતાં પણ કાતિકી પૂર્ણિમાને દિવસ વષવાસ સમાપ્ત કરે છે. એ છતવ્યવહાર છે. * રન જ " ઇત્યાદિ–હીયમાન સ્વરૂપવાળા ચોથા આરામાં શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ ઉત્તર ફાલ્યુની થયાં, અર્થાત્ પાંચ કલ્યાણ ઉત્તરફાગુની નક્ષત્રમાં થયાં, તે આ પ્રમાણે - હસ્તેત્તરા અર્થાતુ ઉત્તરફાગુની નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થયું, અર્થાત્ બાવીસ સાગરોપમના સ્વર્ગના આયુનો ઉપભોગ કરીને દશમાં પ્રાણુતા દેવલોકથી ચ્યવન કરીને અષાઢ સુદ છઠને દિવસે ગર્ભમાં પધાર્યા ૧. ઉત્તરફાળુની નક્ષત્રમાં જ ત્યાસીમે દિવસે આસો વદ તેરસે દેવાનંદાના ગર્ભમાંથી બીજા ગર્ભમાં–માતા ત્રિશલાના ગર્ભમાં દેવે સંહરણ કર્યું ૨. ઉત્તરફાલ્યુની નક્ષત્રમાં જ ચત્ર સુદી તેરસે જન્મ થયે ૩. ઉત્તરફાલ્ગનીમાં જ મુંડિત થઈ ગૃહત્યાગ કરી માગસર વદી દશમે મુનિદીક્ષા અંગીકાર કરી ૪. ઉત્તરફાગુની નક્ષત્રમાં જ અનંત-અસીમ, સર્વેકૃષ્ટ, વ્ય (ચટાઈ), કટ (ઘટ) અને કુડય (દીવાલ) વગેરેથી નિરુદ્ધ ન થનારું, આવરણુરહિત, અર્થાત્ સંપૂર્ણ રૂપે ભાસમાન, સંપૂર્ણ અને સર્વવ્યાપી કેવલ વર જ્ઞાન અને દર્શન વૈશાખ સુદ દશમે પ્રાપ્ત થયું. (૫) કેવલ-અવર” નામથી પ્રસિદ્ધ, અથવા “કેવલ”ને અર્થ છે “એક માત્ર’, જેની સાથે બીજું કઈ જ્ઞાન હોય નહિ, તથા “વર ને અર્થ છે મતિ-શ્રત આદિ બીજાં જ્ઞાનની અપેક્ષાએ શ્રેષ્ઠ. કેવલ દર્શનની વ્યાખ્યા પણ એ જ પ્રમાણે સમજવી. ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં કાતિકી અમાસે થયુ. મૂળમાં જે વાત શબ્દ છે, તેથી ભગવાનનાં વિહાર આદિ ગ્રહણ કરવાં. એ કથન ગૌતમ સ્વામીએ પુનઃ પુનઃ કર્યું. "ત્તિ નિ' સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે–હે જંબૂ! જેવું મેં સાંળવ્યું છે તેવું જ તને કહું છું. (સૂ૦૧) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ એ વિષય સૂત્રકાર સૂચિત કરે છે—rgr ' ઇત્યાદિ. મૂળને અર્થ–આ સૂત્રથી ભગવાન શ્રી વિદ્ધમાન સ્વામીનું સમસ્ત, નિરવશેષ, કૃત્ન અને પરિપૂર્ણ ચરિત્ર જાણી લેવું. તે આ પ્રકારે (૧) પ્રથમ હસ્તત્તરા (ઉત્તરફાડ્યુની)થી દેવકથી ગર્ભવાસમાં આગમન અને ગર્ભનું પાલન-પોષણ આદિ. (૨) બીજી હસ્તત્તરાથી ઇંદ્ર દ્વારા કરાયેલું ગર્ભસંહરણ આદિ. (૩) ત્રીજી હસ્તત્તરાથી ઈદ્રકૃત જન્મમહોત્સવ તથા બાલક્રીડા આદિ. (૪) ચોથી હસ્તત્તરાથી દીક્ષા સુધીનું જીવનવૃત્તાંત. (૫) પાંચમી હસ્તત્તરાથી શ્રમણ-પર્યાયનું વર્ણન, કેવલ જ્ઞાનની ઉત્પત્તિ અને વિહાર ચર્યા આદિ. તારા ગાલ્લુર–અર્થાત્ સ્વાતિ નક્ષત્રમાં મોક્ષે પધાર્યા, એથી કેવલ જ્ઞાન પછી મોક્ષગમન સુધીનું બધું ચરિત્ર વર્ણિત થાય છે. (સૂ૦૨) ટીકાને અર્થ-વ્યાખ્યા સરલ છે. (સૂ૦૨) મૂળને અર્થ–સંવ ઈત્યાદિ આ પૂર્વોક્ત કથનથી ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનું સમસ્ત જીવન-ચરિત્ર સંક્ષેપમાં વર્ણિત થાય છે. ભગવાન મહાવીર તીર્થકર હતા, એટલે ભગવાને તીર્થંકર-નામ-ગોત્રકર્મનો બંધ કયા કારણથી કર્યો અને કેવે પ્રકારે ભવ-ભવાંતરમાં ભ્રમણ કર્યું, એ વૃત્તાંતથી સંબંધિત અનેક પ્રકારની કથાઓ કમની વિચિત્રતાને પ્રદર્શિત કરે છે. એથી, મુશ્કેલીથી પાર પામવા ગ્ય સંસારરૂપી અરણ્યની પાર જવાની ઈરછા રાખનારે. “શ્રદ્ધા જ જેનું ધન છે એવા શ્રાવકાદિએ આંતરિક મળનું પ્રક્ષાળન કરવાને જરૂર આ કથાઓનું શ્રવણ કરવું જોઈએ આ કારણથી અસીમ અનુકંપાના સાગર ભગવાનનું, સમ્યકત્વ-પ્રાપ્તિનું તથા મુક્તિ પાન પર આરૂઢ થવા આદિનું વૃત્તાંત-ચરિત્ર વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. (સૂ૦૩) ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. (સૂ૦૩) નયસારકથા | નયસારની કથા મૂળને અર્થ–મધ્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં, નરરત્નના ગૃહરૂપ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરનાર મહાવઝ નામના વિજયમાં આ પૃથ્વીની વિજયવૈજન્તી-જયપતાકાના જેવી જયન્તી નામની નગરી છે. એ નગરીમાં પિતાના પ્રબલ બાહુબલથી શત્રુઓના સમૂહને નષ્ટ કરનાર, શૂર પુરુષોમાં શિરોમણિ, પિતાના જ પરાક્રમથી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ રક્ષિત, વિરાધી રાજાઓને નમ્ર બનાવનાર, વાસુદેવની પેઠે મહાવૈભવથી સંપન્ન, ‘પૃથિવી છે જેનું ધન' એવા, યથા નામવાળા શત્રુમન નામના રાજા પૃથિવીનું શાસન કરતા હતા. શત્રુમન રાજાથી શાસિત પૃથ્વીપ્રતિષ્ઠ નામના નગરમાં, સ્વામીની (રાજાની) સેવામાં તત્પર નયસાર નામના કોટવાળ (નગરરક્ષક) રહેતા હતા. તે વિષની પેઠે બીજાના અપકાર અને દોષદનથી વિમુખ રહેતા હતા; દણુ જેમ પ્રતિબિંબનું ગ્રહણ કરે છે તેમ બીજાના ગુણાનું ગ્રહણ કરવામાં તે ઉન્મુખ હતા, વિવેકી જનેામાં ઉત્તમ હતા, જેમ હંસ પાણીમાંથી દૂધને જુદું પાડી લે છે તેમ તે પણ દાષામાંથી ગુણ ગ્રહણ કરતા હતા. નયસાર એકવાર રાજાના આદેશને જરાએ કલેશ વિના શિરે ધારણ કરીને, વનભૂમિનુ' રખવાળુ' કરવાને પકિાનુ સહાયક એવું પાથેય (ભાતુ) લઇને તથા સહાયતા કરવામાં ઉપયાગી એવા કેટલાક પુરુષોને સાથે લઈને, ખળવાન બળદો જોડેલા રથ પર સવાર થઈને ગહન વનમાં જઈ પહેાચ્યા. (સૂ૦૪) ટીકાના અ—જે ક્ષેત્રમાં મહાન ગુણા અને સંખ્યાની દૃષ્ટિથી ઉત્તમ પુરુષ નિર'તર વિદેહ અર્થાત્ મુક્ત થાય છે, તે ક્ષેત્ર મહાવિદેહ કહેવાય છે. મધ્ય જ બૂઢીપ નામના દ્વીપની પશ્ચિમ દિશાએ આવેલા મહાવિદેહ ક્ષેત્રને પેાતાના મણિમય પ્રાસાદે આદિથી સુશેાભિત કરનાર મહાવપ્ર નામના એક વિજય છે. તે જ બૂમ દર પર્યંતની પશ્ચિમમાં અને શીતેાદા મહાનદીની ઉત્તરમાં ત્રીજો વિજય છે. એ મહાવપ્ર વિજયમાં પૃથ્વીની વિજયપતાકા જેવી જયન્તી નામની નગરી છે. જયન્તી નગરીમાં શત્રુમન નામના રાજા હતા. તેણે પેાતાની ભુજાના બળથી શત્રુ-સમૂહને નાશ કર્યા હતા, તે ચેાદ્ધાઓમાં શ્રેષ્ઠ હતા, અથવા રણમાં નિપુણ હતા. તે પોતાના જ પરાક્રમના પ્રભાવે કરી રક્ષિત હતા. તેણે પાતાના વિરોધી રાજાઓને નમાવ્યા હતા, અર્થાત્ તેમને પેાતાને અધીન કરી લીધા હતા. તે વાસુદેવની જેમ વિશાળ વૈભવથી વિભૂષિત હતા. તે નામ પ્રમાણે ગુણવાળા હતા. ભૂ એટલે ભૂમિ જેનું ધન છે એવા ધન તે શત્રુમન રાજા જયન્તી નગરીમાં પૃથ્વીનું પાલન કરતા હતા. શત્રુમન રાજાના અધિકાર હેઠળના પૃથ્વીપ્રતિષ્ઠ નામે નગરમાં, રાજાની સેવામાં તત્પર એવા નયસાર નામે એક કાટવાળ અર્થાત્ નગરરક્ષક હતા. તે ખીજાઓને અપકાર કરવામાં તથા દાષાને ગ્રહણ કરવામાં એવા વિમુખ હતા કે જેમ લેાકેા વિષથી વિમુખ રહે છે. જેમ દÖણુ ખીજાના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેમ તે પરાયા ગુણાને ગ્રહણ કરવામાં ઉન્મુખ રહેતા હતા. વિવેકી જનેામાં તે ઉત્તમ હતા. જેમ હુંસ દૂધમાં મળેલા પાણીમાંથી દૂધને જુદું કરી લે છે અને પાણીને છોડી દે છે, તેમ નયસાર દોષમાંથી પણ ગુણા ગ્રહણ કરી લેતા હતા. એક વાર નયસારે, રાજા શત્રુમનના વનની દેખરેખરૂપ આદેશને આદરપૂર્વક સ્વીકારીને, પ્રવાસીઓને માટે સહાયક એવું ભાતું સાથે રાખીને અને સહાયતા કરવામાં અતિસમથ એવા થાડા પુરુષાને લઈને, બળવાન બળદ જોડેલા રથમાં સવાર થઇને વનભૂમિની દેખરેખને માટે ગહન વનમાં પ્રવેખ કર્યાં, (સ્૦૪) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ મૂળને અર્થ–' f સઘળ' ઇત્યાદિ. ત્યાર પછી ગાઢ વનનું નિરીક્ષણ કરતાં કરતાં બમ્પર થઈ ગઈ. નયસારને ભૂખ સતાવી રહી. બળતી આગની પેઠે પ્રચંડ સૂર્ય તેજથી તપી રહ્યો હતે. એવે સમયે વનભૂમિમાં અહીં-તહીં ફરતાં ફરતાં નયસારને સુભાગ્યે એક મુનિ દૃષ્ટિએ પડયા. તે તપ તપી રહ્યા હતાં. તપસ્યાની દીપ્તિથી અગ્નિની પેઠે તે દેદીપ્યમાન હતાં. સાગરની પેઠે ગંભીર હતા. કમળની પાંદડીઓની પેઠે નિલેપ હતા. ચંદ્રમાં જેવી સૌમ્યકાન્તિવાળા હતા. પ્રવીની જેમ સહનશીલ હતા. સૂર્યની પેઠે ત૫–તેજથી ભાસમાન હતા. ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપ ઈધણને બાળી રહ્યા હતા. કાચબાની પેઠે ઈદ્રિયોનું ગેપન કરનારા હતા. સ્ફટિકરત્નના જેવા વિશુદ્ધ, આસવથી રહિત અને નિર્મળ હતા. મંડપના આકારના શીતળ વૃક્ષની હેઠળ તે વિરાજમાન હતા. પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન હતા. મુનિજનેમાં ઉત્તમ હતા. કલ્યાણકારી જિનધમને સૂચિત કરનારી દોરા સાથેની મુખત્રિકાને મુખપર એવી રીતે ધારણ કરી હતી કે જેમ ચંદ્રમા ચાંદનીને ધારણ કરે છે. આત્માથી કર્મોના સંચયને દૂર કરવામાં તત્પર હતા. એમનું વદન શરદૂ-ઋતુના ચંદ્રમાની પેઠે પ્રસન્ન હતું. શ્વેતવસ્ત્રો પહેર્યા હતાં. જ્ઞાનના નિધાન હતા, પરંતુ અકિંચન-અપરિગ્રહ હતા. (સૂ૦૫) ટીકાનો અર્થ–ગાઢ વનની દેખરેખ કરતાં અને ભૂખથી પીડાતા નયસારને વનમાં જ મધ્યાહન થઈ ગયો. એ વખતે અતિતીવ્ર કિરણોવાળે સૂય, ભભૂકતી આગની પેઠે ઉગ્ર તેજથી તપવા લાગ્યા. એ સમયે વનના વિષમ પ્રદેશમાં આમ-તેમ ભ્રમણ કરતા નયસારને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી એક મુનિ નજરે પડયા. એ મુનિ કેવા હતા, તે કહે છેઃ-તે તપસ્યા કરી રહ્યા હતા. તપના તેજથી તે અગ્નિ સમા દેદીપ્યમાન હતા. સમુદ્ર જેવા ગંભીર હતા. કમળપત્ર જેવા નિર્લેપ હતા, અર્થાત્ જેમ કમળની પાંદડીઓને પાણું કે કીચડનો સ્પર્શ થતો નથી, તેમ તે મુનિ કષાયાદિ વિકારોથી અસ્કૃષ્ટ-નહિ સ્પર્શાવેલા હતા. ચંદ્રમા જેવી શીતલ કાન્તિથી સુશોભિત હતા. પૃથ્વીની પેઠે બધા પરીષહ અને ઉપસર્ગો સહન કરનારા હતા. સૂર્યની પેઠે તપસ્યાના તેજથી દીપ્ત હતા. ધ્યાનરૂપી અગ્નિથી કમરૂપી ઈંધણને ભસ્મીભૂત કરવામાં મંડયા હતા. કાચબાની પેઠે ઈદ્રિયોને ગોપવીને સ્વવશ કરનારે હતા. સ્ફટિકરત્ન જેવું નિર્મળ હદય ધરાવનારા હતા. આસવ તથા કષાય-મલથી વર્જિત હતા. મંડપના આકારના વૃક્ષની ઠંડી છાયામાં તે વિરાજ્યા હતા. પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન અને મુનિઓમાં શ્રેષ્ઠ હતા. જિનેન્દ્રોના ધર્મમાં જે સ્વસ્તિ અર્થાતુ કલ્યાણ છે એને સૂચિત કરનારી થેની મુખવસ્ત્રિકાને મુખ પર એ પ્રકારે ધારણ કરી રહ્યા હતા કે જેમ ચંદ્રમા ચાંદનીને ધારણ કરે છે. ચાંદની શ્વેત અને મુખવસ્ત્રિકા પણ વેત હોય છે, તેથી બેઉમાં સમાનતા છે. એ મુનિ કર્મ સમૂહને ક્ષીણ કરવામાં તત્પર હતા. એમનું મુખ શરદના ચંદ્ર પેઠે નિર્મળ હતું. વેત વસ્ત્ર પહેર્યા હતાં. જ્ઞાનના નિધાન અને પરિગ્રહ રહિત હતા. મલને અર્થ–“ ” ઈત્યાદિ. મુનિરાજને જોયા પછી ઉદાર વંદનાની વિધિને જાણનાર, અને જેણે પિતાના પાંચે અંગેને પૃથ્વી ઉપર ટકાવી દીધાં છે એવા નયસારે ગુણ સમૂહના ધારક તે મુનિવરને ઉદાર ભાવથી વદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ભવિષ્યમાં થનાર કલ્યાણના ભાગી તે નયસાર, નિદર્શનના આનંદથી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટ થઈ ગયા. પિતાના જન્મને અને જીવનને સફલ માનત, પરમભકિતભાવને કારણે ઉલ્લાસયુક્તચિત્તવાલો તે નયસાર, મુનિરાજની ઉપાસના કરતે, નહિં ઘણું દૂર કે નહિં ઘણું નજીક અર્થાત્ ઉચિત સ્થાન પર બેસી ગયે. (સૂ૦૬). ટીકાને અથ—‘ત્તg ઇત્યાદિ મુનિના દર્શન થયાં પછી,તે ઉદાર,વંદનાની વિધિને જાણનાર નયસારે એક મસ્તક, બે ઢીંચણ, બે હાથ, એમ પાચે અંગેને ભૂમિ ઉપર નમાડીને, ક્ષમા આદિ ગુણોની રાશિને ધારણ કરવાવાલા તે મુનિરાજને ઉદાર ભાવથી વંદન અને નમસ્કાર કર્યો. તે સમયે આગામી ભવમાં થનાર પરમકલ્યાણને ભાજન તે નયસાર, મુનિરાજના દર્શનથી ઉત્પન્ન થયેલ પ્રમોદ વડે ફુલી ગયે. ભાવી ભવમાં થવાવાળા પરમકલ્યાણના અંકુરના કંદવાળા, અર્થાત્ પરમ કલ્યાણના ભાજન તે નયસાર, ઉત્કૃષ્ટ ભકિતભાવથી ઉલસિત મન સાથે તે મુનિરાજની ઉપાસના કરતાં ત્યાં મુનિરાજની પાસે જ, અર્થાત નહિં અધિક દૂર કે નહિં અધિક નજીક એટલે ઉચિત સ્થાનપર, વિનયપૂર્વક બેસી ગયે(સૂ૦૬) હવે મુનિ તેને ઉપદેશ આપે છે–ત્તા ઈત્યાદિ. મૂલને અર્થ–ત્યાર પછી ષજ્જવનિકાના નાથ, તપ અને સંયમથી સનાથ (સહિત) મુનિનાથે, અપૂર્વ વાત્સલ્ય સાથે મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ મહાત કરનારી ઘણી જ મધુર વાણીથી પુદગલપરાવર્તનના સ્વરૂપને તથા દશ ઉદાહરણે બતાવીને માનવ-જન્મની દુલભતાને તથા દેવ,ગુરુ અને ધર્મ સ્વરૂપને અનેક પ્રકારે ઉપદેશ કર્યો. સાધુજન સ્વભાવથી જ બીજાનો ઉદ્ધાર કરવા માટે તત્પર હોય છે, તેથી તેમના ઉપદેશના પ્રભાવથી, સૂર્યના ઉદયથી જેમ જગતના અંધકારને નાશ થાય તેમ નયસારના હૃદયમાં અનાદિકાલથી રહેલ મિથ્યાત્વરૂપી ઘાડો અંધકાર તરત જ નાશ પામ્યો. ત્યાર પછી ઉદારતર પરિણામોને ધારણ કરનાર તે નયસાર, મહાવ્રતથી સંપન્ન એવા એ મુનિરાજની જુદા જુદા પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો ત્યારબાદ ભજનના સમયે ગોચરી માટે નીકળેલા તે મુનિરાજને તેણે વિનંતી કરી કે હે પરોપકારની ધુરાને ધારણ કરનારા મુનિવર ! મારી વિનંતી પર ધ્યાન આપીને આપના ચરણ કમળોની ધૂળથી મારાં આંગણાંને પાવન કરે. (સૂ૦૭) ટકાને અર્થ–બતe ઈત્યાદિ. નયસાર બેસી ગયા પછી, કૃત, કારિત અને અનુમોદની એ ત્રણ કરણ તથા મન, વચન અને કાયા એ ત્રણ યોગથી રક્ષણ કરનાર હોવાના કારણે જ જીવનિકાના સ્વામી, અને તપ તથા સંયમથી સંપન્ન તે મુનિનાથે અલૌકિક પ્રીતિ સાથે, મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ ચડી જાય એવી, એટલે કે ઘણી જ મીઠી વાણીથી પુદ્ગલપરાવર્તનના સ્વરૂપને અને ચોલ્લક, પાસક વગેરે દશ ઉદાહરણ આદિથી મનુષ્ય ભવની દુલભતા તથા દેવ ગુરૂ ધર્મના સ્વરૂપને અનેક પ્રકારે સમજાવ્યું. આહારક દ્રવ્ય સિવાય સર્વ રૂપી દ્રવ્ય -પુદંગલે-ને દારિક શરીર વગેરેના રૂપથી ગ્રહણ કરતાં એક જીવની અપેક્ષાએ જે પરિવર્તન એટલે કે સમસ્ત શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ રૂપથી જે સ્પર્શ થાય છે તે પુદ્ગલપરાવર્તન કહેવાય છે. આ પુદ્ગલપરાવર્તન અનંત ઉત્સર્પિણીઓ તથા અવસર્પિણુઓના પસાર થયા પછી થાય છે. આ કાળને પગલપરાવર્તન કહે છે. પુદ્ગલપરાવર્તનનું વિસ્તૃત સ્વરૂપ “શનરોuruતા ત્ર” ની મારા પૂજ્ય આચાર્યશ્રીએ બનાવેલી અર્થ બાધિની ટીકામાં તથા દશ ઉદાહરણોના સ્વરૂપ ઉત્તરાણ ન સૂત્ર ની મારા ગુરુજીએ રચેલી પ્રિયદર્શિની ટકાના ત્રીજા અધ્યયનમાં જોવી જોઈએ. મુનિએ કયા હેતુથી ઉપદેશ આપે ? આ પ્રશ્નનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે – મુનિજન સ્વભાવથી જ અન્ય જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર હોય છે. આ જ કારણથી તે મુનિએ નયસારને ધર્મને ઉપદેશ દીધે. મુનિના ઉપદેશની અસરથી નયસાર પર શી અસર થઈ ? તે હવે કહે છે– મુનિના ઉપદેશની અસરથી નયસારના હદયમાં અનાદિ કાળથી રહેલ મિથ્યાત્વરૂપી પ્રગાઢ અંધકાર સૂર્યોદય થતાં જેમ જગતને અંધકાર નાશ પામે છે તેમ તરત જ નાશ પામ્યો. એટલે કે નયસારના આત્મા સમ્યકત્વરૂપી રનના અલૌકિક પ્રકાશથી પ્રકાશમાન બન્યો. નયસારનામક: પ્રથમો ભવ: નયસાર પહેલેથી જ ઉદાર તે હતે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં તે ઉદારતર એટલે કે વધારે ઉદાર ભાવથી પૂર્ણ બન્યો. તેણે પંચમહાવ્રતધારી મુનિની અનેક પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરી, જેવાં કે-“ભગવાન ! આપે આપના અમૃત જેવાં વચનથી જન્મ, જરા અને મરણના દુઃખોથી ભયભીત એવા મને આશ્વાસન આપ્યું છે. જેમ સર્યના તીણ કિરણોથી સારી રીતે તપેલ સંસારને ચન્દ્રમાની ચાંદની ઠંડક દે છે, એ જ રીતે રાગ-દ્વેષની જવાળા ઓના સમૂહથી વ્યાકુલ બનેલા મારા અંતઃકરણને આપની કલ્યાણકારી વાણી શીતળ બનાવે છે. હે મુનિ ! સમસ્ત આગમના સારરૂપ આપની વાણી મારાં ચિત્તને જેટલું સુખી કરે છે એટલું સુખ તે કલ્પવૃક્ષની મંજરીઓ દઈ શકતી નથી, કે અમૃતના સમુદ્રની લહેરે પણ દઈ શકતી નથી. તે વિશ્વવન્ત! આપના વચનરૂપી સૂર્યનાં કિરણોના સમૂહે મારાં હદયરૂપી ગુફામાં અનાદિ કાળથી ભરેલા અંધકારને દૂર કરી દીધું છે. જેમ સૂર્યના કિરણોના તેજથી ઝાકળનાં નાનાં નાનાં બિન્દુઓ નાશ પામે છે તે જ રીતે આપના વચનાથી ઉત્પન્ન થયેલ તત્વજ્ઞાનથી મારું અજ્ઞાન નાશ પામ્યું છે. હે ભગવાન ! જેમ મેથી છવાયેલાં આકાશમાં ચન્દ્રની ચન્દ્રિકા શોભતી નથી, એ જ રીતે આપના ઉપદેશ વિના ગુણે શોભતા નથી. હે ગુણેના ભંડાર ! આપને ઉપદેશ સાંભળ્યા વિના મોહની મદિરાથી મસ્ત બનેલાં તથા વિષય રૂપી ખાડામાં પડેલા જીવ તેમાંથી પિતાને ઉદ્ધાર કદી કરી શકતાં નથી. આપનો ઉપદેશ ભવ-ભવથી ચાલી આવતી અજ્ઞાનની નિદ્રાથી તદન મૂઢ બનેલા જીવોને જાગૃત કરીને ક્ષમા વગેરે ગુણોથી વિભૂષિત શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૫૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરે છે. જેમ ચન્દ્રમાનાં કરણા કમળ-વનને વિકસિત કરવાને સમથ હેાતાં નથી, પાષાણુ મધુર ગીત ગાવાને સમર્થ નથી અને ચિત્રમાં ચિતરેલા રાજા યુદ્ધ કરવાને સમથ નથી, એ જ રીતે જેમણે આપના ઉપદેશ ગ્રહણ કર્યાં નથી તે જીવા આ અપાર સંસાર-સાગરને એળંગવાને કદી પણ શક્તિમાન બની શકતા નથી. હું અમૃતઉપદેશની વર્ષા કરનારા મુનિરાજ ! જેમ વર્ષાઋતુમાં પાણીથી પરિપૂર્ણ દામાંથી સાપ નિકળીને ભાગી જાય છે, એ જ પ્રમાણે આપના ઉપદેશરૂપી જળથી પૂર્ણ આત્મારૂપી દરમાંથી કમરૂપી સર્પ ભાગી જાય છે. ધન્ય છે આપના ઉપદેશના માહાત્મ્યને કે જેના અભાવથી વિષયજનિત સુખને સાર સમજનાર મનુષ્ય જરૂર દુ`તિના ખાડામાં પડે છે, જેમ લાલાં મજાનાં ઘાસથી આકર્ષાયેલું હરણુ લીલાં ઘાસથી ઢંકાયેલા ખાડામાં પડે છે. હે મહાત્મન્! આપના ઉપદેશરૂપી પૂર્ણ ચન્દ્રના ઉદય થતા પ્રાણીઓના હૃદયરૂપી મરુભૂમિમાં શુભ-અશુભ કમ રૂપી ઉછળતી લહેરાથી ચંચળ વિષયવાસના રૂપી મૃગતૃષ્ણા તરતજ નાશ પામે છે.” નયસાર એ પ્રકારના શબ્દોથી મુનિની સ્તુતિ કરીને પેાતાને સ્થાને ચાહ્યા ગયા. પછી નયસારે ભેાજનને વખતે ગાચરી કરવા નિકળેલા તે મુનિને વિનતી કરી કે હું પરોપકારપુરન્ધર મુનિવર! મારાં પ્રાનાવચને પર ધ્યાન દઇને આપના ચરણ કમળાની રજ પાડીને મારાં આંગણાંને પાવન કરો. આહાર વહેારવા માટે મારે ત્યાં પધારે। સૂણા શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ મૂલ અને ટીકાને અર્થતા '' ઈત્યાદિ. ત્યાર પછી ભકિતભાવથી આકૃષ્ટ મુનિ મહારાજ નયસારના નિવાસ સ્થાને પધાર્યા. મુનિને જોતાં જ નયસાર હર્ષોન્મત્ત થયે ને વિનયપૂર્વક હાથ જોડી સંતને સંબોધી ને કહેવા લાગ્યું–હે ભગવન્ત! અકાલે વૃક્ષ ફળે, અકાલે મેઘ ગર્જના કરે, દરિદ્રીના ઘરમાં સોનાનો વરસાદ વરસે, આંધળાને આંખો આવે, તેમ આપે મારા આંગણે આવી મારી ભૂમિને પવિત્ર બનાવી છે. જેમ મરતે માણસ અમૃત પીવાથી, સજીવન થાય છે તેમ, અનંતકાલથી ભાવમણે મરતે એ હું આપના દર્શનથી, સજીવન થયો છું. આવા પ્રકારના ઉત્કૃષ્ટ ભાવવાળી ભકિતથી પ્રેરાયેલા નયસારે, મુનિવરને નિર્દોષ અને વિપુલ આહાર પાણી વહોરાવી, યોગ્ય સત્કાર સન્માન કરી, વિસર્જિત કર્યા. ત્યારબાદ વનથી નગર તરફ જવાની ઈચ્છાથી આગળ ચાલત મુનિરાજની પાછળ-પાછળ ચાલત, મુનિદર્શનને અભિલાષી, સમ્યકત્વસારને પ્રાપ્ત કરનાર નયસાર તે મુનિને નીચે પ્રમાણે બોલવા લાગ્યો गंतव्वं जइ णाम णिच्छियमहो ! गंतासि केयं तरा ? दुत्ताण्णेव पयाणि चिट्ठउ भवं, पासामि जावं मुहं । संसारे घडियापणालविगलव्वारोवमे जीविए, को जाणाइ पुणो तए सह ममं होज्जा न वा संगमो” ॥१॥ इति । અર્થાત–આપે અહિંથી ઉપડવાનો નિશ્ચય કર્યો છે, એટલે જવાના તો જરૂર! પણ હે નાથ! તમે બે ત્રણ કદમ ઉભા રહો, તે આપના વદનકમલનું દર્શન કરી લઉં. ફરી કોને ખબર છે કે મલીશું કે કેમ ? કારણ આ સંસારમાં મનુષ્યનું જીવન અહંટ (રેંટ) ના પાણીના પ્રવાહની માફક ચંચલ છે, અર્થાત વિનશ્વર છે. ૧ - નયસારને, આ મુનિ મહારાજની વાણીને કઈ અલોકિક પ્રભાવ જણાય ને સર્પ જેમ કાંચળીને તજીને ચાલ્યો જાય, તેમ નયસાર પણ આંતરિક રીતે અંતરદૃષ્ટિ કરી સંસારનું ઝેર ઓકવા લાગ્યો. નયસારે. થોડા જ વખતના આ સંતના સમાગમે, મિથ્યાત્વનું ઝેર વમી નાખી, સમ્યકત્વરૂપ અમૃતને ગ્રહણ કર્યું. “સમ્યકત્વ” એટલે “આત્માની સાચી ઓળખાણ; જ્યાં સુધી મુનિ દૃષ્ટિ-ગોચર થતાં રહ્યાં ત્યાં સુધી અનિમેષષ્ટિએ નયસાર જેતે રહ્યો. મનિ દૃષ્ટિમર્યાદા બહાર નીકળી ગયા બાદ નયસાર સજળનેત્ર પાછો ફર્યો. જીવનની અસારતા તેને સમજાવાથી તન, ધન અને યૌવન બધું તુચ્છ જણાવા લાગ્યું. “आ तन रंग पतंग सरीखो, जतां वार न लागे जी, असंख्य गया धन संपति मेळी तारी नजरो आगेजी । શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૫૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ आजकालमां हुं तुं करतां, जमडा पकडी ब्रह्मानंद कहे चेत अज्ञानी, अंते फजेती ઉપરની પંકિતઓને ર’ગ ‘નયસાર' ને લાગ્યા ને જીવન દૃષ્ટિપાત કરતાં ઘણા પસ્તાવા થવા લાગ્યા, ને આ દેહને માટે ‘આત્મા’ ને માટે તપસ’યમથી દેહને ગળાય તેા કેવું સારું ?? સમજણુ ને દૃઢ નિશ્ચય સાથે, સ્વસ્થાને પાછો કર્યાં. સૂ૦૮) સૌધર્મ કલ્પિક દેવભવઃ । जाशे जी, थाशे जी ॥ ડામાડોલ થવા લાગ્યું. આજસુધીના ભવા પર આત્માને અન તીવાર ગાલ્યા પણ એક જ વખત આ સૂત્ર તેના મગજમાં રમી રહ્યું. ને સાચી મૂલ અને ટીકાના અં—તપળ ' ઇત્યાદિ. ત્યાર પછી કેટલાક વર્ષો પસાર થયાં બાદ, વિશુદ્ધ ધ્યાન રૂપો જલમાં હમેશા સ્નાન કરતા થકા, દુષ્ટ ભાવાને દૂર કરતા થા, સદૂભાવાથી પ્રેરિત થતા ગૃહસ્થાવાસમાં સાધુ નહિ પણ સાધુ–સરીખુ જીવન ગાલતે થકે નયસાર, કાલ આવ્યે કાલ કરીને મરણુ વખતે સમાધિએ રહીને, વિશુદ્ધ આહાર પાણીના દાનના પ્રભાવે, બીજા ભવમાં સૌધમ દેવલાકમાં પત્યેાપમની સ્થિતિવાળા દેવના આયુષ્ય ઉત્પન્ન થયા. (સૂ૦૯) ભગવાન શ્રીમહાવીરસ્વામીના નયસાર અને સૌધર્મીકલ્પિકદેવરૂપ એ ભવાનું વષઁન. ૧-૨ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ મરીચિનામકસ્તૃતીયો ભવઃ । ભગવાન મહાવીરના ત્રીજા મરીચિ ભવનું વર્ણન કરે છે— મૂલ અને ટીકાના અં— સવળ, ઇત્યાદિ. નયસારને જીવ, દેવના આયુષ્ય, ભવ અને સ્થિતિના ક્ષય કરી વનીતા નામની નગરીમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પૌત્ર તરીકે, ભરત ચક્રવતીના પુત્રપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તેમનું નામ ‘મરીચિ' રાખ્યું. ખાલ્યાવસ્થા વિતાડી યુવાવસ્થાને પ્રાપ્ત થયા, ભગવાન ઋષભદેવના વચનામૃત રૂપ રસનું કે જે રસ માહસમૂહ, જાતિકુલ અલ આદિ આઠ પ્રકારના મદ, કત્તવ્યાકત્ત્તવ્યવિવેકશૂન્યતારૂપ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવને નષ્ટ કરવાવાળા છે તેનુ પેાતાના શ્રોત્રપુટાથી પાન કરી, સ ંવેગ અને નિવેદથી ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ચુકત થઈ ગયા. તેણે પોતાના વિવેકરૂપી આલેાક-પ્રકાશથી મેાક્ષના માગ જોઇ લીધા. તેથી તેમણે અસાર સંસારનું પરિભ્રમણ મટાડવામાં સમથ એવી દીક્ષા ગ્રહણ કરી વિચરવા લાગ્યા. ભાવા-સમકિત પ્રાપ્ત થયાં પછી જો આયુષ્યના અંધ પડે તે તે અંધ દેવગતિ અને મનુષ્યગતિને જ હોય, બીજો કાઈ બધ હોય જ નહિ. આવતાં આયુષ્યને ખધ, વર્તમાન આયુષ્યના ત્રીજા, નવમા, સતાવીશ, એકાશી અગર ખસે તેતાલીસમાં ભાગમાં પડે છે, ત્યાં સુધીમાં પણ જો ન પડી ગયા હોય તેા મરણુ વેલાના વચલા સમયમાં જરૂર પડી જાય છે. તે પ્રમાણે નયસારના જીવ દેવલેાકના સુખા ભાગવી, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજાને ત્યાં પુત્રપણે આણ્યેા. ભગવાનની અમેઘ વાણીએ તેમના જીવનમાં પલટો આણ્યા ને સ'સારના ક્ષણિક સુખાને ત્યાગ કરી શાશ્વત સુખના માર્ગોને અપનાવ્યેા. ભગવાન આગળ દીક્ષાપર્યાય ધારણ કરી પૂર્ણ સંયમી અને સવરિત થયા. (સૂ॰૧૦) મૂલના અં—શયા' ઇત્યાદિ. દ્રવ્ય અને ભાવે મુડિત થયાં પછી પ્રમાદરહિત તે ‘આત્મગવેષણા' માં પેાતાનેા વખત વિતાવવા લાગ્યા. કાઈક સમય અશુભકર્મોના ઉદય નિમિત્તે ‘આત્મભાવ' ફર્યા, શીત–ઉષ્ણુ આદિના પરિષહે સહન કરી શકયા નહિ, સ ંયમીજીવન આકરું લાગ્યું, પુદ્ગલ તરફની રુચિ વધવા લાગી, સંયમમાગે શિથિલ થયે ને પ્રમાદી જીવન તરફ દૃષ્ટિ મંડાણી, એટલે તે સંયમભાવથી મુ ંઝાઇને સયમના ત્યાગ કરી ત્રિદંડી તાપસ થઇ ગયા. તેણે હથેલીમાં આવેલા ચિંતામણિને વેચી કાચ ખરીદ્યો, મેાતીના હાર છોડી ચણુાઠીના હાર સ્વીકાર્યાં, કલ્પતરુને મૂકી કેડાનેા આશ્રય લીધા, હાથી વેચી ગધેડા લીધા, નંદનવનની અવગણુના કરી એરંડાના વનના સ્વીકાર કર્યાં. વધારે શું કહિયે ? તેણે ભવભ્રમણના ઉપાય ગેતી કાઢયા. ખરી વાત છે કે જે ખરી વસ્તુના મહત્ત્વ સમજતા નથી તે હાથમાં આવેલી ઉત્તમ વસ્તુને પણ તણુખલાની માફક છેાડી દે છે. આ પ્રકારે તેણે સંયમમાગ ને ત્યાગ કર્યાં. ‘આત્મભાવ' ટાળી અનામભાવને વળગ્યા. આખુ જીવન-સુકાન ફરી ગયું. તે વખતે નકકી કરેલ સાધુમાÖની ચર્ચાને પડતી મૂકી, સ્વસ્થાપિત ચર્ચામાં વિચરવા લાગ્યા. ઋષભદેવ ભગવાનથી નકકી થયેલ સાધુવેષ આચાર આદિનો ત્યાગ કરી ત્રિદંડી”ના વેષ ધારણ કર્યો. તે પણ તે પૂર્ણરૂપથી મિથ્યાત્વના ધરાતલ પર પહોંચ્યું નહીં. તેનાં હૃદયમાં તી...કર દ્વારા ઉપદેશેલા ધર્મના સ`સ્કા અચેલા હતા. તે ચારિત્રરૂપો મહેલના ક્ષમા, મુકિત (નિભિતા) આદિ પગથીયાએથી સ્ખલિત થઇ ચૂકયેા હતેા, તે પણ ઋષભદેવના ગુણ-સમૂહના ગાનની દોરીને આધાર લીધેલેા હતા, કારણ કે તેના હૃદયમાંથી અનુકંપા રૂપી અમૃતની ધારા ઉછળી રહી હતી. તે— ભવ્યજનાને જિનપ્રરૂપિત ચારિત્ર ધર્માંના ક્રી કરીને ઉપદેશ દઈને પ્રવજ્યાને માટે પ્રભુની પાસે મેકલતા હતા. સાચુ` છે કે સામાન્ય રીતે મનુષ્યના હૃદયમાંથી પૂના સંસ્કાર કૃમિકરંગની ( પાકા રંગની) જેમ દૂર થતાં નથી. ભાવા—આ તેા ખાલી વેષ પલટો જ થયા હતા. હૃદયમાં રહેલ ‘આત્મપરિણતિ જરા પણ ખસ્તી શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૫૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ ન હતી. ખાદ્યવેષ આત્મધમ' ટકાવી રાખવાનું પ્રમલ સાધન છે. મરીચિએ વેષ પલટો કરી નાખ્યા એટલે સર્વાંગે ધર્માંથી પતિત થયા હતા ' એમ ન હતું, ભગવાનની વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. ભગવાનની ભક્તિના તે પરમ ઉપાસક હતા. જિન ભગવંતાએ કહેલ જ્ઞાન દર્શન ચારિત્રની ભાવનાના અકુરા, તેમના મનમાં રમી રહ્યાં હતાં. જે કેઈ નવીન દીક્ષાથી તેમની પાસે આવતા તે તેને દીક્ષાગ્રહણુ માટે ભગવાન ઋષભ દેવનું જ નામ સૂચવતા. અને ખુલ્લેખુલ્લા એકરાર કરતા કે ભગવાનનું ઉપદેશેલું ચારિત્ર મારાથી પાળી શકાયું નહિ તેથી જ મેં આ ‘ ત્રિૠંડી” ના વેષને ધારણ કર્યા છે. તાત્પર્યંમાં એકે તેમનાં હૃદયમાંથી પૂના સ ંસ્કાર ભસ્મીભૂત થયાં ન હતાં, પણ કર્માંસયેાગે આચાર-વિચારનું પાલન કરવામાં ઢીલાશ આવી ગઇ હતી. (સૂ૦૧૧ ) મૂલના અ— ત યા ' ઇત્યાદિ. કાઈ એક સમયે સંસારના સતાપ સમૂહના નાશ કરનારા નાભિનન્દન શ્રીઋષભદેવ ભગવાન વિહાર કરતા કરતા વિનીતા નગરીમાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ખાર જાતની પષિદા (શ્રોતાગણ) અ·િ ભગવાનની વાણી સાંભળવા એકાગ્રતાપૂર્વક વેસે છે, ભગવાનની વાણી દરેક જીવાને પાતપેાતાની ભાષામાં પરિણત થઈ જાય છે. ભગવાનની અમેાઘવાણી પૂરી થયાં બાદ ભરતચક્રવતી ભગવાનને પ્રશ્ન કર્યા કે હું મંગલમય ભગવન્ ! આપના સમવસરણમાં કાઈ એવા જીવ છે કે જે આગામી કાલે બલદેવ, વાસુદેવ, ચક્રવતી કે તીથંકર થાય ? ભગવાન પ્રત્યુત્તર આપતાં ખેલ્યાં કે હે ભરત! સમેાસરણમાં કઇ એવા જીવ નથી. પરંતુ પરિષદની બહાર તારા પુત્ર મરીચિ ‘ત્રિદ’ડી.' પણે રહેલેા છે. તે કાલાનુસાર આ અવસર્પિણીમાં આ જ ભરતક્ષેત્રના પતન પુર નગરમાં ‘ત્રિપૃષ્ઠ' નામનેા પ્રથમ વાસુદેવ થશે, ત્યાર બાદ પશ્ચિમ મહાવિદેહમાં, મૂકાનગરીમાં ‘પ્રિયવ્રત ’ નામના ચક્રવતી થશે, અંતમાં આજ ભરત ક્ષેત્રમાં મહાવીર નામનેા અતિમ તીર્થંકર થશે. આ પ્રમાણે સાંભળી ભરત મહારાજા સમેાસરણથી બહાર નીકળી મરીચિની સમીપ જઇ ખેલવા લાગ્યા—‘હે ત્રિદંડી પરિવ્રાજક ! તમારા આવા પ્રકારના વેષને વંદન કરવુ' મારે નથી કલ્પતુ', પણ તમે આ જ અવસર્પિણીમાં આ જ ભરત ક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થવાના છે. પછી અપવિદેહમાં મૂકા નામની નગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવતી થવાના છે અને આ જ ભરત ક્ષેત્રમાં મહાવીર નામના અ ંતિમ તીથ"કર પણ થવાના છે. માટે ભાવી તીથંકરના રૂપમાં તમને વંદન કરું છું. પિતાના આવા વચન સાંભળતાં મરીચિના હૃદયમાં પાપને સમૂહરૂપ કુલમદ પ્રવેશ કર્યો. જેમ પક્ષી પોતાના માળામાં પ્રવેશ કરે છે તેમ જ કુલ આદિના મદ, અવસર પામીને મનુષ્યમાં પ્રવેશ કરી ઔય છે. મરીચિને કુલમદ ઉભેા થયે તે સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરાવવા વાળું સમસ્ત દુઃખનું ઉત્પાદક એવું ‘અભિમાન’રૂપી વિષપાન મરીચિએ કર્યું. તે ષિત થઈ નાચવા-કુદવા લાગ્યા ને ખેલવા લાગ્યા કે અહે ! મારું કુલ કેવું ઉત્તમ છે! જેમાં મહાન ઋદ્ધિવાળા, મહાન્ દ્યુતિવાળા, મહાન્ પ્રભાવવાળા, મહાન્ બલવાળા અને મહાન યશવાળા, તથા ચાંસઠ કેંદ્રો દ્વારા તથા અન્ય દેવા અને દેવીઓ દ્વારા વદિત, ત્રણ લેાકના નાથ, ધર્માંરૂપી શ્રેષ્ઠ ચાતુરતચક્રના પ્રવર્ત્તક ઋષભજિન મારા પિતામહ છે, અને જે કુલમાં પ્રધાન ચક્રરત્નવાળા, સમુદ્રસહિત શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી ઉપર એકછત્ર શાસન કરવાવાળા, નવનિધિઓથી ભરપૂર એવા કષ (ખજાના) વાળા, બધાને સંતોષ આપનાર, ષટખંડના અધિપતિ, મનુષ્યમાં સિંહસમાન ભરતચક્રવતીમારા પિતા છે. અને હું શત્રુઓનું મર્દન કરનાર. સિંહની સમાન ગજવાવાળ, અતિ બળવાન, પ્રિય દર્શનવાળે, વિમલકુલમાં જન્મેલ, અજેય, રાજસમાજમાં શ્રેષ્ઠ, શ્રીવત્સના ચિહ્નથી યુક્ત, ત્રણ ખંડને સ્વામી, પુરુષોમાં ઉત્તમ એ ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસદેવ પિતનપુરમાં થઈશ. અને ફરી હું અપરવિદેહની મૂક નગરીમાં પ્રખર દિનકર (સૂર્ય) ની સમાન પ્રતાપવાળો, પૂર્વે કીધેલ તપના પ્રભાવથી સંપન્ન, પૂર્વસંચિત સુખને પામનાર, મનુષ્યમાં વૃષભ સમાન, વિપુલ વિખ્યાત કીતિવાળ, શરદwતના નવીન મેઘની સમાન મધુર ગંભીર અને સ્નિગ્ધ ગજેનાવાળા, બધા મનુષ્યોને સંતોષ આપનાર, મારા પિતાને સક્રશ પ્રિચમિત્ર નામનો ચક્રવતી થઈશ. વધારે શું કહું ! આ જ અવસર્પિણીકાલમાં પુરૂષસિંહ, પુરૂષવરપુંડરીક, નિર્મલકુલમાં ઉત્પન્ન, મહાસત્વશાળી, સ્વયંભૂરમણ સાગરની સમાન ગંભીર, ચંદ્રમાંથી પણ અધિક નિર્મલ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળો મહાવીર નામનો અંતિમ તીર્થંકર થઈશ. મારા પિતામહ તીર્થંકમાં પ્રથમ તીર્થ કરે છે, મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છે અને હું વાસુદેવોમાં પ્રથમ વાસુદેવ થઈશ. હું ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસર્પિણીકાલમાં અપરવિદેહની સૂકા નગરીમાં છહ ખડનો નાથ જગપ્રિય “પ્રિય મિત્ર' નામનો ચક્રવતી થઈશ. ફરી હું આ વીસીમાં વીસની સંખ્યાને પૂરી કરનાર ચરમ તીર્થંકર થઈશ. આ પ્રકારે ભુજાઓને ફટકારી-ફટકારીને જોર જોરથી સિંહનાદ કરતો અને વાર વાર નાચતે તે મરીચિએ જાતિલ આદિના મદને પ્રભાવે નીચત્ર ઉપાર્જન કર્યું. હેય અને ઉપાદેયને વિવેક જેનામાંથી અદ્રશ્ય થયા છે. તે “તત્વ' નો નિશ્ચય કરી શકો નથી. અહંતા રૂપી વાટિકમાં જ્ઞાનગુણરૂપી નવપલલવ પ્રગટ થતાં નથી. અભિમાનરૂપી વિષમ વિષની વાલાએથી ગ્રસેલ મનરૂપી વૃક્ષમાં નાનનો પલ્લવ ઉગતું નથી. જીવના મને ગગનરૂપ આંગણામાં થોડો પણ માનરૂપી મેઘનો ઉદય થાય તે હદયરૂપ ભૂમિમાં તૃણાની વિષવેલ તત્કાલ ઉગી જાય છે. તે તૃષ્ણા જ્ઞાનાદિ ગુણોને આવા પ્રકારે નષ્ટ કરી દે છે જેમ હિમ કમળોને નષ્ટ કરી નાખે છે. તે તૃષ્ણા મદિરાની માફક દુર્યજ મોહને ઉત્પન્ન કરે છે, અને અપાર સંસારને વધારે છે. આ પ્રકારે અહંકારને વશીભૂત અને વિવેકને ભૂલી ગયેલ મરીચિએ પિતાના આત્માને તે જ પ્રકારે દુઃખજનક સંસારમાં ફસાવી લીધે, જેમ યાધ પક્ષીને જાળમાં ફસાવી લે છે. આ પ્રકારે અનર્થોનો ભંડાર, વિશાલ કુલમાં જન્મ લેવાના મદને આશ્રય લઈ મરીચિએ તે જ સમયે નીચ ગોત્રને બંધ કરી લીધા. (સૂ૦૧૨) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ ટીકાના અ—કોઇ એક સમયે ગ્રામાનુગ્રામ વિચરતાં, તરણતારણ, દુઃખ સમૂહના વિનાશક એવા ભગવાન ઋષભદેવ, અધ્યા નગરીમાં સપરિવાર પધાર્યા. દેવ, દેવી, મનુષ્ય, મનુષ્યણી, તિય ઇંચ, તિય "ચણીએ પેાતપેાતાની ભાષાના શબ્દોમાં, ભગવાનને ઉપદેશ સાંભળ્યેા. તીવ્રવૈરાગ્યમય અને પરમશીતળતાવાળી વીતરાગવાણી સાંભળી ભરતચક્રવતી અતિપ્રસન્ન થઇ ‘સ્વઆત્માર્થ'' આદિનાથ ભગવાનની પ`પાસના કરવા લાગ્યાં તે ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે હે ભગવન્! આ સમવસરણમાં એવા કેાઈ જીવ છે કે જે આગામીકાલે બલદેવ, વાસુદેવ ચક્રવતી કે તીથ ંકર રૂપે ઉત્પન્ન થશે. ભવ્ય જીવાને તારવામાં કોઇ માદન આપે તેવા પ્રભાવિક આત્મા જગતના પડ પર આવશે કે કેમ ? શ્રી ભગવાને કહ્યુ` કે–હે ભરત ! આ સમવસરણમાં તે નહિ પણ સમવસરણની બહાર ત્રિદ’ડીના વેષ ધારણ કરનાર તારા પુત્ર મરીચિ છે. તે વાસુદેવ, ચક્રવતી અને તીર્થંકર. આ ત્રણે પદવીને ધારક બની આ ચાવીસીમાં ચરમ તીર્થંકર તરીકે પૂજાશે. ભગવાનના આવા વચના સાંભળી ભરતચક્રવતીએ સમવસરણની બહાર જઇ ‘ત્રિદ’ડી' ને ભાવી તીર્થંકર તરીકે નમસ્કાર કરી સવ॰ હકીકતની તેને જાણ કરી. જાણ થતાં જ ત્રિદંડીના આત્મા ‘મદ' થી ઘેરાઇ ગયે। ને ‘જગતની શ્રેષ્ઠ પદવીઓ ભાવીકાલમાં મેળવશે તે સાંભળી જાતિ અને કુલમદના અંકુરે તેનામાં ફૂટવા લાગ્યાં, જે આત્માન્નતિ મેળવી હતી તે ક્ષણવારમાં અહંભાવ' ને લીધે ખેાઇ બેઠો ને ચતુતિની ચેાપાટ ખેલવાની બાજી શરૂ કરી દીધી, ‘અહંકાર-અભિમાન-અહુ ભાવ-અર્હતા-મમત્વ ભાવ' આ સઘળા પર્યાયવાચક શબ્દો છે. તમામના અ` એક જ છે, આ મુખ્ય દુર્ગુણુ તમામ નાના મોટા દુર્ગુણને નાતરે છે, ને ‘ અહંભાવ ને મધ્યબિન્દુ માં રાખી આત્માને સર્વાશે ફેાલી ખાય છે. આત્માથી પુરુષને સમયે સમયે પોતાના સૂક્ષ્મ ઉપયોગ રાખી આ દુગુ ણમાંથી છુટવાને પ્રયત્નશીલ રહેવુ ચેાગ્ય છે. જગતના સર્વાંત્કૃષ્ટ પદાથેાંથી માંડી દેઢ સુધીના પદાર્થાને આ જીવે અહંભાવે કે મમત્વભાવે પકડયાં છે, માટે જ્ઞાનીઓનું કથન એ જ છે કે ‘હુંપણુ ' ની ભાવનાને છેડે, એટલે તમામ કલ્પનાઓ અને કાલ્પનિક સુખા ઇચ્છાએ છુટી જશે. ભગવાન ઋષભદેવ ‘ચાતુરન્તચક્રવર્તી ’ કહેવાતાં, કારણ કે ચારેગતિનેા અંત લાવવાનુ સાધન તેમને મેાજીદ હતુ, દાન, શીલ, તપ અને ભાવ રૂપી ચાર ધર્મના દ્વારા તેમણે ઉઘાડયાં હતાં, ચાર કષાયાની ચાકડીને તેમણે નિખીજ કરી નાખી હતી, ચાર દિશાએ સુધી પ્રસરેલા લેકના પરમાણુએ પરમાણુ તેમના જ્ઞાનમાં પ્રકાશતાં હતાં તેથી તેઓ સ્વપરપ્રકાશક તરીકે રહી તે ષ્ટિએ પણ ‘ચાતુરન્ત ’ કહેવાતાં. દાન-શીલ-તપ અને ભાવ જેનામાં એકાકારરૂપે પરિણમી રહ્યાં હતા, જેમા ઉપરનાં ચતુષ્ટયે સ્વાભાવિક ગુણ તરીકે તરી આવતાં હતાં. જેથી પણ તેઓ ‘ચાતુરન્ત ’ કહેવાતાં. જન્મ-જરા-મરણને જે દ્વારા નાશ થાય છે તેને ‘ચક્ર' કહે છે. આ પ્રમાણે ચાર ગતિને અંત કરવાવાળા, ચાર કષાયાથી રહિત અને ચાર અવયવ ( ક્ષાયિકભાવ ક્ષાયિકચારિત્ર–કેવલજ્ઞાન-કેવલદાન ) વાલા હોવાથી પ્રભુને ‘ચક્રવર્તી’ તરીકે સ બાધવામાં આવે છે. ‘ ચાતુરન્તચક્રવતી ’ તા કદાચ વાગજાલીયા અને મિથ્યાવાદીએ પણ ઘણી વખત બની શકે છે, એટલે ભગવાનને ‘ ધર્મ વરચાતુરન્તચક્રવત્તી ’ કહ્યાં છે. ‘ ધર્મ ’ શબ્દ લગાડવાથી જગતમાં વતંતા મિથ્યા ધર્મો નહિ પરંતુ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ જે ‘ધર્મ' અનંત અપેક્ષાવાદી અને નયવાદી હોય તેમ જ સઘળા ધર્મો તેમાં અપેક્ષાપૂર્વક સમાઈ જતાં હાય તે ‘સ્યાદ્વાદપણા’ ને ‘ ધર્માં ' કહેવામાં આવે છે. અને ભગવાને આ અપેક્ષાયુક્ત ધર્મની ઘેાષણા કરી છે; માટે તેમને ધ વરચાતુરન્તચક્રત્તી' કહ્યાં છે. ' છખંડ પૃથ્વી પર જેનું શાસન ચાલતું હોય, જેના ખજાનામાં નવે નિધિ હાજર હોય, જેને સ` દુશ્મ નાને નાશ કરવાવાળું ચક્ર મળ્યું હોય, છએ ખંડ આપબળે પ્રાપ્ત કર્યો. હાય, વિદ્યાધરાએ જેને, મરણ સુધી જરા પણ કરમાય નહિ તેમ જ જીવન પર્યંન્ત યુવાવસ્થા, લાવણ્યતા સાથે ટકી રહે તેવું સ્ત્રીરત્ન આપ્યું હાય. તે જ ‘ ચક્રવતી ' કહેવાય. એવા ચક્રવતી મારા પિતા છે. ફરી હું પતનપુરમાં સિંહ સમાન ગજવા વાળા, મહાબલી, સુંદર સ્વસ્તિક ચિહ્નવાળે, ત્રણ ખંડના અધિપતિ ‘ત્રિપૃષ્ઠ ’ નામનો વાસુદેવ થઇશ. આટલું જ નહિ, ત્યાર બાદ હું અપર વિદેહની મૂકા નગરીમાં ચક્રવતી પણ થઈશ. કેશ અને દંડ આદિના પ્રભાવથી મારા પ્રતાપ અત્યંત પ્રખર સૂર્યના પ્રતાપની સમાન થશે. પૂ ભવમાં કીધેલ તપના પ્રભાવ મને પ્રાપ્ત થશે. હું પૂ॰જન્મના સંચિત સુખાને પ્રાપ્ત કરીશ. મનુષ્યામાં ઉત્તમ ગણાઈશ. દશે દિશાઓમાં મારા યશ ફેલાશે. શરત્કાલના મેઘની સમાન મધુર ગંભીર અને સ્નિગ્ધ મારી ધ્વનિ થશે. બધા લેાકેાને મારાથી સંતેાષ પ્રાપ્ત થશે. હું પોતાના પિતાની સમાન જ પ્રિયમિત્ર નામના ચક્રવતી બનીશ. વધારે શું! આ જ ભરત ક્ષેત્રમાં, આ જ અવસર્પિણી કાલમાં, રાગદ્વેષ રહિત શુભ અશુભ મલિનતાએ સિવાયના, અદ્ભુત આત્મપરાક્રમી, મહાન વૈરાગ્યવાન્ કેવલ-જ્ઞાન-દર્શન ઉપયેગવાળા, ચરમ તી કર પણ થઇશ. સતી કરામાં મારા દાદા પ્રથમ તીથંકર છે, સવ` ચક્રવતી એમાં મારા પિતા પ્રથમ ચક્રવતી છે, અને હું વાસુદેવામાં પ્રથમ વાસુદેવ બનીશ. આ પછી હું પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીમાં છ ખ`ડનો નાથ, જગતમાં આનંદ કરવાવાળા પ્રિયમિત્ર નામના ચક્રવતી' થઇશ. આટલુ જ નહિ, પશુ ત્યાર પછી હું કાલક્રમથી આ જ ચાવીસીની પૂર્ત્તિ કરવાવાળા એટલે ચાવીસમી સખ્યાને પૂર્ણ કરવાવાળા ચરમ તીર્થંકર થઈશ, આ પ્રમાણે કહેતા, તથા ભુજાએ ફટકારતા, તથા જોર જોરથી સિંહનાદ કરતા એવા મરીચિએ નીચ ગાત્રનું ઉપાર્જન કર્યું, ભગવાન ઋષભદેવને પૌત્ર, ચક્રવતી ભરતના પુત્ર અને પાતે જૈન ધર્માંમાં નિષ્ઠા ધરાવનાર હોવા છતાં પણ મરીચિએ નીચગેાત્રકમ ના બંધ બાંધી લીધે. એમાં આશ્ચયની કોઇ વાત નથી. કારણ કે જે માણસ હૈય અને ઉપાદેયના વિવેકથી વિકલ હેાય છે તે વાસ્તવિક વાતને નિર્ણય કરતા નથી, કરી શકતા નથી. જાતિ, કુલ વગેરેનુ' અભિમાન ભારે ઉગ્ર વિષ છે. જ્યારે મનરૂપી વૃક્ષ એ અભિમાનની જવાળાથી જળવા લાગે છે ત્યારે એ મનરૂપી વૃક્ષમાં જ્ઞાનની કુંપણા ફૂટી શકતી નથી. તેને સાર એ છે કે અભિમાન જ્ઞાનના પૂરેપૂરી રીતે નાશ કરી નાખે છે. અભિમાનનું ખરાબ પરિણામ શાસ્ત્રકાર ફરીથી બતાવે છેઃ—જીવાનાં મનેગગન રૂપી આંગણામાં એટલે કે હૃદયરૂપી ક્ષેત્રમાં સહેજ પણ અભિમાનરૂપી મેઘના ઉદય થાય તે તે હૃદય ક્ષેત્રમાં તુરત જ તૃષ્ણારૂપી વિષની શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ વેલ ઉગી નીકળે છે. એટલે કે અભિમાન તૃષ્ણનો જનક છે. જેવી રીતે હિમસમૂહ કમલવનને નાશ કરી નાખે છે. તેવી રીતે તે તૃષ્ણા જ્ઞાનાદિગુણોના સમુદાયને મૂળમાંથી જ નાશ કરી નાખે છે. તેને આશય એ છે કે જેવી રીતે હિમના સમૂહથી કમળનાં વનને નાશ થાય છે તેવી જ રીતે અભિમાનથી જ્ઞાન વગેરે ગુણ-સમૂહને નાશ થાય છે. તદુપરાંત તે તૃણ મદિરાની જેમ અપરિહાય મેહના સમૂહની જનની છે, અને અપાર સંસારની વૃદ્ધિ કરનાર છે. સારાંશ એ છે કે જેમ સુરાપાન કરવાથી મનુષ્ય મેહમય તથા ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનાર બને છે તે જ પ્રમાણે તૃષ્ણાથી પણ બને છે. આ રીતે કુલ–મદનો આશ્રય લઈને હેય-ઉપાદેયના વિવેક હિત મરીચિએ પિતાના આત્માને દુઃખ-જનક સંસારમાં એવી રીતે ફસાવ્યા કે જેવી રીતે પારધી પોતાની જાળમાં પક્ષીઓને ફસાવી લે છે. આ રીતે ચાર ગતિ૩૫ સંસાર-ભ્રમણ વગેરે અનર્થોના ભંડારરૂપ ઉચ્ચ કુળમાં જન્મ લેવાન અભિમાનને આશ્રય લઈને મરીચિએ ભારતના મુખથી ભવિષ્યમાં પોતે વાસુદેવ વગેરે થશે, એવી વાત સાંભળવાને સમયે જ નીચ ગોત્રને બંધ બાંધ્યું. (સૂ૦૧૨) નીચ ગોત્ર બાંધ્યા પછી મરીચિનું શું થયું ? તે કહે છે. “g ' ઇત્યાદિ. મૂળને અર્થ-ઋષભદેવ ભગવાન મેક્ષ પધાર્યા બાદ પણ મરીચિ ભવ્યજીને પ્રતિબંધ આપીને અવાર-નવાર દીક્ષાને માટે ભગવાનના સાધુઓ પાસે મોકલતો. કોઈ એકવેળા મરીચિના શરીરમાં ખાંસી ૧, શ્વાસ -દમ ૨, જવર ૩, દાહ ૪, કુક્ષિશુલ ૫. ભગંદર ૬, હરસ-મસા ૭, અજીર્ણ ૮, નેત્રરંગ ૯, મસ્તકવેદના ૧૦, અરુચિ ૧૧, આંખની વેદના ૧૨, કાનની વેદના ૧૩, કંઠની વેદના ૧૪, ઉદર-પેટની વેદના ૧૫, કોઢ૧૬ આ સેલે રોગ ફાટી નીકળ્યાં, આથી તેમના મનમાં વિચાર આવ્યો કે વ્યાધિથી મુક્ત થયા બાદ કેઈએક ને શિષ્ય બનાવું તે ઠીક ! જે મારી સેવા-ચાકરી કરે ને વૃદ્ધાવસ્થામાં સાર-સંભાળ રાખે. આ પ્રકારે વિચારતો હતો તેવા સમયમાં કોઈ એક ધમ–અભિલાષી કપિલ નામનો પુરુષ આવી ચઢો. મરીચિએ તેને જૈનધર્મનું યથાર્થ વર્ણન કરી તેની સાર્થકતા સમજાવી. ઉપદેશ સાંભળી કપિલે પ્રશ્ન કર્યો, કે જે જૈનધર્મ સર્વોત્તમ છે, તે તેનું આચરણ તમે કેમ નથી કરતાં ? જવાબમાં મરીચિએ કહ્યું, કે હે કપિલ! આહંત ધર્મનું ઉપદેશેલું આચરણ મારાથી અમલમાં મૂકી શકાતું નથી, તે આચરણુ ઘણું કઠિન છે ને મારી કાયરતાને લીધે તેમ બની શકાતું નથી. ત્યારે કપિલે બીજો પ્રશ્ન કર્યો કે શું તમારા પંથમાં “ધમ” નથી કે તમારે જૈનધર્મના ઉપદેશને આશ્રય લેવો પડે છે? મરીચિ શિષ્ય બનાવવાની લાલસાને રોકી શકશે નહિ. તેથી તેણે અવળી રજુઆત કરી કહ્યું કે હે કપિલ ! જેના માર્ગમાં જે “ધમ છે તે ધર્મ મારા પંથમાં પણ છે. આ સાંભળી કપિલ મરીચિને શિષ્ય બન્યો, “જન ધર્મના માર્ગમાં અને મારા માર્ગમાં બનેમાં સમાનતા છે' આ પ્રકારની મિથ્યા પ્રરૂપણા અને ઉપદેશનું આલોચન, પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત અથવા પ્રતિક્રમણ નહિં કરવાથી મરીચિએ દીર્ધસંસારનું ઉપાર્જન કર્યું, મરીચિ ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી, મૃત્યુસમયે અણશણ કરી, ચોથા ભવમાં પાંચમાં દેવલોકે દશસાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયે. (સૂ૦૧૩) ટીકાનો અર્થ મરીચિ વ્યવહારમાં સાધુ તરીકે જ૬ આચરણ આચરી રહ્યો હતો, છતાં તેમની શ્રદ્ધા, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ નિહઁય અને જ્ઞાન કેવળિ ભાષિત અને પ્રકૃપિત હતું. ભગવાન નિર્વાણુ પધાર્યા બાદ પણ દીક્ષાપર્યાય માટે કાઈ પણ આગંતુકને પ્રભુના શિષ્યા પાસે જ મેાકલતા, કાઇક સમયે પેાતાને સેલે રાગ ફાટી નીકળ્યા છે ને કાઈ સેવાચાકરી કરનાર શિષ્ય હાય તા ઠીક એમ ભાવ થવાથી કપિલ નામના વ્યક્તિને દીક્ષા આપી શિષ્ય તરીકે અંગીકાર કર્યાં. કપિલે દીક્ષા ગ્રહણ કર્યા. પહેલાં જૈન પથ અને મરીચિના પંથ વચ્ચેનો ભેદ સમજવા પ્રયાસ કર્યાં. મરીચિએ એવી યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યું કે જૈન ધર્મી અને અમારા માનેલા ધના ઉપદેશ વચ્ચે કોઇ અંતર નથી. ફક્ત બહારના આચારવિચારા પૂરતા જ ક્રૂક જણાય છે, તેથી મારે પંથ સ્વીકારી શિષ્ય થવામાં કોઈ પણ પ્રકારને મેક્ષમા માં મધ આવતા નથી, આ સમજાવટના પિરણામે કપિલ તેમનેા આજ્ઞાંકિત ચેલે બની શુશ્રુષા કરવા લાગ્યા. ને ત્યાર બાદ મરીચિ કાળકરી પાંચમા બ્રહ્મદેવલેકમાં ઉત્પન્ન થયા. (સૂ૦૧૩) બ્રહ્મલોકવાસિ દેવનામક ચતુર્થો ભવઃ । / કૌશિકનામકઃ પશ્ચમો ભવઃ । હવે પાંચમે ભવ કહેવામાં આવે છે— મૂલા—‘ સુપ ળ છે' Éત્યાદિ. ત્યાર બાદ ધ્રુવના ભવ-આયુષ્ય-સ્થિતિ પૂર્ણ થયા બાદ પાંચમાં ભવમાં તેમનો જીવ પૃથ્વીના રત્નમય આભૂષણુની સમાન કાલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. આ પુત્રનું આયુષ્ય ચેારાસી (૮૪) લાખ પૂર્વનું હતું. માતા-પિતાએ તેમનુ નામ ‘કૌશિક ’ રાખ્યું. બાલ્યાવસ્થા વ્યતીત થયાં બાદ યુવાવસ્થા પ્રાપ્ત થઇ. તે યુવાવસ્થામાં ઘણા તીવ્ર બુદ્ધિવાળા અને મહાન તેજસ્વી હતા. તેની બુદ્ધિ અને ચતુરતા ઘણી હતી. આ બુદ્ધિમત્તાના ઉપયેગ તેણે અન્યાયી રીતે ધન ઉપાર્જન કરવામાં કર્યાં. અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં જેમ જેમ કાબેલ થતા ગયા, તેમ તેમ ધૃવિદ્યામાં પારંગત બનવા લાગ્યા. સમસ્ત જીવન આવી રીતે નીકળી ગયુ, તેમજ તેમાં ઓત-પ્રોત રહ્યો છતાં તે આવા દુષ્ટકની આલેચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના મૂઢ દશામાં મરણ પામી કીટ-પતંગ આદિ અનેક હલકી જાતિની તિય ચ ચેાનિયામાં ભવ-ભ્રમણ કરવા લાગ્યા. આવા ક્ષુદ્ર ભવા અનેક થયા, તેની ગણત્રી શાસ્ત્રોએ લીધી નથી. એમ જ આગળના ક્ષુદ્ર ભવા પણ સમજી લેવા. (સૂ૦૧૪) ટીકાના અ’—‘સહ ન લે' ઇત્યાદિ. આગામી આયુષ્યમાં જીવ, ગતિજાતિ-સ્થિતિ-અવગાહના-અનુભાગ ને પ્રદેશ એ છએ એલેા બાંધે છે.તે અનુસાર નયસારના જીવ દેવલેાકમાં છએ ખેલ બાંધીને અવતર્યા હતા. ત્યાંના દીર્ઘ કાલના સુખાના રસાસ્વાદ લઈ અહિં મૃત્યુ લેાકમાં ભરતખંડમાં પૃથ્વીની શાભારૂપ એવા કલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર એંસી લાખ પૂર્વની આયુષ્યવાળા થઈને તે જન્મ્યા હતા. તેનું નામ ગેત્ર-અનુસારે ‘કૌશિક ’રાખવામા આવ્યુ. અગાઉ બ્રાહ્મણામાં ગેત્રને નામે જ્યેષ્ઠ પુત્રનુ નામ પાડવાનેા રિવાજ હતા. આ બાળકનું આયુષ્ય એંસી લાખ પૂર્વીનું હતુ. ચેારાસી લાખ વર્ષને ચેારાસી લાખથી ગુણેા તે જે ગુણાકાર આવે તે પૂર્વાંગ કહેવાય, એવા ચેારાસી લાખ પૂર્વાંગના એક પૂર્વી થાય, એમ ચારાસી લાખ પૂર્વાનુ તેનુ આયુષ્ય હતું. કૌશિકે પોતાની બુદ્ધિના ઉપયેગ લેાકેાને છેતરી પાંચ ઇન્દ્રિયાના વિષયે ભેળવવામાં જ કર્યાં. જે જાતનુ ધન આવ્યુ' હોય તે જ રસ્તે તે ધન ખરચાઈ જાય છે. જીવનધન પણ તેણે ખેાટી રીતે ખરચી નાખ્યુ. અમુલખ શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ માનવજીવન એળે ગયું, ને મરણ વેળાએ પણ જીવન સુધારી લેવાની સદ્બુદ્ધિ તેને ન સૂઝી. જેને જીવનકાળ છેવટ સુધરે તે જ ખાટી ગયો કહેવાય; પણ કઈ ભાગ્યશાળીને જ ઘરના માણસો સંસ્કારી મળે છે કે મરણપથારીએ તેનું જીવન સુધારી આપે. બાકી અજ્ઞાનીઓ તે, મરનાર પાસે અનેક પ્રકારની પસાસંબંધી કાકલુદીબીલ-રોદણ વિગેરે રેઈ, મરનારને પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર દુર્ગતિમાં ઘસેડી લઈ જાય છે. સંસ્કારી કુટુંબ તેની પાસે કઈ જાતની સાંસારિક વાત નહિ કરતાં, તેના ભૂતકાળના જીવન પર દૃષ્ટિપાત કરાવે છે, ને થયેલ ભૂલોનું સ્મરણ કરાવી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તરૂપી અમૃતના ઘૂંટડા પાય છે, ને કઈ પણ પ્રકારની વાસના-રહિત બનાવી પ્રભુસ્મરણમાં તેનું મન જોડી તેનું સમાધિમરણ કરાવે છે. ધન્ય છે આવા સંસ્કારી કુટુંબને અને તેના સભ્યો ને ! અત્યારે તે લાખ માંથી કોઈક જ આવા નિકળતા હશે. તદનુસાર કૌશિકને પણ જીવન સુધારનાર અંતિમકાળે પણ કોઈ મલ્યું નહિ, ને ત્યાગવત પણ કાંઈ થઈ શકયું નહિ, તેના પરિણામે તે પશુ-પક્ષી–કીડા-પતંગ આદિ હલકી ગતિઓમાં જઈ ભ્રમણ કરવા લાગે. આવા અલ્લક ભવો એટલા બધા થાય છે કે જે ગણ્યા ગણાય નહિ, માટે તે પરિભ્રમણ અગણ્ય છે, તેથી ગણનાપાત્ર ભવો કે જે સત્તાવીશ છે તેનું નિયોજન શાઅબદ્ધ થયું છે. (સૂ૦૧૪) પુષ્પમિત્રનામક: ષષ્ઠો ભવઃ | હવે છઠ્ઠા ભવને કહે છે – મૂલને અર્થ—–“pવં' ઇત્યાદિ. અનેક નિયોમાં જન્મ-મરણ કર્યા બાદ, અકામ-નિજેરાએ અશુભ કર્મોના ધસારા થયા પછી, શુભ કર્મોના ઉદયે છટ્ઠા ભવમાં, સ્થાનપુર નગર મળે, બ્રાહ્મણ કુળની અંદર, પુષ્પમિત્રશર્મા નામે બાંતેર લાખ પૂર્વનું આયુષ્ય બાંધી બ્રાહ્મણ તરીકે નયસારને જીવ અવતર્યો. આ ભવમાં સવિચાર, વાણી, વર્તન અને યમનિયમ યુક્ત તે પુ૫મિત્રશર્મા જિનમની અનુમોદના દ્વારા પિતાનું જીવન ન્યાય અને નીતિ અહિંથી મારીને સાતમા ભાવમાં સૌધર્મદેવાર્ક મધ્યમસ્થિતિના દેવ તરીકે ઉત્પન્ન થ. (સૂ૦૧૫) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૬૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મદેવનામકઃ સપ્તમો ભવઃ । ટીકાના અં—‘ä' ઇત્યાદિ. કીડી-કીટક આદિના હલકી કોટીના તિયચના આયુષ્યેામાં અકામનિશાએ અશુભ કર્મોના સમૂહ ઘણા વિસ્તારે એછે થાય છે, તેથી હળવા થતા થતા ઉંચા આવે છે. તે અનુસાર નયસારને આત્મા ઘણી ચેનિયામાંથી પસાર થયા બાદ કઠોર જીવનાના કડવા અનુભવા અને નીચ કોટીનું સ્થૂલ વાતાવરણ છાડયા પછી પૂના શુભપરિણામેાના ઉદયે ગણનાલાયક પચ ભવા પૂરા કર્યા પછી, છઠા ભવમાં સ્થાનપુરનગર બ્રાહ્મણ-કુળમાં ખેતેર લાખ વર્ષનાં આયુષ્યને જોગ મેળવી, બ્રાહ્મણ તરીકે તે જન્મ્યા. ત્યાં તેનું નામ કુલ અને જાતિ અપેક્ષાએ ‘પુષ્પમિત્રશર્મા ' રાખ્યું. આ ‘ જીવન ’ માનવજીવન હતું. અને સુગુરુની સંગતે તે જીવનને સવાનિઓના જીવન કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યા, કારણ કે આ જીવનના ખાટા-મીઠા અનુભવા જ્ઞાન દ્વારા આત્માને મળે છે. અને જ્ઞાન એ તેના સ્વભાવ છે, એટલે સ્વભાવ દ્વારા નક્કી કરેલાં નિયા આત્મામાં બીજરૂપે રહે છે. તાત્વિક દૃષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ જીનભાષિત નવ તત્વ યથાય છે. અને પારિણામિક–દૃષ્ટિએ સમ-સંવેગ આદિ ભાવાએ આત્માના ગુણા છે. તે બન્ને દૃષ્ટિના સુમેળ કરી, બુદ્ધિપૂર્વક તેનું શ્રદ્ધાન કરી, ‘· જૈનધર્મ સંસારના કટુક અને તીવ્ર દુઃખામાંથી છેડાવનાર છે. ’ એમ જાણી તેની પ્રશ'સા કરવા લાગ્યા, મરણવેળાએ પણ એ ભાવાનુ મનન અને પરિણમન કરતા મરીને સાતમે ભવે સૌધમ દેવલાકમાં મધ્યમસ્થિતિવાળા એટલે પલ્યેાપમથી ઉપર અને એ સાગરાપમથી ઓછી સ્થિતિવાળા દેવ થયા. (સૂ૦૧૫) અગ્નિજ્યોતિર્નામકઃ અષ્ટમો ભવઃ । હવે આઠમા ભવ બતાવવામાં આવે છે મૂલ અને ટીકાના અથ` — તપ ñ છે ' ઇત્યાદિ. સાતમા ભવનુ દેવ-આયુષ્ય ભાગવ્યું. દેવના ભેાગેા જીવન સુધી અણુકરમાયેલા રહેવાવાળા હોય છે, ને દેવા તેમાં રાતદિવસ મગ્ન રહે છે, જ્યારે ચવવાના સાઢા છે મહિના બાકી રહે છે ત્યારે તેને તમામ ઝાંખુ અને શુષ્ક લાગે છે, વાતાવરણ નીરસ જેવું જણાય છે, મન આકુલવ્યાકુલતાથી ઉગ્ર રહે છે, કયાંય ચેન પડતું નથી. ત્યારે તે દેવ પેાતાના ભવપ્રત્યયી અધિજ્ઞાનથી જુએ છે અને તેને જણાય છે કે મારું મૃત્યુ નિઃશંકપણે ઝપાટાબંધ આવી રહ્યું છે. આથી આધાત અનુભવે છે. ‘મૃત્યુ લોકમાં મને માતા-પિતાના સડેલાં, ગંધાઇ ગયેલાં, કૈાહાઇ ગયેલાં, શુક્ર અને શાણિતના આહાર કરવા પડશે ને ગના અધાર કાટડીમાં નવ નવ માસ સુધીનું જીવન નિરાધાર પણે સહન કરવુ પડશે. એ તીવ્ર આંચકાથી તેનું જીવન ભ્રમિત અને રસ વિનાનું થઈ જાય છે. છેવટ પેાતાની આયુષ્યના અંધ પૂરો કરી દેવલેાકમાંથી આવે છે. આ પ્રમાણે નયસારના જીવ પણ દેવનું આયુષ્ય વિતાડી આઠમે ભવે વિચિત્ર-નામના સન્નિવેશમાં ચાંસઠ ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય લઈ અગ્નિજ્યેતિ બ્રાહ્મણ તરીકે જન્મ્યા. આ જીવનમાં સંસાર કડવા જણાવાથી ત્રિદ’ડી પરિત્રાજક' થયા (સ્૦૧૬) અગ્નિજ્યેાતિ બ્રાહ્મણ કાળ કરીને કયાં ઉત્પન્ન થયા, તે કહે છે- ‘નવમે' ઈત્યાદિ, શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઈશાનદેવલોકસમ્બન્ધી નવમો ભવઃ. મૂલ અને ટીકાને અર્થ–ત્યાંનું આયુષ્ય પુરુ થયે કાલ કરી નવમે ભવે ઈશાન દેવલોકમાં દેવ તરીકે નયસારને જીવ ઉત્પન્ન થયે. આ દેવનું મધ્યમ અતુ કાંઈક અધિક બે સાગરોપમથી ઓછું અને કાંઈક અધિક એક પલ્યોપમથી અધિક આયુષ્ય હતું (સૂ૦૧૭) સનકુમાર દેવલોક સમ્બન્ધી દશમો ભવઃ. ઈશાન દેવકથી ચ્યવી સુંદર નામના નગરમાં અગ્નિભૂતિ બ્રાહ્મણ તરીકે જન્મે. અહિંનું આયુષ્ય છપ્પન પ૬ લાખ પૂર્વનું હતું. આ ત્રિદંડી થઈ કાલમસિમાં કોલ કરી સનકુમાર દેવકમાં ઉત્પન્ન થયે. અગ્નિભૂતિના ભવની ગણતરી કરવામાં નથી આવી. તેથી સનસ્કુમાર દેવલોકન ભવ જ દશમો ભવ ગણવામાં આવ્યો છે, માટે દશમે ભવ કહે છે–તા of ' ઇત્યાદિ. મૂલ અને ટીકાનો અથ–ઈશાન દેવલોકથી બીને અગ્નિભૂતિના ભવને પૂરું કરી પછી તે નયસારને જીવ દશમે ભવે ત્રીજા સનમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિ–સાત સાગરોપમથી ઓછી અને બે સાગરોપમથી અધિક સ્થિતિ–વાળા દેવ–પણે ઉત્પન્ન થયો. (સૂ૦૧૮) ભારદ્વાજ-મહેન્દ્રકલ્પિક દેવનામકી એકાદશદ્વાદશભાવો . ત્યાર બાદ જે થયું તે કહે છે-“તો જુઓ” ઈત્યાદિ. મૂલ અને ટીકાને અર્થ–સનકુમાર દેવકની આયુ ભવ અને સ્થિતિને ક્ષય થયે ત્યાંથી ચવીને નયસારને જીવ અગીયારમાં ભવે *વતાંબિકાનગરીમાં વિદ્યાસંપન્ન ભારદ્વાજ નામના બ્રાહ્મણ તરીકે આવ્યા, એનું આયુ અહિં ચુમાલીશ ૪૪ લાખ પૂર્વનું હતું. આ બધો આયુ એણે ત્રિદંડી તાપસ અવસ્થામાં રહીને જ પૂરું કર્યું. ત્યાંથી યથાસમયે મરીને બારમેં ભવે માહેન્દ્ર-નામના ચોથા ક૯૫માં મધ્યમસ્થિતિકાં ઈક અધિક સાત સાગરોપમથી ઓછું કાંઈક અધિક બે સાગરોપમથી વધારે સ્થિતિ–વાળે દેવ થયો. (સૂ૦૧૯) હવે તેરમે અને ચૌદમે ભવ કહેવામાં આવે છે–“તો સુબો' ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરવિપ્રબ્રહ્મલોક સમ્બન્ધિદેવનામકી ત્રયોદશચતુર્દશી ભવૌ . મૂલનો અર્થ–ત્યાંને જન્મ પૂરો કરીને અનેક નિયોમાં વારંવાર ભ્રમણ કરીને તેરમા ભવે રાજગૃહ નગરીમાં સ્થાવર નામનો બ્રાહ્મણ થયો. અહિં પણ પરિવ્રાજક થયો. ચોવીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી કાળ આવ્યે કાળ કરી ચૌદમાં ભવમાં પાંચમાં બ્રહ્મલોક નામના દેવલેકમાં મધ્યમસ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયે. (સૂ૦૨૦) ટીકાનો અર્થ_શો ' ઇત્યાદિ. માહેન્દ્ર દેવલોકમાંથી ચવીને નયસારનો જીવ કીડા પતંગ આદિ અનેક નાની–મોટી યોનિઓમાં જન્મ ધારણ કરતે તેરમા ભવે રાજગૃહનામની વિખ્યાત નગરીમાં સ્થાવર નામને વિપ્ર થયો. અહિ પણ ત્રિદંડીપણું સ્વીકાર્યું. ચોવીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ત્યાંથી મરીને ચૌદમે ભવે પાંચમા કપમાં દેવપણે જ. આ દેવનું આયુષ્ય મધ્યમસ્થિતિવાળું એટલે સાત સાગરોપમથી અધિક અને દશ સાગરોપમથી ઓછું હતું. (સૂ૦૨૦) વિશ્વભૂતિમહાશુક્રકલ્પદેવનામકી પંચદશષોડશી ભવી. તેરમાં ચૌદમાં ભવને કહીને હવે ગણવા ગ્ય પરમે ભવ કહેવામાં આવે છે—“તો ૪ત્તા' ઈત્યાદિ. મૂલ અને ટીકાને અર્થ–દેવી સુખાને રસાસ્વાદ લઈ પછી અનેક ભવમાં ભ્રમણ કરતાં પન્નરમેં ભવે રાગૃહ નગરીમાં વિશ્વનંદી રાજાના નાના ભાઈ વિશાખજૂતિ યુવરાજની ધારણ નામની દેવીની કુક્ષિમાં પુત્રરૂપે જો. માતાપિતાએ તેનું નામ “વિશ્વભૂતિ' રાખ્યું. તેના જન્મથી માતાપિતા ઘણા આનંદિત થયાં. યુવાવસ્થામાં તે પિતાના અંતઃપુરની સાથે પુપકરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામને પુત્ર થયે. આ પુત્રને જન્મ, વિશાખભૂતિને યુવરાજ બન્યા પછી થયો. કોઈ એક દિવસે યુવરાજના પુત્ર વિશ્વભૂતિને બાગમાં સ્વેચ્છાએ કીડા કરતે વિશાખનંદીની માતાએ જે. જોતાંજ હૈયામાં ઈષ્યને અગ્નિ પ્રજવલિત થયો. કોપાયમાન થઈ કેપગૃહમાં ગઈ. રાજાએ તેને પ્રસન્ન કરવા ઘણે પ્રયાસ કર્યો પણ સર્વ પ્રયાસ વ્યર્થ ગયા. તે ગુસ્સામાં ને ગુસ્સામાં ભભુકી ઉઠી કે આવા મેટા રાજ્ય અને લાવલશ્કરથી અમને શું ફાયદો? આવું સામ્રાજ્ય અસ્તિત્વમાં છે. છતાં પણ મારો પુત્ર વિશાખનંદી, યુવરાજના પુત્ર જેટલાં પણ સુખાસ્વાદ લઈ શકતું નથી. જ્યારે આ૫ની હયાતિમાં જે આવી અમારી દશા હોય તે આપની કાયમી ગેરહાજરીમાં અમારી દશા કેવી ક૨વી? તમે તે તેના પુત્રના હાથમાં છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ આવું સાંભળી રાજાએ પ્રધાનને બેલા ને કહ્યું કે “અમારા વંશમાં એ રિવાજ છે કે કેઈથી અભિગત ઉદ્યાનમાં બીજે કઈ તેને સુખાનુભવ કરી શકે નહિ. આ ઉદ્યાનમાં યુવરાજને પુત્ર વાસ કરી રહેલ છે તે તેને કેવી રીતે ખાલી કરાવવો?” અમાત્યે ઉપાય સૂઝાડ કે “હું અહિંથી એ બનાવટી પત્ર રવાના કરું છું, કે રાજ્યના સીમાડે આપણે કઈ દુમન રાજા ચડી આવ્યું છે તેને મહાત કરવા રાજા જાતે સૈન્ય લઈ જાય છે” આ પત્ર વિશ્વભૂતિને પહોંચાડવામાં આવ્યું ને તેણે મને મંથન કરી વિચાર્યું કે હું યુવાન અને શક્તિશાળી છું છતાં મહારાજા વૃદ્ધપણે યુદ્ધ ચડે તે વ્યાજબી નથી. તેથી વિશ્વભૂતિ પતે મહારાજાને જતાં અટકાવી સિન્યના મોખરે ચાલી નીકળ્યો. (સૂ૦૨૧) ત્યારબાદ જે થયું તે કહે છે–તપ of વિદિની' ઇત્યાદિ. મૂલને અર્થ_વિશાખનંદી રાજકુમાર, તે ઉદ્યાનને ખાલી જોઈ ત્યાં કીડા કરવા લાગ્યા. યુદ્ધે ચડેલ વિશ્વભૂતિ કેઈપણ દુશ્મનને ન જોવાથી પાછો આવ્ય, ને પાછા આવતાં પુષ્પકરંડક ઉદ્યાનમાં જે તે પ્રવેશદ્વારે આવ્યો કે તરત જ ત્યાં ઉભા રહેલ દ્વારપાલએ તેને દાખલ થતાં અટકાવ્ય ને સમાચાર આપ્યા કે “હે સ્વામિન! જકમાર વિશાખનદી આનંદમહોત્સવ માણવા માટે આવ્યા છે અને તેનો ઉપયોગ તેમના માટે અબાધિતપણે સ્થાપિત થયેલ છે. આ માયાવી બેલવું સાંભળી વિશ્વભૂતિ બધી વાતને પામી ગયે, ને મનમાં સમજી ગયો કે મને દગા-ફટકાથી દૂર કરવામાં આવ્યો છે. આ દાવપેચ તેની સામે અજમાવવામાં આવ્યા તેથી તે બહુ દુઃખી થયે ને કેપિત થઈ ઉધાનના કિનારામાં રહેલા કપિત્થ (કઠા ) ના ઝાડોને મુઠી મારી મારીને હલાવ્યા તેથી કપિત્થ-ફળ (કઠાઓ તૂટી તૂટીને બગીચામાં પડવા લાગ્યા તેથી તે બગીચ ભરાઈ ગયો. આવી રીતે પિતાને પરાક્રમ બતાવીને કહેવા લાગ્યા કે જેવી રીતે હું કપિત્થ-ફલાને (કઠાએ) ને પાડ્યા છે તેવી જ રીતે તમારા મસ્તકને પણ પાડી નાખવાનું મારામાં સામર્થ્ય છે પણ મોટા પિતાજી એટલે મારા પિતાના મોટા ભાઈ રાજા વિશ્વનંદીના મોટાપણાનો વિચાર કરીને હું એવું નથી કરતે; નહિતર હે રાજકુમાર ! જરૂર તને બતાવી આપત કે આ ઉદ્યાનમાં કેવું રહેવાય છે? ખેદ સાથે વલાપ કાઢવા લાગ્યો કે તમે લોકેએ કપટ કરીને મને ઉધાનમાંથી બહાર કાઢે છે. ઘણા આશ્ચર્યની વાત તે એ છે કે સ્વજનો પણ પોતાના ક્ષુદ્ર સ્વાથને વશ થઈ જુઠો વ્યવહાર આચરે છે. ધિક્કાર છે આવા કામગોને! શાસ્ત્રકારે દાંડી પીટીને કહે છે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ છે Page #83 -------------------------------------------------------------------------- ________________ “सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा। વાગે રથયમ ય, મામા નંતિ કુમારું” .. કામગ શલ્યસમાન છે, કામગ આશીવિષ–સર્પ સમાન છે, કામોને સેવવાવાળા દુર્ગતિમાં જાય છે, એટલું જ નથી પણ તેને વિચાર કરનાર પણ માઠી ગતિને પ્રાપ્ત કરે છે (૧) માટે કામગ વૃથા છે, નીચ ગતિઓનું મૂલ છે,' આવા પ્રકારે વચને ઉચ્ચારી બગીચાના પ્રવેશદ્વારે થી જ પાછો વળ્યો. આ દુર્ઘટનાને નિરંતર વિચાર આવવાથી તેનું મન ચકડોળે ચડયું. સંસારની અસારતાની તેને સમજણ પડી. તે વિચારવા લાગ્યું કે કામગની લાલસાએ માનવ, પિતા-પુત્રને સંબંધ પણ ભૂલી જઈ એક બીજાની ગરદન મારતાં પાછું વળી જેતે નથી. કેવી જગતની વિચિત્રતા ?' ઉપરોક્ત વિચાર-વમળે ચડતાં, સંસાર ઉપરથી મોહ-પડલ ઓછું પડતાં, વરાગ્યને પાપે. વિરક્તિ-ભાવ જાગવાથી આર્યસંભૂત સ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યાગી થયે. આ વિશ્વભૂતિ અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક બની, છ અમ આદિ તપશ્ચર્યાને આદરતાં વિચરવાં લાગ્યાં. (સૂ૦૨૨). ટીકાને અર્થag on વિનંતી ઈત્યાદિ વિશ્વતિના યુદ્ધને માટે ચાલ્યા ગયા પછી વિશાખનન્દી રાજકુમાર તે ૫૫કડક ઉદ્યાનને ખાલી માનીને ત્યાં કીડા કરવા લાગ્યા. ત્યાં યુદ્ધને માટે ગયેલા વિશ્વભૂતિ વિરોધી રાજાને ન જોયો ત્યારે તે પુપકરંડક ઉધાનમાં પાછા ફર્યો. ત્યાં દંડધારી દરવાનોએ વિશ્વભૂતિને આમ કહીને રોક્યાઃ “સ્વામી! અંદર પ્રવેશ કરશો મા; કારણ કે આ ઉદ્યાનમાં વિશાખનન્દી રાજકુમાર કીડા કરે છે. દરવાનના રોકવાના વચન સાંભળીને વિશ્વભૂતિ સમજી ગયો કે મને કપટથી પુષ્પકરંડક ઉદ્યાનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અહીંથી મને કાઢવાને માટે જ રાજાએ યુદ્ધના સમાચાર મોકલ્યા હતા. ખરેખર તે સીમાડા નજીકના કોઈ પણ રાજા ઇચ્છતો ન હતો, ત્યારે સ્વજને દ્વારા કરાયેલ અનિષ્ટના કારણે કે પાયમાન થયેલા વિશ્વભૂતિએ બગીચાની બાજુનાં ઘણા ફળોના ભારથી ઝુકી પડેલાં કઠાનાં વૃક્ષને મુઠીઓ મારી મારીને તેડી નાખ્યાં. મૂઠીઓના પ્રહાર લાગવાથી વૃક્ષો હલવા લાગ્યાં અને તેમના ફળ તૂટી તૂટીને નીચે પડવા લાગ્યાં. કઠાનાં ફળેથી ઉદ્યાનની જમીન છવાઈ ગઈ. આ પ્રમાણે પિતાનું પરાક્રમ બતાવીને વિશ્વતિએ કહ્યું, “જે રીતે મેં આ કોઠાનાં કળાને નીચે પાડયા તે જ રીતે તમારાં શીસે પાડવાની તાકાત પણ મારામાં છે. પણ દાદાજી-પિતાજીના મોટાભાઈ–રાજા વિશ્વનન્દીની મહત્તાને વિચાર કરીને એમ કરતો નથી. તમે લોકેએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી બહાર કાઢે છે. ઘણાં જ આશ્ચર્યની વાત છે કે સ્વજન પણ સ્વાથના કાદવમાં ફસાઈને આવું અયોગ્ય વર્તન કરે છે. અથવા એમાં આશ્ચર્ય પણ શું છે? કામ–ભેગમાં આસક્ત મનુષ્ય બધું જ કરી શકે છે. એ કામ–ભેગોને શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૬૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર છે. અનેકવાર ધિક્કાર છે. આ કામ-ભાગ જ સર્વાં મુશ્કેલીઓનું મૂળ છે. તેથી જ કહ્યું છે કેઃ— “सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे पत्थयमाणा य, अकामा जंति दुग्गइं ॥ १ ॥ આ કમભાગ એટલે કે ઇન્દ્રિયેનાં વિષય, શબ્દ વગેરે શલ્યા છે. જેમ શરીરની અંદર ઘૂસી ગયેલી ખાણુની અણી દરેક પળે પીડા પહોંચાડે છે, એમ આ કામભાગ પણ પીડાકારી છે. તથા એકામભેાગ વિષનાં જેવાં છે. જેમ ખાધેલું ઝેર જીવનના અન્ત લાવે છે. એ જ પ્રમાણે કામભાગ ધ જીવનના નાશ કરે છે. વળી એ કામભાગ સાપ જેવાં છે. જેમ સાપ કરડે તે મનુષ્ય મરણને શરણુ પામે છે એજ રીતે કામભેાગથી સાયેલ મનુષ્ય પણ માતના મહેમાન બને છે. એ કામલેાગાની ભયંકરતા તેા એથી સાખીત થાય છે કે કામેાની અભિલાષા કરનારા, કામભાગ પ્રાપ્ત ન થવાં છતાં પણુ, ફક્ત અભિલાષા કરવા માત્રથી જ દુર્ગતિ પામે છે. આવી સ્થિતિમાં કામભોગના ઉપાન, રક્ષણ અને ઉપસેાગનું તે કહેવુ જ શું? તેને આશય એ છે કે કામલેાગની અભિલાષા વગેરે રાગ-દ્વેષનું મૂળ હોવાથી તથા કષાય-વર્ધક હેવાને કારણે પાપમય છે. તેથી એ કામભોગ ભ્ય છે. આ રીતે કામલે ગેાની નિંદા કરીને તથા “ કામભોગ નરકાદ્ધિ-દુતિયાનુ કારણુ છે. ” એવા મનમાં નિશ્ચય કરીને વિશ્વભુતિ ત્યાંથી નીકળી ગયાં. તેમનામાં સંવેગ પેદા થઇ ગયા–મુક્તિની અભિલાષા ઉત્પન્ન થઇ ગઇ. તેએ કષાયની કલુષતારહિત ભાવના સાથે આ સ ંભૂત નામના સ્થવિર મુનિની પાસે દીક્ષિત થયાં. દીક્ષા લીધાં પછી વિશ્વભૂતિ અણુગાર ઈર્યાસમિતિથી યુક્ત થયાં. એટલે કે જીવાની રક્ષાને માટે યુગ્યપ્રમાણુ (ધૂંસરીના માપની) ભૂમિ ઉપર નજર રાખીને ચાલનાર થયાં. મૂળમાં વપરાયેલ “યાવત્” શબ્દથી ભાષાસમિતિસહિત, એષણાસમિતિસહિત, દાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિસહિત, પરિષ્ઠાપનાસમિતિસહિત, મનઃસમિત, વચનસમિત, કાયસમિત તથા મનેાગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિથી યુક્ત તથા ઇન્દ્રિયાને ગેાપન કરનારા’ આટલું' વધારે ગ્રહણ કરવું જોઇએ. હિત, મિત, પથ્ય અને સત્ય ભાષા ખેલનારને ભાષા-સમિત કહેવાય છે. આધાકમ વગેરે દેષાથી રહિત ભિક્ષાની ગવેષણા કરનાર એષણાસમિતિથી યુક્ત કહેવાય છે. વસ્ત્ર વગેરે ઉપકરણ તથા પાત્રને ઉઠાવવા તથા રાખવામાં જે યતનાવાળા હોય છે તે આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિત કહેવાય છે. અહી મધ્યમણુિ-ન્યાયથી વચ્ચેના શબ્દને આગળ અને પાછળ બન્ને જગ્યાએ સંબધ થઈ જાય છે, એ વિષય પ્રમાણે “ભાંડ-માત્ર” શબ્દોના આદાન ( ગ્રહણ કરવુ –ઉઠાવવું) ની સાથે પણ સબંધ છે, અને નિક્ષેપણા( મૂકવું) ની સાથે પણ સંબંધ છે. પરિપનાસમિતિનું પૂરૂં નામ “ઉચ્ચાર-પ્રસ્ત્રવણ-શ્ર્લેષ્મ-શિ ધાણુજલ્લ-પરિજાપનિકા-સમિતિ” છે. ઉચ્ચાર એટલે કે મળ, પ્રસ્રવણ એટલે કે મૂત્ર, શ્લેષ્મ એટલે કે કફ, જલ્લ એટલે કે પસીનાના મેલ, શિઘ્રાણુ ( નાકના મેલ) એ બધાંને પઢવામાં યતનાવાળાને પરિષ્ઠાપનિકાસમિત કહેવાય છે. તેઓ મનઃસમિત એટલે કે શુભ મનની પ્રવૃત્તિ કરનારા, વચનસમિત એટલે કે સત્ય, મધુર અને નિરવદ્ય વચન ખેલનારા, તથા કાયસમિત એટલે જીવહિંસા વગેરે દષે થી બચીને કાયાની પ્રવૃત્તિ કરનારા થયાં. વિશ્વભૂતિ અણગાર મનેગુપ્તિમાન પણ થયાં. મનેાગુપ્તિ ત્રણ પ્રકારની છે; (૧) આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન કરનાર કલ્પનાઓના સમૂહના વિયેાત્ર હાવે તે પહેલી મનેગુપ્તિ છે. (૨) શાસ્ત્રને અનુસરનારી, પરલેાકની શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ કરનારી મધ્યસ્થતારૂપ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. (૩) શુભ અને અશુભ અને પ્રકારના માનસિક વ્યાપારના નિરાધથી ચિરકાળ સુધી અભ્યાસ કરાયેલ યાગથી ઉત્પન્ન થનારી, વિશિષ્ટ અવસ્થામાં પ્રાપ્ત થનારી આત્મસ્વરૂપમાં રમણુરૂપ પરિણતિ ત્રીજી મનેાગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે; 66 ‘વિમુલ્પનાનારું, સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ । આત્મારામ મનાતî,-મેનો,સિદ્ધાતા શા” બધા પ્રકારની કલ્પનાએથી મુક્ત થઈને સમત્વમાં ( સમતા-અવસ્થામાં ) સારી રીતે રહેલાં મનનુ` આત્મામાં રમણ કરવુ એ મનેગુપ્તિ છે. તે મુનિ વચનગુપ્ત એટલે કે મૌનનુ અવલમ્બન રાખનારા તથા કાયગુપ્ત એટલે શરીરની ગમન (જવુ) આગમન (આવવુ') પ્રચલન, સ્પન્દન-હલનચલન વગેરે ક્રિયાઓના નિરધ કરનારા પણ થયાં. કાયગુપ્તિ એ પ્રકારની છે. (૧) ચેષ્ટાનિવૃત્તિ (૨) યથાગમ ચેષ્ટાનિયમનરૂપ. કાચેાત્સગ વગેરે કરીને પરંષહેા સહન કરતાં કરતાં કાયાને નિશ્ચલ કરી લેવી એ ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. ગુરુ મહારાજની આજ્ઞા લઇને શરીર અને સંસ્તારકની પ્રતિલેખના, પ્રમાના વગેરે સમયેાચિત ક્રિયાએનું સ`પાદન કરતાં શયન, આસન વગેરે કરવુ' જોઇએ. તેથી જ ગુરુની આજ્ઞાથી શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરેમાં સ્વતંત્ર ચેષ્ટાના ત્યાગ કરવા તે ખીજી કાયગુપ્તિ છે. કહ્યુ પણ છે— “સપસવ્રત,ષિ, વાયોત્સવોનુષો મુનેઃ । स्थिरीभावः शरीरस्य, कायतिर्निगद्यते ॥१॥ शयनासननिक्षेपाऽऽदानसंक्रमणेषु च । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु सा स्मृता ॥२॥” ઉપસર્ગના અવસરે પણુ કાયાત્સનુ સેવન કરનારા મુનિનાં શરીરની સ્થિરતા કાયગુપ્તિ કહેવાય છે. (૧) શયન, આસન, નિક્ષેપ, આદાન અને સંક્રમણ—ચાલવું.ફરવુ વગેરે ક્રિયાઓમાં ચેષ્ટા એટલે કે પ્રવૃત્તિનું નિયમન એ બીજી ક્રાયગુપ્તિ કહેવાઇ છે. (૨) તથા તે મુનિ મન, વચન, કાયની ગુપ્તિથી યુક્ત હોવાને કારણે ગુપ્ત હતાં. એટલે કે માનસિક, વાચિક, અને કાયિક અસંયમનાં સ્થાનાથી રક્ષિત હતાં. તેમણે ઇન્દ્રિયાને પાત-પેાતાના વિષામાં પ્રવૃત્તિ કરતી રાકી દીધી હતી તેથી તે ગુપ્તેન્દ્રિય હતાં, ગુપ્તપ્રાચારી હતાં એટલે કે જીવન પર્યંન્ત મૈથુનના ત્યાગી હતાં–પૂણૅ બ્રહ્મચારી હતાં. એ બધાં ગુણેાથી સંપન્ન બનીને તે મુનિ છઠ્ઠ, અઠમ વગેરેની ઘેાર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં વિચરતાં હતાં. (સૂ૦૨૨) તે પછી જે બન્યું તે કહે છે—તો' ઇત્યાદિ. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ મૂલ અર્થત૫” ના પ્રભાવે તેલબ્ધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. આવા લબ્ધિસંપન્ન વિશ્વભૂતિ અણગાર એકવાર આચાર્યની આજ્ઞા લઈ એકાકી વિચરતાં મથુરાનગરીમાં પહોંચી ગયાં. તે સમયે રાજકમાર વિશાખનંદી કોઈએક રાજકન્યાનું પાણિગ્રહણ માટે ત્યાં આવ્યા હતા. રાજમાર્ગ ઉપર તંબુના ડેરા ઉભા કરવામાં આવ્યાં હતાં. માસખમણુના પારણે ભિક્ષાર્થે તે રાજમાર્ગો ઉપર વિશ્વભૂતિ અણગારનું આવવું થયું. વિશ્વભતિ અણગારને તેના પૂર્વ પરિચિત માણસોએ ઓળખી લીધાં, ને પિતાના સ્વામી વિશાખનંદીને પણ ઓળખાવ્યાં વિશ્વભૂતિને દેખતાં જ વિશાખનંદીમાં શત્રુતાને ભાવ પ્રગટ થયે. આ વખતે કઈ નવ પ્રસવવાલી ગાયે મુનિને ધકકો માર્યો ને મુનિ ધરતી પર ગબડી પડ્યાં. આ દશ્ય જોઈ વિશાખનદી ખડખડાટ હસી પડયો ને મશ્કરી કરવા લાગ્ય, કલબલતાં અણગાર ઉઠયાં ને ચંગમાં વિશાખનંદીએ કહ્યું કે–અરે ભિક્ષુક ! મહાન કાઠાના ફળાને પાડનાર તારું બળ કયાં ગયું કે આવી દુર્બળ ગાયના ધક્કા માત્રથી તું ઉધે પડી ગયે ?' મનિએ આંખ ઉઘાડી જોયું તે વિશાખનંદી જણાવે. તેને પિતાનું બળ દાખવવા ક્રોધિત થઈ ગાયને, તેના બે શિંગડા પકડી, ઉંચી કરી નાખી. સિહ ગમે તેટલે દુબળ બને તે પણ તેની શક્તિ છાની રહેતી નથી. ક્યાં સિંહ ને કયાં શિઆળીયું ! કયાં મેઘલી રાતને ગાઢ અંધકાર અને કયાં સહસ્રરમિ સૂર્ય ! શું આગિયો સૂર્ય સમાન પ્રકાશ કરી શકે ? આ જોઈ વિશાખનંદી શરમાયો. વિશ્વભૂતિ મુનિને નિશ્ચય થયો કે હું સંસાર છોડી સાધુ થયે છતાં આ દુષ્ટ મારા ઉપરની વેરવૃત્તિને ભૂલ્યા નથી. આવું વિચારી મનમાં નિયાણું કર્યું કે મેં જે કઈ તપ-નિયમ-સંયમબ્રહ્મચર્ય વિગેરે સેવન કર્યું હોય તે તે બધા સુત્રોનું ફલ આ દુશ્મનને વિદારી નાખવામાં આગામીભવે મળે તેમ ઈચ્છું છું, આ નિદાનનો પશ્ચાત્તાપ કે આલોચના અગર પ્રતિક્રમણ કર્યા વિના એક માસનું અણશણ કરી, કાલ આવ્યું કાલ કરી, વિશ્વભૂતિ સોળમાં ભવમાં “મહાશુક્ર નામના સ્વર્ગમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયાં. (સૂ૦૨૩) ટીકાને અર્થ–“ર ઇત્યાદિ. તપસ્યા કર્યા પછી તપના પ્રભાવથી આમશૌષધી–વગેરે તથા તેજોવેશ્યા વગેરે અનેક પ્રકારની લબ્ધિઓથી યુક્ત વિશ્વભૂતિ અણગાર કઈ વખતે આચર્યની આજ્ઞા લઈને એકાકિ-વિહાર–પ્રતિમાથી વિચારતાં વિચરતાં મથુરા નગરમાં પહેચ્યા. એ જ અવસરે રાજકુમારીનું પાણિગ્રહણ કરવા માટે રાજકુમાર વિશાખનન્દી પણ ત્યાં આવેલ હતું. વિશાખનન્દા રાજમાર્ગની નજીકના મહેલમાં નિવાસ કર્યો હતે. વિશ્વભૂતિ અણગાર પારણાને દિવસે મથુરા નગરીમાં ભિક્ષાને માટે ફરતાં ફરતાં એ જ રાજમાર્ગ પરથી જઈ રહ્યાં હતાં. વિશ્વભૂતિ અણગારને જઈને વિશાખનન્દીના માણએ પિતાના માલિક એટલે કે વિશાખનન્દીને તેમને પરિચય કરાવી દીધો. તેમણે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ કહ્યું, “આ ભિક્ષાને માટે ફરનારા વિશ્વભૂતિ અણગાર છે.” આ પરિચય મેળવીને વિશાખનન્દી તેમને પિતાના શત્રની જેમ જેવા લાગે. એવામાં એક તુરત વિયાયેલી ગાયે મુનિ વિશ્વભૂતિને ધકકે મારીને ભૂમિ પર છે મુનિ પડતાં જ વિશાખનન્દી તથા તેના માણસો મોટેથી ખડખડાટ હસી પડયાં. ઉઠીને મુનિ જવા લાગ્યા તે વિશાખનન્દીએ મહેણું મારતાં કહ્યું: “હે ભિક્ષક, કઠાનાં ફળને નીચે પાડી નાખનારૂં તારૂં પેલું બળ કયાં ગયું?” ભાવાર્થ એ કે આવી નિર્બળ ગાયના સામાન્ય ધક્કાથી તું પડી ગયે. ધિક્કાર છે તારા બળને ! - જ્યારે વિશાખનન્દીએ આ રીતે આક્ષેપભર્યા વચને કહ્યાં ત્યારે મુનિએ તેની તરફ જોયું. તેઓ ઓળખી ગયાં કે આ વિશાખનન્દી છે. વિશ્વભૂતિ મુનિ તેના આક્ષેપને સહન કરી શક્યાં નહીં. તેથી જ તેમણે પોતાના બન્ને હાથથી તે ગાયને શિંગડાના અગ્રભાગથી પકડીને ઊંચી ઉપાડી લીધી. તેમાં નવાઈ પામવાની કોઈ વાત નથી. વિચાર કરો સિંહ ગમે તેટલો નિર્બળ થ હોય છતાં શું શિયાળ તેના કરતાં વધારે બળવાન હોઈ શકે છે? શું અંધકાર પ્રકાશને ઓળંગી શકે છે? શું ખદ્યોત–આગિયું સૂર્યની બરાબરી કરી શકે છે? ના, કદીપણ એવું બની શકતું નથી. વિશાખનન્દી વિશ્વભૂતિ અનગારનું ગાયને ઉંચકી લેવાનું પરાક્રમ જોઈને શરમિન્દ થયો. “આ દુષ્ટ સ્વભાવવાળે વિશાખનન્દી આટલો બધો સમય પસાર થવા છતાં પણ મારા તરફ વેર–વૃત્તિ રાખે છે.” આ જાતનો વિચાર આવતાં જ મુનિએ નિયાણું બાંધ્યું : “જે મારાં તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું કઈ પણ ફળ મને મળવાનું હોય તે ભવિષ્યકાળમાં હું વિશાખનન્દીને ઘાતક બનું!” ત્યારબાદ વિશ્વભૂતિ મુનિએ સ્થાનની આચના, પ્રતિક્રમણ કર્યા વિના જ સાઠ ભક્ત અનશનથી છેદીને એટલે કે એક મહિનાના અનશન કરીને મૃત્યુ સમય આવતાં કાળ પામ્યાં અને સોળમાં ભાવમાં મહાશુક નામના દેવલોકમાં સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દેવરૂપે ઉત્પન્ન થયાં. (સૂ૦૨૩) ત્રિપૂછનામકઃ સપ્તદશો ભવઃ | હવે સત્તરમા ભવ કહેવામાં આવે છે.—તા જે ઈત્યાદિ.' મૂલને અર્થ–દેવકનો આયુ, ભવ અને સ્થિતિ પૂરી કરી સત્તરમા ભવે, ભરતખંડમાં પોતનપુર નગર મળે પ્રજાપતિ નામના રાજાની રાણું મૃગાવતીની કુક્ષિમાં પુત્રપણે નયસારને જીવ ઉત્પન્ન થયો. આ જીવ ગર્ભસ્થાને પ્રવેશતાં માતાએ સાત સ્વપ્નાઓ અનુભવ્યાં. સાત સ્વપ્નાં જે માતાને નિદ્રાવસ્થામાં દેખાય છે, તે માતાના ઉદરમાં આવેલ છવ વાસદેવ'ને પદવીધારક હોય છે એમ નિશ્ચયપણે શાસ્ત્રોક્ત કથન છે. વાસુદેવના મોટા ભાઈ “અચલ' નામના બલદેવ હતા. ઉત્પન્ન થતાં જ તે બાળકને પાછળના ભાગમાં એટલે પીઠમાં ત્રણ પાંસળી હતી એટલે તેમના માતાપિતાએ તેમનું નામ “ત્રિપૃષ્ઠ' રાખ્યું. માતાપિતાને આ બાળક ઘણું લાડકેડવાળું હતું, ‘ત્રિyકે’ બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. હવે અહિં પૂર્વભવને વૈરી વિશાખનન્દીનો જીવ અનેક નાની મોટી નિયામાંથી પસાર થઈ શંખપુર નામના ગામ પાસે આવેલાં તંગગિરિમાળાનાં તુંગ પહાડમાં સિંહપણે ઉત્પન્ન થયો. આ સિંહ શંખપુર શહેરને ઉપદ્રવ કરવા લાગ્યું. આથી ત્રિપૃષ્ઠ બાહુયુદ્ધ કરીને તે સિંહને વિદારી નાખે. શંખપુર શહેર અને રાજ્યના શ્રી કલ્પ સૂત્ર : ૦૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ ધણી અશ્વગ્રીવ સાથે તેને યુદ્ધમાં ઉતરવુ પડયુ. અધીવે ત્રિપૃષ્ઠને મારી નાખવા તેના ઉપર ચક્ર ફેકયું, પણ તે જ ચક્રવડે ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવનું માથું ઉડાવી દીધુ. તે સમયે દેવદુંદુભી સાથે દેવઘાષણા થઇ કે ‘ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ તરીકે જાહેર થયાં છે. ' વાસુદેવે ત્રણ ખંડ જીતી તેના પર પેાતાનું આધિપત્યપણું સ્થાપિત કર્યું. તેમનામાં અતુલખળ હતુ. જેના આધારે એક કરાડ મણુની શીલાને પણ હાથ વડે જમીન પરથી ઊંચકી લીધી. (સૂ૦૨૪) ટીકાના અથ’—‘તત્ત્વ Ī' ઇત્યાદિ. ત્યારે દેવસ ખ ધી આયુષ્ય, ભવ અને સ્થિતિને ક્ષય થતાં મહાશુક્ર નામના દૈવલેકમાંથી આવીને સત્તરમા ભવમાં નયસારને જીવ ભરતક્ષેત્રની અંદર પેતનપુર નામનાં નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી નામની રાણીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. ચૌદ મહાસ્વપ્નામાંથી માતાને સાત સ્વપ્નાં આવ્યાં. તેથી સૂચના મળી ગઈ કે તે વાસુદેવ થશે. નવ માસ ઉપર કેટલાક વધુ દિવસો પૂરા થતાં તેના જન્મ થયો. તેના માટા ભાઈ અચલ નામના બળદેવ હતાં. જન્મ વખતે વાસુદેવને ત્રણ પૃષ્ઠકરડક હતાં એટલે કે પીઠના ભાગમાં ત્રણ ઊંચાં અસ્થિભાગ (હાડકાં) હતાં. કારણે માતા-પિતાએ તેનું નામ ત્રિપૃષ્ઠ રાખ્યુ. તે મા-બાપને ઘણા વહાલા હતા. ધીમે ધીમે બાલ્યાવસ્થા પૂરી કરીને તે યૌવનાવસ્થાએ પહોંચ્યા. ત્રિપૃષ્ઠના જન્મ પછી તેના પૂર્વ*ભવના શત્રુ વિશાખનન્દીને જીવ કીટ, પતંગ વગેરે અનેક ચૈાનીમાં ભમી-ભીને શંખપુરની પાસે આવેલા તુંગિરિમાં સિંહરૂપે ઉત્પન્ન થઈને શ ́ખપુરમાં ઉપદ્રવ કરતા હતા. એક વખત તે સિંહને ત્રિપૃષ્ઠ પૂર્વભવના નયાણાના પ્રભાવથી માડુ-યુદ્ધમાં મારી નાખ્યા. ત્યારબાદ એકવાર અશ્વત્રીવ નામના પ્રતિવાસુદેવની સાથે ત્રિપૃષ્ઠને યુદ્ધ થયું તે યુદ્ધમાં ત્રિપૃષ્ઠે અધગ્રીવનું માથું તેણે જ ફેકેલા ચક્રથી છેદી નાખ્યું. ત્યારે દેવાએ ઘેષણા કરી કે “ આ ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ થયા. ' આ ઘાષણા પછી બધા રાજા તેને અધીન થઈ ગયાં. ત્રિપૃષ્ઠ અર્ધા ભરતક્ષેત્રનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વાસુદેવ ત્રિપૃષ્ઠ એક કાડ મણના વજનની કેટ શિલા પેાતાની ભુજાઓ વડે ઉપાડી લીધી. (સૂ૦૨૪ ) ત્યારબાદ ત્રિપૃષ્ઠનું શું થયું તે કહે છે—તલન’ ઇત્યાદિ. મૂલના અકાઈ એક સમયે ત્રિપૃષ્ઠ વાસુદેવના શયનભવનમાં રાત્રીના વખતે નાટ્યપ્રયેગા ચાલી રહ્યાં હતાં. વાસુદેવે શય્યાપાલકને આજ્ઞા કરી હતી કે ‘મને ઊંધ આવે કે તરતજ તમારે નાટ્યપ્રયોગો બંધ કરી દેવા ' આ પ્રકારના હુકમ આપી નિદ્રાવશ થઈ ગયાં. નાટચ પ્રયાગમાં ચાલતું સંગીત ઘણુ રસમય બનવાથી શય્યાપાલક તે શ્રવણુ કરવામાં એકાકાર થઈ ગયા ને આસક્તપણાને લીધે સ્વામીની આજ્ઞા ચૂકી ગયા. સ્વામો નિદ્રાધીન થઇ જવાથી પોતે નિર્ભીય થયા અને મ`ડળીને રુકાવટ નહિ કરતાં પ્રેત્સાહન આપી જલસાના કાર્યક્રમ ચાલુ રખાવ્યે. ઇન્દ્રિયાનું ગૃદ્ધિપણું થવાથી જીવ સૂચ્છિત થાય છે ને ભાન ભૂલી નહિ કરવાનું કરી બેસે છે. સંગીતના શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ અવાજને કારણે વાસુદેવની ઊંધ ઉડી ગઈ ને નાટકમંડળીને પૂછયું કે “કેની આજ્ઞાથી હજુસુધી તમારે કેમ ચલાવ્યે જાઓ છો ?' નાયકે પ્રત્યુત્તર આપે કે “હે સ્વામિન ! શવ્યાપાલકની આજ્ઞા અનુસાર અમે વર્તીએ છીએ.' આ સાંભળી ત્રિપૃષ્ઠ ક્રોધથી ધમધમી ઉઠ ને ઉકળતા શીશાને રસ શયાપાલકના કાનમાં રેડા. વાસુદેવના ભવે પ્રચંડ પાપ કરી, ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અઢારમા ભવે સાતમીનરકમાં તેત્રીસ [૩૩] સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી નયસારને જીવ નારકીપણે ઉત્પન્ન થયો. (સૂ૦૨૫) 1 ટકાને અર્થ– ‘ત ' ઇત્યાદિ. વાસુદેવને આજ્ઞા પળાવવાને “હુંકાર' હોય છે. જે કઈ તેની આજ્ઞા ન માને તેને તીવ્ર દંડની શિક્ષા કરે છે. ઈન્દ્રિયનું અતિગૃદ્ધિ પણું પરિણામે દુઃખદાયક છે. તેનો દાખલ શય્યાપાલકમાંથી આપણને મળી આવે છે. શ્રવણ ઇન્દ્રિયના સુખને અતિ વહાલુ ન કર્યું હોત તો તેની આ દશા ન થાત ! એકેક ઇન્દ્રિયના સુખના અંતે દુઃખ જ ભાસે છે તે પાંચ ઇન્દ્રિયના સુખ માટે રાત દિવસ તલસતા માનવી, કયા કયા દુ:ખને અનુભવશે તેની કલ્પના કરતાં પણ થથરાટ છૂટે છે! માટે ભગવાને કહ્યું છે કે “હે માનવ! તારી પાંચ ઇન્દ્રિયેની શક્તિ પરાર્થે વેડફી નહિ નાખતાં, તારી પ્રવૃત્તિને આચરણ તરફ વાળ, અને સ્વરૂપાથે તેને ઉપયોગ કર.” વળી સ્પષ્ટતાથી જ્ઞાનીઓએ કહ્યું છે કે “જેવા જેવા રસે સુખાસ્વાદ મેળવશે તેવા તેવા રસે જ દુઃખાસ્વાદ પ્રાપ્ત કરશે.' શય્યાપાલકને પણ તેવું જ થયું. શય્યાપાલક વાજીંત્રોની વનિમાં અને અભિનેત્રીઓના નાચમાં તરૂપ થઈ જવાથી સ્વામીની આજ્ઞાનું તેને વિસ્મરણ થઈ ગયું. પિતે વાસુદેવને શય્યાપાલક છે એવું પદવીનું અભિમાન પણ તે અનુભવવા લાગ્યા. સ્વામીની ગેરહાજરીમાં પોતે સ્વામી છે એવું રૂપ દર્શાવી નાટકમંડળીને આગળ ચાલવા આદેશ આપે. મોટા માણસોના સંબંધમાં આવનારાઓને આવી જ જાતનું “હુંપણું આવી જાય છે, ને તેથી અન્ય પર દમામ અને દર ચલાવવા મંડી જાય છે. પણ જ્યારે ભાંડો ફૂટે ને મોટા માણસે તેના સંબંધમાં આવનારાઓ સાથે કેવા આદરભાવ રાખે છે તે સમય જતાં જણાઈ આવે ત્યારે જ ખરી સ્થિતિનું ભાન થાય છે. શવ્યાપાલકની બાબતમાં પણ તેમ બન્યું ને આજ્ઞાનું ઉલ્લંઘન થતાં તેના સ્વામીએ તેના અનાદરપણુના ગુન્હાની શિક્ષા કાનમાં શીશું રેડીને કરી. માટે ઉપરી અધિકારીને ગેરલાભ નહિ લેતાં, પિતા ઉપર આવેલી ફરજ અદા કરવી તે જ શ્રેયસ્કર છે. શપ્યાપાલક જાણ હતું કે ત્રણ ખંડના અધિપતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં શું પરિણામ આવશે? છતાં પુદગળાનન્દી જીવ પિતાની વાસનાને રોકી શકો નહિ! આવી દશા દરેક પુદગળાનન્દી જીની હોય છે. ઇન્દ્રિયાધીન જીવ વિષમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એકેક ઇન્દ્રિય સુખમાં રાચતે જીવ, જેમકે હરણ, પતંગ ભ્રમર, માછલી અને હાથી કેવા દુઃખદ પરિણામે સેવે છે! તે પાંચે ઈન્દ્રિયોના સુખમાં રાચતે જીવ કઈ દશા અનુભવશે? મુખ્ય કારણ એ છે કે જીવ બહાર સુખ શોધે છે પણ કસ્તુરી મૃગની જેમ અંદર પડેલાં સુખને શોધતો નથી. કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધે ગંધે કસ્તુરી મેળવવા ઠેકઠેકાણે આથડે છે. છેવટ કસ્તુરીની લાલસાએ પારધીના હાથે પકડાય છે ને માર્યો જાય છે, પણ પોતાના ડુંટામાં રહેલી કસ્તુરીને શોધતો નથી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૭૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે જ જીવમાત્ર સુખની શેષમાં ને શેાધમાં જ રખડતા રહ્યો છે ને ભવેભવમાં પુગળના સુખા પછવાડે આથડી રહી, અનંત દુ:ખને વેદી રહ્યો છે. છતાં પોતાના અંતરમાં રહેલાં સુખને આળખતા નથી. જ્ઞાનીએએ કહ્યુ` છે કે “ હે જીવ! ભૂલ મા, તને સત્ય કહુ છું. સુખ અતરમાં છે. તે બહાર શેાધવાથી નહિ મળે. અંતરનુ સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે ખાહ્ય પદાર્થી સંબંધીનું આશ્ચય ભૂલ, સ્થિતિ રહેવી બહુ મુશ્કેલ છે, નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એના દૃઢ ઉપયાગ રાખવા જોઈએ. એ ક્રમ યથાયેાગ્ય ચાલુ રાખીશ તે તું મુંઝાઇશ નહિ. નિર્ભીય થઇશ.'' હે જીવ! તું ભૂલમાં વખતે વખતે ઉપયેગ મુકી કાઈને રંજન કરવામાં, કાઇથી રંજન થવામાં, અથવા મનની નિખ`ળતાને લીધે અન્ય પાસે મદ થઈ જાય છે, એ ભૂલ થાય છે તે ન કર.” મધુર સ્વર સાંભળવાની લાલચમાં હરણુ પાધિઓ વડે પકડાય છે (૧). રૂપના મેહમાં તણાઈ જવાથી પતંગીઊ આગમાં ઝંપલાવે છે, અને મળીને ખાખ થાય છે (ર). ગંધ મેળવવાની ઇચ્છાએ, ભમરા ફૂલ તરફ આકર્ષાય છે અને પરિણામે સધ્યાકાએ ખીડાઈ જઈ હાથીના કાળીયા થઈ જાય છે (૩). જીભને વશ થનારી માછલી àાઢાના સળીયા પર, વીંટાળેલા માંસની ગેાળીઓને ખાવા જતાં કાંટા માઢામાં લે છે ને અંતે મરી જાય છે અને માછીમારા તેને લઈ જાય છે (૪). હાથી હાથણીને સ્પર્શે કરવા દોડે છે પણ હાથણીને બદલે ખાડા ઉપર પાટીયા ગાઠવી તેના ઉપર રાખેલી લાકડાની કૃત્રિમ હાથણીને અડવા જતાં, સ્વયં પોતાના ભાર વડે લાકડાં તુટી જતાં, ખાડામાં પડી મરી જાય છે, ને મારા ફકત એક જ ઇન્દ્રિયને પાષવા જતાં આ હાલતને પામે છે તે જેની પાંચે શું સ્થિતિ કલ્પવી ? અપ્રતિષ્ઠાનનારક નામકોષ્ટાદશો ભવઃ । તેના જંતુશળા કાઢી લે છે. આ જીવા ઇન્દ્રિયા મુક્ત રીતે વહે છે તેની તે શય્યાપાલકના ક્રમેાતના વિચાર કરી, વિવેકી જનાએ ઇન્દ્રિયાધીન સુખાથી પાછા હટવુ જોઇએ. વાસુદેવ ત્રિપૃષ્ઠે પણ મહાન ક્રોધના પરિણામે અને પૌદ્ગલિક સુખની તીવ્ર લાલસાએ, અનેક પાપાચાર કર્યા જેના પરિણામે અધમમાં-અધમ એવા સાતમે નરકે જઇને પડયા. માટે ક્રોધના પરિણામેાના વિચાર કરી કષાયમાંથી હટી જવા યત્નશીલ રહેવુ જોઇએ. જગતના કોઈપણ સુખના પ્રત્યાઘાતરૂપે દુઃખ જ છે. એવા અનુભવ જ્ઞાને સમજાય છે. આવી સમજણુ અજ્ઞાનીને તેા હાતી જ નથી પણ વિચારવંત માણસે પેાતાના જીવનકાળ દરમ્યાન જરૂર અનુભવ્યુ હશે. સામાન્ય દુઃખ ભાગવવું આકરુ` થઇ પડે છે, તા સાતમી નરકનું દુઃખ કેવું હશે? તેના વિચાર માત્ર જ આપણને અકળાવી મૂકે છે. જે માનવ દુઃખના સાચા સ્વરૂપને એળખી ગયા હશે, તે જ તેના મૂળભૂત કારણેાની તપાસ કરી પાપમાં જતાં જરૂર અટકશે. (સૂ૦૨૫) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ સિંહનામકઃ એકોનવિંશતિતમો ભવઃ । ' ત્યાર પછી તે કઈ પર્યાયમાં ગયા તે કહે છે- તલ નું 'ઈત્યાદિ. અને ટીકાના અ—સાતમી નરકનું આયુષ્ય ખતમ કરી નયસારના જીવ ઓગણીસમે ભવે કોઈ એક ગાઢ અટવીમાં સિહુ તરીકે ઉત્પન્ન થયા. (સ્૦૨૯) મૂલ ચતુર્થનારક રૂપો વિંશતિતમો ભવઃ । મૂલના અ—‘તદ્ ગ ઇત્યાદિ. સિંહ મરીને વીશમાં ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. (સૂ૦૨૭) ટીકાના અથ— વ્યાખ્યા સ્પષ્ટ છે. અહી' એટલુ' સમજવુ જોઈએ કે સિ'હ,પશુઓમાં શ્રેષ્ઠ અને સૌથી વધારે કર પ્રાણી ગણાય છે. તે નિકૃષ્ટભાવે વર્તતા ચેાથી નારકી સુધી જઇ શકે છે. તેના ઘાતકી પરિણામેાના પ્રત્યાઘાતરૂપે ઉત્પન્ન થતું દુઃખ ચેાથી નારકી જેટલું જ હોય છે. 4 પુણ્ય અને પાપ બન્ને જીવ અને અજીવના ‘સૂક્ષ્મ રેઢીએ એકટીવ ભાવા’ ‘વિકૃત પરિણમન’ છે. આ ભાવા (તેજોમય દશા ) માં એવા પ્રકારની શક્તિ રહેલી છે કે પ્રગટપણે ઉત્પન્ન થતાં પુણ્યરૂપી ભાવા નવીન રુચિકર સૃષ્ટિ પેદા કરે છે. અને પાપભાવા અરુચિકર સૃષ્ટિને પેદા કરે છે. જેમ એટમમાંબ ફુટતાં રેડીઓ એકટીવ રજકણા છુટા પડી, કાંઇક વસ્તુઓને ખાળી ભસ્મ કરી નાખે છે. તે જે ઠેકાણે આગરૂપે વસ્યા હોય, તે ભૂમિના ખરાબ પદાર્થાને વિજળીખળે ખાળી કાળે કરી તે ભૂમિને દ્રૂપ બનાવે છે. તેવી રીતે પાપના ફલરૂપ દુઃખ ભેાગવી આત્મા પેાતાનાં નિકૃષ્ટ સ્વભાવને ફેરવે છે. તેનું ઉદાહરણ એ છે કે નિગેાદમાંથી ચાલ્યા આવતા જીવ દુઃખના અનુભવે કરીને પેાતાના સ્વભાવ મનુષ્ય પર્યાયને મળતા ઘડી નાખે છે. સિંહના નિકૃષ્ટ પાશ્થિામિક ભાવાનું ફળ ચેાથી નરક સુધીના દુઃખા જેટલું જ હોય છે. એમ શાસ્ત્રકારોએ આ વાક્ય ‘ fનો નાદ્ અસ્થિ' ઉપરથી અતાવ્યું છે. (સૂ૦૨૭) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રિયમિત્રચક્રવર્તિનામક એકવિંશતિતમો ભવઃ । હવે ગણનાલાયક એકવીસમા ભવનું' કથન કરવામાં આવે છે.સૂપ `' ઇત્યાદિ. મૂલના અક્ષ્—ચેાથી નરકમાંથી છુટી, તિયંચ મનુષ્ય આદિના ભવ ભ્રમણ કરી ફરી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી એકવીસમા ભવે અપરિવદેહ ક્ષેત્રની સૂકા નામની રાજધાનીમાં, ધન’જય રાજાની ધારણી રાણીની કુશ્ને, નયસારના જીવપુત્રપણે ઉત્પન્ન થયેા. ગર્ભામાં આવતાં માતાને શ્રેષ્ઠ ચૌદ સ્વપ્તે લાખ્યાં. જન્મબાદ, વિવિધ પ્રકારના ઉત્સવા ઉજવવામાં આવ્યાં. સૂતિકમ અને જાતકની સંસ્કારવિધિ કરવામાં આવી. બારમા દિવસે માતાપિતાએ તેમનું નામ ‘પ્રિયમિત્ર' પાડયું. તેના પાલન માટે પાંચ ધાવમાતાએ રાખવામાં આવી. બાલ્યાવસ્થા વ્યતીત થયાં બાદ, યુવાવસ્થામાં આવ્યા પછી, તે સ્વખલે છખંડનું રાજ્ય મેળવી, ચક્રવતી અન્યાં. (સૂ૦૨૮) ટીકાના અથ—‘તદ્ ન ઈત્યાદી. આ નારકીનું આયુષ્ય પૂરું' કરી અનેક ભવ ભ્રમણેામાં નારકીને લાયક કર્મો બાંધી, ફરી તે કર્મો ભેગવવાને નારકીમાં ઉત્પન્ન થયા. તે નયસારના જીવ પાપભાવે આદરી, તેના મુકતે હિસાબે બદલા ( દેણા) આપી, નરકમાંથી છુટી, એકવીસમા ભવે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં, પૂર્વગત ભવામાં આદરેલ પુણ્ય ભાવાના ફૂલ ચાખવા મૂકા નામની નગરીમાં ધન...જય રાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. એકલા પુણ્યના કળાના ભાગવટા કરવારૂપ ‘ ચક્રવર્તી ' પદ હાથમાં આવ્યુ’ જેમ ત્રણખંડ ઉપર વસ્વ ધારણ કરી કાઈપણ જીવ વાસુદેવ અને છે તેમ છખંડ ઉપરનું આધિપત્ય મેસાડી ચક્રવર્તી બને છે. ચક્રવર્તીનું સુખ સંસાર અપેક્ષાએ અસીમ હોય છે. ગ'માં આવતાં જ વિવિધ પ્રકારના સુખાની સામગ્રી એકઠી થતી જાય છે. પુણ્યવતા જીવ જ્યારે આવે છે, ત્યારે સુખાની સામગ્રી લઈનેજ આવે છે. તે આ પ્રમાણે “खेत्तं वत्थं हिरण्णं च पसवो दासपोरुसं । तर कामखंधाणि तत्थ से उववज्झइ ॥१॥ मित्तवं नायवं होइ, उच्चागोए य वण्णवं । અમ્પાયરે મહાપન્ન, અમિનાદ્ નસો વહે ” ારા (ઉત્તત્ત. ૨. ૪–૧૧. શ્૭–૨૮ ) અર્થાત્—સમકિતીદેવ, પેાતાના સ્થાનકે રહેતાં થકાં, આયુષ્ય ક્ષય થએથી ચવીને મનુષ્યની ચેાનિ પ્રત્યે, દશ અંગે સંપૂર્ણ જન્મે છે. ક્ષેત્ર-જમીન, વાસ્તુ-ધર-મહેલ (૧), હિરણ્ય-સાનું-રુપું (૨), પશુ-ઘેાડા હાથી (૩), દાસ-દાસદાસી, પૌરુષ-પાયદલ (૪), એ ચાર પ્રકારના લાવલશ્કર-આ વધુ જ્યાં હોય ત્યાં જન્મે છે, આ બધા મળીને એક અંગ થયું. ૧, મિત્રવત ૨, સ્વજનવત ૩, ઉચ્ચગેાત્રના ધણી ૪, રૂપવંત ૫, નીરાગ ૬, મહાપ્રજ્ઞાવંત ૭, વિનયવંત ૮, યશવંત ૯, બલવંત એટલે કાર્ય કરવામાં સામર્થ્યવાળા તદનુસાર નયસારના જીવે અહીં આવીને જન્મ લીધા, સર્વત્ર પિતાએ તેનુ નામ ‘પ્રિયમિત્ર' રાખ્યુ’, શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૦, હોય છે. (ર) ખુશ-ખુશાલીભર્યો દૃશ્ય જોવાથી માતા 66 Page #93 -------------------------------------------------------------------------- ________________ ધનવંત અને શાસનપતિને ત્યાં બાળકને વિવિધ રીતે પોષવા અને વિવિધ પ્રકારના ઉચ્ચ સસ્કાર પાડવા, ઉપમાતાએ રાખવામાં આવે છે. આ ઉપમાતાએ ‘ ધાવ-માતાએ ’ તરીકે ઓળખાય છે. આ માતાએ પેાતાને સાંપાએલ બાળકેાની માતા તરીકે જ તમામ રીતે વર્તન કરે છે. તેના માન-મરતખા પણ તે ઘરમાં સારા અને આદરણીય હાય છે. પાંચ ધાવ માતાઓના કન્ય આ પ્રમાણે હોય છે—(૧) મજજનધાત્રી-આ માતા બાળકને સારી રીતે નવરાવે–ધાવરાવે છે. (૨) મડનધાત્રી આ માતા બાળકને શણગાર આદિ ધારણ કરાવે છે. (૩) ક્રીડાધાત્રી-આ માતા ખાળકને અનેક રીતે રમાડી હસતું રમતું રાખે છે. (૪) અંકધાત્રી-આ માતા બાળકને પેાતાના ખેાળામાં લઈ રડતું છાનું રાખે છે. (૫) ક્ષીરધાત્રી-આ ધાવમાતા બાળકને ધવરાવે છે. આ માતાએના જેવા સંસ્કારી હોય તેવા સૌંસ્કારો આ બાળકમાં ઉતરે છે. એમ માનસશાસ્ત્ર કહે છે. આ પ્રકારે તે પાંચ ધાવમાતાએ વડે પળાતા તે · પ્રિયમિત્ર ' બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યા, અને માલ્યાવસ્થાને ઓળંગી યુવાવસ્થામાં આવ્યા. ત્યારબાદ તે ષટખડના અધિપતિ ચક્રવર્તી થયા. (સ્૦૨૮) હવે બાવીસમા ભવ બતાવે છે—તલ નું હૈ' ઇત્યાદિ, પોટ્ટિલનામકો દ્વાવિંશતિતમો ભવઃ । મૂલના અ་—સ સત્તાધીશ ચક્રવત્તી અની, નયસારના જીવ પ્રિયમિત્ર, પેાતાની પ્રજાનું પાલન યેાગ્ય રીતે કરતે વિચરે છે. સાથે સાથે ચક્રવત્તીના અનુપમ ભેગ પશુ ભેાગવત વચરી રહ્યો છે. કંઇ એક સમયે સૂકા નગરીના ઉદ્યાનમાં પાટ્ટિલાચાય 'ના ધર્મોપદેશ શ્રવણુ કરી રાજાને વૈરાગ્ય પ્રાપ્ત થયે. દૃઢવિચારતા હોવાને કારણે પેાતાના પુત્રને રાજગાદી પર બેસાડી, તે આચાર્ય ની સમીપે દીક્ષા ધારણ કરી સાધુ બન્યા. આ પ્રિયમિત્ર મુનિ, એક કરોડ વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળી, ઉત્કૃષ્ટ તપની આરાધના કરી, ચેારાસી [૮૪] લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી, કાળ આવ્યે કાળ કરી, સાતમા શુક્ર દેવલાકમાં દેવરુપે અવતર્યાં. ધ્રુવલેાકનું આયુષ્ય, ભવ અને સ્થિતિને ક્ષય થયા બાદ અનેક ભવામાં ‘નયસાર 'ના જીવ ઉત્પન્ન થયે. ગણત્રી યાગ્ય બાવીસમા ભવે વત્સ નામના દેશમાં, કૈાશામ્બી નગરીની અંદર, પેટ્ટ નામના રાજાની રાણી પદ્માવતી દેવીના પેટે પુત્રરુપે અવતર્યાં. જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાપિતાએ દુષ્કાલ પ્રસંગે ભૂખે મરતી જનતાના પેટ ભર્યો તેથી તેનુ નામ માતા-પિતાએ ‘ પાટ્ટિલ' રાખ્યું. ખાલવય પૂર્ણ થયા બાદ, યૌવન અવસ્થા પ્રાપ્ત થયે, ખેતેર કલામાં પ્રવીણ થયા. યુવાનીના આરે પહેાંચેલા આ ‘પોટ્ટિલ ’ ખારીમાં બેઠે બેઠે નગરની શેાભા જોઇ રહ્યો હતા. તેવામાં, રાજમાર્ગ પર જતાં, દોરા સહિત મુખ વસ્ત્રિકા ધારણ કરેલાં એવા કોઈ એક મુનિને નૈયાં. આ મુનિને દેખાવ એવા હતા કે જાણે જ્ઞાનના નિધાન હોય, અને સૌમ્ય પ્રકૃતિવાળા તથા તપશ્ચર્યા આદિ કડક ક્રિયાના પાળવાવાલા હાય ! મુનિનુ` સૌમ્ય અને શાંત મુખારવિંદ જોઇ પેટ્ટિલને વૈરાગ્ય આવ્યે, અને વિષયા તરફની રુચી ઉડી ગઈ. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ તે મુનિની પછવાડે ઉદ્યાનમાં ગયા, ધમ દેશના સાંભળી, આ સુદન નામના મુનિ પાસે, પ્રવ્રજ્યા ગ્રહણ કરી. (સ્૦૨૯) ટીકાના અ—તર i' ઇત્યાદિ. ત્યારબાદ પ્રિયમિત્ર પેાતાની પ્રજાનું સારી રીતે પાલન કરતા તથા ચક્ર વિર્તની લક્ષ્મીના ઉપભોગ કરતાં એકવાર મૂકા નગરીનાં ખાગમાં આવેલ પેટ્ટિલાચાર્યની ધ દેશના સાંભળીને સ ંવેગવાન થઈને મેક્ષના અભિલાષી થયા. પુત્રને રાજગાદી પર બેસાડીને પેટ્ટિલાચાયની પાસે તેણે દીક્ષા લીધી. પછી તે પ્રિયમિત્ર મુનિ કરોડ વર્ષો સુધી આકરાં તપ કરીને ચાર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને કાલ માસમાં (મૃત્યુ અવસર) કાળ પામીને શુક્ર નામનાં સાતમાં દેવલેાકમાં દેવરૂપે ઉત્પન્ન થયે।. આયુષ્ય, ભવ અને સ્થિતિના ક્ષય થતાં દેવલેાકથી ચ્યવીને તેણે અગણિત (અનેક ) ભવ કર્યા. પછી ( ગણત્રીને ચેગ્ય ) બાવીસમાં ભવમાં તે વત્સ દેશની કૌશામ્બી નગરીમાં પાટ્ટ નામના રાજાની પદ્માવતી નામની રાણીની કૂખે પુત્રરૂપે ઉત્પન્ન થયા. નવમાસ પર કેટલાંક દિવસે પસાર થતાં તેના જન્મ થયે. અહી' મહાશુક્ર દેવલાકના ભવ અને એ સિવાયનાં બીજા અનેક ભવા અવિવક્ષિત છે એટલે કે ગણત્રીમાં લેવાયાં નથી. જ્યારે આ બાળક ગર્ભ"માં હતા ત્યારે તેણે સુકાળ વગેરે દ્વારા બધી પ્રજાનું પાષણ કર્યું હતું. એટલે કે તેના રાજ્યમાં કોઇ ભૂખ્યુ` રહેતું ન હતુ, તે કારણે માતા-પિતાએ તેનું નામ “ પેટ્ટિલ” રાખ્યું પેટ્ટિલ રાજકુમાર બાલ્યાવસ્થા પસાર કરીને યુવાવસ્થાએ પહોંચ્યા, અને ખેતેર કળાએમાં નિપુણ બન્યા. તે એક વાર પેાતાના મહેલના ઝરૂખામાં બેસીને શહેરની શાભાનુ નિરીક્ષણ કરતા હતા, ત્યારે તેણે એક મુનિને જોયાં. તેએ રાજમાગ પર જતાં હતાં. તેમના મુખ પર દેારા સાથે મુહપતી બાંધેલી હતી. તેએ જ્ઞાનના ભંડાર હતાં, અને અનશન વગેરે બાર પ્રકારનાં તપ તથા ચારિત્રની ખાણુ હતા. મુનિને જોઇને રાજકુમારને સ ંવેગ પેદા થયા. પાંચે ઈન્દ્રિયાના શબ્દ વગેરે વિષયામાં તેને જે માનસિક વેગ હતા તે દૂર થઇ ગયા. એટલે કે તે વિષયેાથી વિમુખ બની ગયેા. ત્યારબાદ ઉદ્યાનમાં જઇને અને ધશ્રવણુ કરીને તે દીક્ષિત થયા. (સ્૦૨૯) ત્યાર બાદ તેમણે જે કર્યું' તે કહે છે—સપ ન લે ' ઇત્યાદિ. મૂળના અ—ત્યાર બાદ પેટ્ટિલ મુનિએ આકરું તપ, અને સંયમની આરાધના વડે તથા વાર વાર વીસ સ્થાનકનું સેવન કરીને સ્થાનકવાસિત્વની (સ્થાનકવાસીપણાની આરાધના કરીને, નિર'તર માસખમણુની તપસ્યા કરીને, એક કરોડ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું ! ચેાર્યાસી લાખ પૂર્વાંતુ સમગ્ર આયુષ્ય ભોગવીને, શુભ ધ્યાન અને પ્રશસ્ત અધ્યવસાય સાથે કાળ-માસમાં કાળ પામીને, તેવીસમાં ભવમાં સહસ્રાર નામનાં દેવલાકનાં સર્વાથ નામનાં વિમાનમાં ઓગણીસ સાગરોપમની સ્થિતિવાળાં દેવરૂપે ઉત્પન્ન થયાં (સ્૦૩૦) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધવિમાનવાસિદેવનામકસ્રોયવિંશતિતમો ભવઃ .. ટીકાને અર્થતg ' ઈત્યાદિ. દીક્ષા લીધા પછી પિટિલ મુનિએ અનશન આદિ બાર પ્રકારનાં ઘોર તપની આરાધના કરી. સંયમ–તપની આરાધના કરતાં, અહંદુ-ભક્તિ, સિદ્ધભક્તિ, પ્રવચનભક્તિ આદિ વીસ સ્થાનની પણ આરાધના કરી. એ રીતે સ્થાનકવાસિત્વની આરાધના કરીને દીક્ષાના દિવસથી શરૂ કરીને નિરંતર મા ખમણની તપસ્યાથી કરોડ વર્ષ સુધી ઘેર તપશ્ચર્યા કરીને, ધર્મધ્યાન અને પ્રશસ્ત આમ-પરિણામ સાથે કાળ-માસમાં કાળ પામીને, તેવીસમાં ભવમાં, સહસ્ત્રાર નામનાં દેવલોકમાં, સર્વાર્થ નામનાં વિમાનમાં, ઓગણીસ સાગરોપમની સ્થિતિવાળાં દેવરૂપે જન્મ લીધો. અહીં એ સમજી લેવું જોઈએ કે પિટ્ટિલ મુનિએ એક કરોડ (૧૦૦૦૦૦૦૦) વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. દીક્ષાના દિવસથી શરૂ કરીને તેમણે જીવ્યાં ત્યાં સુધી નિરંતર માસ-માસખમણની તપસ્યા કરી. તેથી છનું લાખ, છાસઠ હજાર, છ છાંસઠ (૬૬૬૬૬૬) વર્ષ, આઠ માસ, એક દિવસને તપસ્યાને સમય થયો. તેનાં મા ખમણ અગીયાર (૧૧) કરઠ ૬૦ લાખ (૧૧૬૦૦૦૦૦૦) થાય છે. પારણના દિવસે અગીયાર કરોડ નવાણું લાખ, નવાણું હજાર, નવસે નવાણું (૧૧૯૯૯) થાય છે. એ દિવસના ત્રણ લાખ, તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ. (૩૩૩૩૩૩) વર્ષ, ત્રણ માસ, એગનત્રીસ (૨૯) દિવસ થાય છે. “સમવાય સૂત્ર” માં કહ્યું છે “समणे भगवं महावीरे तित्थयरभवग्गहणाओ छट्टे पोहिलभवग्गहणे एगं वासकोडिं सामण्णपरियागं पाउणित्त सहस्सारे कप्पे सबढविमाणे देवत्ताए उववण्णे"-इति શ્રમણ ભગવાન મહાવીર, તીર્થકર ભવગ્રડણ કર્યા પહેલાં છઠ્ઠી પિટ્ટિલના ભાવમાં એક કરોડ વર્ષ સુધી શ્રમણ-પર્યાય પાળીને સહસ્ત્રાર દેવલોકનાં સર્વાર્થ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયાં. આ કથન વડે પશ્ચાતુપૂવ થી છઠ્ઠો ભવ તે પિટ્ટિલને ભવ જ્ઞાત થાય છે. અને પૂર્વાનુમૂવીથી એ જ બાવીસમે ભવ થાય છે. તેથી બાવીસમે ભવ તે પિટિલને ભવ અવશ્ય કહેવું જોઈએ. આ શાસ્ત્ર-વચનને અનાદર કરીને જેમણે બાવીસમાં ભવમાં બીજું નામ કહેલ છે, તે આગમથી વિરૂદ્ધનું છે. (સૂ૦૩૦) હવે ચોવીસમા ભવનું નિરૂપણ કરે છે–ત્ત ઇત્યાદિ. વિમલનામકશ્ચતુવિંશતિતમો ભવઃ મૂળનો અર્થ–દેવનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરા કરી ત્યાંથી ચવીને ચોવીસમાં ભવમાં ભરતક્ષેત્રના શાવામાં રથપુર નામના નગર મળે “પ્રિય મિત્ર” નામના રાજાની 'વિમળા” નામની રાણીના ઉદરમાં પુત્રરૂપે નયસારને જીવ આવ્યો. માતા-પિતાએ તેનું નામ “વિમલ' રાખ્યું. બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થાને પામતાં પિતાએ રાજ્યા. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભિષેક કરાવ્યું. પૃથ્વી પર રાજ્ય કરતાં કોઈ એક વખત રાજા કીડા કરવા વનમાં ગયે. કીડા દરમ્યાન કેઈ એક હિરણને પારધિની જાળમાં ફસાયેલ જે. મરણન્તદશા જોઈ રાજાએ હરણને જાળમાંથી બચાવી લીધો ને રાજ્ય ભરમાં અમારી શેષણા કરી કે-અહિંસા એ જ ઉત્તમ વસ્તુ છે. કહ્યું પણ છે– "कल्लाणकोडीकारणी, दुहगइदुहनिट्ठवणी, संसारजलतारणी, एगंत होइ जीवदया” ॥१॥ एवं खु नाणिणो सारं, ज न हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एवावंत वियाणिया. ॥२॥ અર્થા-કોડે કલ્યાણની કરનારી, દુર્ગતિ અને દુઃખને દૂર કરનારી, તથા સંસાર સમુદ્રથી તારનારી એવી એક જીવદયા” જ છે (૧) એ પ્રમાણે જ્ઞાનીનો સાર એ છે કે કિંચિત માત્ર પણ હિંસા ન કરે અને અહિંસાથી સમતા થાય છે, એમ જાણીને જ્ઞાની પુરુષ કેઈ પણ જીવને પીડા ઉપજાવે નહિ. (૨) ઉપરોક્ત ભાવનાવાળે “આદેશ' વિમલ રાજાએ પ્રજાને કહ્યો અને આખા રાજ્યમાં હિંસા નહિં કરવાનું ફરમાન જાહેર કર્યું. પિતાની ભાવના પણ એ હતી કે દયા તમામ પુણ્યનું મૂલ છે. “જીવદયા’ સર્વશાસ્ત્રસંમત છે. દયાની બાબતમાં કેઈન પણ વિરોધ નથી. દયાલમ' સમાન કેઈ અન્ય ધર્મ નથી. ચિંતામણિ સમાન અમૃત કળ દેનાર એકજ સાધન ‘દયા’ છે. ક૫તરુ સમાન ઈચ્છિત ફળ દેનારી છે. માગ્યા મેહ વરસાવનાર કામધેનું સમાન છે. યામી ગતિઓનો નાશ કરી, અણુમેલ એવા માનવ ભવને પ્રાપ્ત કરે છે. માનવભવમાં દયાથી વિભૂષિત થયેલ છવ, મોક્ષનગરીમાં સુખેથી પહોંચી જાય છે. તે કારણે ‘દયા’ને શાશ્વત સુખ આપનારી કહેવામાં આવી છે. (સૂ૦૩૧) ટીકાને અર્થ—‘જ ર ઈત્યાદિ. સ્વર્ગમાંથી ચ્યવી દક્ષિણ ભારતમાં આવેલા શાલ્વ નામના દેશમાં રથપુર નગરના પ્રિય મિત્ર રાજાની રાણીને પેટે નયસારને જીવ અવતર્યો. માતા-પિતાએ તેનું નામ “વિમલ' રાખ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં રાજ્ય પર બેસી ન્યાયયુક્ત શાસન કરવા લાગ્યા. પર્યટણ પર જતાં કેઇ એક પારધી વડે પકડાએલ હરણને યાદષ્ટિ વડે જાળમુક્ત કર્યો. જાળમુક્ત થતાં હરણ આનંદથી નાચવા લાગ્યો ને કુદકાં ભરતે વનમાં સ્વૈર વિહાર કરવા ઉપડી ગયે. હરણને આનદ ઈ, રાજાએ મનમાં ગાંઠ બાંધી કે “અભયદાન' સર્વદાનોમાં શ્રેષ્ઠ છે. તેથી રાજ્યમાં પડ બજાવી પ્રજાને વિદિત કર્યું કે કઈ પણ જાતની હિંસા મારા રાજ્યમાં ન થવી જોઈએ. ‘દયા’ જેવો કોઈ ધર્મ નથી, ‘દયા’ ઉપરજ સર્વ શાસ્ત્રોના સિદ્ધાંતે નક્કી થયાં છે, ને તે પ્રમાણે નાની મોટી દયાના પ્રકારો સમાજમાં ઉપસ્થિત થયાં છે. બુદ્ધને દયાધમ માનવ અને પશુ-પક્ષીની કક્ષા સુધી પહોંચે છે, પણ ભગવાન મહાવીરને શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ‘દયાધમ” પંચેન્દ્રિયથી નીચે જઇ એકન્દ્રિય સુધી પહેાંચી ગયા છે. વ્યવહારમાં જેટલી બની શકે તેટલી દયા જે કાઈ પાળે છે તે પણ સિદ્ધાંત તરીકે તે ભગવાન મહાવીરના સુયા ટુદ્દત્તા ’—ઈત્યાદિ યાપાને જ અપનાવે છે. આ માટે જ ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'ના પ્રથમ સંવર દ્વારમાં કહ્યુ છે— 66 'एसा सा भगवई अहिंसा, जा सा भीयाण त्रिव सरणं, पक्खीणं पिव गगणं, तिसियाणं पित्र सलिलं, खुहियाणं पिव असणं, समुद्रमज्झे व पोयवहणं, चउप्पयाणं व आसमपयं, दुहट्ठियाणं व ओसहिबलं अडवीમો જ સસ્થળમાં, તો વિષિવ્રુતરિયા શ્રહિંસા, ના સા પુથ્વી ન—અળિ—માણ્ય—વળસર્વીય-પથનજ૨૧-૫૨૬–૧૪૬-તસ-થાવા-મસૂય—લેમરી ”— આ ભગવતી અહિંસા-દયા-માતા ભયભીતાને શરણરૂપ છે. પક્ષિઓને આકાશ સમાન આધારભૂત છે, તરસ્યાંને પાણી સમાન છે, ભૂખ્યાંને ભેજન સમાન છે, ડુમતાંને જહાજ સમાન છે, નિરાશ્રિતાને આશ્રમ સમાન છે, દુઃખીએને દીલાસા સમાન છે, રાગીઓને ઔષધ સમાન છે, વનમાં ઘેરાએલાને સથવારા સમાન છે, એટલું જ નહિ; પરંતુ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બીજ, લીલ-કૂલ, જલચર, સ્થલચર, ખેચર, ત્રસ, સ્થાવર આદિ સમસ્ત પ્રાણિઓને ક્ષેમકર્તા કલ્યાણકર્તા અને આનંદકર્તા છે.’ દયા ચિ'તામણિની સમાન ચિંતિત ફૂલ દેનાર છે. કલ્પલતાની સમાન અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. કામધેનુની સમાન ઇચ્છાઓની પૂર્ત્તિ કરે છે. દયાના વિષયમાં વધારે શુ' કહેવાનુ, ધર્મોમાં ઉત્તમ ક્રયા ધર્મનું પાલન કરતા થકા શુદ્ધ હૃદય જીવ રૂપી પથિક, દૈવ મનુષ્ય તિય ચ નારકરૂપ ચાર ગતિવાળા સાંસારરૂપી વિકટ અટવીમાંવિદ્યમાન ચારાસી લાખ જીવચેાનિ રૂપદુગ ́મ મા`થી બચીને મેાક્ષના સાધક હોવાથી સમસ્ત જીવા દ્વારા અભિલાષા કરવા ચેાગ્ય એવા મનુષ્ય ભવરૂપી શુભ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. અભિપ્રાય એ છે કે દયાવાન જીવ નિયમથી મનુષ્યભવના ભાગી હોય છે. મનુષ્યભવમાં દયાગુણુથી વિભૂષિત જીવને મુક્તિરૂપી રમણી પાતાની તરફ આકર્ષિત કરી લે છે. મુક્તિની તરફ આકૃષ્ટ થયેલ જીવ શાશ્વતસુખ-મેસુખના ભાગી બની જાય છે. (સૂ૦૩૧) હવે નયસારના પચીસમા ભવ કહે છે—ત્ત્વયામાનેળ’ ઇત્યાદિ. નન્દનામકઃ પશ્ચવિંશતિતમો ભવઃ । મૂલના અ—દયાભાવથી ભાવિત આત્માવાળા નયસારના તે જીવ વિમળ રાજા મરણુ આળ્યે, કાળ કરી, પચીસમાં ભવમાં, છત્રા નામની નગરીમાં, જીતશત્રુ રાજાની રાણી ભદ્રાદેવીના ઉદરમાં, પુત્રરૂપે અવતર્યાં. શુભદિન અને શુભ મુહૂત જોઈ માતા-પિતાએ તેનું નામ ‘નઈં રાખ્યું. નદકુમાર, બાલ્યાવસ્થામાં ખીજના ચંદ્રમાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. ચુવાનીના ઉંબરે પહેાંચતાં, માતા-પિતાએ તેને રાજ્યાભિષેક કર્યાં. ન્યાય—નીતિ સાથે, પ્રજાનુ' યોગ્ય પાલન કરવા લાગ્યા. ચાવીસ લાખ વર્ષો સુધી રાજ્ય સુખ ભેાગવી, વૈરાગ્યવાન બની, પાટ્ટિલાચાયની પાસે દીક્ષા ગ્રહણ કરી દીક્ષિત થયેા. (સૂ૦૩૨) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૮૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ ટીકાને અર્થ– રમાન ઈત્યાદિ. કરુણશીલ સ્વભાવ જેને થઈ ગયું હતું તેવા નયસારના જીવે, વિમળ રાજાના ભવે મૃત્યુ સમયે શાંતરસે પરિણમી દેહત્યાગ કર્યો હતો. મરણ સમયે જેના ભાવ, શુભ રીતે વહન કરતાં હોય, તે આગામી ભવે પણ શાંત રસ લઈને જ જન્મે છે. તે અનુસાર છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની રાણી ભદ્રાદેવી પણ કરણાને નિધિ હતી, તેની જ કુક્ષિમાં તે જગ્યા. ગર્ભ જે પુણ્યશાળી હોય તે ગર્ભ સ્થાન પણ પુણ્યવંતુ અને કરુણારસથી ભરેલું મળે છે. વીરરસ શંગારરસ આદિ નો રસે વતે છે. પણ સર્વ રસમાં કરુણ રસ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે કરણાથી ભરપૂર થયેલા જીવમાં, અનંત ગુણોને વાસ થાય છે. અનંત પ્રકારની સિદ્ધિ પેદા થાય છે. સર્વ દુશ્મને દુશ્મનાવટ છે મિત્રતા મેળવવા ચાહે છે. નંદરાજા કરૂણામય હતો, એટલે કેઈનું પણ દુઃખ ક્ષણવાર જોઈ શકતા નહિ. તેથી જ પ્રજાનું દુઃખ હેડકવામાં રાત-દિવસ મગ્ન રહે, ‘દયા’ સાથે રાજ્ય ચલાવવાની “રાજનીતિ’ પણ હોવી જોઈએ. “રાજનીતિ’ ના ચાર પ્રકાર છે. (૧) સામ, (૨) દાન, (૩) ભેદ, (૪) દંડ. (૧) “સામનીતિ' એટલે સમજાવીને સમજણપૂર્વક પ્રજા અને અધિકારીઓ પાસેથી કામ લેવું તે. દાખલા દલીલ-ઉદાહરણો-દૃષ્ટાંત પૂર્વક તેમજ લાગવગ અગર પંચ-પંચાયત મારફત કામ પાર પાડવું તેને “સામ” કહે છે. “સામને વાસ્તવિક અર્થ “શાંતિ થાય છે. તે સૂચન કરે છે કે શાંતિપૂર્વક જ્યાં સુધી કામ લેવાય ત્યાં સુધી લેવું તે “સામ નીતિ” છે. (૨) બીજી નીતિ “દાન’ છે, જે શાંતિપૂર્વક કઈ પણ પ્રકારના ખખડાટ સિવાય કામની પૂર્ણાહુતિ નહિ થતી હોય તે, “દાન' નીતિ અમલમાં મૂકવી પડે છે. “દાન” એટલે આડખિલ્લી ઉભી કરનાર વ્યક્તિઓને કાંઈક પણ વસ્તુ આપી કામને સરેતેલ ઉતાવુંતે આ દાન કઈ ખરાબ કામમાં નહીજ પણ પ્રજાના હિતમાં આડા આવતાં માનવીઓને કઇપણ પ્રકારની લાલચ અથવા આડકતરી સહાયતા અથવા કામની બક્ષીશ, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ અથવા મહેનતાણું આપવું તે. આ નીતિ ફક્ત શુભ કાર્યોની અટકાયત કરનાર વ્યક્તિઓને શાંત કરવા પૂરતી જ મર્યાદિત રાખવામાં આવે છે. (૩) ત્રીજી રાજનીતિ “ભેદ' ની છે. રાજ્યનું ઈચ્છા-અનુસાર કામ પાર પડતું ન હોય, ને ઉપરોક્ત નીતિઓ નકામી જાતી હોય, ત્યારે રાજા વર્ગ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, ધર્મ—ધર્મ વચ્ચે, કુટુંબ- કબ વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ ભાવ-તટસ્થભાવ ઉંચનીચ પણાના ભાવ વિગેરે અનેક પ્રકારની ભેદની દિવાલો ખડી કરી દે છે, અને અમુક વર્ગોને પોતાના પક્ષમાં લઈ ધારેલું કામ પાર પાડે છે. (૪) દંડ' આ ચેાથી નીતિ રાજકાજમાં ઉપયોગી છે. જયારે પહેલી ત્રણ નીતિ નિષ્ફળ જાય છે, ત્યારે જ આ નીતિનો આધાર, રાજાઓને લેવું પડે છે. આવી નીતિનું પાલન કરી નંદરાજા પ્રજાને પિતાની સંતાનની માફક સર્વ રીતે સુખી કરતે વીસ લાખ વર્ષો સુધી રાજ્યના સુખ ભોગવ્યા. ત્યાર પછી “રાજ્ય સુખ દુઃખથી ભરેલાં અને કંટાળાજનક હોય છે તેમ જ્યારે તેને લાગવા માંડયું ત્યારે રાજ્યના વિભ અને ઇન્દ્રિયોના સુખે, તેને અરુચિકર થવા લાગ્યાં. અણગમતી ભાવનાઓથી છૂટવા મને મંથન કરતે હતે. “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલ જ્ઞાન” આ અનુસાર તે “સંત” ની ભાવના અહર્નિશ ભાવ્યા કરતે, ને ‘ભાવેલ ભાવના જરૂર ફલે છે તે કથન મુજબ પૂજ્ય પિટ્ટિલાચાર્યનો સમાગમ તેને મલી રહ્યો, ને તેના ઉપદેશથી મન દ્રવિત થઈ દીક્ષા અંગીકાર કરવા તરફ તે લલચાવે ને પરિણામે દીક્ષિત થઈ આત્મકલ્યાણમાં જોડાયો. ભગવાનની વાણીએ ગૃહસ્થને “બાર ભાવના'નું સ્વરૂપ, હમેશા દિવસના પ્રભાતે, અગર રાત્રીના સમયે ભાવવાનું કહ્યું છે. “કયારે આ પરિગ્રહની જાળમાંથી મુક્ત થાઉં ? કયારે સંસાર છોડી સાધુ થાઉં? કયારે સર્વ કર્મને નાશ કરી કેવળ જ્ઞાનને વરું? આ ભાવના શ્રાવકના હૃદયમાં સેંસરી ઉતરી ગયેલી હોય તે જ તે શ્રાવકની કક્ષામાં ગણાય છે, એ શાસ્ત્રનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગૃહસ્થાવાસમાં રહેતાં થકાં પણ, નંદરાજા આ “ભાવનાઓનું રટણ અને મનન કર્યા કરતે, તેના પરિણામે સાધુ પુરુષને યોગ્ય સમાગમ મળી ગયો. જેમ “સેનામાં સુગંધ મળે તેમ તેમની ભાવનાઓ, વ્યક્તરૂપે પ્રગટ થઈને ‘વદયા’ કે સ્વપરિણતિ તરફ ઢળી ગઈ (સૂ૦૩૨) નંદરાજા અણુગાર–અવસ્થા પામીને શું કર્યું? તે કહે છે- “RST' ' ઇત્યાદિ. મૂળનો અર્થ–પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતાનું શરાણું લઈ નયસારનો જીવ નંદરાજા ઇન્દ્રિયનું ગોપન કરવાવાળા બન્યા, ગુપ્તબ્રહ્મચારી થયા, જીતેન્દ્રિય અને કષાયરહિત બનવા લાગ્યા, મિથ્યાત્વરૂપી શલ્યને દૂર કરનારા થઈ, રાગદ્વેષને જીતવા કટિબદ્ધ થયા, આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડવા લાગ્યા, ચાર વિકથાઓને છાંડી, મન, વચન અને કાયાના દુપ્રણિધાનથી છૂટા થયા, ધર્મને ઉદ્યોત કરવા લાગ્યા, પરિષહો અને ઉપસર્ગોને સ્વભાવયુક્ત બનાવી તેના પર વિજય મેળવવા મંડયા, સત્તર પ્રકારના સંયમમાં સ્થિરતા કરવા તેમના માં, ઓ, તેના પર શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ८४ Page #100 -------------------------------------------------------------------------- ________________ દઢ થતા ગયા, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રક્ત થયા, છકાયની રક્ષામાં દક્ષ બન્યા, સાત પ્રકારના ભયમાંથી વિમુક્ત થવા લાગ્યા, આઠ મદ છુટવા લાગ્યાં, બ્રહ્મચર્યની નવવાડોને શુદ્ધતા-પૂર્વક આચરવા લાગ્યા, દશ યતિધર્મનું પાલન કરતા થયા, અગ્યાર અંગના જ્ઞાતા બન્યા, બાર પ્રકારતા તપનું આચરણ કરવા લાગ્યા, સત્તર પ્રકારે સંયમથી વિભૂષિત થયા, બાવીસ પરિષહેને જીતવા લાગ્યા, અહંદુભકિત આદિ વીસ સ્થાનકની આરાધના કરતાં, અનેક પ્રકારે આત્મગુણાની ખિલાવટ કરતાં, દ્રવ્યું અને ભાવે અનુરૂપ૫ણને મૂત્ત સ્વરૂપ આપતા થકા, સ્વયં બળે અને પરાક્રમે, આત્મજાત જગાવતા “તીર્થંકર—નામ-ગોત્ર કમ ઉપાર્જન કર્યું (સૂ૦૩૩) ટીકાને અર્થ– 'ઈત્યાદિ આ “નંદ' અણગાર કેવા પ્રકારના તપનું આચરણ કરતાં, ઇસમિતિ આદિ સમિતિ અને મને ગુપ્તિ આદિ ગુપ્તિઓને કેવી રીતે અમલી બનાવતાં, ગુપ્ત બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે થતું, તે વધુ વિવરણ, તેમના વિશ્વભૂતિ’ નામના પંદરમાં 'ભવ'માં થઈ ચુક્યું છે. આ ઉપરાંત અમુનિ પણ'માં તેમણે પાંચે ઈન્દ્રિય પર ખૂબ કાબુ મેળવ્યો હતો. “કષાયને પણ કાબુમાં લઈ નિબીજ જેવા બનાવી દીધાં હતાં. ચારે કષાયે ઉપશાંત પડયાં હતાં. માયા, નિદાન, અને મિથ્યા દર્શન આ ત્રણે શલ્યથી રહિત થયાં તેથી ભવભ્રમણ અને આત્મબ્રાન્તિ નિ:સત્વ બની ગયાં હ રાગ-દ્વેષના પરિણામે દુઃખકર્તા છે, એમ જાણી તેને ટાળવા પુરૂષાર્થ કરવા લાગ્યાં, આત્મા પરના લક્ષે સુખ ઇરછે તે ભ્રમણા જ છે. એમ નકકી કરી વાસ્તવિક સુખની પછવાડે દિવસે કાઢવા લાગ્યા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ આત્માની આકુળતા વ્યાકળતા છે, એમ સમજી તે ટાળવાં લાગ્યાં, ને ધર્મધ્યાનમાં સ્થિર થઈ શુકલ ધ્યાન પર જવા પ્રયાસ કરવા લાગ્યાં. આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા આદિના વિચારે નિર્મૂળ કરવા લાગ્યાં. “સંજ્ઞા એટલે ઈચ્છા. આ ઈચ્છાઓ સર્વ દુઃખનું મૂળભૂત કારણ છે. એમ જાણી તેને જેટલો બને તેટલો ત્યાગ કરવા તત્પર રહેતાં. સ્ત્રી-કથા, ભક્ત-કથા, રાજ-કથા અને દેશ-કથાઓને તે તેમણે નેવે ચડાવી દીધી હતી. મન-વચન અને કાયાના અશુભ વ્યાપારોથી તદ્દન વિમુક્ત થયાં હતાં. ધર્મ માં તત્પર હતા. દેવ-મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગોને સહન કરવામાં આનંદ માણતાં. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ વાંચન, પૂછવું, વાંચેલું યાદ કરવું, વાંચેલ ઉપર વિચાર કરે, અને ધર્મકથાઓનું રટણ કરવું. આ સ્વાધ્યાય' ના પાંચ પ્રકાર શાસ્ત્રોક્ત છે, તે હમેશાં અમલમાં મૂકતાં હતાં. છએ કાયાના જીની દયા પાળવા ઉદ્યમવંત રહેતાં. રોગ આદિ અવસ્થામાં પણ સાવદ્ય ઔષધ-ભેષજ નહીં કરતાં ઈહલોકભય, પરાકભય, આદાનભય, અકસ્માતૃભય, આજીવિકાભય, મરણ ભય, અપયશભય, આદિ સાતે પ્રકારના ભયેને દૂર કરતાં આઠ મદને તેમણે ચકચર કર્યા હતાં. નવ પ્રકારની વાડોનું અવલંબન લઈ “બ્રહ્મચર્ય વ્રત' ને શદ્ધપણે પાળી રહ્યાં હતાં. બ્રહ્મચર્યની નવવાડો આ પ્રમાણે છે (૧) સ્ત્રી-પશ-નપુંસક ૨હિત ઠેકાણામાં રહેવું. (૨) સ્ત્રીની કથા વાર્તા કરવી નહિ, સ્ત્રીના આસને બેસવું નહિ. (૪) સ્ત્રીનું રૂપ નિરખવું નહિ. (૫) સ્ત્રી રહેતી હોય ત્યાં ભીંતને આંતરે રહેવું નહિ. (૬) પૂર્વની કડા સંભારવી નહિ. (૭) પ્રતિદિન કારણવગર ઘી-દૂધ, મશાલાવાળા આહાર–પાણી લેવા નહિ. (૮) અતિ આહાર કરવો નહિ. (૯) શરીરની શોભા કરવી નહિ. આ “બ્રહ્મચર્ય' વ્રતને સારી રીતે નિભાવવાના સાધન છે. ક્ષમા, નિર્લોભીપણું', કપટરહિતપણું, માનરહિતપણું, લધુભૂત-દ્રવ્યભાવે હલકું રહેવું, સત્ય, સંયમ, બાર પ્રકારના તપ કરવા, ત્યાગ અને બ્રહ્મચર્ય વ્રત, આ દશ યતિ ધર્મો છે. તેમાં ‘નંદ' અણુગાર સ્થિત હતાં. સર્વગુણ સંપન્ન એવા વીશ સ્થાનકના અહર્નિશ આરાધક “નંદ અણગારે સ્થાનકવાસીપણું આરાધીને તે ભવમાં તીર્થંકર-નામ-શેત્ર ઉપાર્જન કર્યું ને ભવભ્રમણની શંખલા-સાંકળને તેડી- વડી નાખી, અક્ષયપદને ટૂંક સમયમાં પ્રાપ્ત કરવા સર્વ પ્રકારનો મસાલે તૈયાર કર્યો. (સૂ૦૩૩) આ પ્રકારે વિવિધ પ્રકારની તપશ્ચર્યાની સાથે વીશ થાનકેની આરાધના કરીને તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરવાવાળા તે મુનિએ જે કર્યું તે કહે છે બાદ ' ઈત્યાદિ. મૂલને અથ–ઇન્દ્રિયને જીતવાવાળા, દમનશીલ, ઉપશાંત ચિત્તવાળા નંદમુનિએ અંત સમયે નીચે પ્રમાણે આરાધના કરી (૧) કાળ-વિનય વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચાર પૈકી કઈપણ એક આચારમાં, અથવા સમસ્ત આચારોમાં, જે કઈ અતિચાર લાગ્યો હોય, તેને ધિક્કારું છું, નિંદા કરું છું. (૨) નિશકિત આદિ આઠ દર્શનના આચારમાં, જે કઈ અતિચાર લાગે હોય તે તેને મન-વચન કાયથી પરિત્યાગ કરું છું. (૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાના ચારિત્રાચારમાં, જે કઈ અતિચાર લાગે હોય, તે સર્વને મન-વચન-કાયાથી નિંદું છું. (૪) બાહ્ય અને આત્યંતર ભેટવાળા બાર પ્રકારના તપાચારનું આચરણ કરતાં, જે કઈ અતિચાર લાગ્યા હોય, તેને પ્રતિકકું છું. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૫) ધર્મનું આચરણ સેવતાં કોઈપણ પ્રકારની શકિત રૂંધી હોય, તે તે વીર્યાચારના અતિચારની મન વચન કાયાથી નિંદા કરું છું. (૬) લાભ અથવા મેહને લઈને, જે કંઈ સૂક્ષમ યા બાદર પ્રાણીની વિરાધના કરી હોય તો તેની ક્ષમા માંગું છું.. (૭) હાસ્ય-ભય-ક્રોધ અથવા લેભ વિગેરે કારણે દ્વારા અ૯૫ કે અધિક જુઠું બોલાયું હોય, તો તેની આત્માની સાક્ષીએ, કેવળીની સાક્ષીએ ગોંણા કરું છું. (૮) રાગ-દ્વેષથી અ૯પ અથવા ઘણું, સચિત્ત અથવા અચિત્ત, એકાંતમાં અગર સમૂહમાં રહીને, જે કોઈપણ ચીજ વસ્તુ અલ્પ કે બહુ મૂલ્યવાળી હોય તે, આજ્ઞા સિવાય ગ્રહણ કરી હોય, તો તેને પરિત્યાગ કરું છું. (૯) પૂર્વે દેવ-મનુષ્ય-તિયી સાથે મન-વચન-કાયાથી મૈથુન સેવવાની ભાવના કરી હોય, કરાવી હોય, અગર અમલમાં મૂકી હોય તે તે સર્વ પ્રકારના નવ કેટીના દોષની નિંદા કરું છું. (૧૦) પૂર્વ કાળે લેભ અને દ્વેષથી પ્રેરાઈને, ધનધાન્ય-ઝવેરાત–સેનું રૂપું-મકાન-વિગેરે અચેત વસ્તુઓ, તેમજ દાસ-દાસી આદિ સચેત ચીજો, અલપ અગર બહુમૂલ્યવાળી વસ્તુઓ રહી હોય, અથવા પરિગ્રહ કર્યો હોય, તે સર્વ દોષની મન-વચન-કાયાના નવ પ્રકારથી, દુગુ છા કરું છું. (૧૧) સ્ત્રી-પશુ-દાસ-દાસી-ધન-ધાન્ય-ઝવેરાત-સુવર્ણ-ચાંદી-ભવન-વસ્ત્ર આદિમાં મમતાભાવ કર્યો હોય તે તે મમતાભાવને ત્યાગું છું. ૧૨ રસનેન્દ્રિયને વશ થઈ રાત્રીના સમયે, આહાર આદિનું સેવન કર્યું હોય તે તેની મન-વચન કાયાના યોગથી આયણ ક' છું. (૧૩) ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન-પરની ઉપર આળ ચડાવવું, પૈશુન્ય-ચાડી, અને પરિવાદ-અન્યની નિંદા વિગેરેમાંથી કોઈ એકનું અથવા સર્વનું આચરણ કર્યું હોય, તે તેને પશ્ચાત્તાપ જાહેર કરું છું. (૧૪) કષાયયુકત થઈ એકેન્દ્રિય જીવથી માંડી પંચેન્દ્રિય જીવ સુધીના કંઈપણુ જીવના પ્રાણ લીધાં હોય, પ્રાણ જાય ત્યાં સુધી માર માર્યો હોય, અથવા સૂક્ષમ પ્રહાર પણ કર્યો હોય, અથવા દ્રવ્ય અને ભાવ હિંસા અને કરી હાય, મન વચન-કાયાથી અથવા ત્રણ પૈકી કેઈપણ યોગ દ્વારા પીડા આપી હોય, પરિતાપના દીધી હોય, ઉપદ્રવ કર્યો હોય. એક સ્થાનેથી ઉપાડી અન્ય સ્થાને મૂકયાં હોય, કઠોર વચનથી મેણાં-ટોણાં માર્યા હોય, દેવ-તિર્યંચ-મનુષ્યની વિરાધના કરી હોય, તે તે સર્વ જીવોની ક્ષમા યાચું છું. સર્વ જી મને ક્ષમા આપે. ભવિષ્યમાં આવું અકાર્ય નહિં કરું તેના પ્રત્યાખ્યાન-પચ્ચખાણ-કરું છું ! (૧૫) આજથી હું સર્વ જીવો તરફ સમભાવની દ્રષ્ટિથી જોઉં છું-હું સમદશ થાઉં છું, એટલે તમામ અને મારા સરખા માનું છું. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧૬) રૂપ-યૌવન-ધન-કનક-અને સગાંવહાલાંને સંબંધ, સાગરના મોજા સમાન ચંચળ છે. વિજળીના ચમકારા જે ચપળ છે, અને ઝાંડના પાંદડા પર પડેલાં ઝાકળના બિંદુ સમાન અસ્થિર છે. માટે કણ વિવેકીજન આમાં લલચાશે ? એટલે કેઈ નહિ. (૧૭) જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિથી ઘેરાયેલ સંસારી જીને, અહંતભાષિત ધમ સિવાય કોઈ શરણભૂત નથી. (૧૮) રાણાનુબંધને લીધે સૌ કે આવી મળે છે. પુણ્યનો શુભયોગ થતાં પરાયા પણ સ્વજન અને મિત્ર બની જાય છે, ને પાપને ઉદય થતાં નેહીઓ પણ દુશમન થઈ પડે છે. માટે આ જીવને કેઈપણું સ્વજન કે પરજન નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે કોણ વિવેકી આમાં મન લગાડશે, એટલે કેઈ નહિ. ' (૧૯) જીવ એકલે આવ્યું છે અને એકલે જાય છે. સાથે પૂર્વે બાંધેલા કર્મ સમૂહ લઈ જાય છે. શુભાશુભ કર્મો સિવાય, કાંઈપણ સાથે જતું નથી. પિતાના કર્મો ઉદય આવ્યે સુખદુઃખને અનુભવ સ્વયં કરે છે. બીજા કેઈપણ સુખદુઃખના ભાગીદાર બનતાં નથી. (૨૦) તાત્વિકદષ્ટિથી જુઓ તે દીપક જેવું સાફ જણાશે કે શરીર અને આત્મા અને ભિન્ન પદાર્થો છે. ઘર અને ઘરના માલિક જે સબંધ તરી આવે છે. જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે. તે ધન-ધાન્ય પરિવાર આદિ આત્માથી અત્યંત ભિન્ન છે! આવું દીવા જેવું જાણવા છતાં, મોહને લીધે પ્રાણી શરીર વિગેરેમાં આસકત બને છે, ને મિથ્યાત્વ ભાવનાને લીધે શરીરને જ “આત્મા’ માનવા લાગે છે. આ શરીર હાડકાં, મેદ, ચરબી, માંસ રુધિર, સ્નાયુ, મળ અને મૂત્રથી પરિપૂર્ણ છે. નવ દ્વાર દ્વારા અહર્નિશ આ શરીરમાંથી અશુચિ ઝર્યા કરે છે. તે કયે બુદ્ધિમાન પુરુષ આ શરીરને પિતાનું માને ? પરંતુ મેહનો મહિમા અપાર અને અગોચર છે. આ શરીરની સ્થિતિ પૂરી થયે ભાડાનું મકાન જેમ ખાલી કરવું પડે છે તેમ આ શરીરને પણ મૂકી દઈ ચાલી નીકળવું પડે છે. આ શરીરનું ગમે તેવું પાલન જતન કરે, તે પણ નાશ પામવાનું જ છે, કારણ કે તેને સ્વભાવ વિનાશશીલ છે. દેવ કે જેનું શરીર, હાડ માંસ વિનાનું કંચનવાણું છે, તેમજ દીર્ધકાળ એટલે પોપમ સાગરોપમ સુધી ટકવાવાળ છે, છતાં અંતે તો તે શરીરને પણ મૂકવું પડે છે, તે આ ચેડા કાળ સુધી નભવાવાળા શરીરની શી વાત કરવી ? * ધીર અને વીર પુરુષોને એવી રીતે તેને ત્યાગ કરવો ઘટે છે, કે ફરી વખત, શરીરની ઉત્પત્તિ ન થાય, મરણ પણ એવી રીતે થવું જોઈએ કે ફરીથી મરવું ન પડે! (૨૧) કરુણાસાગર-વિશ્વબંધુ-અહંત ભગવાનનું મને શરણું હજો ૧. અશરીરી ચૈતન્યઘન એવા સિદ્ધ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૮૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું મને શરણું હજો ૨. નિઃસ્વાર્થ ભાવે જગતવાસી જીવ જંતુઓની રક્ષા કરવાવાળા સાધુ-સાધ્વીનું મને શરણું હ૩. રાગદ્વેષરહિત કેવળી પ્રરૂપિત ધર્મનું મને શરણું હજે ૪. આ ચાર શરણે જ મારા વાસ્તવિક શરણાં છે, ને તે મારા પરંપરાના દુઃખને હરવાવાળા છે! (૨૨) આજથી જીનવાણી મારી માતા છે, નિર્ગસ્થ ગુરુ મારા પિતા છે. જનદેવ મારા દેવ છે, જીનભાષિત ધર્મ મારે સાચો ધર્મ છે. સાધમી મારા ભાઈ-ભાંડુ છે. આ સિવાય સર્વ કઈ બંધનરૂપ છે. (૨૩) વર્તમાન ચૌવીસીના વીસ તીર્થંકરોને તેમ જ ભરત એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં થવાવાળા જિનેશ્વર દેવને નમસ્કાર કરું છું, વંદન કરું છું, અને તેમની પર્યું પાસના કરું છું, કારણ કે તેઓ કલ્યાણમય અને મંગલમય છે. દેવ તેમજ જ્ઞાનસ્વરૂપી છે. આ દે, મનુષ્યના કલ્પવૃક્ષ સમાન છે. તેઓને બોધ, સંસારસાગર તરવા માટેજ ઉપદેશાએલો છે. (૧) જેમણે ભવપરંપરાથી ઉપજેલ કર્મના દળને શુક્લલેશ્યા અને શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ભસ્મીભૂત ક્ય છે. એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. (૨) સંસારના દુઃખથી ભયભીત થયેલ જીવોને ભયમુક્ત કરવામાં જે સર્વદા તત્પર છે, જેઓએ ભય ટાળવા જીનવાણીને ધારણ કરી છે, જેઓ જ્ઞાનાચાર–દશનાચાર–તપાચાર અને વીર્યાચારનું પાલન કરવામાં અનેક સામશ્ય બતાવે છે, તેવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. (૩) સમસ્ત શ્રુત-આગમને જેઓએ યથાવત્ ગ્રહણ કર્યા છે, સકલ-આગમ-જ્ઞાનથી સંપન્ન છે, તેમજ શ્રતનું અધ્યયન કરાવવા તત્પર છે. તેવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. (૪) અનંત ભવને અંત કરવાવાળા, સાધુના સત્યાવીસ ગુણેથી વિરાછત, અઢાર હજાર શીલાંગરથ-શીલના અંગરૂપી રથને ધારણ કરવાવાળા સાધુજીને નમસ્કાર હજે.! (૫). આ પાચ નમસ્કાર જીવના જીવનને સાર છે, સમસ્ત પાપોના સમૂહને કાટવાવાળે છે, સકલ મંગલેમાં શ્રેષ્ઠમંગલ છે. (૨૪) આજથી સર્વ પ્રકારના સાવદ્ય (પાપકારી) વેગને જીવન પર્યંત મન-વચન-કાયાથી ત્યાગ કરૂં છું. તેની સાથે ચારે પ્રકારના આહારને પણ છોડું છું. અંતિમ શ્વાસોશ્વાસ સુધી આ શરીરનો પણ પરિત્યાગ કરૂં છું. (સૂ૦૩૪) ટીકાનો અર્થ-ઉપશાંત ચિત્તવાળા મુનિ નંદે નીચે લખ્યા મુજબ, અંતિમ આરાધના કરી(૧) કાલ-વિનય આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારમાં જે કઈ અતિચારનું સેવન કર્યું હોય તેની ગહ કરૂં છું. કાલ ૧, વિનય ૨, બહમાન ૩, ઉપધાન ૪, અનિદ્ભવ ૫, સૂત્ર ૬, અર્થ ૭, તદુભય [ સૂત્ર અને અર્થ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ અન્ને ] ૮. આ જ્ઞાનાચારના ભાવાથ આ પ્રમાણે છે— (૧) કાલ-એટલે અગ્યાર અંગ વિગેરેનું સાંભળવું, પઠન-પાર્ડન કરવુ' વગેરે માટે જે સમયની મર્યાદા આંધી હેાય તે સમયેજ તેનું અધ્યયન થઇ શકે, બીજા કાઇ સમયે નહિ. આ ‘કાલાચાર ' છે. * ૨ વિનય-ગુરુની સેવા કરી. તેનું સન્માન કરી, તેને વંદના-નમસ્કાર કરીને, સૂત્ર-સિદ્ધાંતનું અધ્યયન કરવું જોઈએ. આ વિનયાચાર' છે 4 ૩ બહુમાન-સૂત્ર અને તેના અથ તેમજ ભાવાર્થ માટે શિષ્યને ઘણું માન હોવુ... જોઇએ. સૂત્રનુ પઠન પાઠન, ભક્તિ અને બહુમાન-પૂર્વક થવું જોઇએ જેથી કરી જ્ઞાનની ધારા પ્રગટે, આ બહુમાનાચાર' છે. ૪ ઉપધાન-અંગ-ઉપાંગ રૂપ આગમને અભ્યાસ ચાલુ હોય તે દરમ્યાન શિષ્યે આયખિલ, ઉપવાસ, વિગયત્યાગ આદિ થઈ શકે તે પ્રકારની તપશ્ચર્યા કરવી જોઇએ. આથી સૂત્રનુ વાસ્તવિક જ્ઞાન પરિણમે છે. આ ‘ઉપધાનાચાર’ છે. ૧ અનિવ-જેની પાસે શાસ્ત્રના અભ્યાસ થયેા હોય, તેનું નામ ખાનગી ન રાખવું તેમજ ન છુપાવવું આ ‘અનિહવાચાર ' છે, ૬ સૂત્ર-મૂળપાઠ. ‘સૂત્ર’ એટલે સિદ્ધાંત કે આગમ અથવા સૂત્ર ગમે તે નામે ‘શાસ્ત્ર' ખેલાતુ હોય તે શાસ્ત્રના મૂલપાડને ‘સૂત્ર' થી સમેધવામાં આવે છે. તેનું સીખવું આ ‘સૂત્રાચાર’ છે. (૭) અથ‘-સૂત્રના મૂલ પાઠના અર્થ સમજવા તે આ · અર્થાચાર છે. (૮) તદ્રુભય-મૂલપાઠ અને તેના અથ શીખવા તે આ ‘તદુભયાચાર' છે. આ આઠ જ્ઞાનાચારમાં સાધુ-સાધ્વીને દોષ આવવા સંભવ છે એમ જાણી નંદ અણુગારે અંતિમ સમયે તેનું આલેાચન કર્યું" ને પાપમાંથી મુક્ત થયાં. (૨) નિઃશ ંકિત આદિ આઠ દનાચારની સ્પષ્ટતા આ પ્રમાણે છે. (૧) નિઃશ ંકિત, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિવિચિકિત્સા, [૪] અમૂઢષ્ટિ, (૫) ઉપબૃંહણ, [૬] સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, [૮] પ્રભાવના. ૧—નિઃશક્તિ એટલે વીતરાગ વાણીમાં કાઈપણ પ્રકારની શંકા લાવવી ન જોઈએ. કારણ જેણે રાગ અને દ્વેષ તથા વિકાર અને વિકૃતિભાવનાના સર્વથા ક્ષય કર્યો છે તેને કાંઇપણુ છુપાવવાના રહેતું નથી, તેથી જે ચેાગ્ય અને સ્થિત હોય તેજ દર્શાવે છે, માટે આવા આપ્ત પુરુષાના વચન, નિઃશ ંકપણે માનવા જોઇએ. ર——નિષ્કાંક્ષિત' એટલે અન્ય દના તેમજ અન્ય ધર્મના ૫થાને ગ્રહણ કરવા ઈચ્છા ન કરવી તે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૯૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ કારણ અન્યના આડંબરે, છટા દેખાવે, બાહ્ય શૈલી, આચાર વિચારની દાંભિકતાને લઈ અણસમજુ તેમજ અધૂરા જ્ઞાનવાળે જીવ સાચી વસ્તુને છેડી ખાટીને વળગે છે, પરિણામે “તો પ્રતતો અBઃજેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, માટે અન્ય મતની આકાંક્ષા વિના જે કાંઈ તેને સાંપડયું હોય તેમાંથી સારભૂત ગ્રહણ કરી આત્માને ગષ, ૩-નિર્વિચિકિત્સા'-આગમનો અર્થ યુક્તિ-પ્રયુક્તિથી સમજા હોય છતાં તેમાં અથવા તેના ફલમાં સંદેહ અગર શંકા ન લાવવી તે આગમના અર્થ અને ભાવાર્થ ઘણી રીતે સમજાય છે, સમજ્યા પછી તેમાં શંકા નહિ લાવવી. ૪-“અમૂઢદષ્ટિ' –કુતિર્થીઓનું દાખલા દલીલમાં સામર્થ્યપણું જોઈ તેમાં નહિ અંજાઈ જવું. એટલે વીતરાગ ધર્મમાં અવિચલ રહેવું. ૫- ઉપખંહણ'–સાધમજનોની સેવા ચાકરી કરવી, તેમજ તેમાં રહેલાં ગુણેની પ્રશંસા કરવી તે. ૬- સ્થિરીકરણ” ધર્મથી ચલિત થનારને યુતિપ્રયુકિતથી સમજાવી ઠેકાણે લાવ તેમજ કેમલ વચને દ્વારા પુનઃ ધર્મમાં સ્થિર કરે તે. ૭-'વાત્સલ્ય”-સાધમ ભાઈઓને ભેજન-વસ્ત્ર આદિ આપી તેનું યોગ્ય સન્માન કરવું તે. વાત્સલ્ય એટલે એકજ ધર્મના અનુયાયીઓ અંદરો અંદર પ્રેમ અને સૌજન્યતાથી વર્તે છે. ૮ “પ્રભાવના” ધર્મકથા, પ્રતિવાદીઓ ઉપર વિજય, દુષ્કર તપશ્ચર્યા, સૂત્ર-સિદ્ધાંત આગમને ફેલા કરે, તેમ જ ધર્મની ત હમેશા જાગતી રહે તેવા કાર્યો કરવા તે. નદ અણગાર અંતિમ સમયે આત્માની સાક્ષીએ જાહેર કર્યું કે ઉપરના આચારોમાં જે કઈ દોષ લાગ્યો હોય તેની નિંદા કરૂં છું. નંદ અણુગારે વળી આત્મસાક્ષીએ ઉમેર્યું કે આજસુધી આ ભવમાં પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં, કદેવ, કુગુરુ અને કુધર્માની સહયું, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપ દોષ લાગ્યાં હેય, તે સર્વ મિથ્યા થાઓ ! અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે. કષાયપણે, અશુભાગે કરી. પ્રમાદે કરીઅપછંદ અવિનીતપણું મેં કર્યું હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડ. શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક શ્રાવિકાની, સમદષ્ટિ સાધમ ઉત્તમ પુરૂષોની, શાસ્ત્ર-સૂત્ર પાઠની, અથ–પરમાર્થની, ધર્મ સંબંધી, અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી અનુમોદી, મન-વચન-કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી, સમ્યક્ઝકારે વિનય, ભકિત, આરાધના, પાલના, સ્પર્શના, સેવનાદિક યથા ગ્ય અનુક્રમે નહિ કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તે મને ધિક્કાર ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુકકડમારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. (૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂ૫ ચારિત્રાચારના અતિચારની નિંદા કરું છું. (૪) બાહ્ય અને અત્યં શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ તર સામને નહિ છુપાવતાં આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, આઠ પ્રકારના દર્શનાચારમાં, આઠ પ્રકારના ચારિત્રાચારમાં અને બાર પ્રકારના તપાચારમાં શક્તિ અનુસાર પરાક્રમ કરે તે વીર્યાચાર છે. આ વીર્વાચારના અતિચારેની નિંદા કરું છું. (૬) છકકાયપણે મેં છક્કાય જીવની વિરાધના કરી, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, વેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, સંસી, અસંસી, ગર્ભજ, ચૌદ પ્રકારે સંમૂછિમ આદિ, ત્રણ સ્થાવર જીની વિરાધના કરી, કરાવી, અનુમોદી, મન-વચન-અને કાયાએ કરી, ઉઠતાં, બેસતાં, સુતાં, હાલતાં, ચાલતાં, વસ્ત્રઉપકરણે ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતા, વર્તાવતાં, અપડિલેહણા-૬પડિલેહણા સંબંધી, અપ્રમાજના-દુષ્પમાજેના સંબંધી, અને આહાર વિહાર આદિ નાના પ્રકારના ઘણા કર્તમાં, સંખ્યાતા અસંખ્યાતા અને નિગાદ આશ્રયી અનંતા ના જેટલા પ્રાણુ લૂટયા, તે સર્વ જીને હું અપરાધી છું. નિશ્ચયે કરી બદલાને દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સવે માફ કરો. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસા અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડું, વારંવાર ક્ષમાવું છું, તમે સેવે ખમજે, તે દિવસ મારે ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીના વર બદલાથી નિવૃત્તિ પામીશ અને અતિચારરહિત અહિંસાને પાળીશ, સર્વ ચૌરાસી લાખ જીવનિને અભયદાન દઈશ તે દિવસ માટે પરમ-કલ્યાણમય થશે. () કોલવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્યવશે, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો. નિંદા શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ વિથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા એટલી, ઈત્યાદિક અનેક પ્રકારે જુહુ ખેલ્યા, ખેલાવ્યું, ખેલતાં પ્રત્યે અનુમાથુ' તે સ` મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે સથા પ્રકારે અતિચારરહિત હું...મૃષાવાદના ત્યાગ કરીશ. તે દિવસ મારે પરમકલ્યાણમય થશે. (૮) અણુદીધી વસ્તુ લીધી, નાના પ્રકારના કબ્યામાં ઉપયેગસહિત અને ઉપયાગરહિતે અણુદીધેલી વસ્તુએ ગ્રહણ કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમેદના, મન-વચન-કાયાએ આપી, તથા ધર્માંસંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, શ્રી ભગવત ગુરુ દેવાની આજ્ઞા વગર કર્યાં તે, મને ધિક્કાર, ધિક્કાર, વારવાર મિચ્છા મિ દુક્કડ પૂર્વભવામાં અને આ ભવમાં ગૃહસ્થપણે અણુદીધી વસ્તુ ચારી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણા લીધી, પરસ્ત્રી, પરધન હરણ કર્યા તે માટી ચારી લૌકિકવિરુદ્ધની, તથા અ૫ચારી તે ઘરસંબધી, નાના પ્રકારના કબ્યામાં ઉપયાગસહિત અને ઉપયેગરહિતે ચારી કરો, કરાવી, કરતાં પ્રત્યે અનુમેદી તે, મને ધિક્કાર, ધિક્કાર, વારવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે હું સÖથા પ્રકારે અતિચાર રહિત આ ‘વ્રત'ને પાળીશ, ને અનુત્તાદાનનેા ત્યાગ કરીશ. તે મારા પરમકલ્યાણમય દિન થશે. ( ભાવા—જેને ‘વ્રત' હોય તેને જ અતિચાર'ના દોષાનુ` આલેાચન હોય છે એમ નથી, પણ સવને તે દેષાથી મુક્ત થવાનું છે. 'વ્રત' વિનાને તેા ‘અનાચાર' દોષ આવે છે, માટે ‘વ્રત' અંગીકાર કરી ‘અનાચાર’ના ઢાષા ટાળવાં જોઈએ. છમસ્થ અવસ્થાવાળા વ્રતી જીવાને 'વ્રત' માં કાંઈક સ્ખલના થઈ જાય છે. તે દ્વેષને અતિચાર કહે છે, તે અતિચારનું પ્રતિક્રમણ કરતાં દોષો મટી જાય છે તે ‘વ્રત' શુદ્ધ બને છે. ‘વ્રત' માં ચાર દોષ લાગવા સંભવે છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર (૪) અનાચાર. ‘અતિક્રમ ’ એટલે ‘વ્રત’ના ખ’ડનમાં વિચાર સ્ફુરી આવવા તે ૧, ‘ વ્યતિક્રમ ’ એટલે ખંડન માટે સાધન-સામગ્રી તૈયાર કરવી તે ર, ખંડન કરવા માટે સજ્જ થઇ ઉપડવુ તેને અતિચાર કહે છે. ૩, અહિં સુધી પ્રયાણ થાય છે માટે તેને ‘અતિચાર ' કહેલ છે. ‘અનાચાર' ચેાથે પગથિયે જો તે ચડ્યો હોત તે ‘વ્રત' સમૂળગું ભાંગીને ભુક્કો થઈ જાત. પરંતુ ‘અતિચાર' ની ભૂમિકાએ પહેાંચતાં, તેને પશ્ચાત્તાપ થવા લાગ્યા, તેથી અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારને પસ્તાવા કરતા થકે સન્માર્ગીજીવ પાછા વળે છે. આવા રુડા જીવ, ફરીથી અતિચારને નહિં આદરતાં ‘વ્રત ’માં સ્થિર રહે છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૯) મૈથુન સેવવામાં મન, વચન, અને કાયાના યોગ પ્રવર્તાવ્યાં, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ, નવવાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી પિતે સેવ્યું. બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવવાડ સહિત બ્રહ્મચર્ય આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારથી નિયતીશ, તે દિવસ મારો પરમકલ્યાણમય થશે મનુષ્ય, દેવ અને તિર્યંચ સંબંધી મૈથુન સેવવાના નવ-નવકેટિએ મેં પચ્ચખાણ કર્યા છે તેમાં જે કઈ અતિચાર લાગ્યો હોય તેની નિંદા, ગહણ કરું છું. (૧૦) સચિત્ત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, અચિત્ત પરિગ્રહ-મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે. તેનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ અચિત્ત છે, તેમાં મમતા, મૂચ્છ, પિતાપણું પૂર્વભવે આ ભવે કર્યું, ક્ષેત્ર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ, અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરા, ધારણ કરતાં પ્રત્યે અનુમો, તથા રાત્રિભેજન, અભક્ષ્ય આહાર આદિ સંબંધી, પૂર્વ ભવમાં, ઉપરોક્ત પાપ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે! કે જે દિવસે હું સર્વથા પ્રકારે શરીર, પુસ્તક, પાના. પિથી, શિખ્યો, વિગેરેની મમતાને ત્યાગ કરી બધા પ્રપંચથી નિવતશ, અને દ્રવ્ય ભાવે નગ્નભાવમંડભાવનું સેવન કરીશ. તે દિવસ મારો પરમ-કલ્યાણમય થશે. (૧૧) સ્ત્રી, પશુ, દાસ, દાસી, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, ભવન, વસ્ત્ર, આદિમાં જે મમત્વભાવ કીધે હોય તે તે બધાને ત્યાગ કરું છું. (૧૨) છત્તેન્દ્રિયને વશીભૂત થઈ જે મેં રાત્રિમાં અશન–પાન-ખાદ્ય-સ્વાદ્ય-રૂપ ચાર પ્રકારના આહારનું સેવન કર્યું હોય તે તેની મન-વચન અને કાયાથી નિંદા કરું છું. (૧૩) હિંસા આદિ પઅને ક્રોધ ૬, માન ૭, માયા ૮, લોભ , રાગ ૧૦, દ્વેષ ૧૧, કલહ ૧૨, અભ્યાખ્યાન ૧૩, પશુન્ય-(ચાડી કરવી) ૧૪, પર પરિવાદ–બીજાની નિંદા ૧૫, રત્યરતિ ૧૬, માયામૃષા ૧૭ મિથ્યાદર્શનશલ્ય ૧૮ આ અઢાર પાપોમાં કઈ પણ પાપનું આચરણ કર્યું હોય તે તે બધાને મન, વચન અને કાયાથી પરિત્યાગ કરું છું. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-ક્રોધ-ક્રોધ કરી પોતાના આત્માને અને પરના આત્માને, તપાયમાન કર્યા, દુખિત કર્યા, કષાયી કર્યા. તે મને ધિક્કાર ધિક્કાર ! વારંવાર મિચ્છા મિ દુક્કડં. (૧) માન-માન એટલે અહંભાવ સહિત ત્રણગારવને આઠમદ આદિ કર્યા તે, મને ધિક્કાર, ધિક્કાર ! (૨) માયા–સંસાર–સંબંધી તથા ધર્મ-સંબંધી અને કર્તવ્યોમાં માયા–(કપટ) કરી તે મને ધિક્કાર! (૩) લોભ-મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાંછાદિક કર્યો, તે મિચ્છા મિ દુક્કડં ! (૪) રાગ-મનગમતી વસ્તુઓમાં સ્નેહ કર્યો. તે મિચ્છા મિ દુક્કડં. (૫). વ-અણગમતી વસ્તુ જોઈ છેષ કર્યો તે મને ધિક્કાર ! (૬) કલહ–અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યાં તે મને ધિક્કાર ! (૭) અભ્યાખ્યાન-અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર ! (૮) શિન્ય-પરની ચાડી ચુગલી કરી. તે મને ધિક્કાર ! પપરિવાદ-બીજાના અવર્ણવાદ બોલ્યો, અને તેની અનુમોદના કરી તે મિચ્છા મિ દુક્કડં. (૧૦) રત્યરતિ–-પાંચ ઈન્દ્રિયોના તેવીસ વિષયે, બસે ચાલીસ ૨૪૦ વિકારે છે. તેમાં મનગમતામાં રતિ કરી, અણગમતામાં અરતિ કરી અથવા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો કરા; અનુમોદ્યો. સંયમ–તપ આદિમાં અરતિભાવ કર્યો કરાવ્યો અનુમોદ્યો. તે મને ધિક્કાર ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. (૧૧) માયા-મૃષા-કપટ સહિત જુઠું બોલે તે મિચ્છા મિ દુક્કડં. (૧૨) મિયાદશનશલ્ય-શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણ કરી, કરાવી, અનુદી તે મને ધિક્કાર, ધિકાર. (૧૩) હિંસા આદિ પાંચ, અને ક્રોધ આદિ તેર, આ પ્રકારે અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતા અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અનુમેઘા, અર્થ, અનર્થે, ધર્મ અર્થ, કામવશે, મેહવશે, સ્વવશે, પરવશે કર્યો, દિવસે રાત્રે, એકલા કે સમૂહમાં. સૂતાં અથવા જાગતાં. આ ભવમાં, પહેલા સંખ્યાતા. અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન પર્યત રાગ, દ્વેષ, વિષય, કષાય, આળસ, પ્રમાદાદિક પદુગલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દશનની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધશ્રદ્ધા, શીલ, સંતેષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી, ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પિષધ, પ્રતિક્રમણ, થાન, મૌનાદિનિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ તપાદિની વિરાધના કરી, પરમકલ્યાણકારી આ બેલની આરાધના પાલના આદિક, મન, વચન, કાયાથી કરી નહિ, કરાવી નહિ. અનુદી નહિ. તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર મિચ્છા મિ દુક્કડં. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ મહામહનીય ક્રમ બધના ત્રીસ સ્થાનકને મન, વચન કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમેઘાં, શીલની, નવવાડની, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક, ત્રણ અશુભ લેશ્યાના લક્ષણેાની અને એલેાની વિરાધના કરી, ચર્ચા વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જીનેશ્વર દેવને માગ લેાગ્યે, ગેપળ્યે, નહિ માન્યા, અતાની સ્થાપના કરી પ્રવતૅન્ચે, છતાંની સ્થાપના કરી નહી, ને અછતાંનેા નિષેધ કર્યાં નહિ, છતાંની સ્થાપના અને અછતાંને નિષેધ કરવાના નિયમ કર્યો નહિ, કલુષતા કરી, તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય અંધના ખેલ ૧, ૭ પ્રકારના દશનાવરણીય બંધના એલ ૨, ખાઈસ પ્રકારે વેદનીય બંધના એલ ૩, છ પ્રકારે માહનીય મધના ખેલ ૪. સેાળ પ્રકારે આયુધના ખેલ પુ, અઠ્યાવીસ પ્રકારે નામક મધના ખેલ ૬, આઠ પ્રકારે ગેત્રકમ મધના એટલ છ, પાંચ પ્રકારે અંતરાય ક્રમ મધના ખેલ ૮, અને આઠ કમની અશુભપ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી; ખ્યાંસી પ્રકૃતિ અશુભની ખાંધી; અંધાવી, અનુમાદી મને કરા, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર ધિક્કાર ! એક એક ખેલથી માંડી કાડાકાઢી થાવત્ સખ્યાત, અસ ંખ્યાત અને અનંતા ખેલમાં જાણવા ચેાગ્ય જાણ્યું નહિં, આદરવા ચેાગ્ય આયુ નહિ, અને છાંડવા ચાગ્ય છાંડયું નહિ તે મને વારંવાર ધિક્કાર હો, હે જીનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યાં, એક અક્ષરના અનતમાં ભાગમાત્ર કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી આ અધિકે વિપરીત પણે પ્રવત્યાં. તેની હું વારવાર આત્માની કેવલીની સાખે નિંદા-ગોં કરું છું.... (૧૪) કષાયથી કલુષિત થઇને મે” એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અને પચેન્દ્રિય જીવાને ‘તા:’ હણ્યાં હોય ‘પરિતાપિતા: ' મન, વચન અને કાયા વડે પીડા પહોંચાડી હોય, ‘૩૫ત્રુતા:’ ઉપસ’ કર્યો હોય અને સ્થાનાત્ સ્થાન સંત્રામિતત:' એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમિત કર્યાં હેાય એટલે કે જીવાને પેાતાનાં સ્થાનથી ભ્રષ્ટ કર્યાં હોય, ‘રુદ્રષિતા:' પરુષ (કઠાર) વચના વડે ભના કરી હોય, તથા દેવ, મનુષ્ય અને તિયાઁ"ચાની વિરાધના કરી હોય તે તે બધાને હું ખમાવુ' છું તેથી તે બધાં મને ક્ષમા પ્રદાન કરે, અને હું પ્રતિજ્ઞા શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ' ૯૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ કરૂં છું. હવે પછી એવું કરીશ નહીં. આ અકરણ (ન કરવાના) ભાવથી હું તેને ત્યાગ કરૂં છું. (૧૫) હવે પછી હું છ જવનિકાયના સમસ્ત અને સમભાવથી જોઈશ. મારા જેવાં સમદશીને માટે સર્વે જી બધુનાં જેવાં છે.* (૧૬) રૂપ, યૌવન, ધન, કનક, અને પ્રિયજનને સમાગમ આંધીથી ક્ષુબ્ધ થયેલાં સાગરની લહેરના જે ચપળ છે, અને કુશની અણી પર રહેલાં ઝાકળના બિન્દુની જેમ અસ્થિર છે. (૧૭) જન્મ, જરા, મરણ તથા વિવિધ પ્રકારની આધિયો (માનસિક વ્યથાઓ) અને વ્યાધિ (જવર આદિ રોગો) વડે પીડિત પ્રાણીઓના જન્મ, જરા, મરણ વગેરેથી ઉત્પન્ન થયેલા સંતાપના સમૂહરૂપી પર્વતનું વિદારણ કરવામાં કુલિશ (વજા) નાં જેવાં તીર્થકર ભગવાનના દ્વારા કથિત ધર્મના સિવાય ત્રાણ કરવાં કે શરણ દેવા માટે બીજું કઈ શક્તિમાન નથી. ૧૮) કોઈ નિમિત્ત મળતાં જે સ્વજને છે તે પરજન બની જાય છે અને પરજન, સ્વજન બની જાય છે. આ સંસારમાં કોઈ આપણું નથી અને પરાયું પણ નથી. જે આ સ્થિતિ છે તે કર્યો વિવેકવાન તેમનામાં જરા પણ મન લગાડશે. ! એટલે કે કઈ નહિ લગાડે. ' (૧૯) જીવ એકલો જ પોતે કરેલાં કર્મોની સાથે જમે–અને મરે છે. તેની સાથે કોઈ આવતું પણ નથી અને જતું પણ નથી. પોતાનાં કર્મો વડે ઉદયમાં આવેલાં સુખ કે દુ:ખનો અનુભવ કરે છે. બીજું કોઈ પણ તેને સુખ કે દુઃખ પહોંચાડી શકતું નથી. (ર) વાસ્તવિક વિવેકદ્રષ્ટિથી જોવામાં આવે તો શરીર અને આત્મામાં ગૃહ અને ગૃહસ્વામીના જેવી અત્યન્ત ભિન્નતા છે એ જ પ્રમાણે ધન, ધાન્ય, પરિવાર વગેરે પણ આત્માથી ઘણાં જ ભિન્ન છે, છતાં પણ મોહવડે મચ્છભાવ પામેલ મૂઢ પ્રાણી, શરીર આદિમાં નકામાં આસક્ત રહે છે. તેઓ જાણતા નથી કે શરીર ભિન્ન છે અને આમ પણ લિન્ન છે. આ શરીર અસ્થિ, (હાડ, મેદ, માંસ, રુધિર, સ્નાયુ (ન), મૂત્ર અને મળથી પરિપૂર્ણ છે. તેમાંથી નવ દ્વારા દ્વારા અશુચિ પદાર્થો ઝરતાં રહે છે. એવાં અશુચિના ભંડાર શરીર પર કે બુદ્ધિશાળી (ડાહ્યો) મેહિત થશે ? પણ મેહનો મહિમા અપરંપાર છે, જેને વશીભૂત થઈને મનુષ્ય એ જાણી શકતો નથી કે અવધિ પૂરી થતાં ભાડાના મકાનનાં જેવાં અતિશય પ્રિય આ શરીરને અવશ્ય છોડવું પડે છે. આ શરીરનું લાલન-પાલન કરવાને માટે સેંકડો પ્રયત્ન કરાય છતાં પણ તે તે નાશવંત જ છે. દેવશરીર પલ્યોપમ અને સાગરેપમ સુધી રહેનારાં હોય છે, પણ એક દિવસ તેને પણ છોડવું પડે છે તે પછી આપણાં શરીરની તો ગણત્રી જ શી આવાં ક્ષણસ્થાયી શરીર પર કર્યો વિવેકવાન પુરુષ મેહ ધારણ કરશે? તેથી જ ધીર પુરુષએ શરીરને એવી રીતે ત્યાગ કરવું જોઈએ કે ફરીથી શરીરની ઉત્પત્તિ જ ન થાય. એ રીતે મરવું જોઈએ કે ફરી કદી મરવું જ ન પડે. (૨૧) ૧ કરુણાના સાગર, વિશ્વના બંધુ, અહં ત ભગવાન મારે માટે શરણ થાઓ. ૨-અશરીર (શરીર રહિત) જીવઘન એટલે કે કાન, નાક આદિનાં છિદ્રો ભરાઈ જાય છે. વચ્ચે ખાલી જગ્યા ૨ પ્રદેશમય સિદ્ધ ભગવાન મારે માટે શરણ થાઓ. ૩-નિઃસ્વાર્થ ભાવે જગતના જીની રક્ષા કરનારા સાધુ- મુનિ રાજ મારે માટે શરણ થાઓ. ૪-જેમાં રાગ-દ્વેષને માટે કોઈ સ્થાન નથી એ કેવળિ-પ્રરૂપિત ધર્મ મારે માટે શરણ થાઓ. દુઃખ હરનારા અને મેક્ષનાં કારણ એ ચાર શરણ મારે માટે છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ | [૨૨] આજથી હવે જિનવાણું મારી માતા છે. નિગ્રંથ ગુરુ મારાં પિતા છે. જિનદેવ મારાં દેવ છે. જિનભાષિત ધર્મ મારે ધર્મ છે. અને સાધર્મી મારાં બન્ધ [ભાઈ) છે. એમના સિવાય આ સંસારમાં બીજાં બધાં બન્ધનનાં જેવાં છે. [૨૩] આ ચોવીસીમાં આવતી ઋષભદેવ આદિ તીર્થકરોને. તથા ભરત, અરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન જિનેશ્વર દેવને હું વંદન કરૂં છું-નમન કરું છું, તેમની ઉપાસના કરૂ છું. કારણ કે તેઓ કલ્યાણમય અને જ્ઞાનસ્વરૂપ છે. “સન - સંઘ-વાત' એટલે મનુષ્યોની અભિલાષા પૂરી કરવામાં કલ્પવૃક્ષ સમાન, તીર્થકર નમસ્કાર-તીર્થકર ભગવાનને લય કરીને કરેલાં નમસ્કાર છે. આ તીર્થકર નમસ્કાર સર્વ શાસ્ત્રોને સાર-તત્વ છે, તેના વડે સ સારી છને બેધિની પ્રાપ્તિ થાય છે અને જન્મ, જરા, મરણરૂપ સંસારનો અન્ત આવે છે ? ચકલધ્યાનરૂપી અગ્નિથી અનેક ભવમાં ઉપાર્જિત કર્મ રૂપી ઈધનને ભસ્મ કરી દેનારા એટલે કે ધ્યાનના પ્રભાવથી અનેક ભવોમાં ઉપાર્જિત કર્મોના સમૂહને નાશ કરનારાં ભગવાન સિદ્ધોને હં નમન કરું છું ૨. તથા પ્રાણીઓના સંસારસંબંધી ભયને નાશ કરવામાં તત્પર હોવાને કારણે જેમણે પ્રવચન-જિનવચનેને ધારણ કર્યા છે તથા જે જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર તપઆચાર અને વિચારના ભેદથી પાંચ પ્રકારના આચારનું પાલન કરવાને સમર્થ છે તે આચાર્યોને હું નમન કરૂં છું ૩ તથા જેમણે સમ્યક પ્રકારે સમસ્ત મૃતનું અધ્યયન કર્યું એટલે કે જે બધા આગમોના જ્ઞાનવાળાં છે એવાં ઉપાધ્યાયને નમન કરૂં છું. ૪. તથા જેમણે વિવિધ પ્રકારની ભાવનાથી લાખે ને અન્ત કરી નાખે છે અને જે સાધુના સત્તાવીશ ગુણામાં કુશળ છે. તથા અઢાર હજાર શીલાંગરૂપી રથને ધારણ કરે છે, તે સાધુઓને નમન કરૂં છું ૫. પૂર્વોક્ત આ પાંચ નમસ્કાર એટલે કે અન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓને કરાયેલાં નમસ્કાર જગતમાં જે નારક, તિયચ, મનુષ્ય અને દેવ છે તે બધાના જીવનનો સાર છે. એટલે કે સમસ્ત જીવોના ઉદ્ધારક છે. પાપ એટલે કે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોને વિનાશ કરનારા છે અને દ્રવ્ય-ભાવ રૂપ સર્વ મંગળના અગા૨ (ગૃહ) છે. (૨૪) આજથી હું બધા પ્રકારના સાવદ્ય ગાને જીવનભરને માટે મન, વચન, કાયાથી ફરીથા ત્યાગુ છુ . વળી ચાર પ્રકારના આહારને પરિત્યાગ કરૂં છું અને અંતિમ શ્વાસોચ્છવાસના સમયે શરીરને પણ ત્યાગ કરું છું. (સૂ૦૩૪) ત્યાર પછી નન્દ મુનિએ જે કર્યું તે કહે છે–“રે' ઇત્યાદિ. મૂળને અર્થ-આ રીતે તે નન્દ મુનિએ ૧-દુષ્કર્મોની નિન્દા, ૨-પ્રાણી માત્રની સાથે ખમતખામણ, ૩ભાવના, ૪-ચાર શરણનું ગ્રહણ કરવું, ૫-પાંચ નમસ્કાર અને ૬-અનશન એ છ પ્રકારની આરાધનાનું આરાધન કરીને કમપૂર્વક પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવ્યા. આ પ્રમાણે એક નિરન્તર મા ખમણની તપશ્ચર્યાની સાથે અતિચારરહિત સાધુ–પર્યાય એટલે કે સંયમનું પાલન કરીને, એક માસની શ્રી કલ્પ સૂત્ર: ૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ સંલે ખનાથી પોતાના આત્માને ભાવિત કરીને, અનશનથી સાઠ ભક્ત છેદીને એટલે કે એક માસ સુધી અનશન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, પચીશ લાખ વર્ષનું સમગ્ર આયુષ્ય પૂરું કરીને, નન્દમુનિએ કાલ–માસમાં કાળ કર્યો. (સૂ૦૩૫) ટીકાને અર્થ–બgg ' ઈત્યાદિ. આ રીતે નન્દ મુનિએ છ પ્રકારની આરાધના એટલે કે મોક્ષમાર્ગને અનકળ વૃત્તિ આરાધી,જેવી કે ૧-દુષ્કર્મનિન્દા,૨-ખમતખામણા–પિતે બીજાને ક્ષમા આપવી અને બીજાં તરફથી પિતે ક્ષમા લેવી. ૩-ભાવના (અનુપ્રેક્ષાઓનું ચિન્તન), ૪-અહ“ત, સિદ્ધ, સાધુ તથા ધર્મ એ ચારનું શરણ સ્વીકારવું, ૫-પંચનમસ્કાર [ પાંચ પરમેષ્ઠીને નમન કરવું ], ૬-અનશન કરવું. એ છ આરાધનાઓનું સમ્યક રીતે આરાધન કરીને કમ પ્રમાણે પોતાના ધર્માચાર્ય પિટ્ટિાચાર્ય તથા બીજા સાધુઓ તથા સાધ્વીઓની ક્ષમાયાચના કરી. આ રીતે એક લાખ વર્ષો સુધી નિરન્તર નિરતિચાર શ્રમણ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના ધારણ કરી. અનશનથી સાઠ ભક્તોનું છેદન કર્યું. આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું. અને પચ્ચીસ લાખ વર્ષનું કુલ આયુષ્ય પૂરું કરીને કાલ-માસમા કાળ પામ્યા. અહીં આ વાત ધ્યાન દેવા લાયક છે-નન્ટ મનિની દીક્ષા પર્યાય એક લાખ વર્ષની હતી અને તે એક લાખ, વર્ષને સંપૂર્ણ સમય તેમણે નિરન્તર મા ખમણનો તપસ્યા કરવામાં જ ગાળ્યો હતો. તપસ્યાને સમય છનું હજાર છ સે, છાસઠ વર્ષ, આઠ માસ અને એક દિવસનો (૯૬૬૬૬ વર્ષ ૮ માસ એક દિવસ) હોય છે. તેનાં અગીયાર લાખ સાઠ હજાર મહિના (૧૧૬૦૦૦૦) થાય છે. તેથી માખમણ પણ અગીયાર લાખ સાઠ હજાર થયાં. પારણાંનાં દિવસો અગીયાર લાખ, નવાણું હજાર, નવસે નવાણું (૧૧૯૯૯૯) થયાં. એ દિવસોનાં ત્રણ હજાર ત્રણસે તેત્રીસ વર્ષ, ત્રણ માસ, એગનત્રીસ દિવસે (૩૩૩૩ વર્ષ ૩ માસ ૨૯ દિવસ) થાય છે. (સૂ૦૩૫) પ્રાણતકલ્પિકદેવનામકઃ પવિંશતિતમો ભવઃ | નન્દ મુનિ કાળ કરીને જ્યાં ગયા અને ત્યાં જેવું એશ્વર્ય ભોગવ્યું. તે તથા તેમને છવીસમો ભવ દર્શાવવા માટે શાસ્ત્રકાર કહે છે – “ર જ ' ઈત્યાદિ. મૂળનો અર્થ–નન્દ મુનિ કાળ પામીને છવ્વીસમા ભવમાં પ્રાણત નામનાં દેવલોકમાં. પુપત્તરાવતંસક નામના વિમાનમાં મહાન્ ઋદ્ધિના સ્વામી દેવના રૂપમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમનું મસ્તક મુગટથી મંડિત હતું, કાન કળાથી શોભતાં હતાં. તેમના વક્ષસ્થળ પર લાંબે હાર શોભતે હતો. કંઠપ્રદેશ મેતીઓની માળાઓથી વ્યાપ્ત હતા. તેમણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં. તે શ્વેત વાદળોમાં ચમકતી વિજળી જેમ ચમક્તાં હતાં. તેમની અને આંખો નિશ્ચલ, (સ્થિર) મત્સ્ય-ચુગલના જેવી હતી. (કારણ કે દેવોની પલકો પડતી નથી) તેમની વીસ સાગરોપમની સ્થિતિ હતી, એ દેવની ઉત્પત્તિના વખતે કલ્પવૃક્ષો ઉપરથી ફૂલોની વૃષ્ટિ થઈ, દેવ-દુÉભિઓને અવાજ થયો. ઝીણાં ઝીણાં જળબિન્દુઓની વર્ષા કરતે તથા નન્દન વનના કોના પરાગને ઉડાડતા શીતળ, મંદ અને સુગધિત પવન વાવા લાગ્યા. તે દેવ જ્યારે પોતાની ઉપરના દેવદુષ્ય (વસ્ત્ર) ને ખસેડીને બેઠાં ત્યારે અકસ્માતુ પિતાના પાસે રહેલાં વિમાને અને દેવ-વૃન્દને જોઈને આશ્ચર્યચકિત થયાં. તર્ક-વિતર્કમાં પડેલાં એવા તે વિચાર કરવા લાગ્યાં-આ બધુ મને કયા તપ-સંયમ આદિ રૂપ ધર્મના પ્રભાવથી મળ્યું છે. પ્રાપ્ત થયું છે અને મારી સામે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૯૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે? ત્યારે તેમણે પિતાના અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વ સમયના વૃત્તાન્તનું સ્મરણ થયું, ત્યારે તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ! આહત ધર્મને પ્રભાવ કેટલો બધો અદભૂત છે. એજ ધર્મના પ્રભાવથી મને આવી વિશાળ અને દિવ્ય દેવદ્ધિને લાભ મળ્યો છે, પ્રાપ્તિ થઈ છે, એ મારી સામે આવી છે. આ બધા દેવો એકત્ર થઈને મારા સેવકો થઈને અહીં આવ્યા છે. ” તેજ સમયે આવેલા તે દેવે હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે સ્વામી ! હે જગદાનન્દ ! હે જગતમંગલ-જનન ! આપનો જય હે, આપને વિજય છે. આપ સુખપૂર્વક ચિરકાળ સુધી અહીં બિરાજે. આપ અમારાં સ્વામી છે, યશસ્વી અને રક્ષક છે. આ બધી દિવ્ય સંપત્તિ આપની જ છે.' ત્યાર બાદ તે દેવ પિતાના સુંદર વિમાનમાં વિવિધ પ્રકારના દિવ્ય દેવ-ભેગેને ભગવે છે. આ રીતે તે દેવ ત્યાં વીસ સાગરોપમના આયુષ્ય સુધી, ભાવી તીર્થ કર થવાના હોવાથી નિર્મોહ-અનાસક્ત થઈને દેવકને સુખનો અનુભવ કરતાં ત્યાં રહ્યાં (સૂ૦૩૬) ટીકાને અથ— i રે' ઈત્યાદિ. તેનન્દ મુનિ છવ્વીસમાં ભવમાં, પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુત્તરાવસંતક નામનાં વિમાનમાં વીસ સાગરોપમનાં આયુષ્યવાળાં મહાન ઋદ્ધિ ધારણ કરનારા દેવરૂપે ઉત્પન્ન થયાં. ઉત્પત્તિના સમયે તે દેવનું સ્વરૂપ આ પ્રકારનું હતું તેમનું મસ્તક મુગટ વડે શોભાયમાન હતું. તેમના અને કાન કુંડળે વડે શોભાયમાન હતા. વક્ષસ્થળ પર લટકતે લાંબે હાર શેભતે હતે. મોતીઓની માળાઓ વડે તેમની ડેક વ્યાપ્ત હતી. તેમણે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતાં. સફેદ વાદળામાં જેમ વિજળી દેદીપ્યમાન થાય છે, એ જ પ્રમાણે તેઓ દેદીપ્યમાન હતાં અને પલકારાં નહીં પડવાને કારણે સ્થિર મત્સ્ય-ન્યુગલનાં જેવાં લોચન–યુગલ (બન્ને નેત્રો ) ના ધારણ કરનાર હતાં. આ વર્ણનને ભાવાર્થ એ છે કે દેવ જ્યારે ઉપપાત શયામાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વ કથિત વિશેષણ યુક્ત જ ઉત્પન્ન થાય છે. - ઉપપાત-શયા પર તે દેવની ઉત્પત્તિને વખતે કલ્પવૃક્ષે ઉપરથી ફૂલેની વૃષ્ટિ થઈ. દુંદુભિઓના નાદથી દસે દિશાઓ ગાજી ઉઠી. બારીક જળબિન્દુઓની વર્ષા કરતી તથા નન્દન વનના કુલની રજને પિતાની સાથે લઈને શીતળ, મદ અને સુગંધિત વાયુ વાવા લાગ્યો. અહીં જાણવા જેવું એ છે કે દેવાની ઉત્પત્તિને વખતે આવું થાય છે. ઉપપાત-શસ્યાની ઉપર પિતાનાં ઉપરનાં દેવદૂષ્ય વસ્ત્રને ખસેડીને જ્યારે દેવ બેઠાં ત્યારે અચાનક સામે ઉપસ્થિત વિમાનને, અને શરીર, આભૂષણ અને વસ્ત્રોની અનુપમ દીપ્તિ વડે દેદીપ્યમાન દેવોના સમૂહને જો. આ પ્રમાણે પિતાની મહાન ઋદ્ધિ જોઈને તે આશ્ચર્ય—ચક્તિ થઈ ગયાં, કારણ કે તેમણે આવી ઋદ્ધિ આ અગાઉ કદી પણ જોઈ ન હતી. તે તર્ક-વિતકમાં પડીને વિચાર કરવા લાગ્યા-આ સામે નજરે પડતા સમસ્ત વૈભવને લાભ મને ક્યા તપ અને સંયમરૂપ ધર્મના પ્રભાવથી થયો? આ સહ કઈ રીતે મને અધીન થયાં? કેવી રીતે મારી પાસે આવીને ઉપગને યોગ્ય બન્યાં? આ પ્રમાણે વિચાર કર્યા પછી તે દેવે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો. એટલે કે અવધિજ્ઞાનથી જોયું. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વભવના સમસ્ત વૃત્તાન્તનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વભવના વૃત્તાન્તનું મરણ થતાં તે વિચાર કરવા લાગ્યાં, “ અહે! અહઃ ભગવાનના ધર્મને પ્રભાવ કેટલો બધો છે? એ ધર્મના પ્રભાવથી મને આવી ઉત્કટ, દિવ્ય દેવ-ઋદ્ધિને લાભ થયો છે, પ્રાપ્તિ થઈ છે, મારે અધીન થઈ છે, અને મારે ભોગવવા યોગ્ય થઈ છે અને આ સામે દેખાતા દેવ મારાં સેવક બન્યાં છે, એકત્ર થઈને મારી પાસે આવ્યાં છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ દેવ આવું વિચારતાં જ હતાં કે એજ સમયે તે દેવોએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું-“હે સ્વામિન! હે જગતને આનન્દ દેનારા! હે જગતનું મંગળ કરનારા ! આપને જય હો! વિજય હો ! એટલે કે વિશેષરૂપથી આપ વિજયી છે. આપ સુખપૂર્વક ચિરકાળ સુધી અહીં રહે. આ૫ અમારાં સ્વામી છે, પૂર્વકત તપશ્ચરણને કારણે યશસ્વી છે અને અમારું રક્ષણ કરનારાં છે. આ બધી સામે દેખાતી દિવ્ય સંપત્તિ આપની જ છે.” સેવક દે વડે આ પ્રમાણે સ્તુતિપૂર્વક કહેવાયાં પછી, તે નન્દ મુનિના જીવ દેવરૂપે પિતાના સુંદર વિમાનમાં વિવિધ પ્રકારના દિવ્ય ભેગ ભેગવવા લાગે. વીસ સાગરોપમની સ્થિતિ સુધી, દેવલોકના અનુરૂપ (5) સુખને ભેગવવા છતાં પણ તે દેવ ભાવી તીર્થંકર હેવાને કારણે અનાસક્ત રહીને ત્યાં રહ્યાં. એટલે કે બા વૃત્તિથી દિવ્ય સુખેને ઉપભોગ કરતાં હતાં પણ આંતરિક વૃત્તિથી અલિપ્ત હતાં. (સૂ૦૩૬) ઈતિ નયસારાદિ છવ્વીસ ભવની કથા. ચુલ્લહિમવતઃ પૂર્વદસ્ય ચ વર્ણનમ મહાવીર નામના સત્તાવીસમા ભવની કથા. મલનો અર્થ_“અહિં ? ઈત્યાદિ. સમસ્ત દ્વીપમાં “જબૂદ્વીપ' નામને તેજસ્વી દ્વીપ આવી રહેલો છે. આ દ્વીપમાં ભારત અને હેમવંત ક્ષેત્રની સીમાઓને જુદી કરનાર. ચુલહિમવંત નામને પર્વત આવ્યા છે. આ પર્વત, પચીસ યોજન પૃથ્વીમાં ઉડે છે, સો યજન ઉંચો છે૧૦૫૨/૧૨/૧૯ એક હજાર બાવન જન અને એક એજનના બાર ઓગણીસીઆ ભાગ પહોળે છે. પૂર્વ-પશ્ચિમથી પ૩૫૦/૧પ/૧૯ પાંચ હજાર ત્રણ સો પચાસ યોજના અને એક જનના ઓગણીસીયા સાઢા પંદર ભાગ લાંબે છે, તમામ જગ્યાએ સમાન વિસ્તારવાળે છે, એટલી બધી ઉંચાઈ છે કે જાણે આકાશને સ્પર્શીને જ રહેલો હોય! તેને અગ્યાર રત્નમય કુટોશિખરે છે. ઉપર મધ્યભાગમાં સુવર્ણના તળીયાવાળું, નાના પ્રકારના મણિથી સુશોભિત કિનારાવાળું, દશ હજાર જન ઉં, પૂર્વ-પશ્ચિમથી એક હજાર જન લાંબુ, ઉત્તર-દક્ષિણથી પાંચસે જન વિસ્તૃત, એવું ‘પદ્મ’ નામનું હુદ-દ્રહ આવ્યું છે. આ પહાડ ચાઈના રેશમ સમાન ચળકાટવાળ, પીત સુવર્ણમય છે. તેને કલ્પવૃક્ષની તારોથી સુશોભિત પૂર્વ-પશ્ચિમ ભાગ લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ચુલ હિમવત પર્વતની દક્ષિણ દિશાએ, રાત્રીના ચંદ્રમા સમાને દી૫તે ભરત ક્ષેત્રની મધ્યમાં સ્થિત થયેલો, પૃથ્વીના મણિમય આભૂષણે સમાન ચળકતો, અનેક નદ અને નદીએથી વિ ટળાએલ અને સુશોભિત એ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ પવ” નામનો દેશ છે. આ દેશની અંદર, ગેષ્ઠ-ગાયોના વાડા ગામ જેવા લાગતાં, આવા ગેઠેથી તેની પ્રતિષ્ઠા જાજ્વલ્યમાન જણાતી હતી. ત્યાં ગામડાઓ નગરની જેમ ભાયુક્ત હતાં, અને નગરો વિદ્યાધરોના નગરો સમાન પ્રતિષ્ઠા પૂરતાં હતાં, ત્યાંની જમીન એવી તે રસાળ અને ફળદ્રુપ હતી કે એકવાર વાવેલું ધાન્ય પ્રાયેકરી નષ્ટ થતું નહિ. ઉપર ઉપરથી લૂણી લેવાયાં બાદ પણ તે છોડવાઓ વારંવાર અન્ન આપતાં, ત્યાં સુષમાકાલમાં જન્મેલા માણસોની માફક સખી, નીરોગી, કલેશ અને ભય રહિત દીર્ધાયુ, સંતોષી, ભદ્રિક પ્રકૃતિવાળા તેમજ ધાર્મિક લાગણીવાળા માણસે નિવાસ કરતા હતા, ત્યાંની શ્રેષ્ઠ ભૂમિ ઘણી ઉર્વરા એટલે ઉપજાઉ હતી. ત્યાં બાદલાઓ પણ સમય સમય પર વરસાદ લાવતા હતા. (સૂ૦ ૧) ટીકાનો અર્થ_*ક્ષ જેવ' ઇત્યાદિ. જૈન શાસ્ત્રોના કથન મુજબ, આખો લોક ચૌદ રાજુને છે, તેમાં અલોક સાતરાજથી ઊણો અને ઊર્વલોક સાત રાજુથી અધિકે છે. આ બન્ને લેકની વચ્ચે ત્રીછે લોક છે. આ લોક મર્યલોક તરીકે પણ ઓળખાય છે. અહિંયા અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે. આ બધા વલયાકાર છે, એટલે ચુડલી આકારે છે દરેક દ્વીપને ફરતે એકેક સમુદ્ર છે, અનુક્રમે દ્વીપ અને સમુદ્ર એક બીજા કરતાં બમણા થતાં જાય છે. તમામ દ્વીપ અને સમુદ્રોની વચ્ચમાં “જંબુદ્વીપ” આવેલ છે. તમામ દ્વીપમાં તે વધારે રમણીય છે. આ દ્વીપની અંદર ચલ હિમવાન નામને પર્વત છે. આ પર્વત પીલા સેનાને છે, તે સે જન ઉંચે, પચ્ચીસ યોજન ઊંડે, એક હજાર બાવન યોજન બાર કળાને પહેળે છે, તે પૂર્વ–પશ્ચિમથી પાંચ હજાર તીન સે પચાસ એજન અને ઓગણીસીયા સાઢા પંદર ભાગ (૫૩૫/૧૨/૧૯) લાંબી બાહુવાળે છે. મૂલમાં મધ્યમાં અને ઉપરમાં સમાન વિસ્તારવાળે છે. આકાશને સ્પર્શ કરવાવાળા રસમય અગીયાર ફૂટ-શિખરેથી શોભાયમાન છે. તે પહાડની ઉપર સેનાના તળીયાવાળા, અને નાના પ્રકારની મણિઓ અને સુવણેથી સુશોભિત તટવાળા પૃથ્વીમાં દશ જનની અવગાહનાવાળો, પૂર્વપશ્ચિમમાં એક હજાર યોજન લાંબા, દક્ષિણ-ઉત્તર પાંચસૌ જન ચેડા એ પમ’ નામને હદ છે. તેનાથી તે પહાડના ઉપરના વચલો ભાગ ઘણે શોભાયમાન છે. તે પહાડ સુવર્ણમય છે અને ચીની રેશમની માફક હલકા પીળા રંગવાળે છે. ક૯૫વૃક્ષોની કતારોથી શોભિત એવા તેના પૂર્વ-પશ્ચિમના અંતિમ ભાગે પૂર્વ-પશ્ચિમના લવણે સમુદ્રના જલને સ્પર્શ કરે છે. આ ચુલ હિમવાન પર્વતની દક્ષિણ દિશામાં “પૂવ' નામનો દેશ છે. આ દેશ ઠડે તેમજ ગરમ નહિ એ સમધાત છે. ભરત ક્ષેત્રની મધ્યમાં તે આવી રહેલો છે. તેની શોભા અપરંપાર છે. આ દેશમાં અનેક નદ અને નદીઓના વહેણે ચાલી રહ્યાં છે. જેથી ઘણી રીતે સમૃદ્ધિવાન બને છે. નદીઓના પેટાલમાં ખનિજ પદાર્થો દટાએલાં હોવાથી કિંમતી ખાણે નજરે પડે છે. (સૂ) ૧). ક્ષત્રિયકુષ્ઠગ્રામવર્ણનમ્ ! મળનો અ–‘રઈ' ઇત્યાદિ. ત્યાં પૂર્વ દિશામાં નગરીઓમાં શ્રેષ્ઠ તથા લક્ષ્મીની લીલાસ્થળી જેવી ક્ષત્રિયકંડગ્રામ નામની નગરી હતી. સઘળી શિલપકળામાં નિષ્ણાત દેએ પિતાની ચતુરાઈ બતાવવાને માટે જ બનાવો શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ હોય એવી તે નગરી દેખાતી હતી. ત્યાંના મકાનો પર જે કનમય ધજાઓ હતી તે વર્ષાકાળના મેઘના સમૂહમાં વિજળીનો ભ્રમ ઉત્પન્ન કરતી હતી. રાત્રે ખૂબ ઝગમગતા કિરણવાળા ચન્દ્રમા, ચન્દ્રકાન્ત મણિઓના ખ ડોથી રચેલા મહેલ પર પ્રતિબિંબિત થઈને કસ્તૂરીથી પરિપૂર્ણ નિરાવરણ (ઢાંકયા વિનાના) ચાંદીના પાત્રના જેવું લાગતું હતું. નગરીને ચારે તરફથી ઘેરી લેતે કોટ એ લાગતું કે જાણે કોઈ દેવ–કારીગરે પિતાના મહાન શિલ્પકળાના કૌશત્યને પ્રગટ કરવા માટે જ રચ્ચે હોય. બનને કિનારા પર પ્રતિબિંબિત થતી રત્નવાળી સીડીઓનાં કિરણો વડે ત્યાંના તળાવ આદિનું પાણી એવું લાગતું કે જાણે કે પાણી ઉપર પુલ ર હોય. એ નગરીના કેટના ચાંદી, સેનાના કાંગરાં ઉપર રાત્રે ચન્દ્રમાનાં અને દિવસે સૂર્યનાં કિરણે પડતાં હતાં તેથી તે કેટ સુમેરુના જેવો શોભાયમાન થતું હતું, ત્યાંના નિવાસસ્થાનેને સુગંધિત બનાવવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપ વડે સુગંધિત પવન વિદ્યાધરની પત્નીઓના શરીરને સ્પર્શ કરતે અને તેમના મનને અત્યંત આનંદ આપતે હતો. તે નગરીમાં જૈનધર્મ એકછત્ર હતે એટલે કે બધા લોકે જૈનધર્મ જ પાળતાં હતાં. તેથી ત્યાંના મહેલમાં રહેતી બાળાઓ કીડા કરવાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહામહિમ શ્રી અહઃ ભગવાનની સ્તુતિઓ શીખવાડયા કરતી હતી. તે નગરીની શોભા જેવાને માટે મધ્યાહ્નકાળે સૂર્ય જાણે કે થંભી જતો હતે. ત્યાંના રાજાના મહેલ પર ફરકતી ધજા અમરાવતીને પણ તિરસ્કૃત કરતી હતી અને મધુમય તથા દ્રાક્ષના જેવાં મીઠાં સ્વરોથી ગાતી નાગરિક સ્ત્રીઓ કિન્નરીઓને પણ મહાત કરતી હતી. તે સૂ૦ ૨ . ટીકાનો અર્થ_ત્તિથ ઇત્યાદિ. તે પૂર્વ નામના દેશમાં બધી નગરીઓમાં શ્રેષ્ઠ, લક્ષ્મીના કીડાગૃહ જેવી એટલે કે સંપત્તિની પુષ્કળતાવાળી, ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરી સુશોભિત હતી. તે નગરી વિષે કલ્પના કરે છે–સંપૂર્ણ શિલ્પકળા વડે શોભાયમાન દેએ પોતાની ચતુરાઈને અંકિત કરવાને માટે તે નગરીનું નિર્માણ કર્યું હોય, એવું લાગતું હતું. એ નગરીના ભવન પર સોનાની બનાવેલી ધજાઓના અને કળશના કિરણે એવા ચળતા હતા કે જાણે વર્ષાકાળના વાદળમાં વિજળી ચમકતી હોય ! રાત્રે ઘણું જ વ્યાપ્ત પ્રૌઢ કિરણેથી યુકત ચન્દ્રમાં જ્યારે ચન્દ્રકાન્ત મણિઓના સમૂહના ખંડોથી બનેલાં પ્રાસાદ પર પ્રતિબિંબિત થતું ત્યારે કસ્તુરીથી ભરેલ અને ખુલ્લું રાખેલ ચાંદીનું પાત્ર હોય એ તે લાગતો. હવે તે નગરીના કટ વગેરેનું વર્ણન કરે છે–સોનાની ઈટ વડે બનાવેલ તથા સુંદર આકારવાળે તે નગરીનો કોટ એવો લાગતું કે જાણે પોતાની શિલ્પકળાની અત્યંત નિપુણતાને બતાવવાની ઈચ્છાથી કઈ દેવશિલ્પીએ બનાવ્યું હોય! સરોવર વગેરેના બને કિનારા પર પ્રતિબિબિત થતાં રત્નની સીડીઓના કિરણો વડે સરવર આદિનું જળ એવું શુભતું કે જાણે જળ ઉપર પુલ બન્યો હોય! કટની ઉપર ચાદી–સોનાના એક જ હારમાં જે કાંગરાઓ બનાવેલા હતા તેના પર રાત્રે ચન્દ્રમાનું અને દિવસે સૂર્યનું ચળકતું પ્રતિબિંબ પડતું હતું તે કારણે તે કેટ સુમેરુ સમાન દેખાતું હતું. નિવાસગૃહોને સુગંધિત કરવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપની ગંધ વડે સુવાસિત પવન જ્યારે વિદ્યાધરીઓના અંગને સ્પર્શ કરે ત્યારે તેઓને અત્યંત આનંદ થતું હતું, સાધારણ ગૃહસ્થોની તે વાત જ શી કરવી!. એકછત્રની સમાન જૈન ધર્મ પાલન કરવાવાળી તે ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરીમાં ધનવાનાં ઘરની બાળાઓ કીડાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહાપ્રભાવશાળી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રદેવની સ્તુતિઓ શીખવતી હતી. ભાવાર્થ એ છે કે જ્યારે પોપટના બચ્ચાંઓને પણ અહત ભગવાનની સ્વતિઓ શીખવાતી તે માનવ-બાળકનું તો કહેવું જ શું! ત્યાં દરેક ઘરમાં જેનધર્મનાં સંસ્કાર વ્યાપ્ત હતા અને બાળકોને પણ જિનસ્તુતિઓ શીખવવામાં આવતી હતી. મધ્યાહકાળે સૂર્ય તે ક્ષત્રિયકુંડગ્રામ નગરીની શોભા જોવાની ઇચ્છાથી ક્ષણવાર જાણે કે થંભી ગયો હોય, એવું લાગતું. રાજાના મહેલ પર ફરકતી ધજા અમરાવતી નામની દેવનગરીને તિરસ્કૃત કરતી હોય એવું લાગતું. મધુ વડે સિંચિત દ્રાક્ષના જેવાં મધુર સ્વરોથી ગાતી નગરની સ્ત્રીઓ કિન્નરીઓને પણ શરમાવતી હતી, કારણ કે તેમનાં ગીત કિન્નરીઓ કરતાં પણ વિશિષ્ટ હતાં. ૨ | સિદ્ધાર્થરાજવર્ણનમ્ મૂળ અર્થ–“સત્ય” ઈત્યાદિ. તે ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરીમાં સિદ્ધાર્થ નામના રાજા રાજ્ય કરતા હતાં, તેઓ દાન દેવામાં કુબેર સમાન અને શૂરતામાં વાસુદેવ સમાન હતાં. પ્રજાનું પિષણ કરનારા, સ્વદારસંતેષી, નીતિનું પાલન કરનારા, માનના ધણી, દયાળુ, શીલથી શુભતા, દ વિનાના અને ઉત્તમ પુરુષની સેવા કરવાને સમર્થ હતાં. રાજા સિદ્ધાર્થના અમલમાં ફક્ત રાજહંસ જ સરળ હતા, એટલે કે સર–તળાવમાં ગમન કરનારા હતા, ચન્દ્રમા જ દોષાકર હતા એટલે કે દેવારાત્રિ કરનાર હતો. ભમરાઓ જ મધુ-૫ હતાં એટલે કે પુને મધુ-રસ પીનાર હતાં. સર્ષે જ દ્વિજિ વ હતાં એટલે કે બે જીભવાળાં હતાં. દીપક જ નિઃસ્નેહ હતાં એટલે કે નેહ-તેલથી વજિત હતાં. શત્રુઓનાં હદયરૂપી વને જ ભયના સ્થાને હતાં અને ગીધે જ માંસભક્ષક હતા. એમના સિવાય કોઈ સરોગ (રોગી), દોષાકર (દેની ખાણ ) મધુપ (મદ્યપાન કરનાર), દ્વિજિહવ (ચાડી ખાનાર), સ્નેહ (પ્રેમ) થી વજિત, ભયસ્થાન અને માંસભક્ષક ન હતું. | સૂ૦ ૩ ll ટકાને અર્થ—‘ત ઇત્યાદિ. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નામની નગરીમાં સિદ્ધાર્થ રાજા રાજ્ય કરતાં હતાં. તેઓ ધન અને ૨નું દાન કરવામાં કુબેર જેવાં અને પરાક્રમ બતાવવામાં વાસુદેવ જેવાં હતાં. તેઓ પ્રજાનું પિષણ કરનારા હતાં, સ્વદારસંતેષી હતાં, સુનીતિનું પાલન કરતાં હતાં, સ્વધર્મના અભિમાનરૂપ ધનથી સંપન્ન હતાં, કણાવાળા હતાં, સદાચારના આભૂષણથી શોભતાં હતાં અને શ્રેષ્ઠ જનની સેવા કરવામાં નિપુણ હતાં. આ વિષયમાં કેટલાક વિરોધાભાસ અલંકાર બતાવે છે-મહારાજા સિદ્ધાર્થના રાજ્યશાસનમાં ફકત રાજહ સે જ “સરોગ” એટલે કે સરતળાવમાં ગ-ગમન કરનારા હતાં, બીજું કોઈ પણ સરોગ એટલે કે રોગી ન હતું. ફકત ચન્દ્રજ દોષાકર હતો એટલે કે દેષા–રાત્રિ કર—કરનાર હતો, બીજું કોઈપણ દોષાકર એટલે કે દેની ખાણ ન હતું. ફકત ભમરાઓ જ મધુ-૫ એટલે પુષ્પરસ પીનારા હતા. બીજું કઈ મધુપ એટલે કે મદ્યપાન કરનાર ન હતું, સર્પો જ દ્વિ-જિહવ એટલે બે જીવાળા હતા બીજું કોઈ દ્વિજિહવ એટલે કે ચાડીખોર ન હતું. ફકત દીપક જ નિઃસ્નેહ એટલે કે જેનું તેલ ખાલી થઈ જાય તેવા હતા, બીજું કઈ નિઃસ્નેહ (પ્રેમહીન) ન હતું. શત્રુઓના હૃદય-વને જ ભયના સ્થાને હતાં એટલે કે શત્રુઓના હદયમાં જ ભય હતો બીજે કઈ સ્થળે ભય ન હતો. ત્યાં ગીધે જ માંસાહારી હતા અન્ય કોઈ પણ માંસાહારી ન હતું. (સૂ) ૩) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલારાજ્ઞીવર્ણનમ્ . મૂળને અર્થ–“તરણ નો” ઇત્યાદિ. તે રાજા સિદ્ધાર્થની ઈન્દ્રાણીના જેવી ગુણોની ખાણ, ત્રિશલા નામની મહારાણી હતી, તેમના નયનનું સૌંદર્ય જોઈને લજિજત થયેલું કમળ જાણે પાણીમાં ડુબી ગયું, મુખને જોઈને ચન્દ્રમાએ જાણે આકાશને આશ્રય લીધે અને વાણીની મીઠાશથી લજિત થઈને જાણે કેયલે વનને આશ્રય લીધે. મહારાણી ત્રિશલા દેરા સાથે મુહપત્તી મોઢે બાંધીને ત્રણ વખત સામાયિક અને બે સમય આવશ્યક ક્રિયા કરતી હતી. દીન-હીન જન પર ઉપકાર કરનારી, પતિવ્રત ધર્મ પાળનારી, ધર્મથી વિચલિત થનારા માણસેના મનમાં ધર્મનો સંચાર કરનારી, ગુરુના વાક પર શ્રદ્ધા રાખનારી, ધર્મ પર પ્રેમ રાખનારી અને ધર્મમાં દૃઢ હતી. કરુણાના કવચ વડે અન્તઃકરણના મર્મનું રક્ષણ કરનારી, નવ તત્વ અને પચીશ ક્રિયાઓના વિષયમાં કુશળ, બાર પ્રકારના શ્રાવક ધર્મને ધારણ કરનારી, ધર્મના જ સ્વપ્ના જોનારી, ધર્મની આરાધનાને જ પોતાનું કર્તવ્ય માનનારી, બન્ને કુળને ઉજાળનારી, વિકથાઓને ત્યાગ કરનારી, સુકથાઓ પર અનુરાગ રાખનારી, શ્રતના અર્થને પિતે સમજવાવાળી, બીજાથી અર્થને પૂછવાવાળી, તેથી જ વિશેષરૂપથી અર્થને નિશ્ચય કરનારી અને એ કારણ સંપૂર્ણ રીતે અર્થને પ્રાપ્ત કરી હતી. સૂ૦૪ * ટીકાને અર્થ–-સાત રન ઈત્યાદિ. તે રાજા સિદ્ધાર્થની, ઈન્દ્રાણીના જેવી, દયા, દાક્ષિણ્ય, ગંભીરતા, ધીરતા, મધુરતા વગેરે ગુણોની ખાણ જેવી ત્રિશલા નામની મહારાણી હતી. તે ત્રિશલા મહારાણીનાં નેત્રયુગલની અસાધારણ શોભા જોઈને લજિજત થયેલું કમળ જાણે પાણીમાં ડુબી ગયું. આ ઉલ્ઝક્ષા અલંકાર છે. જાણે કે કમળનું જળમાં ડૂબવાનું કારણ ત્રિશલાનાં નેત્રયુગલનું દર્શન છે. બીજાં ઈર્ષાળુઓ પણ બીજા લોકોની ઉન્નતિને સહન ન કરી શકવાને કારણે લજિજત થઈને પાણીમાં ડૂબી જાય છે. આથી એ દર્શાવવામાં આવ્યું કે તેમના નેત્રોની ઉત્તમ શોભા કમળ કરતાં પણ વધારે હતી. તેમનાં મુખને જોઈને ચન્દ્રમાએ જાણે આકાશને આશ્રય લીધે. આ પણ ઉપ્રેક્ષા છે ત્રિશલાદેવીનું મુખ જેવાના કારણે જ જાણે કે ચન્દ્રમાં આટલે બધે દુર આકાશમાં ચાલ્યો ગયો છે. બીજા ઈર્ષાળઓ પણ બીજાની ચડતી જોઈને દૂર ભાગી જાય છે. કહેવાનો આશય એજ કે ચન્દ્રમા કલંકી છે અને ત્રિશલાનું મુખ કલંકહીન છે. તેથી ચન્દ્ર વિચાર્યું કે હું આ મુખની સરખામણીમાં હીન ગણાઈશ. આ વિચાર કરીને તે જાણે આકાશમાં ચાલ્યો ગયો. આ કથનથી ત્રિશલાના મુખમંડળમાં ચન્દ્રમા કરતાં પણ વધારે નિર્મળતા અને નિષ્કલંકતા દર્શાવવામાં આવેલ છે. તેમની વાણીની મધુરતાથી લજિત થઈને કેયલ જાણે જંગલમાં ચાલી ગઈ. આ પણ ઉપ્રેક્ષા છે. કાયલને જંગલમાં રહેવાનું કારણ ત્રિશલાદેવીના વચનની મધુરતા છે. ત્રિશલાના વચનની મીઠાશની સરખામણીમાં શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ કોકિલાના વચનની મધુરતા ઓછી છે. આ લજજાને કારણે કેયલ જાણે વનમાં ચાલી ગઈ. તે વડે કોયલના અવાજ કરતાં ત્રિશલાદેવીના અવાજની વધારે મધુરતા પ્રગટ થાય છે. ત્રિશલાદેવી દેરા સાથેની મુહપત્તી, સૂક્ષમ અને બાદર છવાની હિંસા થતી અટકાવવા માટે મુખપર ધારણ કરીને સવારે, બપોરે અને સાંજે સામાયિક કરતી હતી અને પ્રભાતકાળે તથા સાયંકાળે છે આવશ્યક કરતી હતી. વળી તે કેવી હતી? તે કહે છે ત્રિશલા મહારાણી ગરીબાને તથા લલા-લંગડા વગેરે અપંગ લોકોને અન્ન-વસ્ત્રની મદદ કરતી હતી. તથા પતિવ્રતા ધર્મને ધારણ કરનારી હતી, ધર્મથી ચલિત થયેલા લોકોના મનમાં ધર્મનો સંચાર કરતી હતી. શાસ્ત્ર અને ગુરુના વચન પર શ્રદ્ધા રાખતી હતી, ધર્મ પ્રત્યે અનુરાગવાળી હતી અને ધર્મના માર્ગથી ચલાયમાન ન થનારી હતી. તેના હૃદયનો મર્મ કરુણાના બખતર વડે સારી રીતે સુરક્ષિત હતું, એટલે કે તેનું હૃદય કરુણાવાળું હતું. (૧) જીવ, (૨) અજીવ (૩) પુણ્ય, (૪) પા૫, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જર, (૮) બન્ધ અને (૯) ક્ષ. એ નવ ત એટલે કે પરમાર્થરૂપ પદાર્થોની તથા પચ્ચીશ ક્રિયાઓની જાણકાર હતી. તે પચ્ચીશ ક્રિયાઓ આ પ્રમાણે છે – (૧) મિથ્યાક્રિયા, (૨) પ્રયોગ કિયા, (૩) સમુદાન ક્રિયા, (૪) ઈર્યા પથિકી યિા, (૫) કાયિકી કિયા, (૬) અધિકરણ ક્યિા, (૭) પ્રાષિકી ક્રિયા, (૮) પરિતાપનિક ક્રિયા, (૯) પ્રણાતિપાત ક્રિયા, (૧૦) દર્શન ક્રિયા (૧૧) સ્પશન ક્રિયા, (૧૨) સામન્ત કિયા, (૧૩) અનુપાત ક્રિયા, (૧૪) અનાભોગ ક્રિયા, (૧૫) સ્વહસ્ત કિયા. (૧૬) નિસર્ગ ક્રિયા, (૧૭) વિદારણ ક્રિયા, (૧૮) આજ્ઞાપન યિા, (૧૯) અનાકાંક્ષ ક્રિયા, (૨૦) આરંભ ક્રિયા, (૨૧) પરિગ્રહ ક્રિયા, (૨૨) માયા કિયા, (ર૩) રાગ ક્રિયા, (૨૪) ઠેષ ક્રિયા, (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા. ત્રિશલા મહારાણી એ બધી ક્રિયાઓ જાણતી હતી. તેમણે “ઉપાસક દશાંગ સૂત્રમાં કહેલા સ્થલપ્રાણાતિપાત વિરમણથી શરૂ કરીને અતિથિસંવિભાગ સુધીના બારે વ્રત ધારણ કર્યા હતાં, તે શીલ આદિ ધર્મને ધારણ કરનારી તથા ધર્મનું જ સ્વપ્ન જોનાર હતી. તે ધર્મની આરાધના કરવાનું જ પિતાનું કર્તવ્ય સમજતી હતી, પિતા અને પતિના નારી હતી. વિકથાને ત્યાગ કરનારી અને સુકથા પ્રત્યે અનુરાગવાળી હતી. “સ્થા” તેણે પતે શ્રતને અર્થ પ્રાપ્ત કર્યો હતો, “9ણા” અરસપરસમાં ઈષ્ટ અર્થ પૂછ્યું હતું, રીતા” બીજા લોકોને અભિપ્રાય સમજીને અર્થ ગ્રહણ કર્યો હતો. તેથી જ તે “વિનિમિતા” નિશ્ચિત અર્થ જાણનારી હતી, અને “જજિકતાથ' સંપૂર્ણ રીતે અર્થને સમજનારી હતી. (સૂ૦ ૪) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ આશ્વિનમાસાગમનમ્। મૂલના અ—'સલિ રાયસ્મિ' ઈત્યાદિ. સિદ્ધાર્થ રાજા પ્રજાને સંતાન સમજી તેનુ પાલન કરતા હતા. સુખના દિવસે વ્યતીત થતાં આશા મહિના આવી પહોંચ્યા. આ માસમાં ફસલને સારી રીતે જોઇ ખેડુત વર્ગ ઘણા ષિત થયા. વ્યાપારી વગ વ્યાપારની બહુલતાને લીધે ધણા આનંદી અને ઉમંગી ખન્યા હતા. સિદ્ધાર્થ રાજા પેાતાની પ્રજાને પ્રસન્ન જોઇ પેાતાની જાતને પુણ્યવાન ગણતા. જેમ ચંદ્રમાંને જોઇ સમુદ્ર ઉલટી આવે છે તેમ પ્રજાને જોઇ રાજા હર્ષોન્મત્ત થઈ જતા. (સૂ॰ ૫) આશ્રિનામસે સસ્યસંપન્યા રાશઃ પ્રજાનાં ચાનન્દઃ । ટીકાના અ—“તલિ રામ" ઈત્યાદિ. ઉરથી ઉત્પન્ન થવાવાલાને ‘ઔરસ’ કહે છે. સ’તાન ‘ઔરસ’ કહેવાય છે. પ્રજા પણ રાજ્યનું એક અંગ છે. એમ માનવાવાલા સિદ્ધા રાજા, પ્રજાને સંતાન તરીકે ગણી, તેનું લાલન– પાલન કરતા. જેમ સંતાનના ઉત્કર્ષ માટે પિતા બધુ કરી છૂટે છે, તેમ સિદ્ધાર્થ રાજા પ્રજાના ઉત્થાન અર્થે કાંઈ પણ કરવામાં મા રાખતા નહિ. આશ્વિન માસ, ખેડુત વર્ગ માટે સુખાકારી ગણાય છે. કારણ કે આ માસમાં વર્ષાઋતુ પુરી થયેલ હોવાથી, તેમજ પાક પાકી ગયેલ હોવાથી, કૃષિકાર પેાતાના પાકનુ માપ સારી રીતે કાઢી શકે છે. વ્યાપારી પણ વ્યાપાર વધતા જુએ છે. ચામાસા દરમ્યાન વેપાર સુસ્ત રહે છે, અને આ માસથી તેની વૃદ્ધિ થતી જોઈ આ વર્ગ પણ આનંદ અનુભવે છે. જેમ પિતા પેાતાનાં સંતાન વર્ષાંતે આનંદમાં મહાલતા જોઇ, હર્ષોંથી પુલકિત થાય છે, તેમ સિદ્ધાર્થ પણ પેાતાની પ્રજાને આનંદમાં જોઇ ખુશી થવા લાગ્યા. (સ્૦૫) ૠષભદત્તસ્ય દેવાનન્દાયાશ્ચ વર્ણનમ્ । મૂલ અને ટીકાના અથ‘તસ્ત્રેવ’ઇત્યાદિ. ક્ષત્રિયકુ ડગામની દક્ષિણ બાજુ બ્રાહ્મણકુંડપુર નામની એક વસતિ હતી, તેમાંચાર વેદના જાણકાર અને ચૌદ વિદ્યાઓમાં પારંગત કાડાલગેાત્રી ઋષભદત્ત નામના બ્રાહ્મણ રહેતા હતાં. તેમને અતિશય લજજાશીલ જાલંધરાયણુગેત્રવાળી અને શીલથી પવિત્ર એવી દેવાનંદા નામની પત્ની હતી. (સૂ૦૬) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ભગવતી મહાવીરસ્ય દેવાનન્દગર્ભેડવક્રમણમા મૂલને અથ– “#ાળ' ઇત્યાદિ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર, અવસર્પિણી કાલમાં, “સુષમસુષમા” નામને આરે વિત્યાબાદ, સુષમા આરે ચાલ્યાં ગયા બાદ, સુષમદુષમા આરે પસાર થયા બાદ, દુષમસુષમા નામને આરાને ઘણે ભાગ વ્યતીત થયાં બાદ, જ્યારે પંચોતેર વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યાં ત્યારે ગ્રીષ્મઋતુના ચોથા મહીને આઠમો પક્ષ જે આષાઢ શુદ્ધ છે તે અષાઢ શુદ્ધની છઠી તિથિમાં, હસ્તત્તરા નક્ષત્રના ગે, મહાવિજય ૧, સિદ્ધાર્થ ૨, પુત્તર ૩, પ્રવરપુંડરીક ૪, દિશાસ્વસ્તિક ૫, અને વમાન ૬ એવા જેના છ નામ છે, એવા “છ' નામવાલા વિમાનથી વીસ સાગરોપમનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરી થયે ચવ્યાં. ત્યાંથી ચવીને, ત્રણ જ્ઞાન યુક્ત ભગવાન મહાવીરને આત્મા, દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં પધાર્યો. શ્રમણ ભગવાન મહાવીર કહું ચવીશં–ચવું છું' એ જાણતા હતા. પણ આવી રહ્યો છું” તે જાણ્યું નહિ, કારણ કે “અવન” સમયને કાળ ઘણે સૂક્ષમ હોય છે. (સૂ૦૭) ટીકાને અર્થ– તેને કેળ' ઈત્યાદિ. ‘સમય’ની વ્યાખ્યા એ છે કે, કાલ' દીર્ઘતા બતાવે છે ત્યારે સમય લઘતા અને વર્તમાન સ્થિતિ બતાવે છે. જે વખતે જે આ વતતે હોય તે આરાની પણ જે વખતની વાત થતી હોય તે વખતને અનુલક્ષીને, જે વ્યક્તિ, સમાજ કે પદાર્થનું વિવરણ થતું હોય, તે વખત ને “સમય” કહેવામાં આવે છે. વર્ષોની સંખ્યા સાગરના બિંદુઓ જેમ અસંખ્ય હોય છે, દરેક આરામાં અસંખ્ય વર્ષોની ગણાત્રી કરી, તે ગણત્રી ક્રમે ક્રમે દરેક આરામાં ઓછી અધિક થતી જાય છે. અવસર્પિણી કાલને પહેલે આરો “સુષમસુષમા' ઉત્કૃષ્ટ સુનવાલો, બીજો આરો “સુષમા એટલે સામાન્ય સુખમય, ત્રીજે આરે “સુષમદુષમા' એટલે સુખ વધારે–દુઃખ અલ્પ એ, એથે આરે “દુષમસુષમા એટલે દુઃખ અને સુખ સામાન્ય, એવા આરાના અંતિમ કાલમાં, નયસારનો જીવ છવ્વીસમા દેવ ભ૧નું દેવાયુષ્ય પૂરું કરી, સત્યાવીસમે ભવે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણે જ્ઞાન સાથે લઈ, દેવાનંદ બ્રાહ્મણીના ઉદરમાં ઉત્પન્ન થયો. દેવના ભવેથી “અવતરણ” કરવાનું છે એમ તેઓ અવધિજ્ઞાનને આધારે જાણતા હતાં, “હું ચવ્યો” એ પણ જ્ઞાનને આધારે જાણ્યું. પરંતુ “ચવી રહ્યો છું તે જાણી શક્યાં નહિ. કારણ કે છમસ્થના ઉપયોગની પ્રવૃત્તિમાં અસંખ્યાતા સમયે ચાલ્યા જાય છે, પરંતુ યવમાન એટલે ઓવન કરતી વખતની અવસ્થાને કાલ વધારેમાં વધારે ત્રણ કે ચાર સમય હોય છે. જીવ પહેલા સમયે દેહને મૂકે છે, ને વચમાં જતાં એક સમય અગર વિગ્રહ ગતિએ બે સમય લે છે અને ત્રીજા અથવા ચૌથે સમયે તે નિર્ધારિત સ્થાને પહોંચી જાય છે. વિગ્રહગતિ' એટલે આડી ગતિ-જીવને એક સ્થાનેથી બીજા સ્થાને જતાં આકાશના પ્રદેશ ઉપર જ વહન કરવાનું હોય છે. જડ અને ચેતન અને પદાર્થો, આકાશના પ્રદેશ ઉપર જ સ્થલાંતર કરે છે. આખ નાજ પ્રદેશ વ્યાપી રહ્યાં છે. કોઈ જીવ સીધા પ્રદેશ ઉપર થઈને જાય છે. કઈ જીવ જરા આડા જઈ, સીધા પ્રદેશ પર આવી, પોતાનું સ્થલાંતર કરે છે. આવી “ચાલીને “વિગ્રહ ચાલ' કહે છે. વિગ્રહ ચલનમાં બે સમયને કાલ જાય છે ત્યારે “સીધા ચલન”માં એક સમયનો “કાલ વ્યતીત થાય છે, અવધિજ્ઞાન, આવા સૂકમ બે સમયને શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરી શકતું નથી. કારણ કે અવધિજ્ઞાન વિષય સૂમ નથી, પણ સ્કૂલ છે તેથી અવધિજ્ઞાન હોવા છતાં ભગવાન મહાવીર પિતાના વન’ વખતની અવસ્થાને જાણી શકયા નહિ. (સૂ૦૭) દેવાનન્દાયાશ્ચતુર્દશમહાસ્વપ્નદર્શનમ્ | (ઈતિ દ્વિતીય વાચના) મૂલને અર્થ– ’િ ઈત્યાદિ. જે રાત્રીએ, ભગવાન મહાવીર દેવનું ગર્ભસ્થાનમાં અવતરણ થયું તે રાત્રીએ દેવાનંદા માતા અર્ધનિદ્રા અવસ્થામાં ચૌદ મહાસ્વને દેખી જાગ્રત થયા. આ ચૌદ સ્વપનો આ પ્રમાણે છે –(૧) ગજ, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) માલા, (૬) ચંદ્રમા, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) સાગર, (૧૨) વિમાન અથવા ભવન, (૧૩) રત્નરાશિ, (૧૪) અગ્નિ . (સૂ૦૮) ટીકાને અર્થ– ' ઇત્યાદિ. ભગવાન મહાવીરનું “ચ્યવન' જે રાત્રીએ થયું, તે રાત્રીએ દેવાનંદ માતાએ, ચૌદ મહાસ્વપ્નની સ્વપ્નભૂમિકા સ્પશી. સ્વપ્નદશા હમેશા અર્ધજાગ્ર પ્રગટપણે બિન અનુભવાએલું અને ઇન્દ્રિયોથી નહિ પૂરું કરાએલું કાર્ય, મનદ્વારા સ્વપ્નમાં પૂરું થાય છે. સ્વપ્નદશામાં ‘મન’ સર્વ કાર્યો યથાસ્થિત દરેક ક્ષેત્રે સ્પર્શન કરી પૂરાં કરી દે છે. મનમય ભૂમિકા જાગૃત ભૂમિકાનું પ્રથમ પડલ છે. જે જે ભગવટે બાકી રહ્યો હોય, તેના ઉદયકાલે, મન તેને ભેગવટ કરી તે કમને ભેગવી ક્ષીણ કરી નાખે છે. ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ પુણ્ય બંધવાળા હોવાથી માતાને પણ ઉત્કૃષ્ટ સુંદરતાવાળા સ્વને લાધ્યાં. જીવનાપરિણામે માતાના આચાર વિચાર દ્વારા વ્યક્ત થાય છે. જીવ પાપાનુબંધી વાળા ઉદરમાં આવ્યું હોય તે, માતાને ખરાબ સ્વપ્નાઓ લાધે છે, ને તેનું દૈનિક વ્યવહારૂં કર્તવ્ય પણું અશુભ પ્રવૃત્તિવાળું જણાય છે. આવા સુંદર સ્વપ્નને સુખદ અનુભવ કરતી દેવાનંદા માતા જાગૃત થઈ. ચૌદ સ્વપ્નમાં બારમું સ્વપ્ન “વિમાન અગર ભવન એમ કહેવામાં આવ્યું છે, તેને અર્થ એ છે કે, તીર્થકર અથવા ચક્રવતી, જે નરકમાંથી નિકળી મનુષ્ય ગર્ભમાં આવે તો, ગર્ભ ધારણ કરી દેખે છે. અને આ જીવ જે દેવલોકમાંથી ચવીને આવતાં હોય તે “વિમાન દેખે છે. (સૂ૦૮ ) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઋષભદત્તકૃતચતુર્દશમહાસ્વપ્નફલવર્ણનમ્ । " મૂલના અથ——‘તપ ળ ' ઇત્યાદિ. આ સ્વપ્નાનુ ફળ જાણવા દેવાન દા માતા ઉત્સુક થઈ, પેાતાના પતિ ઋષભદત્તને કહેવા લાગ્યાં. ત્રષભદત્ત બ્રાહ્મણ જયાતિષવિદ્યા—હસ્તરેખા-સ્વપ્નદર્શન શાસ્ત્ર વિગેરેના પારંગત હતાં. આ સ્વપ્નાની પૂર્વભૂમિકા પકડી, કડીબંધ વ્યાખ્યાએનુ વિવરણ જોડી કહ્યુ કે હે દેવાનુપ્રિયે! તમને ઉદાર કલ્યાણકારી, શિવ–સુખના દેનાર, ધન્ય, માંગલિક, સશ્રીક, હિતકર, સુખકર અને પ્રીતિકર ચૌદ સ્વપ્ના લાધ્યાં છે. જેના પરિણામે આપણને અ લાભ, ભાગલાભ, પુત્રલાભ અને સુખલાભ થશે. હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના અને સાડાસાત રાત્રી વ્યતીત કર્યા બાદ, સુકુમાર હાથ પગ વાળા, હીનતારહિત પાંચ ઈન્દ્રિયાથી પરિપૂર્ણ, લક્ષણ, વ્યંજન અને ગુણાથી યુક્ત, માન, ઉન્માન અને પ્રમાણથી પૂરા, શુભ આકૃતિવાન, સર્વાંગસુ'દર, ચદ્રમા જેવા સૌમ્ય, કાન્તિ અને લાવણ્યથી ભરપૂર, પ્રિયદર્શની એવા પુત્રને જન્મ આપશે. (સ્૦૯) ટીકાના અ་—'તત્વ ñ ’ ઇત્યાદિ. દરેકને સ્વપ્નની ભૂમિકા જાણવાની ઉત્કંઠા હોય છે જ. તેમાં આ તા સર્વોત્તમ સ્વપ્ના હતાં. તેથી દેવાનંદા માતાએ ઘડી એકના વિલ’બ સિવાય પેાતાના પતિ પાસે જઇ, સ્વપ્નાનું વિવરણુ કરી બતાવ્યું. ઋષભદત્ત સ્વપ્નસૃષ્ટિના વિજ્ઞાનમાં પ્રવીણ હતાં, તેથી ચૌદ સ્વપ્ના વાસ્તવિક હતાં, તેમ તેણે પ્રથમ દેવાનંદાને કહ્યું. માતા જો સવા નવ માસ પૂરા થયે પુત્રને જન્મ આપે તે તે પુત્ર શારીરિક અને માનસિક તંદુરસ્તી લઈને અવતરે છે, એમ ગ` વિજ્ઞાન અને સ્ત્રી સબંધીનુ આરોગ્ય શાસ્ત્ર કહે છે. તે પ્રમાણે હે દેવાનુપ્રિયે ! તમને સર્વાંગસુન્દર પરિપૂર્ણ અને દરેક રીતે સુખ આપનારા કલ્યાણકારી પુત્રરત્ન થશે. એમ શાસ્ત્રાભ્યાસે જાણીને કહ્યું. હથેળી પગ આદિમાં વિદ્યા, ધન, આયુ, વિગેરેની રેખાએ તથા ચક—ગદા આદિના ચિહ્નો હોય તેને લક્ષણ કહે છે. તલ-મસા વગેરેના ચિહ્નો શરીર પર હોય છે તેને ' વ્યંજન' કહે છે. શરીરનું ‘માપ” કાઢવા ત્રણ પ્રકારના સાધનેા કહેવામાં આવ્યાં છે. (૧) માન-જેનાથી પદાનું માપ કાઢવામાં આવે તે સાધનને ‘માન’ અગર ‘કાટલું' કહે છે. (ર) ‘ઉન્માન' ત્રાજવા અંગુલ પ્રસ્થ વિગેરેથી જેનુ માપ કાઢવામાં આવે તે ત્રાજવા અથવા અંગુલ પ્રસ્થ વિગેરેને ઉન્માન કહે છે. અથવા તેાલ ’કહે છે. (૩) પ્રમાણ જલથી પૂરેપૂરી ભરેલી કૂંડીમાં કાઈ પુરુષને ડુબાડવામાં આવે ને ડુબાડતાં એક દ્રોણુ પાણી બહાર નીકળી જાય તે તે પુરૂષ ‘માનાપેત’ કહેવાય છે. ઉંચા માનને ઉન્માન કહે છે. અભાર રૂપ પ્રમાણુને પણ ઉન્માન કહે છે, બધા માપને પ્રમાણ કહે છે, અથવા પેાતાની આંગળીએથી માપતાં જેનું માપ એક સા આઠ (૧૦૮) આંગળ સુધીની ઉંચાઈ જેટલું હોય તેને પ્રમાણ કહે છે. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણયુક્ત થશે. તેને મસ્તકથી લઈ પગા સુધીનાં બધા અંગ ઉચિત આકૃતિવાળા હોવાથી સુંદર થશે. તેથી તે સુદર શરીરવાળા થશે. તેના આકૃતિ ચંદ્રમાની સમાન સૌમ્ય અને રમણીય થશે. તે કમનીય એટલે જોનારીના ચિત્તને આહલાદ પહોંચાડનાર થશે. આ અધી વિશેષતાઓથી યુક્ત થવાને કારણે તેનું રૂપ લાવણ્ય બધાથી ઉત્કૃષ્ટ થશે. ‘ઉદાર' આદિ શબ્દોની વ્યાખ્યા આગળ ત્રિશલા મહારાણીના સ્વપ્નાના વિચાર કરતી વખતે કરવામાં આવશે. (સ્૦૯) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ શક્રેન્દ્રકૃતભગવત્તુતિઃ । મૂલના અતર ન લ' ઇત્યાદિ. આ સ્વપ્નાના સુંદર ફળા સાંભળી, દેવાનંદા માતા હર્ષિત થઈને આનથી પેાતાના ગર્ભનું વહન કરવા લાગ્યા. અહિ આખા જમૂદ્રીપને અવિધ જ્ઞાન વડે જોવાવાળા દેવેન્દ્ર દેવાના રાજા શકેન્દ્ર, શ્રમણ ભગવાન મહાવીરના જીવને ' બ્રાહ્મણુકુડગ્રામ’ નગરીમાં કેાડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગેાત્રી દેવાનંદાની કુખમાં અવતરેલાં જોયાં. આ જોઈને સિંહાસન ઉપરથી ઉભા થઇ, બે હાથ જોડી, બન્ને હાથેા વડે પ્રદક્ષિણા કરી, માથા પર હાથની 'જલી મૂકી, ખેાલવા લાગ્યા— અરિહંત ભગવાનને, ધમની શરુઆત કરવાવાળાને, તીથ સ્થાપનારને, સ્વય'એધિને, પુરુષાત્તમને, પુરુષોમાં સિંહ સમાન, પુરુષામાં શ્વેતકમલ સમાન, પુરુષામાં ઉત્તમ ગ'ધહસ્તી સમાન, લેકમાં ઉત્તમ, લાકના નાથ, લોકહિતકર, લેાકદીપક, લેાકમાં પ્રકૃષ્ટ ઉદ્યોત કરનાર, અભયદાતા, નયનદાતા. મા ંદાતા, શરણદાતા, એધિદાતા, ધમ દાતા, ધર્મોપદેશક, ધર્માંનાયક, ધર્માંસારથી, ધચક્રવત્તી, સંસારી જીવાને માટે દ્વીપ સમાન, ત્રાણુ, શરણુ, પ્રતિ છારૂપ, અપ્રતિહત-જ્ઞાનદર્શન સ્વરૂપી, છદ્મ-ઘાતી કાંથો રહિત, રાગદ્વેષને જીતવાવાળા અને જીતાવવાવાળા, તરણ, તારણ, સ્વયં ખાધને પ્રાપ્ત કરનાર અને ખીજાને કરાવનાર, પાતે મુક્ત અને બીજાને મુક્ત કરાવનાર, સજ્ઞ, સર્વદશી, શિવ, અચલ, અરુજ-રાગરહિત, ક્ષય, અવ્યાબાધ, પુનરાગમન રહિત એવા સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પ્રાસ, જીતભયી, એવા જિન ભગવન્તને નમસ્કાર હો. શ્રમણ ભગવન્ત મહાવીરને નમસ્કાર હો! જેને નિર્દેશ પૂર્વીના તીર્થંકરાએ કરેલ છે. અને જે મુક્તિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક છે. અહિં રહીને હે ભગવાન ! ત્યાં (ગભ`માં) રહેલા આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલ મારી માજી કૃપા ષ્ટિ કરી જુએ. આ પ્રમાણે કહીને શક્રેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને પૂર્વદિશા તરફ્ મુખ કરી ઉત્તમ સિ’હાસને બેઠાં (સ્૦૧૦) ટીકાના અં—‘તદ્ ñ સા' ઇત્યાદિ. માતા દેવાન દાને ચૌદ સ્વપ્ના લાધ્યાં બાદ, તેઓશ્રી આનંદ સાથે સુખપૂર્વક ગ વહન કરતાં હતાં. અહિ પણ શકેન્દ્ર, પેાતાનું આસન ચલાયમાન થયેલુ. જોઈ, અધિજ્ઞાનના ઉપયેગ મૂકયા. આ અધિજ્ઞાનની શક્તિ આખા જબુદ્વીપને આવરી લેતી હતી. આ શક્તિ દ્વારા, મહાવીરને, દેવાન’દાની કુક્ષીમાં અવતરેલાં જોઇ તે વિસ્મય પામ્યા. ભગવાન શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ સહસા, સિંહાસન પરથી ઉઠી વિધિપૂર્વક ભગવાનનું સ્તવન કરી, તેઓશ્રીને અનેક વિશેષાથી નવાજી, પેાતાનુ ભક્તહૃદય, વાત્સલ્યતાપૂર્વક ખાલી કરી, સ્વ-આસને વિરાજ્યા. કચા કયા નામેાથી અને વિશેષણેાથી તેમની ભક્તિ અને બહુમાન કર્યું તે નીચે પ્રમાણે છેઃ-~~ અહિન્ત—સ્વ સ્વભાવનું લક્ષ કરી, જેણે આત્મપરિણિતને પાતા તરફ જ વાળી છે. પેાતા તરફ આત્મપરિણતિ સ્થિર થતાં રાગ-દ્વેષ આદિ વિકારો બળીને નિજ થયાં છે, એવા અહિન્ત દેવ, અર્થાત્ રાગ-દ્વેષ વિકાર અને ચાર ઘનઘાતી કર્મો કે જે આત્મવભાવને પ્રગટ થવામાં વિઘ્નરૂપ ગણાય છે, તેનેા નાશ કરી અખ’ડ આત્મજ્યંતિ જેણે જગાડી છે તે અહિન્ત ભગવાન’! ભગવન્ત-સંપૂર્ણ અશ્વ, સપૂર્ણ ધમ, સપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી-લક્ષ્મી, સંપૂર્ણ` જ્ઞાનનુ' પ્રગટપણું, અને સંપૂર્ણ વૈરાગ્યવત એવા ‘ભગવન્ત’! આદિકર—-પાત-પેાતાના શાસનની અપેક્ષાએ તધમ અને ચારિત્રધર્માંની જેણે શરુઆત કરી છે. તે • આદિકર’ ! તીથ'કર—' તીથ' એટલે તરવાનું સાધન, જે દ્વારા સંસાર-સાગર તરી જવાય છે. તેને 'તીથ' કહે છે. આવા તીંનું સ્થાપન કરનાર તીથ કર કહેવાય છે. ચતુર્વિધ સંઘને તીર્થાંની ઉપમા આપી છે. આ ‘સંઘ'ની સ્થાપના કરનાર ‘તીર્થંકર ' કહેવાય છે. સ્વયં સમુદ્ધ—સ્વયં એટલે અન્યના ઉપદેશ વિના જે કાઈ પાતે, સંસારભાવથી ઉદાસીન થઈ, વૈરાગ્યને પામી, જાતે ખેાધિબીજ પ્રાપ્ત કરે છે. તે ‘સ્વયંસંબુદ્ધ' કહેવાય છે. પુરુષાત્તમ—જ્ઞાનાદિ અનંત ગુણા ધારણ કરવાવાળી વ્યક્તિઓમાં સર્વોત્તમ. પુરુષષસ હ——પુરૂષામા સિંહ સમાન, અર્થાત્ રાગ-દ્વેષ આદિ વિકારાને ખાળી પેાતાના શ્રદ્ધાગુણુના ખળે, જે ચારિત્રગુણ પ્રગટ કરવામાં સિંહ જેવું સામર્થ્ય પ્રગટાવે છે તે ‘ પુરુષસિંહ ' કહેવાય છે. પુરુષવરપુંડરીક પુ ડરીક-કમલ' શ્વેતવણુ હોય છે, અને સ* કમલની જાતિમાં તે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં વળી, તમામ પુંડરીકામાંથી જે શ્રેષ્ઠ હોય તેને ચૂંટી કાઢતાં તે ‘વરપુંડરીક' ગણાય છે. તેમ માનવજાતમાં શ્રેષ્ઠ પુરુષોની વરણી થઇ ગયા બાદ, સČશ્રેષ્ઠ માનવની જે ચૂંટણી થાય છે તેની સરખામણી ‘ વર પુંડરીક કમલ ’ ની સાથે સરખાવતાં તે ‘ પુરુષવરપુંડરીક’ કહેવાય છે. જેમ પુ...ડરીકકમલ સર્વાં મલિનતાથી મુક્ત છે, તેમ ભગવાન પણ શુભ-અશુભ મલિન પરિણામેાથી વિમુક્ત છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલથી જ વૃદ્ધિ મેળવે છે, છતાં તે કાદવ અને જલથી ઉપર રહીને અલિપ્તપણા' ના ગુણને ધારણ કરે છે, અને બધાને શિરોધાય હાય છે, તેમ ભગવાન પણ કમ્હરૂપી કીચડમાં ઉત્પન્ન થયાં, ભાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યાં, છતાં આ એઉથી અલિપ્ત છે, અને પેતાના અનુપમ ગુણગણના બળથો સુર-અસુરોને શિરાધાય છે, અને અત્યંત પૂજય હાવાને લીધે પરમસુખના પાત્ર છે. કરી ગુણસ'પદાના ભાજન હોવાને લીધે કેવળજ્ઞાન આદિ ગુણ્ણાના સદભાવથી શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ભવ્ય જીવોને માટે શિરોધાય છે. પુરુષવરગંધહસ્તી-સર્વ હાથીઓમાં ગંધહસ્તી શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તેનામાં એવી ગંધ પ્રસરિત હોય છે કે ઘણા માઇલો સુધી તેની ગંધ જાય છે. આ ગંધમાં પણ એક પ્રકારનું “ઓજસ હોય છે, જે ઓજસને ફક્ત પ્રાણીઓ જ ઓળખી શકે. તે “ઓજસ' ના પ્રતાપે કોઇ પણ પ્રાણી તેની પાસે આવી શકતું નથી. ગંધહસ્તીને સિંહ પણ વિદારી શકે નહિ. તેમ ભગવાન પણ સર્વ પ્રકારના માનવ સમૂહમાં શ્રેષ્ઠ અને પૂજનીય છે. ગંધહસ્તીની સુગંધ પારખીને બીજા હાથીઓ રફૂચક્કર થઈ જાય છે. જે રાજા પાસે ગંધહસ્તા હોય તે રાજા જરૂર વિજયી નિવડે છે. કહ્યું પણ છે– “ यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः। तं गन्धहस्तिनं विद्या-नृपतर्विजयावहम्” ॥१॥ इति. । જેમ ગંધહાથીને જોઈ, અન્ય પ્રાણીઓ છુપાઈ જાય છે, તેમ ભગવાનના અતિશયોને જેરે માર, મરકી કોલેરા, ઈતિ-ભીતિ વિગેરે ઉપદ્રવ દૂર ધકેલાઈ જાય છે. જેમ ગંધહસ્તીને આશ્રય લેનાર વિજયમાળાને પ્રાપ્ત કરે છે, તેમ ભગવાનને આશ્રય લેનાર મોક્ષરૂપી વિજયને વરે છે. લેકત્તમ–ચેત્રીશ અતિશયો અને પાંત્રીશ વાણીના ગુણોના પ્રભાવે ભગવાન લોકમાં ઉત્તમ છે. અતિશયો એટલે ગુણોની વિશેષતા. આ ગુણો ધારણ કરનાર વ્યક્તિમાં એક અનોખું વ્યક્તિત્વ દષ્ટિગોચર થાય છે. આ વ્યક્તિત્વ એવા પ્રકારનું બાહ્યપણે જોવા મળે છે કે-ભગવાન જે સ્થળે વિચરતાં હોય, તે સ્થળથી પચ્ચીસ-પચ્ચીસ જન ચારે બાજુ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નજરે પડે નહિ. ચાલતી વખતે કાંટા-કાંકરા સામે મુખે હોય તે બધા ઉંધે મુખે થઈ જાય. સ્વરાજ્ય તેમ જ પરરાજ્યનો ભય લોકોને વર્તે નહિ. સમવસરણમાં અશોકવૃક્ષ, ઘટાટોપપણે વિકસિત થઈ ઠંડી છાયાનું આરોપણ કરે. ભામંડળ આદિ તેમની આસપાસ દેખાય. ટૂંકમાં માનવસમદાયને આ આત્મા’ કોઈ અલૌકિક પ્રભાવવાળો જણાય. તેવી બાબતે ભગવાનના નિવાસસ્થાને (સમેસરણ પ્રસંગે) બની જાય છે. ભગવાનની વાણી પણ પાંત્રીશ પ્રકારના સત્ય વચનના ગુણે કરી યુક્ત હોય છે, તેમ જ તેની વાણી, દરેક જીવને પોતપોતાની ભાષામાં પરિણમે છે, ને દરેક પ્રાણી ભગવાનની અમેધ વાણી દ્વારા વગર પૂછ્યું પિતાની શંકાનું નિવારણ મેળવી શકે છે. આ તેના અતિશય અને વાણીને પ્રભાવ છે. ભગવાનની પરિષદમાં આવનાર દરેક પ્રાણી પિતાને વૈરભાવ ભૂલી જાય છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ લેકનાથ– અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવામાં ભગવાનની વાણી નિમિત્તરૂપ છે તેથી તેઓ “લોકનાથ” તરીકે ઓળખાય છે. લોકહિત–એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવનની રક્ષા માટે જેણે રસ્તા ઉઘાડી આપે છે માટે લોકહિત' પણ કહેલ છે. લોકપ્રદીપ–ભવ્ય જીવોના સમૂહને અનાદિ મિથ્યાત્વભાવ દૂર કરી, “આત્મતત્વ' રૂપ દીપક બતાવ્યો તેથી તેઓ લોકમાં “દીપક સમાન છે. દીપક લોકેને સમાન પ્રકાશ અને તેજ આપે છે. છતાં તેનું સુખ અંધ માણસ લઈ શકતો નથી. ફક્ત દેખતે જ આદમી તે પ્રકાશને અનુભવી શકે છે. તેમ ભગવાનના ભાવથી, ભવ્ય જી આનંદ પ્રમાદ માણી શકે છે. અને બીજી તેના ભગવટા ને આનંદથી દૂર ભાગે છે. માટે જ ભવ્યને ઉદ્દેશીને જ “લેક’ શબ્દ લગાડવામાં આવ્યો છે. લોકપ્રદ્યોતકર–કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત લોકાલોકને દેખી શકાય છે. એ વ્યુત્પત્તિ અનુસાર “લોક' શબ્દથી લોક અને અલોક બનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. લોક–અલોકરૂપ સર્વ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા લોકપ્રદ્યોતકર” કહેવાય છે. અભયદય–' ભય” ને અભાવ તે “અભય”. અભરૂપ આત્માની વિશિષ્ટ અવસ્થાને તેમ જ મેક્ષના હતરૂપ ઉત્કૃષ્ટ યંને “ અભય' કહે છે. “અભય” દેવાવાળા “અભયદય’ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીને, સંકટથી દૂર કરવાવાળી અનુકંપા જેનામાં હોય તે, અભયદય કહેવાય છે. ચક્ષુદ્દયજગતના સર્વ પદાર્થોને તેના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાવાળું સાધન તે જ્ઞાન છે. આ જ્ઞાન ચક્ષ સમાન છે. આવા જ્ઞાનચક્ષુ આપનારને “ચક્ષુર્દય’ કહેવામાં આવે છે. જેમ કેઈ એક જંગલમાં કે જ્યાં હરણ આદિ પશુઓ પિતાને વાસ કરી રહેતાં હોય, ત્યાં કોઈ લૂંટાર કઈ માણસની આંખો પર, પાટો બાંધી ઉંડી ખાઈમાં ગબડાવી દે, તેવામાં કઈ એક ઉપકારી સજા ઉખેડી દેખતે કરે, ને શહેરનો માર્ગ બતાવી તે માગે રવાના કરે, તે તે માણસ કેવા આનંદને પામે? તેમ સંસારરૂપી અરણ્યમાં રાગ-દ્વેષ રૂપી લુંટારાઓ દ્વારા જેનું આત્મિક ધન લૂંટાઈ ગયું છે અને જેના નેત્ર પર ગાઢ અજ્ઞાન અને મિથ્યાત્વ' ની છાયા ફરી વળી છે તેવા ભવ્યજીને જ્ઞાન-નેત્રના દેવાવાળા ભગવાન ચક્ષુદ્દય’ કહેવાય છે. માર્ગદય–સમ્યકજ્ઞાન-દર્શન ચારિત્ર, આ ત્રણ રત્ન મુક્તિપંથના વિધાયક છે. આ પંથને બતાવનાર માર્ગદય” કહેવાય છે. અથવા આત્માની વિશિષ્ટ અવસ્થારૂપ “ક્ષાયિકભાવ” બતાવવાવાળા માર્ગદય' કહેવાય છે. શરણદય–સંસારમાં સર્વ પ્રાણીઓ નિઃસહાય છે. દુ:ખના પ્રસંગે ઉપસ્થિત થયે કઈ કેઈનું ત્રાણ શરણ થતું નથી. પૂર્વકમના ઉદયે સૌ સુખ-દુઃખના આ ભેગેને ભગવે છે. અશુભના ઉદયે જીવ પિતાના પુરુષાર્થ અને જ્ઞાનની ઉણપને લીધે આકુલ-વ્યાકુલ થાય છે. તે આકુલતામાં કઈ રક્ષણ આપવા સમર્થ થતું નથી, તેવા સમયે ભગવાનનું શરણુ શાતામય નિવડે છે, માટે “શરણુદય' કહેવાય છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૧૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવદય–સર્વ જીવોને સંકટમાંથી બચાવવાવાળા, તેમ જ સર્વપ્રાણીઓને સંયમ રૂપી જીવન તરફ પ્રેરવાવાળા જીવનદાતા “જીવદય' કહેવાય છે. ધર્મદય–શ્રત-ચારિત્રરૂપ ધર્મ કે જેના આધારે જીની દુર્ગતિએ સદંતર થંભી જાય છે, એવા ધમને સમજાવનારા પ્રભુ “ધર્મદય' કહેવાય છે. ધર્મદેશક-પૂર્વોક્ત લક્ષણવાળા ધર્મના ઉપદેશક. ધમનાયક-શ્રુત-ચારિત્રરૂપ ધર્મ અથવા કેવળ “આમ” રૂપ ધર્મના નેતા અગર સ્વામી. ધર્મ સારથી–ધર્મનું વહન કરનાર અગર ધર્મરૂપ રથને ચલાવનાર. જેમ સારથી પથિકને રથ દ્વારા ક્ષેમકુશળપૂર્વક સ્વસ્થાને પહોંચાડી દે છે, તેમ ધર્મરૂપ રથના વાહક પ્રભુ, ઉન્માર્ગેથી ભવી જીવોને જતાં અટકાવી ધર્મરથ દ્વારા જીવન્મુક્ત બનાવી, મેક્ષરૂપ નગરમાં, સુલભ પણે પહોંચાડી દે છે. ધર્મવરચાતુરન્તચક્રવતી , દાન, શીલ, તપ અને ભાવ દ્વારા ચાર એટલે કે નરકાદિક ચાર ગતિને અથવા ચાર કષાયને, જેનાથી અન્ન આવે કે જે ચાર ગતિ અને કષાને અન્ન કરી નાખે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા ચાર વડે એટલે કે દાન, શીલ, તપ અને ભાવ વડે જે અન્ત (રમણીય) હોય તે “ચતુરન્ત’ કહેવાય છે. અથવા ચાર–દાન આદિ જેને અંત (અંશ) છે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા દાન આદિ ચાર જેના સ્વરૂપ હોય તેને પણ “ચતુરન્ત કહે છે. ચતુરન્ત જ ચાતુરન્ત પણ કહેવાય છે. આ ચાતુરન્ત જન્મ, જરા અને મરણને ઉચછેદ કરવાને કારણે ચકના જેવાં છે, અને શ્રેષ્ઠ છે, તેથી તેને “વરચાતુરન્તચક્ર' કહ્યું છે. બને લેકના સાધક હોવાને કારણ આ (ચ) રાજચક્ર વગેરેનાં કરતા શ્રેષ્ઠ છે. આ “વરચાતુરન્તચક ધર્મ જ હોઈ શકે છે– ધર્મ સિવાય બીજું કંઈ પણ નહીં. તેથી બૌદ્ધ આદિ ધર્માભાસેનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે તેઓ વાસ્તવિક અર્થોનું પ્રતિપાદન કરનારા ન હોવાથી શ્રેષ્ઠ નથી, “ધર્મવરચાતુરન્તચક્ર' થી વર્તવાને જેને શીલ-સ્વભાવ છે, તેઓ “ધર્મવરચાતુરન્તચક્રવત્તી” કહેવાય છે. “ચક્રવત્તી” પદથી અહીં છ ખંડોનું અધિપતિપણું સૂચિત કર્યું છે. તે આ પ્રમાણે છે-ઉત્તર દિશાએ હિમવાનું અને બાકીની દિશાઓમાં ઉપાધિભેદથી ત્રણ સમુદ્ર- એ ચારે સીમાઓનો જે સ્વામી છે, તે “ચાતુરન્ત’ કહેવાય છે. અને ચક–રત્ન રૂપી શસ્ત્રથી જે તે છે–પ્રવૃત્તિ કરે છે તે ચક્રવત્તી કહેવાય છે. જે ચાતુરન્ત પણ હોય અને ચક્રવતી પણ હોય, તે “ચાતુરન્તચક્રવતી' છે. ધર્મથી એટલે કે ન્યાયથી જે બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હોય, તે “ધર્મવર” કહેવાય છે. ધર્મ શબ્દનો અર્થ અહીં “ન્યાય” થાય છે. અથવા વર (શ્રેષ્ઠ) ચાતુરન્ત (ચાર ગતિ અથવા કષાયાને અન્ન કરનારા) ચકને “વરચાતુરન્તચક" કહે છે. વરચાતુરન્તચકના જે જે ધર્મ છે, તે ધર્મવરચાતુરન્તચક કહેવાય છે. તે ધર્મ વરચાતુરન્તચકથી વર્તનારા અથવા તેને વર્તાવનારાને ““ધર્મવરચાતુરન્તચક્રવત્તી કહેવાય છે. દ્વીપ-સંસાર-સાગરમાં ડૂબતાં પ્રાણિઓને માટે દ્વીપના સમાન. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૧૫. Page #131 -------------------------------------------------------------------------- ________________ ત્રાણ–કર્મોથી પીડાતા ભન્ય જનાની રક્ષામાં સમ. શરણ-ભવ્ય પ્રાણીઓને માટે આશ્રયનુ સ્થાન. ગતિ-અવલા-સહારા (આધાર). પ્રતિષ્ઠા-ત્રણે કાળમાં અવિનાશી હોવાને કારણે સ્થિર. અપ્રતિહત–વર–જ્ઞાન-દનધર—ભિત્તિ-આદિથી ન રોકાવાવાળુ શ્રેષ્ડ કેવળજ્ઞાન અને કેવળદનને ધારણ કરનાર. વ્યાવૃત્તદૂમ–જે આત્માના કેવળજ્ઞાન કેવળર્દેશનને ઢાંકી દે, તે ઘાતિક કમીના સમૂહ દ્રુમ કહેવાય છે. જેનાથી મ દૂર જતુ રહ્યું હેાય તે બ્યાવૃત્તમ છે. જિન-સ્વય' રાગ-દ્વેષ રૂપી શત્રુઓને જીતનાર. જાપક-રાગાદિને જીતવાને માટે તત્પર ભવ્ય જીવગણાને ધમ દેશના આદિ દ્વારા જીતવાની પ્રેરણા આપનાર. તી–સંસાર–પ્રવાહથી જે પેાતે પાર જઇ ચૂકયા છે. તારક–બીજાએને તારનારા. યુદ્ધ-પેાતે એધ પામેલા. આધક-બીજાને મેધ દેનાર. મુક્ત-જે પેાતાને કમરૂપી પાંજરામાંથી મુકત કરી ચૂકયા છે. મેાચક-બીજાને મુકત થવાની પ્રેરણા કરનારા. સજ્ઞ-સમસ્ત દ્રવ્યે, પર્યાયા અને ગુણેાને સારી રીતે જાણનારા. સવ`દશી –સમસ્ત પદાર્થોના સામાન્ય ધર્મને જાણનારા. આ બધાં વિશેષણાથી યુક્ત તથા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાં સિદ્ધ ભગવાનેાને નમસ્કાર હેા. સિદ્ધિગતિનુ સ્વરૂપ શું છે તે બતાવે છે-તેએ બધી જાતના ઉપદ્રવા વિનાના હાવાથી શિવ એટલે કે કલ્યાણમય છે. તેમા સ્વાભાવિક કે પરપ્રેરણાજનિત હલન-ચલનની ક્રિયા થતી નથી, તેથી અચલ છે. તે અરુજ (રાગ વિનાનું) છે, મુકતાત્માઓને શરીર ન હેાવાથી વ્યાધિ થતી નથી અને મન ન હોવાથી આધિ થતી નથી, તેથી તે ગતિ અરુજ છે. તે અનન્ત (અન્ત વિનાની) છે અને અક્ષય (અવિનાશી) છે. દ્રવ્ય અને ભાવથી પીડા ન હેાવાના કારણે અવ્યાબાધ છે. તે ગતિમાંથી ફરીથી સ`સારમાં આવવું પડતું નથી તેથી તે અપુનરાવૃત્તિ છે. મેાક્ષ જઈને આત્મા કદી પણ પાછા આવતા નથી. આ વાત ખીજા ધર્મોમાં પણ સ્વીકારવામાં આવેલ છે. ત્યાં કહ્યું છે— “ન સ પુનરાવર્તને, ન = પુનરાવર્તતે” તિ “તે (મુકતાત્મા) ફરીથી પાછે આવતા નથી, તે ફરીથી પાછા આવતા નથી.” તે વિશેષાથી યુકત સિદ્ધિગતિ નામનુ સ્થાન એટલે કે લેાકના અગ્રભાગને જે પામી ગયાં છે અને જેમણે સમસ્ત ભયેાને ત્યાં છે તે જિન દેવાને-સિદ્ધોને નમસ્કાર હો. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ શક્રેન્દ્ર આ પ્રમાણે સિદ્ધોને નમસ્કાર કરીને અહઃ ભગવાન મહાવીરને નમસ્કાર કરે છેનમસ્કાર હે શ્રમણ ન મહાવીરને, જેમને પૂર્વવત્તી તીર્થકરોએ ભાવી તીર્થંકરના રૂપમાં નિર્દેશ કર્યો છે. અહીં જે “વત પદ છે તેથી “આદિકર, તીર્થકરથી લઈને “સિદ્ધગતિનામધેય સ્થાન સુધીના પદને સંગ્રહ કરી લેવું જોઈએ. તથા “અહીં રહેલ, હું (શક્રેન્દ્ર) ત્યાં (દેવાનન્દાની કુખમાં) રહેલ ભગવાનને વંદણ કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જેવે” એવું કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા-નમસ્કાર કરે છે. વંદણુ-નમસ્કાર કરીને શ્રેષ્ઠ સિહાસન પર પૂર્વ દિશામાં મુખ રાખીને બેસી જાય છે. સૂ૦૧ના શક્રેન્દ્રકૃતગર્ભસંહરણવિચારઃ | મલને અર્થ_am જ રે.' ઈત્યાદિ. ત્યાર બાદ શક્રેન્દ્ર વિચાર કરવા લાગ્યા કે ભગવાન મહાવીરે બ્રાહ્મણકુળમાં અવતરણ કર્યું તે એક આશ્ચર્યજનક ઘટના છે, કારણ કે અરિહંત, ચક્રવતી બળદેવ, વાસુદેવ, મહાન પરાક્રમી અને સર્વ શ્રેષ્ઠ મહાપુરુષો છે, આવા મહાપુરુષો વીર્યવાન અને પરાક્રમી ક્ષત્રિય કુળમાં જન્મ લે તે ઉચિત ગણાય છે. ક્ષત્રિયકુળ શિવાયના કુળ હીન પદ અને દરિદ્રવાળા ગણાય છે. તેથી આવા મહાન પુણ્યશાળી કદાપિ પણ ક્ષુદ્રકુળમાં આવ્યા નથી, આવતા નથી ને આવશે પણ નહિ, તે આ “આગમન’ કેવું આશ્ચર્યજનક છે! આવી આશ્ચર્યજનક ઘટના અનંત ઉત્સર્પિણું અવસર્પિણી કાળ વ્યતીત થયા બાદ બને છે. શકેન્દ્ર વિચાર મગ્ન થઈ વિચારે છે કે કદાચ આવા મહાપુરુષોને પણ, પૂર્વે નીચગેત્ર બાંધવારૂપ કર્મ. ક્ષય ન થયું હોય, તે તે કર્મના ઉદયે તેમને આ સંયોગ સાંપડે છે, આવા રૂડા જીવો કુક્ષીમાં ગર્ભ રૂપે રહે છે, પણ તેઓને એનિજન્મ થતું નથી. ત્રિલોકીનાથ શ્રમણ ભગવાન મહાવીરની ઉત્પત્તિ આ બ્રાહ્મણકુળમાં થઈ છે, તે ભૂત, વર્તમાન અને ભાવિ કાળના શકેન્દ્ર દેવેન્દ્રોને જીત વ્યવહાર છે કે, અહંત ભગવાનના છાનું ત્યાંથી સંહરણ કરી કઈ વિશિષ્ટ ઉગ્રકુળ, ભેગકુળ, રાજન્યકુળ, ઈક્વાકુકુળ, હરિવંશકુળ અથવા જ્ઞાતકુળમાં તેમજ વિશુદ્ધ જાતિકુળમાં તેમનું સ્થાપન કરવું. તે ઉચિત છે કે, તીર્થકર શ્રમણ ભગવાનનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરણ કરી, ક્ષત્રિયકુંડગ્રામ નગરના જ્ઞાત ક્ષત્રિના કુળમાં ઉત્પન્ન થયેલ કાશ્યપગોત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાશિષ્ઠગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે હં સ્થાપન કરું. આ નિર્ણય કરી, તેણે પદાતિ-અનીકાધિપતિ હરિપ્શગમેથી દેવને બે લાવ્યા, ને બોલાવી નિમ્નત પ્રકારે આજ્ઞા આપી હે દેવાનુપ્રિય! અહત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ કદાપિ પણ અંતપ્રાંત આદિ કુળમાં ઉત્પન્ન થાય નહિ, પરંતુ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનું દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં પધારવું થયું છે આ અનુચિત છે, ને આપણો જીત વ્યવહાર છે કે, તે ગર્ભનું ઉત્થાપન કરવું તે તમે બ્રાહ્મણકુળમાંથી સંહરણ કરી ત્રિશળા માતાના ગર્ભમાં તેમને સુખ-સમાધે મૂકી આવે. આ કાર્ય કરતાં ભગવાનના જીવને જરાપણ પરિશ્રમ પીડા કે ખેદ ન થાય તે જોવાનું ભૂળશે નહિં. આ પ્રમાણે આજ્ઞાનું પાલન કરી મને શીધ્ર જવાબ આપે. (સૂ૦૧૧) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ ટકાને અર્થસ ઈત્યાદિ. શકેન્દ્ર દેવરાજે મનથી નકી કર્યું કે-“ અહત, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ, નિશ્ચયપણે શુદ્રકુળોમાં, અધમકુળમાં, તુચ્છ અને અલ્પ પરિવારયુક્ત કુળમાં, જાતિ, ધન વિગેરેથી હીન કાળમાં, દીન-શેકગ્રસ્ત કુળોમાં, વંશપરંપરાગત રોગિષ્ઠ કુળમાં, કુટિલ અને વંચક કુળમાં, નિર્ધન અને કંજૂસ કુળમાં, ભિખારી અને બ્રાહ્મણ કુળમાં જન્મ નહિ. શ્રી શ્રમણ ભગવાન મહાવીરની બાબતમાં બન્યું તે તે એક અકલ્પનીય ઘટના બની ગઈ, અને તેનું કારણ એ કે નીચગેત્રરૂપ બાંધેલાં કર્મોની સ્થિતિને ક્ષય ન થયે, રસનું વેદન નથી થયું, તે કર્મો ભગવ્યા નહિ હોય તેથી નિર્જરા થઈ નથી, એમ આ ઉપરથી ફલિત થાય છે. આવા સર્વોત્તમ પુરુષને જન્મ નીચે વર્ણવાએલ કુળમાં જ હોવો જોઈએ. (૧) ઉગ્નકુળ-ભગવાન ઋષભદેવે, જ્યારે વર્ણ રચના કરી, ત્યારે “રક્ષક” તરીકે જે જે ક્ષત્રિયોને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં, તે ક્ષત્રિયોના કુળ “ ઉગ્રકુળ” તરીકે ઓળખાય છે. (૨) ભેગકુળ-ભગવાન કષભદેવ દ્વારા “ગુરુ તરીકે સ્થાપિત થયેલ ભગ’ નામના ક્ષત્રિયકુળ ભોગકુળો તરીકે ઓળખાય છે. (૩) રાજ કુળ-મિત્ર તરીકે જે જે ક્ષત્રિયોને મુકરર કરવામાં આવ્યાં હતાં, તેઓના કુળો “રાજન્યકુળ” કહેવાય છે. (૪) ઈવાકુકુળ-આ નામથી પ્રસિદ્ધ થયેલ એક ક્ષત્રિયકુળ જે ભગવાન ત્રષભદેવનું કુળ હતું તે (૫) હરિવંશકુળ-કઈ એક વેરભાવવાળા દેવ, હરિવર્ષ ક્ષેત્રમાં રહેલ એક યુગલને ભરતભૂમિ પર લઈ આવ્યો. આ યુગલ’ અહિં જ સ્થાઈ રહી ગયું. તેને વંશ હરિવંશકુળ ગણાય છે. (૬) જ્ઞાતકુળ-ઉદાર ચિત્તવાળા ક્ષત્રિય કુળ. (૭) વિશુદ્ધ જાતિકુળ-વિશુદ્ધજાતિ એટલે માતૃપક્ષ, વિશુદ્ધકુળ એટલે પિતૃપક્ષ, એવા સંયુક્ત વિશુદ્ધિવાળા કુળ “વિશુદ્ધાતિકુળ” તરીકે ઓળખાય છે. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૧૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ હરિણૈગમેષિણં પ્રતિ ગર્ભસંહરણાય શક્રસ્યાદેશઃ । ઉપરોક્તકુળાકુળના વિચાર અને નિ ય કરી પોતાની ફરજ સમજી શક્રેન્દ્ર ગનુ સુખે સમાયે સહરણ કરનાર હારÀગમેષી દેવને બેલાબ્વે ને આ પ્રમાણે——મૂળમાં કહ્યા પ્રમાણે ‘સહરણ' કરી ત્રિશલા માતાની કુખે, ભગવાન મહાવીરના જીવનું સ્થાપન કરવા, આદેશ કર્યાં. ( સૂ૦૧૧) હરિણૈગમેષિકૃતગર્ભસંહરણમ્ । મૂળને અં—તર ઊઁ ' ઇત્યાદિ. આજ્ઞા થયા બાદ આ દેવ શીઘ્રગતિએ ઇશાનકાણમાં ગયા. ત્યાં જઇ વેક્ઝિસમુદ્ધાત કરી ઉત્તરવૈક્રિયરૂપ ધારણ કરી, દિવ્યગતિથી પ્રયાણુ કરી, તિરછા લેાકમાં, અસંખ્ય દ્વીપસમુદ્રોની વચ્ચેા-વચ્ચે થઇ મધ્યજ શ્રૃદ્વીપના ભરતક્ષેત્રમાં જ્યાં ‘બ્રાહ્મણુકુસંગ્રામ’ નામનું નગર હતું. ત્યાં આવી પહોંચ્યા. તે ગામમાં જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં ગયેા. જઇ ભગવાન મહાવીરને અંતરિક્ષ પણે અવલેાકી તેમને પ્રણામ કર્યાં. માતા દેવાનંદાને ઘેરી નિદ્રામાં ‘અવસ્વાપની' નામની વિદ્યાના બળે સુવાડી દીધા ! ત્યારબાદ અશુભ પુગળના રજકણે! દૂર કરી, શુભ પુદ્ગળાના સમૂહ રચ્યા. આ પછી ભગવાનને વિનતી કરતા, તેમને કોઇપણ પ્રકારની પીડા અણઉપજાવતા, શ્રમ અને ખેદ નહીં પહાંચાડતા આનંદથી શક્રેન્દ્ર મહા રાજની આજ્ઞા અનુસાર ભગવાન મહાવીરના શરીરને પેાતાના કેમળ (હથેળી)માં મૂકયુ... (સૂ૦૧૨) ટીકાના અ—તર્ ળ' ઇત્યાદિ, શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા અનુસાર, હરિણૈગમેષી દેવ, ઉતાવળી ગતિએ, ઇશાનકાણમાં ગયા. જ્યારે જયારે પેાતાના દૈવી શરીરમાં ફેરફાર કરવાના હોય, ત્યારે દેવા ઇશાનકાણમાં જાય છે. અને તેવા પુગળના સ્કો મેળવી શરીરની વિક્રિયા કરે છે. આ વિક્રિયા એટલે વિશેષતાવાળી ક્રિયા, જે ક્રિયા દ્વારા પેતાનુ વિશિષ્ટ આકૃતિવાળું સૂક્ષ્મ કે સ્થૂળ શરીર બનાવે છે. આ વૈક્રિયલબ્ધિ દેવેને ભવ-આશ્રયી હોય છે. ત્યારે વાસુદેવ જેવાઓને તિરછા લેાકમાં, લબ્ધિ આસરી, વૈક્રિયલબ્ધિ હોય છે. આ દેવ પેાતાની ક્રિયશક્તિ દ્વારા, એકદમ આવી, દેવાનંદી માતા પર અવસ્ત્રાપની વિદ્યાનું અળ અજમાવ્યું ને ગાઢનિદ્રામાં તેમને સુવાડી દીધા. ત્યારબાદ ક્ષેમકુશળતાપૂર્વક ભગવાનને ગર્ભમાંથી ઉપાડી લીધા, અને પેાતાની હથેળીમાં શાંતિપૂર્વક સુવાડયાં. (સૂ૦૧૨) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ મૂળને અર્થ– તe of ઈત્યાદિ. દેવેન્દ્રના ફરમાન પ્રમાણે, હિતેષુ, શાસનહિતકર હરિણેગમેષ દેવ, સિદ્ધાર્થ રાજાના ઇદ્રભવનસમાન રાજમહેલમાં પ્રવેશ કરી, સૌભાગ્યસંપન્ન, સર્વાંગસુંદર અને સુખપૂર્વક સુતેલાં ત્રિફળા રાણી સમીપ આવ્યું. રાણી સહિત સર્વ સ્વજન-પરિજનને “ અવસ્થાપની” નિદ્રામાં સુવાડી દીધાં, ત્રિશળા રાણીની કુખમાંથી અશુભ અને દુર્ગન્ધવાળા પદાર્થો અને રજકણે ઉપાડી લઈ, શુભ અને સુખકારી રજકણો દાખલ કર્યા, શક્રેન્દ્રના હેકમ અનસાર, અપ્રતિહત દિવ્ય પ્રભાવ વડે, આશાવદ તેરસ ૧૩ ના દિવસે, ઉત્તરાફાગુની નક્ષત્રનો ચંદ્રમાની સાથે રોગ થતાં, ત્રિશળા રાણીના ઉદરમાં રહેલ ગર્ભને ઉપાડી, ભગવાનના શરીરને, તે ગર્ભમાં મૂકી દીધું. ત્યારપછી દેવાનંદા બ્રાહ્મણી પાસે જઈ રાણીના ગર્ભને તેની કૂખે મૂકો. આ કાળ અને આ સમયે, શ્રમણ ભગવાન, મતિ-શ્રુત અને અવધિજ્ઞાન યુક્ત હતાં. તેથી “સંહરણ થશે એમ જાણતાં હતાં. 'સંહરણ થઈ ગયું” એ પણ જાણ્યું “સંહરણ થઈ રહ્યું છે તે પણ જાણતાં હતાં. કારણ કે સંહરણને કાળ અસંખ્યાતા સમયને હોય છે. કાર્ય પૂરું થયાં બાદ, આ દેવ, ભગવાન મહાવીર તેમજ તેમની માતા ત્રિશળા રાણીને નમસ્કાર કરી, અંતર્ધાન થયે. કેન્દ્ર પાસે આવી કાર્ય સમાપ્તિની જાહેરાત કરી. (સૂ૦૧૩) ટીકાનો અર્થ કંઈત્યાદિ. આવા દે, ભાવિક અને શાસનની ઉન્નતિ સાધવાવાળા હોય છે. સંહરણના કાર્યમાં તેઓ કાર્યસાધક હોય છે. એટલે ચેડા જ સમયમાં આવું કપરું કામ પૂર્ણ કરી દે છે. ઘણા દેવ કુતૂહળ કરવાના ઇરાદાથી, અથવા મૃત્યુલોકમાં પોતાની મહિમા પૂજા કરાવવાની ઈચ્છાથી, અનેક વ્યક્તિઓની માનસિક ભૂમિકામાં પલ્ટો લાવે છે. તેમજ સ્વપ્નદશન દે છે, અથવા સ્ત્રીઓના ગર્ભનું સંહરણ કરે છે. આવા દે મિથ્યાત્વ ભાવવાળા હોવાથી, સુખની લાલસાએ આવા કૃત્ય કરે છે, ત્યારે હરિણગમૈષી દેવ. ફકત આવા કેઈ શભ પ્રસંગે દેવેન્દ્રની આજ્ઞા થશે. આવા કાર્યો. ધમની ઉન્નતિ અથે જ કરે છે, “સંહરણ’ એટલે સમ્યફ પ્રકારે હરી લેવું તેમજ દાખલ કરવું તે થાય છે. આવા વખતે ગર્ભાધાનમાં રહેલાં જીવે મૂછવંત હોય છે, કારણ કે ગર્ભનું દુઃખ કલ્પનાતીત હોય છે. જીવના ભૂલકણાં સ્વભાવને લીધે ગર્ભમાંથી આવ્યા બાદ જ તે દુઃખને વીસરી જાય છે. પરંતુ ભગવાને ગર્ભના દુઃખ અનુભવતાં હતાં, છતાં સજાગ હતાં, કારણ કે “સમ્યકત્વભાવ' દ્વારા તેમનું લક્ષ “ આત્મા ' પ્રતિ કેન્દ્રિત થયેલું હોઈ આવા દુઃખ તેમને અસર કરી શકતાં નહિ. દાખલા તરીકે આપણને શારીરિક વેદના થતી હોય છતાં, કઈ વ્યક્તિ આપણું લક્ષ, તેની વાતમાં પરોવી દે ત્યારે જ્યાં સુધી વાતમાં મન પરોવાયેલું રહે ત્યાં સુધી તે દુઃખની અસર અનુભવાતી નથી. આ બધા દુઃખનું મૂળ કારણ ' મનમય’ પ્રવૃત્તિ છે. ભગવાનનું લક્ષ “ અનાત્મક' ભાવ તરફથી છૂટી, “આત્મભાવ” તરફ વળી ગયું હતું તેથી તેઓ દુઃખને દુઃખ નહીં ગણતા. (સૂ૦૧૩) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ રાજભવનવાર્ણનમ્ મૂળનો અર્થ “as i ના તિલા' ઇત્યાદિ. ત્રિશલા રાણી જે રાજભવનમાં શયન કરી રહ્યાં હતાં તે રાજભવનનું વર્ણન નીચે મુજબ છે. આ રાજભવનના કમાડ છ સુંદર પ્રકારના ઈમારતી લાકડાના બનેલાં હતાં, થાંભલાં વર્ષ આદિ વિવિધ પ્રકારની મણિઓથી જડેલાં હતાં. આ થાંભલાં પર રંગબેરંગી ચિત્ર દોરવામાં આવ્યાં હતાં. મણિઓના ચળકાટ વડે આ ચિત્રકળાઓ ઘણી સુંદર ભાત પાડતી હતી. આ થાંભલાઓની વચ્ચે સુંદર પૂતળીઓની આકૃતિઓ કોતરવામાં આવી હતી. પૂતળીઓના માથા મણિરત્નોથી શણગારવામાં આવેલ હતાં. મહેલમાં વિવિધ પક્ષીઓને પાળવામાં આવતાં, તેઓની રક્ષા માટે સુંદર જગ્યાઓ નિર્મિત કરવામાં આવેલ હતી. આ મહેલની સીડીઓ, વિધવિધ ચિહ્નોવાળા અર્ધચંદ્રમાના આકારવાળા રત્નથી સુંદર અને આકર્ષક બનાવવામાં આવી હતી. સિડીઓના પગથીયા ઉપર સર્વોત્તમ ઘડાઓની આકૃતિઓ દોરવામાં આવી હતી. આ ભવનના એક ભાગને “કનકાલિકા” તરીકે ઓળખવામાં આવતું. આ ભાગ સેનાની ઘૂઘરીઓથી શોભિત કરવામાં આવ્યો હતો. આ રાજભવનમાં અનેક ખંડે અનેક પ્રવૃત્તિઓ માટે રચવામાં આવ્યાં હતાં. અને આ નાના પ્રકારની શોભાથી યુક્ત હતાં. તેની દિવાલો રત્નજડિત ચિકણ સુવર્ણ રજથી બનેલી હતી. તેના દરવાજા, વિશાળ અને અનુપમ ભાવાળા હતાં. આ દરવાજા પર, હંસગર્ભક નામના રત્નો જડવામાં આવ્યાં હતાં. ઇંદ્રકીલો (દ્વારના અવયવ) ગોમેદ મણિયા દ્વારા ચકચકતાં હતાં. ભવનનું “ચતુકાષ્ઠ’ ચગટ–સુંદર લોહિતાક્ષ મણિઓની શોભાથી ઝગમગી રહ્યું હતું. અને લાલ હોવાને લીધે ગ્રહની શોભાને આપી રહ્યું હતું. આ મહેલના દરવાજાના કમાડો, મરકત અને વજનના આગળિયાથી શોભામાં અનેખી વૃદ્ધિ આપી રહ્યાં હતાં. પાંચ જાતના રત્નોવાળા તોરણો, આ દરવાજા ઉપર લટકતાં હતાં. ચકચકિત-રત્ન જડિત ચંદરવા બનાવેલા હતા આ ભવનમાં, સ્ફટિક રત્નની “ સમાળા' એવી કુશળતાપૂર્વક બનાવવામાં આવી હતી કે આકાશમાં ઉડતી સાચા હસોની ‘હાર' આ “હા” પાસે લજજા અનુભવતી હતી. ધીમી ધીમી પવનની લહેર દ્વારા, સેનાના બારીક તારોમાં પરોવાએલ મણિઓ અને ખેતીની ઝાલથી છત્રીસ પ્રકારની રાગ-રાગણીઓ નિકળતી હતી. આ રાગ-રાગણીઓથી. આખુ ભવન ગુંજીરહ્યું હતું. અનુપમ ગેરુ આદિ ધાત-પાષાણથી રંગવામાં આવ્યા હતા. તેનો બાહ્ય ભાગ, સારી રીતે ઘસાયેલ હોવાથી એ તો સુંદર અને આકર્ષક લાગતું હતું કે જોનાર વ્યક્તિનું પ્રતિબિંબ તેમાં પડતું અને બેહુબ પ્રતિબિંબ દૃષ્ટિગોચર થતું. - દિવાલોને અંદરનો ભાગ, અનેખા ચિત્રોથી અંકિત કરવામાં આવ્યો હતો. ભવનનું વિશાળ ભોંયતળિયું પાંચ જાતના મણિરત્નોવાળું હતું. તેને ઉપરનો ભાગ કમલે, લતાઓ અને ફળવાળા વેલોથી અને વિવિધ કળાના ચિત્રોથી શોભિત ચંદેવાવાળે હતો શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ આ ભવનના પ્રવેશ દ્વારે, મંગળસૂચક સુવર્ણમય કળશે, સુંદર ગોઠવવામાં આવ્યાં હતાં, ને તેમાં કમળો શેભી રહ્યાં હતાં. સુવર્ણમય દોરીઓમાં પરોવાએલ મણિ અને મોતીની મનેહરમાળા, દ્વારની દિવ્ય શેલા પ્રદીપ્ત કરી રહી હતી. તે ભવન સુગંધિત સુંદર ફલેની સમાન મૃદુલ, ઘણી સુંવાળી સારી બનાવટવાળી શખ્યા વડે શેભી રહ્યું હત અને લોકોના ચિત્તને આકર્ષણ કરનાર અને મનને રંજન કરનાર હતું. કપૂર, લવીંગ, મલયાગિરિનું ચંદન, કૃષ્ણુગુરુ, કુદ્રુક્ક, લોબાન, અથવા ઉત્તમ ધૂપ વગેરેની સુગંધથી આ મહેલ મધમધી રહ્યો હતો. અત્યંત સુગંધિત પદાર્થો દ્વારા, શરીરને ઉત્કૃષ્ટ પૌદૂગલિક સુખ ઉપસ્થિત થતું હતું. મહિ- રત્નોના પ્રકાશથી, અંધકાર, તે મહેલમાં પ્રવેશ કરી શકતું નહિ. સળગાવેલ ધૂપની ઉઠેલા ધુમ્રપટલો મેઘ-વાદળ-સમાન મનહર દીસતાં હતાં. વિચિત્ર લાલમણિઓના ઝળઝળાટથી, વિદ્યુત-સમાન શેભા ઉઠી આવતી હતી. મૃદંગના ધ્વનિથી મયૂરે પણ નાચી ઉઠતાં હતાં. આ ધ્વનિથી મને, મેઘરાજાના આગમનની બ્રમણ થઈ આવતી. ચંદ્રમાની કિરણોના સંગવડે ચંદ્રકાંત મણિયોથી જળ ઝરી રહ્યું હતું. આ મહેલની સઘળી શોભા દેવવિમાનોની શોભા અને ઋદ્ધિનું પ્રદર્શન કરતી હતી. આ મહેલ સઘળી હતુઓમાં સુખજનક હતે. અચિંત્ય ઋદ્ધિ અને વૈભવથી સંપન્ન હતો અને ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવને નિવાસ યોગ્ય અને શ્રેષ્ઠ હતે. રાજા સિદ્ધાર્થના આ રાજભવનમાં ત્રિશલાદેવી, સુખપૂર્વક શયન કરી રહ્યાં હતાં. આ શા કેવા પ્રકારની હતી તેનું વર્ણન આ પ્રમાણે છે. અને પડખે માથ અને પગ તરફ, લોહિતાક્ષ રત્નોના તકીયા મૂકવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સુવર્ણ અંકિત ગાલમસૂરીયા પણ ગોઠવવામાં આવ્યા હતાં. શય્યા, શરીર પ્રમાણ હતી. શિર અને પગ તરફના ભાગે, ઉંચા હતાં, ને વચલો ભાગ જરા નીચા જેવો હતો. જેમ ગંગાનદીના કિનારાની વાળમાં પગ મુકતાં જ પગ નીચે ધસી જાય છે તે જ પ્રકારે તે શય્યા ઉપર પણ પગ ધસી જતાં હતાં. આ શય્યા પર ભરતકામવાલા રેશમી વસ્ત્રો આચ્છાદિત હતાં. આ શય્યા, અસ્તર-(આચ્છાદક વસ્ત્ર), મલક(પાથરવાનો વસ્ત્ર), નવત-(પાથરવાનો ઊની વસ્ત્ર) કુસક્ત-(એક પ્રકારના પાથરવાનો વસ્ત્ર), લિંબ-(ઘેટાના બચ્ચાની ઊનને વસ્ત્ર), તથા સિંહ કેશર-(ગાળીચા)થી યુક્ત હતી. આ “મુલાયમતાનું ધૂળના રજકણ સામે રક્ષણ કરવા, એક સુંદર વસ્ત્ર પાથરવામાં આવતું. તેની પર મચ્છર આદિ જીવજંતુથી રક્ષણ મેળવવા એક મચ્છરદાની રહેતી. આ મચ્છરદાની, ચર્મવસ્ત્ર જેવી કે મલ, કપાસના રૂ જેવી સુવાલી, બૂર નામક વનસ્પતિ જેવી મુલાયમ ચલકાટવાળી, માખણ જેવી પિચા સ્પર્શવાળી હતી. આ કાપડ, જેવા માત્રથી પ્રમોદ કરવાવાળું, નેત્રને એકાકાર કરવાવાળું, અને દર્શનીય હતું. આવી સુખમય શય્યામાં સૂતેલી ત્રિશલા રાણીએ મધ્યરાત્રિએ, અર્ધનિદ્ર અવસ્થામાં, ઉદાર કલ્યાણમય શિવ સુખકારી, મંગલમય, હિતકર, પ્રીતિકર એવા ચૌદ સ્વપ્નો જોયાં, તેને નામ નીચે પ્રમાણે– શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) વજા (૯) કુંભ-કલશ (૧૦) પધસરોવર (૧૧) સાગર (૧૨) વિમાન–ભવન (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા, ઉપરના ચે અનુભવ મલતાં, તે જાગી ઉઠી. (સૂ૦૧૪) ટીકાને અર્થ– “ag ળ ના તિરસ્ટા' ઇત્યાદિ. ત્યારે હરિણગમેષી દેવ પાછા ફર્યા પછી, દેવવડે સંહરણ કરાયેલા ગર્ભ ધારણ કરનારી ત્રિશલા ક્ષત્રિયાણીએ અપૂર્વ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થવા લાયક ઉત્તમ ભવનમાં, શમ્યા પર સૂતી વખતે ચૌદ મહાસ્વને જોયાં. તે ભવન કેવું હતું તે બતાવે છે – તે ભવન સુંદર ષડદાથી લઈને ચંદ્રશાળા સુધીના અનેક વિભાગો વાળું હતું. સુંદર છ કાષ્ઠોને ષડદાસ કહે છે. આ જ કાષ્ઠ ઘરના બારણાંઓનાં કમાડોમાં હોય છે. વિર્ય આદિ અનેક પ્રકારના મણીઓથી ચિત્રવાળાં, સવાળાં તથા મનોહર રચનાવાળાં સ્તંભના અંતિમ ભાગની પાસે કાષ્ઠાદિ વડે બનેલી પુતળીઓ—મનુષ્ય આદિની આકૃતિઓ-થી, મનહર મણીઓ, સેના અને રત્નોથી શોભતાં શિખરો વડે, હિંસક પ્રાણીઓની શંકાથી વર્જિત કપોતપાલિકા-મહેલ આદિના અગ્રભાગ ઉપર કાષ્ઠ આદિ વડે બનાવેલાં પક્ષીઓનાં નિવાસ સ્થાન વડે વિશાલ અને જુદા જુદા પ્રકારના વજ આદિ મણીઓના સમૂહ તથા અર્ધચંદ્રનાં જેવાં ચલકતાં અનેક પ્રકારના ચિહ્નોવાળાં રત્ન દ્વારા રચેલ સીડીઓની પરંપરા વડે, નિયૂહો-દરવાજાની આજુબાજુ દીવાલમાંથી બહાર નીકળી આવતા અશ્વ વગેરેની આકૃતિનાં કાષ્ઠોથી સુશોભિત અંદરના ભાગથી, સેનાની ઘુઘરીઓથી શોભાયમાન કનકાલિકા (ભવનને એક ભાગ) થી, તથા ચંદ્રશાલા (ભવનનું શિરોગૃહ) થી, તે ભવન સુંદર લાગતું હતું. તે ભવનની દીવાલ સેનાની હતી, અને તેઓમાં રત્નો જડેલાં હતાં. હંસગર્ભ નામનાં રત્નનાં બનેલાં વિશાળ દ્વારે હતાં. ગમેદ મણીઓ વડે રચેલ ઈન્દ્રકલ-દ્વારને અવયવ વિશેષ હતું. તેની ચીકઠ (બારણાનું ચોકઠું-ઉમરે) મનહર લોહિતાક્ષ મણિ વડે બનાવેલી હતી, અથવા તે ઘરની ચૌકઠ મનહર મંગળ ગ્રહના જેવી સુંદર અને લાલ હતી. મરકત અને વજી મણીઓ વડે બનેલાં કમાડ આગળથી મનહર લાગતાં હતાં તે પાંચ રંગનાં ૨ો વડે બનાવેલા તેરણાથી શોભતાં હતાં. ત્યાં ચકચકિત તેજવાળાં રત્નનાં ચંદરવા બનાવેલા હતા. અદ્દભુત રૂપથી ચિત્રલ સ્કટિક મણીઓના હસની હારે આકાશમાં ઉડનારા સાચા-સજીવ હસે કરતાં પણ અધિક સુંદર લાગતી. મંદ મંદ પવનથી છલતી અને સુવર્ણમય પાતલાં સૂતરમાં પરોવેલી મણિ-મેતિયાની ઝાલરમાંથી નિકલતી છત્રીસ રાગરાગણીઓથી ગુંજતું રહેતું હતું, એટલે કે તે ભવનમાં મધુર અને અર્જુટ ધ્વનિ ચાલુ રહેતું હતું. તે સુંદર તથા અનુપમ સેનાની દીવાલોની શોભા વધારનાર સોનાગેરૂ આદિના ૨ગ વડે રંગેલું હતું. ભાગ તદ્દન વેત, ઘસેલ અને સાવરણી વડે સાફ કરેલ હતું અને અંદરના ભાગમાં અનેક પ્રકારના અદ્ભુત ચિત્રો બનાવેલાં હતાં. તેનું ભોંયતળિયું (ફશ) વેત આદિ પાંચ રંગોના વડે બનાવેલું હતું, અને તેની છત શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ કમળા, ફૂલ વિનાની વેલેા, પદ્મનાગ. અશેક, ચંપા, આમ્ર, વાસન્તી, અતિમુક્તક તથા કુન્દ આદિ ફૂલવાળી લતાએ તથા સુંદર સુંદર પુષ્પાના ચિત્રોથો સુોભિત હતી. મંગળ-સૂચક સુંદર સેાનાના કળશેામાં પુજીકૃત (ઘણાં એકત્ર કરેલા) તથા પરાગવાળાં કમળેથી ભવનનેા દ્વારભાગ શાભતા હતા. સેનાના દેરામાં ગુ'થેલી તથા મણુિએ અને મેાતીએથી મનને હરી લેનારી લટકતી માળાએ દ્વારની શાભા વધારતી હતી. તે ભવન સુગંધી સુંદર પુષ્પના જેવી કેમલ ખૂબ સુંવાળી અને સુંદર રચનાવાળી શય્યા વડે શાભતું હતું. સ્મરણુ કરનારૂ ચિત્ત અને સંકલ્પવિકલ્પ કરનારૂ મન કહેવાય છે. તે રાજભવન ચિત્ત અને મન બન્નેમાં ચમત્કાર ઉત્પન્ન કરનારૂ હતુ. કપૂર અને લવિંગ, મલય પર્વત પર ઉત્પન્ન થતું ચન્દન–શ્રીખંડ, કૃષ્ણાગુરુ (કાળા અગર)–એક સુગંધિ દ્રવ્ય, કુન્દુરુક્કો એક સુગંધિ દ્રવ્ય છે. તુરુજીને સિલક પણ કહે છે તે લેામાન' નામથી પ્રસિદ્ધ છે. અનેક સુગંધિદાર વસ્તુઓના મિશ્રણથી બનેલ દશાંગ આદિ ધૂપ કહેવાય છે, જેની ગંધ વિલક્ષણ પ્રકારની હોય છે. એ બધાં-કપૂરથી લઈને ધૂપ સુધીના સુગધિ દ્રબ્યાથી ઉત્પન્ન થયેલ સુગંધ વડે મધમધાતી ગંધથી તે ભવન મનેહર લાગતુ હતુ.. બધી સુગધામાં શ્રેષ્ઠ સુગંધ ત્યાં મહેકી રહી હતી. તે સુગન્ધિત-દ્રવ્યેાની શુટિકા સમાન એટલે કે અત્યન્ત સુગધીદાર હતું. વૈડૂ આદિ મણીઓના સમૂહનાં કિરણેાએ ત્યાંના અંધકારને દૂર કરી નાખ્યા હતા. શ્વેત આદિ પાંચ રંગોના રત્ના વડે સુથેાલિત હતું. અગ્નિમાં સળગાવતા ગ્રૂપમાંથી ધૂમાડાના જે પટલ-સમૂહ ઉત્પન્ન થતા હતા તેના વડે તે મેઘ જેવું સુંદર લાગતું હતુ`. વિલક્ષણ લાલ રંગના પ્રકાશરૂપી સુંદર વિજળીથી તે Àાભાયમાન હતુ. તેમાં શ્રુતિ-સુખદ (કાનેને સુખ ઉપળવનાર) મૃદંગના અવાજ થયા કરતા હતા. તેથી મેઘપટલન હોવા છતા પણ મૃદંગના ગંભીર અવાજ સાભળીને મયૂરાને મેઘને ભ્રમ થઇ જતેા હતેા, અને તેઓ નાચવા લાગતાં હતાં. ચન્દ્રમાના ઉદય થતા ચન્દ્રકાન્તમણિયા વડે જે જળસ્રોત ઉત્પન્ન થતાં હતાં તે જળ તે ભવનમાં હાજર હતું. સ્વસ્તિક, સ તાભદ્ર, નન્દ્રાવત્ત આદિ ભવન-કલાએ વડે તે સુંદર હતું, તેમ જ વધારે સુંદર હતું. પેાતાની શાભાથી દેવાના શ્રેષ્ઠ વિમાનને પણ તે મહાત કરતુ હતુ, એટલે કે તે દેવવમાન કરતાં પણ અત્યંત સુંદર હતુ. હેમંત આદિ ખધી (છએ) ઋતુમાં તે સુખદાયી હતું. તે ભવન, કલ્પી ન શકાય તથા વર્ણવી ન શકાય એવી વિપુલ ઋદ્ધિવાળું હતું અને પૂર્વોપાર્જિત પુણ્ય ધરાવનાર પુરુષોના નિવાસને માટે યેાગ્ય હતું. આ શ્રેષ્ઠ રાજમહેલમાં ત્રિશલાદેવીએ જે શય્યા પર શયન કર્યું હતું તે શય્યાનું વર્ણન આપ્રકારે છે. તે શય્યા શરીરપ્રમાણ ઉપધાનથી શાભાયમાન હતી. તેની બન્ને તરફ લેાહિતાક્ષ રત્નના તકિયા મૂકેલા હતા. કનપઢી મૂકવાને માટે સાનાના બનાવેલા ઉપધાન ( ગાલમસુરિયા) થી તે યુકત હતી. તેના ઉપર શરીરના માપના તકિયા રાખ્યા હતા. તેનેા માથાની તરને અને પાચેતની તરફના ભાગ ઊંચા હતા તેથી વચ્ચેના ભાગ કંઈક નીચા હતા. જેમ ગંગાના કિનારાની ઝીણી રેતીમાં પગ મૂકતાં પગ અંદર ખેંચી જાય છે. એ જ રીતે શય્યા પર પણ પગ મૂકતાં જ અંદર પેસી જતા. ભાષા એ કે તે શખ્યા ઘણી જ મુલાયમ હતી અને ઘણી જ કામળ હાવાથી ગંગાના કિનારાની રેતી જેવી હતી, તથા તે શય્યા પર કસીદાના કામવાળા એક ક્ષૌમકૂલ ( કપાસ-રૂ, સૂતરનું અથવા અળસીનું અનાવેલુ વજ્ર) પાથરેલા હતા. તે શય્યા પર અસ્તરક (અસ્તર), મલક (એછાડ), નવત (પાથરવાનું ગરમ વસ્ત્ર), કુસકત (પાથરવાનું વસ્ત્ર), લિંબ ( ઘેટાના બચ્ચાની ઉનનું વસ્ત્ર) અને સિ ંહકેસર ( જટિલ કામળ-ગાલીચા) પાથરેલાં હતાં. અહીં “મા” થી લઈને હિક્ષ્ય' સુધીના શબ્દો દેશીય શબ્દો છે. તે બધા વર્ષોથી તે આચ્છાદિત હતી. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૨૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ તેના પર ધૂળ લાગી ન જાય તે માટે વસ્ત્ર પણ રાખેલું હતું. મછરદાની બાંધેલી હતી. તે શવ્યા ઘણી જ સુંદર તે આજનિક (ચર્મમય વસ્ત્ર વિશેષ–તે સ્વભાવથી જ કેમળ હોય છે) રૂનાં રેસા, બૂર નામની વનસ્પતિ, નવનીત (માખણ) તથા આક કે સેમલ આદિના રૂના સ્પર્શ જેવી કે મળી હતી. જેનારાનાં મનમાં આનંદ પેદા કરતી હતી. દર્શનીય નેત્રને સુખદાયી હોવાથી ફરી ફરીને જોવા લાયક હતી. અભિરૂપ હતી–પ્રત્યેક જેનારની અભિમુખ હતી–તેને જોતા જોતા કોઈ ધરાતું નહીં એટલે કે તે અત્યંત રમણીય હતી. અપૂર્વ શિલ્પકળાના ચમત્કારવાળી હોવાથી તે અસાધારણ સુંદર હતી. અપૂર્વ પુણ્યશાળી જીવને શયન કરવા લાયક એવી શય્યામાં સુખપૂર્વક સૂતેલાં ત્રિશલાદેવીએ મધ્યરાત્રે, જ્યારે તે ગાઢ ઉંઘમાં પણ ન હતાં અને જાગતાં પણ ન હતાં, આછી નિદ્રાવસ્થામાં હતાં, ત્યારે આગળ જે કહેવાનાં છે તે હાથી આદિનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે શુભ ફળનાં સૂચક હોવાના કારણે ઉદાર હતાં, આરેગ્યજનક હોવાથી કતયાણકારી હતાં, શાન્તિજનક હોવાથી શિવરૂપ એટલે કે ઉપદ્રવહારી હતાં. નવી-નવીન સુખને ઉત્પન્ન કરનારાં હોવાને કારણે ધન્ય-ભાગ્યોદયજનક હતાં. અશુભનું નિવારણ કરનારાં હોવાથી મંગળકારી હતાં, ત્રણ લોકની સમૃદ્ધિનાં કારણ હોવાથી સશ્રીક હતાં. આ લોક-પરલોકની વિપત્તિનું નિવારણ કરનારાં હોવાને કારણે હિતકર હતાં, ઈચ્છિત સુખનાં જનક હોવાથી સુખકારી હતાં. સર્વે માણસેનાં મનમાં અનુરાગ ઉત્પન્ન કરનારાં હોવાથી પ્રીતિકર હતાં. આ પ્રકારનાં ચૌદ મહાસ્વપ્નને જોઈને ત્રિશલાદેવી જાગી ઉઠયાં તે સ્વને આ પ્રમાણે છે-(૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લમી (૫) માળા (૬) ચન્દ્રમા (૭) સૂર્ય (૮) વજા-પતાકા (૯) કળશ (૧૦) કમળ વાળું સરોવર (૧૧) સાગર (૧૨) વિમાન (૧૩) રત્નને ઢગલો (૧૪) ધૂમાડા વિનાને અગ્નિ. અસૂ૦૧૪ ગજસ્વપ્નવર્ણનમ્ | ૧-મજ સ્વપ્ન મૂળને અર્થ–“સરા તિરાઈત્યાદિ. તેઓમાં સૌથી પહેલાં ત્રિશલા ક્ષત્રિયાણી શ્રેષ્ઠ હાથીને જોવે છે. તે હાથી ચાર દંતશૂળવાળો હતો. તેનું શરીર ઘાયું ઉંચું હતું તથા નિર્જળ વિશાળ જળધર (મેઘ), કપૂર, હાર, બરફ, જળ, ક્ષીરસાગર, ચન્દ્રમાનાં કિરણે તથા રજતપર્વતના જે સફેદ હતા. તે ઉડતાં, તથા મનહર ગુંજારવ કરતાં ભમરાઓથી સુશોભિત, સુખન્ધવાળા, મહાજળધારાવાળા કપાળ (ગંડસ્થળે) ને કારણે મનહર હતું. તે ગજ ઇન્દ્રના હાથી (અરાવત) જે લાગતો હવે, સુંદર લીલા કરનારે હતું, જળથી પરિપૂર્ણ અને આડમ્બરયુક્ત વિશાળ મેઘાની ગર્જના જે ગંભીર અને મનોહર દેવનિ (અવાજ) કરનારો હતા, નયનેને આનન્દ દેનારો હતે, શઠ હાથીનાં બધાં પ્રશસ્ત લક્ષણવાળે હતે, ઉત્તમ જાવાળે તથા મંગળ-રૂપવાળે હતો. સૂ૦૧૫ ટકાને અર્થ‘ત્તા ઘર તિરા' નુત્યાદિ તે ચૌદ મહાસ્વનેમાંથી, ત્રિશલા ક્ષત્રિયાણીએ, પહેલાં સ્વપ્નમાં ગજરાજજોયો. તે ગજરાજ કે હવે તે કહે છે-તે ચાર દંકૂશળવાળા હતે. ઊંચા શરીરવાળો હતે. જળરહિત મહામેથ,કપૂર, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ મોતીઓના હાર, ઝાકળનાં પાણી, ક્ષીરસાગર, ચન્દ્રનાં કિરણે અને ઉત્તમ ચાંદીના પર્વતના જેવા શ્વેત શરીરવાળો હતે. આમ-તેમ ડોલતા તથા મધુર ગુંજારવ કરતા ભમરાઓના સમૂહથી સુશોભિત અને સુગંધીદાર મદધારાથી યુક્ત તેનાં બન્ને ગાલ અત્યન્ત સુંદર લાગતાં હતાં. તેને કારણે તે ઘણે સુંદર લાગતું હતું. તે ઈન્દ્રના સુંદર હાથી (ઐરાવત) જે લાગતું હતું. એટલે કે ઉંચાઈ, વિશાળતા તથા ધવલતામાં તે ઐરાવત હાથીના જેવું હતું. તે સુંદર કીડા કરનારો હતો. તેને અવાજ જળવાળા તથા આડમ્બરવાળા (આકાશમાં છવાનાર) મેઘની ગર્જના જે ગંભીર અને મને હર હતું. તે આંખોને આનંદ આપતો હતો એટલે કે સુંદર હતો. હાથીનાં બધાં લક્ષણોવાળે હતો. સુંદર જ ઘવાળ હતા, તથા મંગળકારી હોવાને કારણે મંગળરૂપ હતો. ત્રિશલા ક્ષત્રિયાણીએ આવા ગજને પહેલા સ્વપ્નમાં જોયે. (સૂ૦૧૫) વૃષભસ્વપ્નવર્ણનમ્ । ૨–વૃષભ-સ્વપ્ન મૂળ અર્થ– જ સ ઈત્યાદિ. પહેલા સ્વપ્ન બાદ ત્રિશલા રાણીએ, વેત રંગના કમળપત્રોના સમૂહથી અધિક કાંતિવાળા, કિરણોના સમૂહના પ્રસરણથી ચારેતરફ ફેલાતા પ્રકાશ સમાન, ચમકતી વિજળી સમાન, હષ્ટપુષ્ટ, વિશાળ ખાંધવાળા,બારીક, નિર્મળ અને સુકુમાર રેમથી ભરપૂર, મનહર અંગે પાંગવાળે, સઘન ગોળ, ચિકણા, સુંદર, તીણ, અને વિશાળ સિંગડાવાળો. શાન્ત, દાન્ત, એક સરખે ભાયમાન નિર્મળ દાંતવાળ, વૃષભને લગતાં સર્વગુણસંપન્ન એ, હિમાલયની ઉપમા આપી શકાય તેવો “વૃષભ' જોયે. (સૂ૦૧૬) ટીકાને અર્થ–“તો પુળ ' ઈત્યાદિ. હાથી જોયા પછી બીજાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ વૃષભ જે. તે વેત કમળની પાંખડીઓના સમૂહને પણ મહાત કરનારી દેહકા તિવાળે હતે. તે પોતાનાં શરીરમાંથી ઉત્પન્ન થતાં પ્રકાશના સમૂહને બધી તરફ ફેલાવી રહ્યો હતો અને તેથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. પોતાની કાન્તિને પ્રકાશિત કરતો પુષ્ટ અને વિશાળ ખંધવાળે હતે. તેનાં શરીર પરની રૂંવારી ઘણીજ બારીક, સ્વચ્છ, નરમ, અને સુંવાળી તથા ચકચકિત હતા. તેના મુખ વગેરે બધા અંગોપાંગ સ્થિર, સપ્રમાણું. પુષ્ટ અને મુલાયમ હતા. તેના શિગડાં નકકર, ગોળાકાર, સુંવાળાં, મનોહર, તીણી અણિવાળા અને વિશાળ હતાં. તે શાન્ત અને દાન્ત હતો એટલે કે ઉદ્ધત ન હતો. તેનાં બધા દાંત એક સરખા, સુન્દર અને નિર્મળ હતા. યુગ્યતા-ગાડી સાથે જોડવાની રેગ્યતા, ધુરન્ધરતા (ધૂસરીને ધારણ કરવા માટેની મજબૂતી) વગેરે વૃષભને યોગ્ય બધા ગુણોવાળે તે હતું, અને પોતાની વેતતા અને ઊંચાઈ આદિને કારણે તે હિમાલય પર્વત જેવું લાગતું હતું. એવા વેત વૃષભને ત્રિશલા દેવીએ બીજાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૧૬). શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ સિંહસ્વપ્ન વર્ણનમ ૩-સિહ સ્વપ્ન મૂળ અર્થ— તો gr ઈત્યાદિ. ત્યારબાદ, ત્રિશલા દેવીએ, સ્વપ્નમાં, સિંહને જોયો. તે કેવું હતું? તે કહે છે કે, જળબિન્દુસમાન, કુન્દના ફૂલ જેવો અને ચન્દ્રમા, હિમ, ગાયના દૂધ સમાન ઉજળો હતે. તેના પંજા સુંદર, દર્શનીય, સ્થિર, અને ખૂબ ‘લાલપ’વાળાં હતાં. તેનું મોઢું, ઉત્તમ દાઢી, જડબા અને દાઢેથી યુક્ત હતું. તેના હેઠ કમળસમાન કમળ, અને લાલ રંગના હતાં. તેની જીભ કેશુડાના ફૂલ જેવી લાલધમ પલાશપપ સમાન ચળકાટવાળી, લપલપતી લાંબી, અને તીણી હતી. તેના નેત્રો, સનીની સેનું ગાળવાની ધધકતી કૂડી સમાન હતાં, તથા ગોળ અને ચમકદાર હતાં. તે સિંહ પાતળી કમરવાળો હતો. તેની જાંઘ વિશાળ, સ્થૂલ, અને ઘટાદાર હતી. ખાંધ માંસથી ભરપૂર હતી. ગરદન અત્યંત નરમ, શેહામણી અને ચમકદાર કેશ–વાળેથી યુકત હતી. તેનું પૂછડુ ગોળાકાર, છેડા૫ર દટ્ટાવાળું, અને હલન-ચલનવાળું હતું. નખ ઘણા તીણુ અને લલાશથી ભરેલાં હતાં. તે જ્યારે કૂદતે ત્યારે, લાલિત્ય અને કલામય લાગતે. આકાશમાંથી કૂદતાં ઉપરોકત ગુણોવાળે સિંહને પિતાના મોઢામાં પ્રવેશ કરતે, ત્રિશલારાણીએ જે. (સૂ૦૧૭) ટીકાને અથ–“તો pm ar'ઈત્યાદિ. વૃષભનું સ્વપ્ન જોયાં પછી ત્રિશલાદેવીએ ત્રીજા સ્વપ્નમાં સિંહને જોયો. તે સિંહ કેવો હતું તે બતાવે છે - તે સિંહ જળના બિન્દુઓ, કુન્દનાલે, ચન્દ્રમા,હિમ, ગાયના દૂધ, મોતીઓના હાર, તથા સૂકમ જળકના જેવા અત્યન્ત વેત રંગને હતો. તેનાં બન્ને પંજા રમણીય, દર્શનીય, સ્થિર અને ઘણાજ સુંવાળા હતા. સ્થળ, એક બીજી સાથે જોડાયેલી, ઉત્તમ, વાંકી, અને તીણી દાઢવાળું મેં હતું. તેના હોઠ નિર્મળ કમળ જેવાં કમળ, મનહર અને લાલ રંગના હતા. જીભ જપાનાં ફૂલ તથા પલાશનાં ફૂલ અથવા જ પાનાં ફૂલ અને પાનના જેવી તથા મહાવર (અલતા)ના જેવી લાલ, કમળની પાંખડી જેવી કે મળ, ચંચળ, લાંબી, લાળવાળી, અને ચપળ હતી. બન્ને આંખો સળગતી આગની વચ્ચે રહેલ મૂષા એટલે કે સેનાને ગાળવાના માટીના પાત્રમાં સુંદર અને ચકાકાર ફરતા નિર્મળ સેનાના ટુકડા જેવી, ગળાકાર, સ્વચ્છ અને વિજળીના જેવી ચળકતી હતી. તેની કટિ (કમર) પાતળી હતી અને જાડઘે વિશાળ, સ્થળ અને સુંદર હતી. તેના ઔધે ભરાવદાર, વિશાળ અને મનહર હતા. ડોક-કમળ, ઘણા બારીક, સુંવાળા, સુંદર અને લાંબા વાળવાળી (કેશવાળી ) હતી. તેની પૂંછડી ગોળ વાળેલી હતી, ઊંચી ઉઠાવેલી હતી, ઘણીજ લાંબી હતી અને ડોલતી હતી. તેના નખનો અગ્રભાગ અતિશય તીણ હતા. તે પણ તે સિંહમાં ક્રૂરતા ન હતી. તે દેખાવે સૌમ્ય હતું. તેની છલાંગ લીલાયુક્ત તથા સુંદર હતી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ તે આકાશતલમાંથી ઉછળતા હતા અને ત્રિશલા દેવીના સુખરૂપી ગુફામાં પ્રવેશ કરતા હતા. એવા સિંહને ત્રિશલા દેવીએ ત્રીજા સ્વપ્નામાં જોયા (સૂ૦૧૭) લક્ષ્મી સ્વપ્ન વર્ણનમ્ । ૪–લક્ષ્મી સ્વપ્ન મૂલના અ— તો મુળ ક્ષા ૩૦ વિાય ' ઇત્યાદિ. ચેાથા સ્વપ્નમાં, ત્રિશલા રાણીએ, લક્ષ્મીજીને જોયાં. આ લક્ષ્મી દેવી, સુશેભિત સ્થાન ઉપર વિરાજ્યાં હતાં. તેમનુ મુખ દિવ્ય અને ભવ્ય હતુ. તેના હાથ--પગમાં, સ્વસ્તિક, શંખ, અંકુશ તથા ચક્રની શુભ રેખાએ હતી. તેની આંગલિએ કામલ હતી. તેના ખાલ કાળા ભમર જેવા, મેઘસમાન, અરિદ્વાના રંગ જેવા, કાળા રત્ન સમાન, ભેંસના શિંગડા જેવા અને કાજળ સરીખા હતાં. તેનાં નખ લાલધુમ અને વારીક હતાં. તેના ચરણા કાંચવાની પીઠ જેવા પુષ્ટ અને વિશિષ્ટ હતાં. બેઉ ગાલા પર કુંડલ શાલી રહ્યાં હતા. છાતીપર વિશાળ મુકતાહાર અને હમેશાં તાજી રહી શકે તેવી ફૂલની માલા ધારણ કરી હતી. શરીરના બાંધે ભરાવદાર અને મૃદુ હતા. કેઠે મને સમણએથી સજ્જ એવા કદાર હતા. તેમના લલાટ પ્રદેશ અર્ધચંદ્રાકાર હતા. વિવિધ પ્રકારના મણિયાવાલા રત્નજડિત હાર, તેમજ વિવિધ આભરણા તેમણે ધારણ કર્યાં હતાં. હાર, અદ્ધ હાર, રત્નકુંડલ, હેમમાલા, મણિમાલા, કનકમાલા, કંદોરા, તિલક, ફુલ્લક, સિદ્ધાથિંકા, કણુ વાલિકા, ચંદ્ર (ચાંદલ') સૂર્ય' (સૂર્ય'ને આકારનું આભૂષણ) વૃષભવકત્રક, તલભંગ, ત્રુટિત, હસ્તમાલક, હ, કેયૂર, વલય-ચૂડી, પ્રાલંબ, અંગુલીયક–વીટી, વલાક્ષ, દીનારમાલિકા, પ્રતરક, પરિહેરક (પરિહા ક) પાઢંજાલ, અને ગમન કરતાં મધુર ધ્વનિ કરનાર એવા રત્નેાના વિશાલ સમૂહથી જડેલ શ્રેષ્ઠ નૂપુર, ચરણમાલિકા, કનકનિગડ, મકરમુખીનુ પુર (ઝાંઝર) આ બધાં સુંદર આભરણાથી તે શાભાયમાન હતાં. કર અને ચરણે લાલકમલ સમાન કામલ હતાં. નેત્ર નિમાઁલ કમલપત્ર સમાન વિશાલ હતાં. લાંખે અને ભમરાના રંગ જેવા કેશકલાપ હતા. લાવણ્ય,રુપ અને યૌવન ઇલેાછલ ભર્યાં હતાં. સર્વા ંગે સુંદર હતાં. ધારણ કરેલા આભૂષણેાથી, રાત્રીમાં પણ વગર દીવે અજવાતું આપી રહી હતી. લક્ષ્મી દેવી ઉપશાંત દેખાતાં હતાં. તેના રૂપ રંગ અને લાવણ્યથી દશે દિશાએ ઉજ્જવલ બની રહી હતી. કમલ પર તેનું આસન હતું. સજનાના હૃદયમાં, તેમની આકૃતિ, આલ્હાદ આપી રહી હતી. વિકસિત કમલ પત્રનાં સમાન તેનાં નયના હતાં. આવા સ્વરૂપવાળી લક્ષ્મી દેવીને, ત્રિશળા રાણીએ, ચેાથા સ્વપ્ને જોયા. (સૂ૦૧૮) ટીકાના અ—‘તો કુળ સા વિદ્ય' ઇત્યાદિ. સિંહનું સ્વપ્ન જોયાં પછી ત્રિશલા દેવીએ ચેાથા સ્વપ્નમાં લક્ષ્મીને જોઇ, તે લક્ષ્મી કેવી હતી તે કહે છે~~~ ઊંચા અને સુથેભિત સ્થાન પર તેણે પેાતાનું આસન બનાવ્યું હતું. એટલે કે તે ઉન્નત અને સજાવટવાળા શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૨૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્થાન પર બેઠી હતી. તેનું મુખ દિવ્ય, નૂતન અને ભવ્ય હતું. તેના હાથ અને પગમાં સાથિ. શંખ, અંકુશ અને ચક વગેરેની શુભ રેખાઓ અંકિત હતી. તેની આંગળીની હાર અત્યંત સુકુમાર-કમળ હતી. તેની રે ઉત્તમ આંજણ, ભ્રમર, મેઘ-સમૂહ, અરિષ્ટ (ખાસ પ્રકારનું કાળું રત્ન), ભેંસના શિંગડાં, નીલ અને કાજળના જેવી આલાવાળી–કાળાં, સરખી, મળી ગયેલી, ઘણી બારીક, કે મળ અને ઘણી શોભિતાં હતાં. તેના નખને સમૂહ સ્વરછ તથા માખણ જે મુલાયમ હતે. ચરણ યુગલ સેનાના બનાવેલા કછપની (કાચબાની) પીઠના જેવા ઊંચા-ભરાવદાર, વિશુદ્ધ તથા સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલાં લક્ષણોવાળાં હતાં. તેનું સુંદર કપિલ-મંડલ કુંડળ વડે શોભતું હતું. તેનું વક્ષસ્થળ વિશાળ મતિઓના હારથી શોભતું હતું અને બધી ઋતુઓમાં ઉત્પન્ન થતાં સુંદર ગંધવાળાં પુષ્પોની માળાથી યુક્ત હતું. તેના શરીરરૂપી લતા ઉંચી પુષ્ટ અને કમળ હતાં એટલે કે તે સર્વાગ સુંદર હતાં. મનહર મણીઓના સમૂહના નાના નાના ખ ડોવાળા સેનાની સેર વડે તેને કટિ પ્રદેશ શેલતે હતા. તેનું કપાળ અર્ધચન્દ્રમાં જેવું હતું. અનેક ચન્દ્રકાન્ત તથા વૈર્ય આદિ મણીએ. સામાન્ય સુવર્ણ તથા અંકરન સ્ફટિકરત્ન, અને લોહિતાક્ષ આદિ રન અને ઉત્તમ સુવર્ણના બનાવેલાં ઘરેણાં હતાં, તથા હાર-અઢાર લટને, અધહાર નવ લટને, રત્નજડિત કુંડળેની જોડી. ધારણ કરેલી હેમમાળા, મણિમાળા, કનકમાળા (અહીં હેમ અને કનક બન્ને સેનું હોવા છતાં પણ તેમની જાતમાં તફાવત છે) કટિસૂત્ર, તિલક (કપાળે ચન્દન વગેરેનું) કુલક, લના આકારનું એક લલાટે પહેરવાનું ઘરેણુ) સિદ્ધાથિકા (ગળાનું સોનાનું ઘરેણાં) કવાળિકા (કાનના ઉપરના ભાગમાં પહેરવાનું કાનનું ઘરેણું) શશી, (ચન્દ્રાકાર આભૂષણ) સૂર્ય (સૂર્યના આકારનું આભૂષણ), તલભંગક (હાથનું ઘરેણું), વૃષભવત્રક (બળદના મુખના આકારનું ઘરેણુ), ત્રુટિત (હાથનું ઘરેણું). હસ્તામલક નામનું આભૂષાગ. કેયર (હાથનું આભૂષણ), વળય-કંકણ, પ્રાલખ (ડોકનું આભૂષણ) અંગુઠી, વલાક્ષ (ડેકાણું ઘરેણું) દીનારમાલિકા (દીનારોની માળા) પ્રતરક (ગળ-પાનના આકારનું એક આભૂષણ) પરિહાર્યક (એક જાતનું આભૂષણ) યાજાલ (પગનું આભૂષણ ) તથા ઘટિકા ( એક જાતનું ઘરેણું) કિંકિણી (પગનું ઘરેણું) અને પત્નીના વિશાળ સમૂહ વડે જડિત શ્રેષ્ઠ રત્નમય ઉત્તમ નુપુર, ચલનમાલિકા (પગનું એક ઘરેણું) કનકનિગડ (બેડીના આકારનું પગમાં પહેરવાનું સેનાનું ઘરેણું) જાલક (પગનું ઘરેણું), મગરના મુખ જેવા આકારથી શોભતાં નુપુર, આ બધાં આભૂષણે ગતિથી (ચાલવાથી) મધુર અવાજ કરતાં હતાં. તથા–તેનાં (લક્ષમીના) હાથ અને પગ લાલ કમળનાં જેવાં કોમળ હતાં. સ્વરછ કમળનાં પાન જેવી અને આંખો વિશાળ હતી. હાથરૂપી પલ્લ દ્વારા પકડેલા, ભમરાઓના સમૂહ જે કાળો લાંબો અને સુંદર કેશસમૂહ હતાં. તે મને હર મુખ, હાથ, પગ, અને નયનવાળી હતી, તથા લાવણ્ય, રૂપ અને યૌવન સંપન્ન હતી. ખૂબ પુષ્ટ સમસ્ત અંગ-ઉપાંગોથી શોભાયમાન હતી. કર યુગલ, ચરણ–યુગલ, મસ્તક, આદિ અંગ-ઉપાંગોમાં પહેરેલા મણિ સમૂહ, સુવર્ણ અને રત્નનાં બનાવેલાં આભૂષણોના પ્રકાશથી તેણે ઘાટા અંધકારને દૂર કરી નાખ્યો, તે શાંત સ્વરૂપવાળી હતી. પિતાનાં શરીરની સ્વચ્છ કાન્તિ વડે તેણે દસે દિશાઓને પ્રકાશિત કરી દીધી હતી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ સરોવરમાં રહેલાં કમળમાં નિવાસ કરનારી, બધા લોકોના સંકલ્પ-વિકલ્પવાળાં અન્તઃકરણ-મનને તથા સ્મરણ કરનારા અન્તઃકરણ-હદયને-બન્નેને અત્યન્ત આનન્દ દેનારી હતી. ઐશ્વર્ય આદિથી સંપન્ન તથા વિકસિત કમળપત્રો જેવાં નેત્રવાળી હતી. એવી લક્ષ્મીને જોઈ (સૂ૦ ૧૮) પુષ્પમાલાયુગલ સ્વપ્ન વર્ણનમ્ | ૫-પુષ્પમાળા–યુગનું સ્વપ્ન. મૂળનો અર્થ– ar' ઇત્યાદિ. ત્યાર પછી, ત્રિશલા રાણીએ, બે ફૂલની માળાઓ સ્વપ્નમાં જોઈ આ માળાચઝલસરસ નાગ. પત્રાગ. પ્રિયંગ. પાટલ. મંડિલ. મલ્લિકા, નવલિકા, યુથિકા, વાસંતિકા, કુટજ, કરંટ, કુન્દ, કુંજક, કુરબક, કમળ, બકુલ, બન્ધક, ચંપક, અશેક, મન્દાર તિલક, કાચનાર, આશ્રમંજરી, જુઈ, તથા માલતીના ફૂલની વિપુલ સુગંધથી ભરપૂર અને મનહર હતી. ચતુદિશામાં આ માળાની સુગંધ પ્રસરી રહેતી હતી. કાળા-લીલા-પીળા-લાલ-સફેદ વર્ષોથી આ માળા શોભી રહી હતી. તમામ ઋતુઓની સુગંધ અને મહેરતા, આ માળાયુગલમાં, આવી રહેલી હતી. માળા'ની રચના ચિત્ર-વિચિત્ર હતી. દૈવી ફૂલોથી બનેલી હોવાથી પવિત્ર હતી. પરાગના લોભી એવા ભમરાઓ, તે કમળની બહાર તેમજ અંદર, સુગંધની લાલસાએ, તે માળાના પ્રદેશ ઉપર ગુંજારવ કરી રહ્યા હતાં. આ “માળા' ગંધની તૃપ્તિ કરાવી આપે તેવી તેનામાં વિશેષતા હતી. અને તેની સુગંધ દ્વારા, દશે દિશાઓ, બહેકી રહી હતી આ કાશમાંથી ઉતરતી આ માળને ત્રિશલા દેવીએ સ્વપ્નમાં જોઈ. સ. ૧૦ ટીકાને અર્થ–– ‘તt ar' ઇત્યાદિ. લક્ષ્મીનું સ્વપ્ન જોયા પછી પાંચમાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ પુષ્પમાળાનું યુગલ જોયું એટલે કે ફૂલની બે માળાઓ જોઈ. તે પુષ્પમાળાનું યુગલ કેવું હતું તે માળાયુગલ રસથી ભરેલ તથા વિકસિત નાગથી લઈને માલતી સુધીના ફૂલોની ઉગ્ર સુગંધ વડે શેભતું હતું. નાગ અથવા નાગકેસરનાં ફૂલે, પુન્નાગ એટલે કે પુન્નાગનાં ફૂલો, પ્રિયંગુ એટલે કે પ્રિયંગુ વૃક્ષના ફૂલો, પાટલ અથવા ગુલાબનાં ફૂલે, મંઝિલ એટલે કે શિરીષના ફૂલે, મલિકા એટલે કે મલ્લીનાં ફૂલો, નવમલ્લિકા એટલે કે નવમલ્લિકાનાં ફૂલે, યૂથિકા એટલે કે જુહીનાં ફૂલો, વાસન્તિકા એટલે કે વાસન્તી લતાના ફૂલો. કણિકા જિતાનાં ફૂલે, કુટજ એટલે કે ગિરિમલિકાનાં ફૂલ, કરંટક અથવા કેરંટકનાં ફૂલ, કુન્દ એટલે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ કે કુન્દનાં ફૂલ, કુજક એટલે કે શતપત્રિકાનાં કુલે, કુરખક એટલે કે લાલ રંગના મહાસહાનાં કૂલ, કમળ એટલે કે કમળનાં કુલે, બકુલ એટલે કે બકુલનાં ફેલો, બબૂક એટલે કે બધુજીવકનાં ફૂલો, ચમ્પક અથવા ચંપાનાં ફેલ, અશોક એટલે કે અશોકનાં ફૂલો, મંદાર એટલે કે મંદારનાં ફુલો, તિલક અથવા શ્રીમદ્ વૃક્ષનાં ફૂલે, કચનાર એટલે કે લાલ રંગનાં એક જાતનાં ફલે, સહકાર એટલે કે આંબાની મંજરી, જાતી એટલે કે જાઈનાં ફલો, માલતી એટલે કે માલતીનાં ફલો, એ બધી જાતના ફેલ વડે બનેલ હોવાથી એ બધાની અતિશય પ્રશસ્ત ગંધ વડે તે શેભાયમાન હતું. તે બધી તરફ ફેલાતી ગંધથી સુંદર હતું. સરસ, વિકસિત, રમણીય, અને શ્રેષ્ઠ કાળાં નીલાં પીળાં, લાલ, અને સફેદ એ પાંચે રંગેના તથા બધી ઋતુઓનાં સુગંધિત ફૂલોની શોભાયમાન સુંદર અથવા મનવાંછિત રચનાઓથી અદૂભુત હતું. એટલે કે તે માળાયુગલમાં બધી ઋતુઓનાં અને બધા રંગેનાં ફૂલો હતાં અને તેની બનાવટ ઘણી સુંદર હતી. તેથી તે જોતાં અદ્દભુત લાગતું હતું. તે દેવલોકનાં ફૂલ વડે બન્યું હતું. તેથી પવિત્ર વિશુદ્ધ હતું. તેની આસપાસ મધુ (પરાગ) ના લોભી, ક્ષેભવાળા, અંદર રહેલા, તથા મધુર અને અસ્કુટ શબ્દ કરતા ભમરાઓને સમૂહ ગુંજારવ કરતે હતે. તે ગધેથી તૃપ્તિ કરનારું હતું. બધા લોકોના મનને હરવામાં ધુરન્ધર-શ્રેષ્ઠ સુગંધથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉવ અને અધેદિશારૂપ દશે દિશાઓને એટલે કે તેમાં રહેલાં પ્રાણીઓને આનંદિત કરતું તથા આકાશમાંથી નીચે ઉતરતું વિશાળ પુષ્પમાળાયુગલ જોયું (સૂ૦૧૯). ચન્દ્ર સ્વપ્ન વર્ણનમ્ | ૬-ચંદ્રમાનું સ્વપ્ન મૂળને અર્થ- સૌ gm gr' ઇત્યાદિ. માળાની જોડીને જોયા બાદ, છઠા સ્વપ્નમાં, ત્રિશલા દેવીએ ચંદ્ર' ને જોયે. આ ‘ચંદ્ર” ગાયના દૂધ જેવો, પાણીના ફીણ સમાન, ચાંદીના કળશ જે અને કુન્દપુષ્પ જેવો સફેદ હતું. આ “ચંદ્રમા ' ચકેર પક્ષીના મનને સુખદાયી અને સર્વના મનને આનંદ ઉપજાવનાર, દિશારૂપી રમણીના દર્પણ સમાન, કુમદને પ્રફુલ્લિત કરવાવાળે, સેળે કળાથી પરિપૂર્ણ હતે. આ ચંદ્રમાં રાત્રિને રાજા અને પતિ ગાવાથી રાત્રિને નિર્મળ અને આલહાદક બનાવતે. રજત-ચાંદીના પહાડના શિખર સમાન વેત સુવર્ણ જે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ નિર્મલ-મલ વગરનો હતો, એટલે કઈ પણ પ્રકારની મલિનતા વિનાને હોવાથી ઉત્તમ દેખાતે. પૂર્ણિમાને દિવસે સોળે કળાએથી વિકસિત થતાં ચંદ્રમા જે આ “ચંદ્રમા’ દેખાતે. દિશાઓમાં વ્યાપેલાં અંધકારને, ઘોળીને પી જનારો હોવાથી તેના પેટાળમાં શ્યામચિહ ચળકાટ મારતું હતું. સાગરના મેજાઓને ઉછાળી ઉછાળીને નીચે પટકતો એ હતો. વર્ષ, માસ, દિવસ વિગેરેનું જેનાથી વિધાન થાય છે તેવો તે હતે. નક્ષત્રોના સમૂહને નેતા હતો. અહનિરશ જેનાથી અમૃત ઝરે છે એવા “પૂર્ણ ચંદ્રમા' ને ત્રિશલા રાણીએ જોયો. (સૂ) ૨૦) ટીકાને અર્થ– તમો નુ સા' ઈત્યાદિ પુષ્પમાળાન યુગલને જોયા પછી છઠા સ્વપ્નમાં ત્રિશલા દેવીએ પૂર્ણ ચન્દ્રમાને છે. પૂર્ણ ચન્દ્રમાં કે તે તે કહે છે– તે પૂર્ણચન્દ્ર ગાયના દૂધ, પાણીનાં ફીણ, ચાંદીના ઘડા તથા કુન્દનાં ફૂલ જેવા સફેદ રંગનો હતો. ચકેર એટલે કે ચન્દ્રમાના વિરહથી દુઃખી થનારાં પક્ષીઓનાં મનને પ્રસન્ન કરનારે હતો. બધા લોકોની આંખોને આનંદ દેનારો હતે. દિશારૂપી સ્ત્રીનાં દર્પણ જે હતે. ધવલ-કમળો એટલે કે કુમુદનાં પાનને પ્રફુલિત કરનારી કળાવાળે હતો. તે કારણે તે કમદાના સમૂહને વિકસિત કરનારે હતો. રાત્રિની સુષમામાં (પરમ શોભામાં) અત્યન્ત વૃદ્ધિ કરનારે હતે, ચકચકિત ચાંદીના પર્વતના શિખર જે નિર્મળ હતા, કલધીત એટલે કે વેત રંગનાં સોનાનાં જેવા સ્વચ્છ હતો. શુકલપક્ષ અને કશુપક્ષ એ બન્નેની મધ્યમાં આવતા પૂર્ણિમાના દિવસે પ્રકાશિત થનારી પૂર્ણ કળાઓ વાળે હતે. દિશાઓના સમૂહમાં છવાયેલા ઘાડા અંધકારને પૂર્ણ રીતે પી જવાને કારણે ઉદરમાં પેદા થયેલાં અંદર શ્યામ રંગનાં ચિહવાળે હતો. સાગરના અત્યન્ત તરલ તરંગાને ઉછાળનાર હતે. વર્ષ, માસ, પખવાડીયું, સપ્તાહ, દિન, રાત આદિનું પ્રમાણ કરનારે એટલે કે ચાન્દ્ર વર્ષ, માસ આદિના વિભાગ કરનારે હતે. નક્ષત્રનો નાયક-સ્વામી હતો. અમૃત વર્ષાવનારો હતે. આ પ્રકારના વિકસિત પૂર્ણચન્દ્રમા–સોળે કળાવાળા નિશાકરને જોયો. (સૂ) ૨૦) સૂર્ય સ્વપ્ન વર્ણનમ્ ૭ સૂર્યનું સ્વપ્ન ગુજ શr rષા' ઇત્યાદિ. “ચન્દ્રને સાક્ષાત્ સ્વરૂપમાં જોયા બાદ, ત્રિશલા રાણીએ, સૂર્યને મૂળનો અર્થ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નમળે છે. આ સૂર્યનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે કે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરવાવાળે, તેજસ્વી કિરણે યુક્ત, સહસ્ત્ર કિરણોથી દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળો હતે. તેનું તેજ, પોપટની ચાંચ સમાન, પાકેલા બિંબફળ સમાન, ચણોઠીના અર્ધા–ભાગ-સમાન લાલઘુમ, અને ખિલેલા જવાકુસુમ અને કુસંભના પત્ર અને કુલ સમાન લાલ-મંડલવાળો હતો. આ સૂર્ય તિષમંડળને અધિપતિ હતા. તેના તેજ અને પ્રકાશથી, વનરાજિ નવપલવિત થતી હતી. શીત વાતાવરણને ભેદી શકવા તે સમર્થ હતે. આ સય' ના મધ્યબિંદુના આધારે, પ્રખર જયોતિષીઓ, જોતિષશાસ્ત્રના લક્ષણો વિગેરે કહી શકતા. આકાશમાં, તે દીપક સમાન, આખા લોકના નેત્ર સમાન, ગ્રહ, નક્ષત્ર, તારાઓના માર્ગના પ્રવર્તક, હિમને ગાળી નાખે તેવા બળવાળે, મેરુ પર્વતની ચારે બાજુએ ઘુમવાવાળો, વિશાળ મંડલ-યુક્ત ગણતે. આ સૂર્ય, ગ્રહ-નક્ષત્ર વિગેરેને નાયક અને હિમને નાશ કરનાર હતે. પિતાના હજાર કિરણે વડે ચંદ્રમા ' વિગેરેના તેજને ફીકું પાડનાર મહાતેજસ્વી હતા અને ગાઢ અંધકારના ચૂરેચૂરા કરવામાં તે પ્રખર પુરુષાથી હતો. આવા ગુણોથી ભરપૂર એ સૂર્ય, ત્રિશલા રાણીને, સ્વપ્નમાં દેખાય. (સૂ૦૨૧). ટીકાનો અર્થ–“તો કુળ રાષiધા” ઈત્યાદિ. પૂર્ણ ચન્દ્રમાને દેખ્યા પછી સાતમાં સ્વનામાં ત્રિશલા દેવીએ સૂર્યને જોયો. તે સૂર્ય કેવા હતે? તે કહે છે– ઘાડ અંધકારના સમૂહને દૂર કરવામાં તે આગેવાન હતા, તેનાં કિરણે ઘણા શ્રેષ્ઠ અને તીવ્ર હતાં, હજાર કિરણે પ્રસરાવીને તેણે દિશા-સમૂહને પ્રકાશિત કરી નાખ્યો હતો. તે પોપટની ચાંચ જે, સારી રીતે પાકેલા બિસ્મફળ જેવ, તથા ગુંજાફળ (ચણાઠી) ના તળ જે લાલ હતું, અને તેનું મંડળ વિકસિત જવા પુષ્પના જેવું તથા કુસુંભનાં ફૂલ-પાન જેવું લાલ હતું. તે જ્યોતિષ્ક દેને ઈદ્ર હતો. કમળવનની શોભા વધારવામાં વિકસાવવામાં કુશળ હતે. શીતના સમૂહને નાશ કરવાને સમર્થ હતા, જ્યોતિષ શાસ્ત્રનાં લક્ષણોને પ્રદર્શક હતો. આકાશ મંડળનો એ અનેખો દીપક હતો જેમાં તેલ પુરવાની જરૂર રહેતી નહીં અને જેમાંથી ધુમાડો પણ નીકળતે નહી. સમસ્ત ભુવને-જગતમાં રહેતાં પ્રાણીઓનાં નયન જેવો હતો. તારા આદિ જ્યોતિષીઓના માગને પ્રવૃત્ત કરનારે હતે. હિમને ઓગાળવાને સમર્થ હતો. સુમેરુ પર્વતની સતત પ્રદક્ષિણા કરનારા વિશાળ મંડળવાળો હતો. મંગળ આદિ ગ્રહને નાયક હતા. દિન કરનાર હતા. પિતાનાં હજાર કિરણે વડે ચન્દ્રમાં આદિ સમસ્ત ગ્રહોના સમૂહનાં તેજને ઝાંખુ પાડનારે હતે. બીજા બધા ગ્રહનાં કરતાં અધિક તેજસ્વી હતો. બધી દિશાઓમાં છવાયેલા અંધકારના સમૂહનો નાશ કરનાર અને સુંદર હતું. એવા સૂર્યને જોયે. સૂ૦૨૧), શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ધ્વજ સ્વપ્ન વર્ણનમાં ૮–દવજાનું સ્વપ્ન મૂળનો અર્થ—‘ત્તો [ સા ૪જ' ઇત્યાદિ. સૂર્યના સ્વપ્ન બાદ, ત્રિશલા રાણીએ, સુવર્ણના ઉત્તમ ડાંડા પર રહેલી ભાથી યુક્ત, શ્વેતકમળ જેવી ધ્વજા જોઈ. આ “ ધ્વજા’ ચંદ્રના કિરણે જેવી વેત અને નિર્મળ હતી. ડાંડાના ઉપરના ભાગમાં સ્થિત હતી. જેમ આકાશને ભેદી નાખવા સિંહ તૈયાર થયું હોય અને તે વખતનું જેવું તેનું વિકરાળ રૂપ પ્રદર્શિત થતું હોય તેવા સિંહનું ચિત્ર આ ધ્વજામાં આલેખાયું હતું. આ “વજા' શીતળ મંદ અને સુગંધિત વાયુના લેરખડાંથી ફરક-ફરક થઈ રહી હતી. તેની ઉંચાઈ આકાશપ્રદેશને સ્પર્શ કરે તેવી હતી. આ “દવજા’ને જોતાં જ, નયને નાચી ઉઠે તેવી તે સુંદરતાથી ભરેલી હતી. લાલ, લીલા, પીળા અને સફેદ રંગના મોરના પીંછાથી તેને અગ્રભાગ ચિતરાયેલો હતે. આ દવાની ચારે તરફ, સુગંધિત પુષ્પોની માળાઓ લટકી રહી હતી. આવા ગુણો-યુક્ત ધ્વજાનું સ્વપ્ન, ત્રિશલા રાણીએ, અનુભવ્યું. (સૂ૦૨૨). ટીકાને અર્થ—‘તો પુજા ના મંજ' ઈત્યાદિ. સૂર્યનું સ્વપ્ન જોયાં પછી આઠમાં સ્વપ્નામાં ત્રિશલા દેવીએ ધ્વજા (પતાકા) જોઈ. તે કેવી હતી? તે કહે છે – તે દવા શ્રેષ્ઠ સોનાના દંડ પર અવલમ્બિત હતી. ઘણી જ ઉત્તમ ભાવાળી હતી. વિકસિત વેતકમળ, ચકચકિત ચાંદીના પર્વતના શિખર, ચન્દ્રમાના કિરણ અને વેત સુવર્ણના જેવી સફેદ, મસ્તક પર રહેલ સુંદર તથા જાણે આકાશ મંડળને ભેદવાને માટે તૈયાર થયેલ સિંહનાં ચિહ્ન વડે શોભાયમાન હતી. શીતળ, મંદ-મંદ વાતા, સુગંધવાળા પવનના કોમળ સ્પર્શથી ફરફરતી હતી. આકાશ-તળનો સ્પર્શ કરતી હતી. જેનારા લોકોના નયનને આનંદદાયી હતી. અતિશય આનંદરૂપ હતી, એટલે કે તે હદયને આનંદ દેનારી હતી. તેને અગ્રભાગ એ ધ્વ દરેલાં નીલા રંગનાં લાલ રંગના પીળા રંગનાં. અને વેત રંગનાં કોમળ અને સુશોભિત મોરનાં પીછાઓ વડે અત્યન્ત રમણીય હતે. તેની ચારે તરફ વિવિધ જાતના સુગંધીદાર ફૂલોની માળાઓ લટકતી હતી. (સૂ૦૨૨) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરજતકલશ સ્વપ્ન વર્ણનમ્ ૯-પૂર્ણરજત કુંભનું સ્વપ્ન મૂળને અર્થ–“તો પુન લા' ઈત્યાદિ. ત્યાર પછી ત્રિશલા રાણીએ, ચાંદીના કુંભનું સ્વપ્ન અનુભવ્યું. આ કુંભ કેવું હતું ? તેનું વર્ણન આ પ્રમાણે છે આ કળશ વેતવણે અને શોભાયમાન હતો. સર્વ મંગળમય ચિહ્નોવાળા જણાતે. તેમાં વિમળ કમળાના વિવિધ સમૂહથી શેબિત થતાં અનુપમ ૨થી બનાવેલ સુંદર અને શ્રેષ્ઠ કમળ પર મૂકવામાં આવ્યો હતો. આ કળશ સુગંધિત અને નિર્મળ જળથી ભરેલો છે. આ કળશને મલયાગિરિના ચંદનથી પણ ઉંચુ સ્થાન ધરાવતાં ચંદનને લેપ કરવામાં આવ્યું હતું. તેના ક કે લાલ ચમક્ત દેર બાંધવામાં આવ્યું હતું. અનુપમ ભાવાળે આ કળશ હતે. આ કળશ દેવાધિષ્ઠિત હતું. આ “કળશ” નું મોટું કમળના ફૂલ વડે ઢાંકેલું હતું. તેની શોભા, આંખને આનંદ આપે તેવી હતી. તેમ જ તેનું તેજ, અને ખી ભાત પાડે તેવું જાજવલ્યમાન હતું. તેના કાંઠલામાં, સર્વ ઋતુઓમાં ઉગતા ફૂલની માળા આપવામાં આવી હતી. આ કળશ પવિત્ર હોવાને લીધે બધા કુલક્ષણોથી રહિત હતા, એટલે સવ સુલક્ષણવાળા હતા. હાર અને અર્થહારથી તેની ગરદન શેભતી હતી, અને મંગલમય હતે, પિતાની આભા-કાંતિથી અંધકારને નાશ કરવાવાળે હતે. આવા રત્નજડિત રજત-કળશને, ત્રિશલા રાણીએ, નવમાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૨૩) ટીકાને અર્થ-રો gr ’ ઈત્યાદિ. વજાનું સ્વપ્ન જોયાં પછી નવમાં સ્વપ્નામાં ત્રિશલા રાણીએ રત્નજડિત ચાંદીનો કળશ જે.તે કળશ કે તે તે કહે છેને વેત વર્ણના ઉત્તમ સેનાના જેવો ચળકતે હતો. તે સમસ્ત મંગળને જનક હોવાથી મંગળ-સ્વરૂપ હતે. નિર્મળ કમળાના સમૂહથી શોભતો હતે. અનુપમ રત્નથી બનેલા સુંદર કમળ પર ગોઠવેલ શ્રેષ્ઠ કમળાનાં ફૂલો પર રાખેલું હતું. સુગંધિત શ્રેષ્ઠ જળ–નિર્મળ અને શુદ્ધ જળ-થી ભરેલો હતો. તેના ઉપર ચંદનને લેપ કરેલ હતું. તેના ગળામાં લાલ સૂતર બાંધેલું હતું. તેની સુષમા-સુંદરતા અનુપમ હતી. તેજ કળશના આશ્રિત દેવ વડે સેવાયેલ હતે. કમળ-પુનાં ઢાંકણા વડે ઢંકાયેલ હતું. સૌમ્ય-મનને પ્રસન્ન કરનારી-શેભાનાં ઘર જે હતે. અમૃતાં જનની જેમ દર્શકોનાં નયનેને આનન્દદાયક હતો, એટલે કે જેમ અમૃતાંજન અને સુખદાયક હોય છે તેમ તે કળશ પણ આનંદદાયક હતો. તે બધી દિશાઓમાં સંપૂર્ણ રીતે પિતાનું તેજ પ્રસરાવતો હતો, તેથી પોતાના સૌદયની અધિકતાથી સુશોભિત થઈ રહ્યો હતો. બધી ઋતુઓના, ઘણુ સુગધમય ફૂલો વડે કલાત્મક રીતે ગૂંથેલી અનુપમ માળાઓ તેના કંઠનું સુંદર આભૂષાણ હતીતે પુણ્ય-પવિત્ર હતે. તેથી પાપ સમૂહથી રહિત, બધી જાતનાં કુલક્ષણો વિનાને હતો. તેનું ગળું હાર (અઢાર સેર–લટ ને) તથા અદ્ધ હાર (નવ સેર-લટ ને) વડે સુશોભિત હતું. તે મંગળકારી હોવાથી મંગળ-સ્વરૂપ હતું. પિતાના તેજથી અંધકારનો નાશ કરનારા હતા. એવા રત્નજડિત રજતકળશને એટલે કે રત્નોથી જડેલા ચાંદીના કળશને જે. (સૂ૦૨૩) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ પા સરોવર સ્વપ્ન વર્ણનમાં ૧૦–પદમ સરોવરનું સ્વપ્ન. મૂલનો અર્થ–“તો કુળ ના શીળીન” ઈત્યાદિ. તે સ્વપ્નના અનુભવ બાદ, દશમા સ્વપ્ન તેમણે શ્રેષ્ઠપઘસરોવર જોયું. આ સરોવરમાં, પાતળા જાડાં, હલકા, ભારે, શાલ, કુલ, રાજીવ, કાચવા વિગેરે જલચર છે તેનું પાણી પી રહ્યા હતાં. આ સરોવરમાં, પવનથી ઉત્પન્ન થયેલી લહેરી, લહેરાઈ રહી હતી. આ સરોવર, કહલા (એક પ્રકારનું સુગંધી વેત કમલ), હલ્લક એટલે લાલરંગી કમલ, કુવલય, ઈન્દીવર, કૈરવ, પુંડરીક કેકનદ વિગેરે કમલેથી સુશોભિત લાગતું. સૂર્યના તેજસ્વી કિરણના પ્રભાવે ખિલેલા કમલોના કેશરાઓમાંથી, અતિશય સુગંધિત પરાગકણે કરી રહ્યાં હતાં. આ પરાગકણાના રંગ લાલ-પીળા હોવાથી, સરોવરનું પાણી, લાલ-પીળા રંગનું દેખાતું. પુષ્પને પરાગ ઘણે સુંદર અને સુગંધિત હોવાથી ભમરાઓના ટોળે-ટોળા પુપેની આસપાસ ગુંજારવ કરી રહ્યાં હતા. આ તળાવના કિનારે, વિવિધ પ્રકારના પક્ષીઓ આવાગમન કરી રહ્યાં હતાં. કમલિનીના પત્ર પર બાઝી ગયેલાં પાણીના બિંદુઓ મોતી અને તારા સમાન જણાતાં હતાં. આ સરોવર એક મહાન સાગર જેવું જોવામાં આવતું. કમલોથી તેની શોભામાં વૃદ્ધિ થતી હતી. સંપૂર્ણ શેલાવાળા કલહસે, રાજહશે, બાલહસે, અને ચકવાઓ, તેમ જ સારસ પક્ષીના જોડલાં, આ સરોવરમાં કલ્લોલ કરતાં હતાં. ત્યાં અનેક દેવ દેવીઓના જોડલાં જે ક્રીડા કરી રહ્યાં હતાં તેને કારણે તેમાં લહેર ઉછળી રહી હતી. આ સરોવર, જોનારના મન અને નેત્રોને આનંદ આપનારું હતું. આ સરવરે પિતાની પ્રભાથી બીજા બધા સરેવરને તિરસ્કૃત કરી દીધાં હતાં. આ સરોવરમાં સર્વશ્રેષ્ઠ પમે-કમને વાસ હોવાથી તે “પદ્મસાવર” તરીકે ઓળખાતું. એવું પદ્મ. સરોવર ત્રિશલા રાણીએ દસમાં સ્વપ્નમાં જોયું. (સૂ૦૨૪) ટીકાને અર્થો ન રીજવા ઈત્યાદિ. પૂર્ણ કળશનું સ્વપ્ન જોયા પછી દસમાં સ્વપ્નામાં ત્રિશલાદેવીએ પદ્મસરોવર જોયું. તે સરવર કેવું હતું? તે કહે છે. દુબળાં અને જાડાં પાઠીન, મદ્ગુર, શાલ, શકુલ, રાજીવ તથા ૨હિત આદિ માછલાં તથા મગર, ગ્રાહ, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ શિશુમાર, કાચબા વગેરે વગેરે જળચર જીને સમૂહ તે સરોવરનું પાણી પીતું હતું. તે અત્યંત ચપળ તરંગ વડે લહેરાતું હતું. કહલારક (એક જાતનાં સુગંધીદાર વેત કમળ)થી, હલક નામનાં લાલ રંગનાં અને ત્રણે કાળમાં વિકસિત રહેતાં કમળથી, તથા કુવલયો (ચન્દ્રવિકાસી વેત રંગના કમળ) થી, પુંડરીકે (સફેદ કમળ) થી, અને કોકનદોથી (રાતા કમળથી અને રાતાં કમુદેથી) તેની શોભા અનુપમ હતી. સૂર્યનાં લાલ કિરણો પ્રસરવાને લીધે વિકસિત થયેલાં કમળોના કેસમાંથી ઝરતા અતીવ સૌરભવાળા પરાગ (ફૂલોની રજ) રૂપી રાગ (રંગ) થી તેનું પાણી આછા પીળા તથા લાલ રંગનું લાગતું હતું. ફૂલના રસને આસ્વાદ કરવાથી મત્ત બનેલા, આનંદિત થયેલા, મધુર ગુંજારવ કરતા, મધ્યમાં અવર-જવર કરનારા ભમરાઓના સમૂહે ત્યાંનાં કમળને આવરી દીધાં હતાં. ત્યાં અનેક પ્રકારના હસ, સારસ, કૌંચ, ચકવા, કુર૨ (કુ જડા) દાટ્યૂહ (મધુર સ્વર બેલનારું એક પક્ષી) આદિ પક્ષીઓ આમ તેમ ઉડતાં હતાં. કમલિનીઓનાં પાન પર સુશોભિત લાગતા પાણીનાં ટીપાંઓને સમૂહ મોતીઓ તથા તારાઓને લુમ ઉત્પન્ન કરતું હતું. અત્યન્ત વિસ્તીર્ણ હોવાના કારણે તથા મોતી આદિ વડે ભરેલું હોવાથી તે સાગર જેવું દેખાતું હતું. કમળાનાં સમૂહ વડે તે રમણીય લાગતું હતું. તે બધી જાતની શોભાવાળું અને સુખમય હતુ. કલહ સો (વતક) રાજહંસે (લાલ ચાંચ તથા પગવાળા સફેદ હસ), બાલહસે (એક પ્રકારના પક્ષી), ચકવાઓને સમૂહ, તથા સુંદર સારસ આદિ ગવી લાં પક્ષીઓનાં યુગલે તેના પાણીનું સેવન કરતાં હતાં. તેથી તે સરેવર ચંચળ હતું. ઘણા જ દેવ–દેવીઓના યુગલેની કીડાને કારણે તેમાં ઉંચા મોજાઓ પેદા થતાં હતાં. તે જેનારાઓના હદયને, મનને તથા નેત્રોને આનંદદાયી હતું. પોતાની અસાધારણ કાન્તિ વડે તે બીજા બધાં સરોવરને મહાત કરતું હતું. ત્રિશલા દેવીએ આ પ્રકારનું કમળેવાળું સરોવર દશમાં સ્વપ્નામાં જોયું. (સૂ૦ ૨૪) ક્ષીરસાગર સ્વપ્ન વર્ણનમ્ ૧૧ ક્ષીરસાગરનું સ્વપ્ન મળનો અર્થ ‘ go કા uિro' ઇત્યાદિ. ચંદ્રના અજવાળાથી પણ વધારે ઉજવળ નિર્મળ જળના સમૂહવાળે, અનેક મોટા મોટા મગરો, શિશુમાર, તિમિ, તિમિગિલ, તિમિગિલગિલ નામવાળા મછાના ઉછળવાથી ઘણા ક્ષબ્ધ થઈ ગયો છે એ; અસાધારણ તરંગો વચ્ચે પણ તરવાવાળા જળ-જંતુઓ યુક્ત; અનેક નદીઓના પ્રવાહ જેમાં સામેલ થઈ જેના પાણીની વૃદ્ધિ કરે છે એ; જેના મધ્ય ભાગમાં, તરંગેની પરંપરા નિયત પ્રમાણે ઉઠી રહી છે એ; જેના તરંગ, કિનારે અથડાઈ પાછા વળતા પવનના જોરે, ચંચળ લહરીઓમાં ફેરવાઈ જાય છે એ જેના પાણીમાં દૂધ જેવા સફેદ અને મીઠા ફીણો થોકબંધ તરે છે એ; કીચડરહિતઃ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ મોટી મોટી નદીઓના વેગવાળા સંગમથી પડેલા ખાડામાં, ભરતી થતા પાણી ઉછળી પડતું, ને તે બને સંગમના લીધે થતાં ઉછાળાનું પાણી, ઘણું રમણીય અને સુંદર દેખાતુ એ જે મધુરજળવાળો ક્ષીરસાગર તેનું સ્વપ્ન, ત્રિશલા રાણીએ, અગ્યારમાં સ્વપ્નમાં જોયું. (સૂ૦ ૨૫) ટીકાને અર્થ—‘ત્તઓ go સા વીાિરા ઈત્યાદિ. પદમ સરોવરનું સ્વપ્ન જોયા પછી અગીઆરમાં સ્વનામાં ત્રિશલા દેવીએ ક્ષીરસાગરને જોયો. તે કેવો હતો, તે કહે છે તે ક્ષીરસાગરનાં નિર્મળ જળને સમૂહ ચન્દ્રમાનાં કિરણસમૂહથી ચળકતો હતે. વિશાળકાય મગરોના સમૂહ, શિશુમાર (શેશ નામના જળચરો) ના સમૂહ તથા તિમિ. તિમિંગિલ (તિમિ નામનાં માછલાઓને ગળી જનારા) તથા તિમિંગિલગિલ (તિબિંગિલ નામના મચછને પણ ગળી જનાર) મર છે તેમાં ઉપર ઉછળતાં હતાં. એ બધાના ઉછળવાને કારણે તે સાગરમાં અસાધારણ લહેરો ઉત્પન્ન થતી હતી તે લહેરેમાં વિવિધ પ્રકારનાં જળજંતુઓ ઉભરાતાં હતાં તે સાગરમાં ઘણી નદીઓનો સંગમ થતો હતો, અને તે સંગમને લીધે તેના પાણીમાં વધારો થતો હતા. તેમાં સર્વત્ર અને બધી તરફ લહેરો પર લહેરો ઉછળતી હતી. તે નાનાં નાનાં તરંગોની છટાવાળો હતો. પ્રબળ પવનના આઘાતથી એક લહેર પેદા થતી, તેમાંથી બીજી લહેર પેદા થતી, એ રીતે લહેરોની પરંપરા પેદા થતી હતી. તે તરંગપરંપરા જઈને કિનારાની સાથે અથડાતી હતી. આ અથડાટથી જે ચંચળ લહેરો ઉત્પન્ન થતી તે પાછી ફરવાથી પાણીમાં ફીણ ઉત્પન્ન થતાં હતા. તે ફીણવાળા જળને લીધે સાગરને મધ્યભાગ ઘણો જ સુંદર લાગતો હતો. તે સાગર કીચડ વિનાને હતે. ઘણા જ વેગથી દેડીને મોટી નદીઓ તે સાગરને મળતી હતી. તેમના સંગમને લીધે જે ખાડાઓ પડયાં હતાં તેમાં આવર્ત (ભમરીઓ) ઉઠતાં હતાં. તેમની સાથે મળેલું, ઉછળતું. પાછું ફરતું, અને વેગની સાથે જતું પાણી અત્યંત સુંદર લાગતું હતું. તે ક્ષીરસાગર મીઠાં જળ વડે સરસ લાગતો હતો તથા સુંદર હતું. આ પ્રકારને ક્ષીરસાગર ત્રિશલા દેવીએ અગીયારમાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૨૫) દેવ વિમાન સ્વપ્ન વર્ણનમાં ૧૨ મું દેવવિમાનનું સ્વપ્ન a pr at arro' ઇત્યાદિ. ત્રિશલા રાણુંએ બારમાં સ્વપ્નામાં પુંડરીક નામનું દેવવિમાન જોયું. આ દેવવિમાન, ખરા બપોરના પ્રકાશમાં સૂર્યના તેજ જેવું દેદીપ્યમાન હતું. વિવિધ પ્રકારના ઘુઘરીઓના સમૂહ વડે, માટે અવાજ નીકળી રહ્યો હતો. તેમાં ચકચકાટ મારતી સંદર માળાઓ લટકી રહી હતી. વિમાન, દેવોની દિવ્ય ઋદ્ધિ સમાન ગણાતું, છાપરા ઉપર, સુવર્ણ અને મહામણીઓના પ્રકાશથી, ઘોર અંધકાર નાશ પામતા હતા. આ વિમાનમાં મણિ-રત્નોના હાર લટકી રહ્યાં હતાં. તેની ગતિ ઘણી વેગવાન હતી. તેના ચારે દ્વારે ઉપર, પાંચવણું રત્નો અને મતિઓના તારણે લટકી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ રહ્યાં હતાં. એક હજાર આઠ મણિમય થાંભલાની પ્રભા આગળ સૂર્યનું તેજ ઝાંખું પડતુ. વિવિધ પ્રકારની શાભા માલૂમ પડતી હતી. નિર્મીલ શંખ, દહી, ગાયના દૂધનુ ફીણ અને ચાંદીના પાટલા સમાન આ વિમાન ઉજવળ હતું. સ પ્રકારના તેજના સમૂહ ત્યાં રેડવામાં આવ્યેા હતેા. આ વિમાનમાં હરણુ, મહિષ, સુવર, બકરા, દેડકા, ઘેાડા, હાથી, રાઝ, સર્પ, ગેંડા, ખેલ નર, તથા મગર આદિ જલચરા, અને કિન્નરી, સુર, ચમર, સિંહ, વાઘ, અષ્ટાપદ, વનલતા, કમળલતા, વિગેરેના ચિત્ર-વિચિત્ર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં, આ ચિત્ર મનને ગમે તેવા અને પ્રમેાદકર હતાં. આ વિમાનમાં, ગંધર્વોના ગાન અને કિન્નરોના નાચ થઈ રહ્યાં હતાં. મેઘના સમૂહેને પણ ગર્જનામાં હરાવી દે તેવી ધ્વનિ છૂટતી હતી. આ વિમાનમાં, સર્વોત્કૃષ્ટ મઘમઘાયમાન ધૂપથી સુગંધ ફેલાઇ રહી હતી. શુભ ચિન્હા પણ અંકિત કરવામાં આવ્યાં હતાં. તે નિર'તર પ્રકાશવાળું અને આનંદદાયક હતું. વિવિધ પ્રકારની ક્રીડા અને કલાઓની માજમાં ધ્રુવા મગ્ન થયાં હતાં. આવાં હજનક દૃશ્યથી પણ આ વિમાન શેાલી રહ્યું હતુ. આવું વિમાન પુણ્યવાને માટે જ, સત થયેલું હોય છે. હેવાલ પણ સાંભળવા દુČભ થઈ પડે છે. (સ્૦૨૬) હીપુણ્યાને તે આને ટીકાના અ— તો પુળ લા તદ્દળાહળ॰' ઇત્યાદિ. ક્ષીરસાગરનું સ્વપ્ન ભૈયા ત્રિશલા દેવીએ દેવતાનું વિમાન જોયું. તે દેવવિમાન કેવું હતુ, તે બતાવે છે— પછી ખારમાં સ્વપ્નમાં તે અત્યન્ત તરુણ એટલે કે મધ્યાહ્નના સૂર્ય-મંડળના જેવું તેજસ્વી હતું. અનેક પ્રકારની મેાટી માટી ઘંટડીઓના સમૂહથી શબ્દાયમાન હતું. તેમાં અતિશય પ્રકાશિત અને લટકતી સુંદર માળાએ શેાભતી હતી. તે દિવ્ય દેવસમૃદ્ધિના ભંડાર હતું. તે વિમાનના પતરામાં સુંદર સુવણુ અને વૈડ્ડય આદિ મણિગણાના સમૂહ લગાડેલ હતા, અને તેના પ્રકાશથી ગાઢ અંધકાર દૂર થઇ ગયા હતા. તેમાં જાત જાતના મણિરત્નામાંથી બનાવેલા અનેક પ્રકારના હાર શાભતા હતાં. તેની ગતિ આકાશને પાર કરવાને સમથ હતી એટલે કે તે આકાશ-ગામી વિમાન હતું. તેના ચાર દ્વારા પાંચ પ્રકારનાં રત્નોથી તથા મેાતીએના બનાવેલાં તેરણા વડે રણગારેલાં હતાં. વૈડૂ આદિ મણીથી બનેલા એક હજાર આઠ સ્ત ંભાનાં તેજ વડે તે સૂર્યને પણ મહાત કરતું હતું. તે વિવિધ પ્રકારની શોભાવાળું હતું. સફેદ શંખના જેવે, જમાવેલા દહીંના જેવા, ગાયનાં દૂધનાં ફીણના જેવા તથા ચાંદીના ઢગલા જેવા તેનેા પ્રકાશ હતા. તે જાણે અત્યંત પ્રકાશમાન અપાર્થિવ (લેાકેાત્તર) તેજને પુ ંજ હોય તેવું લાગતુ હતુ. તે હરણ, ભેંસ, ભૂંડ, બકરા, દેડકા, ઘેાડા, હાથી, ગવય (ગાયના જેવું રાઝ નામનું જંગલી પ્રાણી), સર્પ, ગેંડા, વૃષભ, નર, તથા મગર આદિ જળચર, કિન્નર (દેવની એક જાત), સુર (દેવ), ચમર (એક જાતનું પશુ), સિંહ, વાઘ, અષ્ટા પદ (સરલ નામનું એક જંગલી પશુ), વનલતા (વનમાં પેદા થતી વેલ), કમળલતા (કમળનાં ફૂલાની વેલ) આદિના અદ્ભુત ચિત્રાથી જોનારાઓનાં ચિત્તને સતાષ આપતું હતું. તેમાં સુંદર તાલ (ગીતકળાની ક્રિયાનુ માન) અને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ લય (ગીત, વાદ્ય અને ચરણન્યાસ આદિના સમય અને ક્રિયાનું સામ્ય) ના ઉગ્ર ગવાળા ગંધર્વોનાં સંગીતથી જે મધુર સ્પષ્ટતર ધ્વનિ થતા હતા, તે શ્રોતાઓનેા આનંદ વધારનાર હતા. વન-ધન એટલે કે પાણીરૂપી પુ’જીવાળા કાળા મેઘાની ગંભીર ગર્જના જેવા સુર-સમૂહના દુંદુભીના મનેારમ મધુર અને અસ્ફુટ ધ્વનિથી તે વિમાન દિશાએના અંતિમ છેડાએ સુધી મનુષ્યલેાકને વ્યાપ્ત કરતું હતું. સળગતા અગ્નિમાં બળનાર અત્યંત ઉત્તમ કાલાગુરુ, કુન્નુરુષ્ક તથા તુરુષ્ક (લેાખાન) આદિની પ્રસરતી અવનીય સુગધથી તે મહેકી રહ્યું હતું. તેમાં સાથિયા આદિના જીલ ચિહ્નો બનાવેલાં હતા. તે સતત ઝગમગતું હતું અને હજનક હતું. અનેક પ્રકારની સરસ ક્રીડાકલાનાં કુતૂહલમાં મગ્ન ઉત્તમ દેવાનાં આસનેથી સુશાલિત હતું. બધા દેવાના ઉત્તમ વિમાનેા કરતા પણ તે સુંદર હતું. જેમણે પુણ્ય પ્રાપ્ત કર્યુ નથી તેને માટે દુલ ભ તથા પુણ્યાત્માને માટે ઘણું જ સુલભ હતું. ત્રિશલા દેવીએ ખારમાં સ્વપ્નામાં આવાં પુંડરીક નામના દેવ-વિમાનને જોયુ. (સ્૦૨૬) રત્ન રાશિ સ્વપ્ન વર્ણનમ્ । ૧૩ રત્નરાશિનું સ્વપ્ન. મૂળના અર્થ—'તઓ પુળ છ વષ્નવૈહિય' ઇત્યાદિ. તેરમાં સ્વપ્ન મચ્ચે ત્રિશલા રાણીએ, વજા, વૈ, લેાહિતાક્ષ, મસારગલ્લ, હંસગભ, જ્યાતિરત્ન, અંક, અંજન, જાતરૂપ, અંજનપુલક, રિષ્ટ, ઈન્દ્રનીલ, ગામેદ, ચન્દ્રપ્રભ, ભુજમાચક, રુચક, સૌગ ંધિક, પુલક, સ્ફટિક, મરકત, કકેતન, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, પ્રવાલ, વિગેરે અનુપમ રત્નાની રાશિ જોઇ. આ રત્નાની રાશિથી પૃથ્વીતલ, સુશાભિત લાગતુ. આકાશ-મ`ડળ તેજોમય જણાતું, આ રત્નરાશિ, ઘણી ઉંચી હોવાને લીધે, મેરુ પર્યંતને પણ મહાત કરવાવાળી હતી. અનાયાસ–વગર પરિશ્રમે મળેલી અને દશેદિશાઓમાં પ્રકાશને ફેલાવનારી હતી. ત્રિશલા રાણીએ તે રાત્રે સ્વપ્નમાં આવા પ્રકારની પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યની રાશિની ગેાડે રનરાશિ જોઇ. (સૂ૦૨૭) ટીકાના અ—તો પુળ સા યગ્નવેયિ' ઇત્યાદિ. દેવ-વિમાનનું સ્વપ્ન જોયા પછી તેરમાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ રત્નાની રાશિ (ઢગલા) જોઇ. તે રત્ન-રાશિ કેવી હતી, તે કહે છે— વજા, વૈડૂ, લેાહિતાક્ષ, મસારગલ, હંસગલ', જયાતિ, અંક, અંજન, જાતરૂપ, અંજનપુલક, ષ્ટિ, ઇન્દ્રનીલ, ગામેદ, ચન્દ્રપ્રભ ભુજમાચક, રુચક, સૌગંધિક, પુલક, સ્ફટિક, મરકત, કતન, સૂર્યÖકાન્ત, ચન્દ્રકાન્ત, પ્રવાલ, વગેરે વગેરે ઉત્તમ રત્નાના સમૂહના પ્રકાશમાન કિરાના સમુદાયથી ભૂતલને શેાભાવતી તથા આકાશમ ડળને ઉજ્જવળ બનાવતી, અને અત્ય'ત ઉંચાઈને લીધે મેરુ પર્યંતના જેવી, અનાયાસ પ્રાપ્ત થતી, દશે દિશાઓમાં પ્રકાશ ફેલાવતી, પૂર્વ જન્મમાં ઉપાર્જિત પુણ્યશિના જેવી રત્ન–રાશિને જોઇ. (સૂ૦૨૭) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૪૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ શિખિ સ્વપ્ન વર્ણનમ ૧૪ અગ્નિનું સ્વપ્ન મળને અર્થ-તમો ના શિષ૦” ઈત્યાદિ. ચઉદમાં સ્વપ્નમાં, અત્યંત પ્રશસ્ત, પિંગળરંગના, મધ અને ઘીની અવિચ્છિન્ન ધારાથી સિંચાતા, ધૂમાડા રહિત, ધકધક જળતા, ઉજજવળ જવાળાઓના સમૂહથી વિરાજીત, નિર્મળ તેજથી રમણીય દેખાતા, તરતમતાવાળા, જવાળાઓની માળાઓથી યુક્ત, જવાળાઓથી દેદીપ્યમાન, તીવ્ર વેગથી નીચે પડતાં આકાશના ખંડ સમાન, અગ્નિના પુજને, ત્રિશલા રાણીએ, જો (સૂ૨૮) ટીકાને અર્થ–“તો પુખ સ વિ ૪૦” ઈત્યાદિ. રત્નાશિનું સ્વપ્ન જોયાં પછી ચૌદમાં સ્વપ્નામાં ત્રિશલા દેવીએ અગ્નિ જોયે. તે અગ્નિ કે હતા, તે કહે છે— અત્યંત મનોહર, લાલ-પીળા રંગને, મધ અને ઘીની લગાતાર ધારા વડે સિંચિત કરાએલ, ધૂમાડાથી રહિત, ધગ ધગાટ કરીને જલતે તથા તેજસ્વી જવાળાઓના સમૂહ વડે શેતે હતે. નિર્મળ તેજને લીધે સુંદર લાગતો હતો. તેની જવાળારૂપી માળાઓ ક્રમે ક્રમે ઉપરની બાજુ જતી હતી. તે એવી લાગતી હતી કે જાણે અન્ય ન્ય મળતી હોય અથવા તો મળવાને માટે તરાપ મારતી હોય! (આ ઉàક્ષા અલંકાર છે) અથવા તે અગ્નિ એવો લાગતું હતું કે જાણે જવાળાઓના સમૂહથી પ્રકાશમાન વિશાળ આકાશ-ખંડ નીચે પડતો હોય ! તે ઉત્તમ વેગ વાળે અને તેજનું નિધાન હતો. ત્રિશલા દેવીએ ચૌદમાં સ્વપ્નમાં એવા અગ્નિને જોયો (સૂ૦૨૮). ત્રિશલયા સ્વપ્ન નિવેદન સિદ્ધાર્થેન તત્કલકથન ચા મૂળને અર્થ–“gવં ના તિરસ્કા' ઈત્યાદિ. આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારનાં એ ચૌદ મહાસ્વપ્નાઓ જોઈને ત્રિશલા ક્ષત્રિયાણી જાગી ઉઠી. તે હર્ષ અને સંતોષ પામી. ચિત્તમાં આનંદિત થઈ. તેના મનમાં પ્રીતિ થઈ. મનમાં અતિશય શભ ભાવ જાગૃત થયો. હર્ષથી હદય ઉભરાવા લાગ્યું. જેમ વર્ષોની ધારા પડવાથી કદમ્બનું ફલ વિકસિત થાય છે એ જ પ્રમાણે તેના રમકૃપ વિકસિત થઈ ગયા. તેણે સ્વપ્નનો વિચાર કર્યો. પછી શામાંથી ઉઠી. ઉઠીને ત્વરે વિના, ચપલતા વિના, ખલના વિના, અવરોધ વિના રાજહંસ જેવી ગતિથી જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય હતાં, ત્યાં આવી, આવીને ઈષ્ટ, કાન્ત, મનેણ, મનોરથ સાધક, ઉદાર, કલ્યાણમય, શિવસ્વરૂપ, ધન્ય, માંગલિક, ગુણમય, હૃદયને ગમે તેવા, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારા, મિત, મધુર અને મંજુલ વચનથી બોલીને રાજા સિદ્ધાર્થને જગાડયા (સૂ૦૨૯) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ટીકાને અર્થ –'વં જ તિરા' ઈત્યાદિ. આ રીતે એ ગજથી લઈને અગ્નિ સુધીના ચૌદ મહાસ્વપ્ન-ઉત્તમ સ્વપ્ન જોઈને ત્રિશલા ક્ષત્રિયાણી જાગૃત થઈ. તેને હર્ષ અને સંતોષ થયો. તેનું ચિત્ત આનંદિત થઈ ગયું. તેનું ચિત્ત તૃપ્ત થયું. મનમાં પ્રબળ શભ ભાવ જાગ્રત થયો. આનંદોલ્લાસથી હદય ખીલી ઉઠયું. વર્ષોની જલધારાના આઘાતથી યુક્ત કદમ્બના ફૂની જેમ તેના રમકૃપ-રમ ઉગવાના સ્થાન-સ્થળ બની ગયાં એટલે કે તેણે રોમાંચ અનુભવ્યો. ભાવાર્થ એ કે જેમ મેઘની ધારાઓના પડવાથી કદમ્બનું ફેલ વિકસિત કેસરવાળું થઈ જાય છે તેમ સ્વપ્ન જેવાથી તેના રૂંવાટાં ખડા થઈ ગયાં. આ પ્રકારની અવસ્થાવાળી ત્રિશલા દેવીએ સ્વપ્નનું અનુસંધાન કર્યું-ક્રમ જે. અનસંધાન કરીને તે પલંગ પરથી ઉઠી, ઉઠીને ઉતાવળ અને શરીરની ચપળતાથી રહિત થઈને ખલનાથી રહિત અપ્રતિહત તથા રાજહંસ જેવી ગતિથી જે ભવનમાં તેના પતિ સિદ્ધાર્થ ક્ષત્રિય હતા, એજ ભવનમાં ગઈ. જઈને સિદ્ધાર્થ રાજાને આગળ જે કહેવામાં આવવાના છે તે ગુણોથી યુક્ત, ઈટ-ઈષ્ટ અર્થનું કથન કરનારી, કાન્તઅભિલાષા કરવા લાયક, પ્રિય- પ્રેમ ઉત્પન્ન કરનારી, મનેz-મનને અનુકૂળ, મમ-મનોરથને સિદ્ધ કરનારી, ઉદારશ્રેષ્ઠ અર્થવાળી, કલ્યાણ–હિતાવહ, શિવ- ઉપદ્રવ વિનાની, ધન્ય, પ્રશંસનીય, માંગલિક-વિદ્ગોનો નાશ કરનારી, સશ્રીક-પ્રસાદ, માધુર્ય આદિ વાણીના બધા ગુણવાળી, હેદ્યગમનીય-સુબોધ હોવાને કારણે હદયમાં ગ્રહ તેવી, હદયપ્રહલાદનીય-હદયમાં રહેલ કોપ અને શેક આદિનું નિવારણ કરીને મનમાં આનંદ ઉત્પન્ન કરનારી, મિતઅ૯૫ શબ્દોવાળી, મધુર- સાભળવામાં સુખદ અને મંજુલ-સુંદર વાણીથી વારંવાર બેલીને રાજા સિદ્ધાર્થને જગાડે છે. (સૂ૦૨૯) મૂળનો અર્થ“ag of ar' ઇત્યાદિ. ત્યારબાદ રાજા સિદ્ધાર્થની આજ્ઞા લઈને ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારના મણીઓ, રત્ન અને સુવર્ણની રચના વડે અદૂભુત લાગતાં ભદ્રાસન પર બેઠી. સ્વસ્થ થઈ, ક્ષેભ રહિત થઈ તથા શુભ આસન પર બેસીને ત્રિશલા દેવી આ પ્રમાણે બલી-હે નાથ ! હું તે (પૂર્વવર્ણિત) શય્યા પર થેડી ઉંઘતી અને થોડી જાગતી અવસ્થામાં, ગજ, વૃષભ આદિ ચૌદ મહાને જોઈને જાગી છું. હે નાથ ! એ ચૌદ મહાસ્વપ્નનું શું ફળ મળશે? ત્યારે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણું પાસેથી આ વાત સાંભળીને તથા સમજીને હર્ષ અને સંતોષ પામ્યા. મેઘ-ધારા પડવાથી જેમ કદંબના સુગંધિત ફેલો વિકસે છે તેમ તેઓ રોમાંચિત થયા. તે ચૌદ મહાસ્વનેને આશય સમજીને ત્રિશલા ક્ષત્રિયાણી સાથે ઈષ્ટ અને પ્રિય વચનથી બોલીને આ પ્રમાણે કહેવા લાગ્યા...હે દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વને જોયાં છે. હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણકારી, શિવકારી, ધન્ય, માંગલિક સશ્રીક, આરોગ્ય, સંતોષ અને દીર્ધાયુ દેનારા સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તેમના વડે આપણને ધનને લાભ થશે, ભેગને લાભ થશે, સુખને લાભ થશે, રાજ્યને લાભ થશે. રાષ્ટ્રનો લાભ થશે, વધુ શું કહું, પુત્રને પણ લાભ થશે. હે દેવાનુપ્રિયે! આ રીતે પૂરા નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં, તમે આપણા કુળને કેતુ, આપણા કુળને દીપક, કુળનો પર્વત, કુળનું ભૂષણ, કુળતિલક, કુળની કીર્તિ વધારનાર, કુળની વૃત્તિ વધારનાર, કુળમાં આનંદ કરનાર, કુળને યશ વધારનાર, કુળમાં સૂર્યના જેવા, કુળના આધાર, કુલ-પાપ એટલે કુળના વૃક્ષ સ્વરૂપ, કુળની સંતાનપરંપરા વધારનાર, ભવ્ય જીવોને બેધ દેનાર, ભવને ભય હરનાર, ગુણ રત્નના સાગર, પ્રાણીમાત્રનું શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ હિત કરનાર, સુખ કરનાર, શુભ કરનાર, સુકુમાર હાથ-પગ વાળા, હીનતારહિત પૂરી પાંચ ઇન્દ્રિય યુક્ત શરીર વાળા, લક્ષણે વ્યંજને અને ગુણોવાળા, માન ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ પ્રમાણસરનાં અંગોની રચનાવાળા, સર્વાગ સંદર, ચન્દ્રમાના જેવા સૌમ્ય આકારવાળા, કાન્તિવાળા, પ્રિયદર્શન અને સુરૂપ પુત્રને જન્મ આપીશ (સ૩૦) ટીકાને અથ– ' ઈત્યાદિ. પતિને જગાડયા પછી, ત્રિશલાદેવીને તેના પતિ રાજા સિદ્ધાર્થ આસન પર બેસવાની આજ્ઞા કરી. ત્યારે તે અનેક પ્રકારના મણી, સુવર્ણ અને રત્નાની રચના વડે અદ્દભુત લાગતાં ભદ્રાસન નામનાં આસન પર બેઠી. ચાલવાને લીધે પેદા થયેલ થાક દૂર થતાં તે સ્વસ્થ થઈ અને તે કારણે ઉદ્વેગ-ક્ષેાભ દર થવાથી તે વિશ્વસ્ત થઈ. સુખાસન પર બેઠેલી ત્રિશલાએ આ પ્રમાણે કહ્યું “હે નાથ? તે (પૂર્વવણિત) શય્યા પર ઉંધ અને જાગૃતિની અવસ્થામાં ચૌદ મહા સ્વપ્નને–ગજ, વૃષભ આદિને-જોઈને હું જાગી છું. તે હે નાથ! મેં જોયેલા ચૌદ સ્વપ્નનું મને કયું કલ્યાણકારી ફળ મળશે? ત્રિશલાદેવીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યા પછી રાજા સિદ્ધાર્થ એ વાતને સાધારણ રૂપે સાંભળીને તથા વિશેષરૂપે હૃદયમાં ધારણ કરીને અતિશય સંતેષ પામ્યા. મેઘની ધારાઓ પડવાથી જેમ કદંબનું ફૂલ વિકસે છે તેમ તેઓ પણ પુલકિત થયા. તેમણે ત્રિશલાએ જોયેલાં ચૌદ મહાસ્વનોના અર્થનો વિચાર કર્યો અને પછી ઈષ્ટ અર્થનું નરૂપણ કરનારી તથા પ્રીતિજનક વાણીમાં કહ્યું–હે દેવાનુપ્રિયે! તમે ઉદાર ઉત્તમ સ્વપ્ન જોયાં છે. આ રીતે હે મે હિતકારી, શિવકારી, પ્રશંસનીય, મંગળકારી, સશ્રીક-વિવિધ સંપત્તિની પ્રાપ્તિના સૂચક, આરોગ્ય સંતોષ અને દીર્ધાયુ દેનાર સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તેથી આપણને ચકકસ અર્થલાભ-મણિ, માણેક સુવર્ણ આદિ ધનનો લાભ થશે. એજ રીતે ભેગને-મનોજ્ઞ શબ્દ આદિ વિષયને લાભ થશે. સુખ-ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિથી થતાં આનંદને લાભ થશે. રાજ્ય-આધિપત્યને લાભ થશે. રાષ્ટ્ર-દેશને લાભ થશે. આ પ્રમાણે હે દેવાનુપ્રિયે ! પૂરા નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં આપણાં કુળની ધજાના જેવા એટલે કે ઘણું જ અદ્દભુત, કળને દીપકની જેમ પ્રકાશિત કરનાર, તથા મંગળકારી, કુળમાં મુગુટ સમાન શોભા વધારનાર, કુળતિલક-કુળની શેભારૂપ હોવાથી તિલકના જે, કુળકીતિ કરપિતાના જન્મથી કુળની પ્રસિદ્ધિ કરનાર, કુળવૃત્તિકર-કુળની મર્યાદા કરનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળને યશન્સવ દિશાવ્યાપી પ્રસિદ્ધિ વધારનાર, કુળને સૂર્યની જેમ પ્રકાશિત કરનાર, કુળના લાગેને માટે આધારભૂત કુળપાદ૫-જેમ વૃક્ષ છાયા આદિ આપીને સંતાપ આદિને દૂર કરી ઉપકાર કરે છે તેમ કુળના ઉપકાર કરવાવાળા, કુળની વંશ-વેલ વધારનાર, ભવ્ય જીવને પ્રતિબંધ દેનાર, સંસાર-જનિત ભયને નાશ કરનાર, દયાદાક્ષિણ્ય આદિ ગુણેને સાગર, સદુપદેશ દઈને બધાં પ્રાણીઓનું હિતકર, સુખકારી, શુભકારી, અત્યંત કોમળ હાથ-પગ વાળા, અહીન–અવિકળ એટલે કે અંગની ખોડ વગેરે દોષ વિનાના, તથા પ્રતિપૂર્ણ યથાચિત પુષ્ટ પાંચે ઇન્દ્રિ સહિત શરીરવાળા, લક્ષણ-હાથ-પગમાં બનેલી વિદ્યા, ધન, આયુ આદિની રેખાઓ તથા વ્યંજન-શુભ અશભને દર્શાવનારા તલ, મસ આદિ ચિહ્નો તથા સૌભાગ્ય અને ઉદારતા આદિ ગુણોવાળા અથવા પૂર્વોક્ત લક્ષણથી વ્યક્ત થતા ગુણવાળા, અથવા પૂર્વોક્ત લક્ષણે અને વ્યંજનેના ગુણોવાળા પુત્રને જન્મ આપીશ. રેખા આદિનો વિચાર બીજી જગ્યાએથી જાણી લેવું જોઇએ. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણુથી પરિપૂર્ણ સપ્રમાણ શરીર વાળા થશે. જેનાથી પદાર્થનું માપ કરાય તે માન કહેવાય છે. જેમકે ત્રાજવાથી તળવું, આંગળી આદિ વડે માપવું, અને પાયલી આદિ વડે માપવું. પાણુથી ભરેલા કુંડ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ હોય, તેમાં કોઈ પુરુષના પ્રવેશવાથી એક દ્રોણપરિમિત પાણી બહાર નીકળી જાય તેા માનવું કે તે પુરુષ માને પેત છે, ઉર્ધ્વમાનને ઉન્માન કહે છે. અથવા અર્ધાંભારરૂપ પરિમાણને ઉન્માન કહે છે. પૂરાં માપને પ્રમાણ કહે છે. અથવા પેાતાની આંગળીએથી એકસા આઠ ૧૦૮ આંગળીની ઊંચાઈને પ્રમાણ કહે છે. જેમના વડે પ્રાણી એળખી શકાય, તે માથાથી લઈને પગ સુધીના અવયવેાને અંગ કહે છે. જેનાં અંગ અને ઉપાંગ ચેગ્ય રીતે બન્યા હોય તે સુજાત કહેવાય છે. ભાવા એ કે તે ખાળક માન, ઉન્માન, તથા પ્રમાણથી યુક્ત તથા સુજાત અને સર્વાંગ સુંદર શરીરવાળે થશે. તે ચન્દ્રમાના જેવા સૌમ્ય-રમણીય-જૈનારાઓનાં નેત્રાને આનંદ ઉત્પન્ન કરનાર સ્વરૂપ વાળા હશે. ક્રમનીય હશે અને દેખતાં પ્રિય લાગશે. એ બધી વિશેષતાઓ વાળા હેાવાને કારણે તે સુરૂપ-સર્વોત્કૃષ્ટ રૂપલાવણ્યથી વિભૂષિત થશે. એવા પુત્રના તમે જન્મ આપશેા. (સૂ૦ ૩૦) ગજ સ્વપ્નફલમ્ । સ્વપ્નાનુ વિશેષ ફળ મૂળ અને ટીકાના અર્થ—“તત્ત્વ લજી” ઇત્યાદિ એ ચૌદ મહાસ્વપ્નામાંથી દરેક મહાસ્વપ્નનું આ વિશેષ ફળ મળશે. તે આ પ્રમાણે— ૧-ચાર દાંતવાળા ગજસ્વપ્નનું ફળ “કૃતિનુંળાં ” ઇત્યાદિ ૧) ચાર દાંતવાળા ઇન્તી (હાથી)ને જોવાથી તે બાળક શૂરવીર અને પરાક્રમી થશે. જેમ હાથી પેાતાના દંતશૂળા વડે નદીકિનારાનાં વૃક્ષાને ઉખાડી નાખે છે. એજ રીતે તે વિપુલ તપસ્યા વડે મહાન વારૂપ કષાયેાના સમૂહને નાશ કરશે. (૨) જેમ હાથી લતાએના સમૂહને ઉખાડીને ફેંકી દે છે, તેજ પ્રમાણે તે વ્રતી વીર ઉગ્ર તપસ્યાથી નરક, તિર્યંચ, મનુષ્ય, અને ધ્રુવ ગતિયેામાં ભમવાની પર પરાના અન્ત લાવશે. (૩) જેમ પેાતાની આગેવાની પ્રગટ કરનાર અને સમરાંગણમાં પરાક્રમ બતાવનાર ગજરાજ ચાર દંતશૂળા બતાવે છે, એજ પ્રમાણે અત્યંત પ્રભાવશાળી દાન, શીલ, તપ, અને ભાવ, એ ચારભેદોથી ભિન્ન ચાર પ્રકારના ધર્મને બાર પ્રકારની પરિષદમાં બતાવશે. (૪) જેમ દિગ્ગજ ચારે દિશાઓને પેાતાને આધીન કરે છે, એજ પ્રમાણે ગ્લાનિ રહિત ભાવથી શ્રુત–ચારિત્રરૂપ ધર્માંનું નિરૂપણ કરીને તે પણ ચારે દિશાઓને પેાતાને આધીન કરશે ાસૢ૦ ૩૧। શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ વૃષભ સ્વપ્નફલમ ૨-વૃષભના સ્વપ્નનું ફળ મૂળ અર્થ “૩ષમળે” ઈત્યાદિ. વૃષભનું સ્વપ્ન જેવાથી (૧) જેમ શ્રેષ્ઠ વૃષભ ગાડાની ધૂંસરીને ધારણ કરે છે, તેમ તે ધર્મની ધુરાને ધારણ કરશે. (૨) સારભૂત અને ઉદાર તપ અને સંયમના ભારને વહન કરશે. (૩) શ્રુત-ચારિત્ર-ધર્મરૂપી બાગને અમેઘ ધારા યુક્ત અમૃતની ધારા જેવી વાણીની ધારાથી સીંચશે અને તેને કૂલફળવાળે બનાવશે. (૪) પવિત્ર-ભરતક્ષેત્રરૂપી ક્ષેત્રમાં સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિના કારણરૂપ બાધબીજરૂપ બીજને વાવશે (સૂ૦૩૨) ટીકાનો અર્થ–મ ન ઇત્યાદિ. વૃષભનું સ્વપ્ન જોવાથી તે બાળક ધર્મરૂપી ગાડાની ધૂંસરીને એજ પ્રમાણે ધારણ કરશે કે જે પ્રમાણે શ્રેષ્ઠ વૃષભ શકટની (ગાડાની) ધૂસરીને ધારણ કરે છે.તથા તે શ્રેષ્ઠ અને અદૂભુત બાર પ્રકારનાં તપ અને સત્તર પ્રકારનાં સંયમના ભારને ઉપાડશે. તે શ્રત-ચારિત્ર-ધર્મરૂપી બાગને પિતાની અમેઘ-નિષ્ફળ ન નિવડનારી ધારાથી યુક્ત અમૃતવર્ષા જેવી વાણીની વર્ષો વડે સિંચીને તેને પુષ્પવાળો તથા ફળોવાળે બનાવશે. એટલે કે તે શ્રત- ચારિત્ર--મને સંવદ્ધક થશે. એવો તે, ધર્માત્માઓનું નિવાસસ્થાન હોવાને કારણે પવિત્ર-ભરતક્ષેત્ર-રૂપી ક્ષેત્રમાં સ્વર્ગ અને મોક્ષગતિનું સુખ ઉત્પન્ન કરવાના કારણરૂપ સમક્તિરૂપી બીજને વાવશે (સૂ૦૩૨) સિંહ સ્વપ્નફલમ્ ૩ સિંહના સ્વપ્નનું ફળ મૂળને અર્થ–બહોળ” ઈત્યાદિ. સિંહ જેવાથી તે (૧) ત્રણે લોકમાં શૂર, વીર અને પરાક્રમી થશે. (૨) વાદીઓના સમૂહના માનને નાશ કરનાર થશે. (૩) રાગ-દ્વેષ આદિ દુશ્મનને વિજેતા થશે. (૪) ત્રણે લોક પર એક છત્ર શાસન કરશે (સૂ૦૩૩) ટીકને અર્થ–સીદ્ધાબેને ઇત્યાદિ. સિંહ સ્વપ્ન જોયાનું ફળ એવું મળશે કે તે બાળક ત્રણે લોકમાં શુર, વીર અને પરાકમી થશે. વાદીઓના સમુદાયના માનનો મર્દક એટલે કે અહંકારનો વિનાશક થશે. રાગ-દ્વેષ આદિ દુશમને–એટલે કે જીવોના કાયમના દમના રાગ-દ્વેષ આદિ વિકારને વિજેતા થશે. ત્રણ લોક ઉપર અખંડ શાસન કરશે. એટલે શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ કે ત્રણે લેકમાં બીજા તીર્થિકનાં ધર્મશાસનને નિર્મૂળ કરીને પિતાના ધર્મનું નિષ્કટક શાસન સ્થાપશે. (સૂ૩૩) લક્ષ્મી સ્વપ્નફલમ ૪-લક્ષ્મીના સ્વપ્નનું ફળ મળનો અર્થ– “ઝાઝીરો ” ઈત્યાદિ. લક્ષમીને જોવાથી તે (૧) સમવસરણરૂપી લક્ષ્મીવાળા થશે. (૨). જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયની લક્ષમીનું વરણ કરશે. (૩) જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિથી વ્યાકુળ અનાથ ભને બેધિબીજરૂપી લક્ષમી દઈને સનાથ કરશે. (૪) મોક્ષમાર્ગના આરાધક ભવ્યને સાદિ, અનન્ત, અક્ષય, અવ્યાબાધ, ધ્રુવ, નિયત, શાશ્વત અને લૌકિક લક્ષ્મીને તિરસ્કૃત કરનારી એક્ષલક્ષ્મી દેશે (સૂ૦૩૪) ટીકાનો અર્થ-૪છી કળા 'ઈત્યાદિ, લીમીનું સ્વપ્ન જોવાથી તે બાળક (૧) સમવસરણમાં દે, અસુરો મનુષ્ય અને તિયા દ્વારા જે લખી જાય–જોવાય એવી લક્ષમીથી યુક્ત થશે. (૨) તથા તે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનન્ત ચતુષ્ટયરૂપ લક્ષ્મીને વરશે. (૩) તથા જમ જરા, મરણ, આધિ (માનસિક વ્યથા) અને વ્યાધિ (રેગ)થી વ્યાકુળ એવા અનાથ ભવ્યને બેધિબીજરૂપ લક્ષ્મી આપીને સનાથ બનાવશે. (૪) સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-રૂપ મેક્ષમાર્ગની આરાધના કરનાર ભવ્યને સાધનન્ત-જ્ઞાનક્રિયા દ્વારા પ્રાપ્ત હોવાથી આદિસહિત અને સર્વકાળમાં અવિનાશી હોવાથી અનન, ક્ષયરહિત હોવાથી અક્ષય, કર્મ બાધારહિત હોવાથી અવ્યાબાધ, નિશ્ચળ હોવાથી પ્રવ, નિશ્ચિત હેવાથી નિયત, સર્વકાળથાયી હોવાથી શાશ્વત, અને કેત્તર હોવાથી લૌકિક લક્ષ્મીને તિરસ્કૃત કરનારી એવી મેક્ષલક્ષ્મી દેશે. (સૂ૦૩૪) દામદ્દિક સ્વપ્નફલમ્ ૫-માળાયુગલના સ્વપ્નનું ફળ મૂળનો અર્થ– “” ઈત્યાદિ. બે માળાઓ જેવાથી તે (૧) બે ધર્મોનું-અગોરધમ અને અનગારધર્મનું નિરૂપણ કરીને ભવ્ય જીને વિભૂષિત કરશે. (૨) તીવ્રતર આનંદના જનક જ્ઞાન આદિ ગુણોને કારણે ત્રણ લોકના સમસ્ત જનોનાં હદયમાં સ્થાન જમાવશે. (૩) પોતાના આત્મિક ગુણોની સુગંધથી ત્રણે લેાકને શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ સુગંધિત કરશે. (૪) સૌનાં નયનને આનંદકારી થશે (સૂ૦૩૫) ટીકાને અર્થ-કામદુધાળ' ઇત્યાદિ. આ સૂત્રની ટીકા સુગમ છે. (સૂ૦૩૫) ચન્દ્ર સ્વપ્નફલમ ૬–ચંદ્રના સ્વપ્નનું ફળ મૂળને અર્થ–“રંami' ઈત્યાદિ. ચન્દ્રમાને જોવાથી તે બાળક (૧) ભવ્ય જનરૂપી કુમુદના સમૂહને વિકાસ કરનાર, (૨) જન્મ, જરા, મરણ આદિથી ઉત્પન્ન થતા સંતાપને દૂર કરનાર, (૩) જિનશાસનરૂપી સાગરની વૃદ્ધિ કરનાર, (૪) અનાદિકાળના મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, અને (૫) ત્રણે ભુવનને આનંદિત કરનાર થશે (સૂ૦૩૬) ટીકાને અર્થ– aami ઈત્યાદિ. ચન્દ્રનું સ્વપ્ન જેવાથી તે બાળક (૧) ભવ્યજીવરૂપી કુમુદ-ચવિકાસી કમળાને વિકાસ કરનાર એટલે કે ભવ્યજીને આનંદ દેનાર થશે. (૨) જન્મ, જરા, અને મરણ આદિથી પેદા થતા અપાર સંતાપનું અપહરણ કરનાર થશે. (૩) જિનેન્દ્ર ભગવાનના શાસનરૂપી સાગરની વૃદ્ધિ કરના કાળથી ચાલ્યા આવતા મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર થશે, અને (૫) ત્રણે લોકના પ્રાણીઓને આનન્દ દેનાર થશે સૂ૦ ૩૬) સૂર્ય સ્વપ્નફલમ્ ૭-સૂર્યસ્વપ્નનું ફળ મૂળ અર્થ–“રંજન” ઈત્યાદિ. સૂર્ય–દશનથી તે [૧] લેક-અલકને પ્રકાશક, [૨] ભવ્ય-જીવરૂપી કમળને વિકાસ કરનાર, [3] ભવ્યનાં હદયરૂપી ગુફામાં રહેલ, અનંત પ્રચંડ સૂર્યના તીવ્ર કિરણે વડે પણ ન ભેદી શકાય એવા ચિરકાલીન અથવા અનાદિકાલીન મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, [૪] ધર્મરૂપી ગગનાંગણમાં પ્રત્યક્ષ અતિશય તેજના પંજ સમાન થશે. (સૂ૦૩૭) ટીકાને અર્થ-સૂર્યવંત ઈત્યાદિ. સૂર્યનું સ્વપ્ન દેખવાથી તે બાળક [૧] પંચાસ્તિકાયરૂપ લેકને અને તેનાથી ભિન્ન અલોકને પ્રકાશક એટલે કે નિરૂપણ કરનાર થશે. [૨] તે ભવ્ય પ્રાણીરૂપી કમળને વિકસિત કરશે. તથા [૩] શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય જીવેાના અન્તઃકરણરૂપી ગુફામાં રહેનાર, અસીમ પ્રખર સૂર્યના પ્રૌઢ કિરણા વડે પણ જેને ભેદવા અશકય છે, એવા ચિરકાળથી રહેલા, અથવા અનાદિ કાળના ગાઢ મિથ્યાત્વરૂપી અ ંધકારના નાશ કરનાર થશે. તથા [૪] જિનશાસનરૂપી આકાશમાં સાક્ષાત્ અતિશય તેજના પુંજ સૂના જેવા થશે. (સૂ૦૩૭) ધ્વજ સ્વપ્નફલમ્ । ૮–વજાના સ્વમનું ફળ મૂળના અ—પરમેળ" ઈત્યાદિ. ધ્વજાને જોવાથી શુકલધ્યાનરૂપી ગજરાજ પર સવાર થઈને, સભ્યજ્ઞાન રૂપી મંત્રીથી, ઉપશમ માવ, આર્જવ અને સ ંતેષ રૂપ ચતુર ગણી સેનાથી, પંચમહાવ્રતાદિ યુદ્ધાએથી, અને શમ દમ આદિ શસ્ત્રોથી યુક્ત થઈને તે ખાળક મુનિરાજ બનીને અજ્ઞાનરૂપી મંત્રી જેને સહાયક છે, ક્રોધ, માન, માયા, લેભ જ જેની ચતુર'ગિણી સેના છે, જ્ઞાનાવરણીય આદિ જેના યાહ્વા છે, રાગ-દ્વેષના અન્નશસ્ત્રોથી જે સુસજ્જિત છે, અપ્રશસ્તધ્યાનરૂપી ગજ પર જે સવાર થયેલ છે, એવા મેહરાન્તને જીતીને, કેવળ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ઉત્પન્ન થયેલ, કારણેાના ક્રમના અભાવ થવાથી કદી નાશ ન પામનાર, સમસ્ત લેક અને અલેકને જાણનાર, ત્રિકાળસખ`ધી, સ્વભાવ અને પરિણમનના ભેદથી ભિન્ન, અનન્ત પદાર્થાને પ્રત્યક્ષરૂપથી જાણનાર કેવળજ્ઞાન અને કેવળદશનથી યુક્ત થઈને, વૈરાગ્યના વાયુથી પ્રેરિત, સ્યાદ્વાદની ધજાને ફરકાવશે. (સૂ૦૩૮) ટીકાના અ—ાળેળ' ઈત્યાદિ, ધ્વજાનુ સ્વપ્ન જોવાથી તમારા પુત્ર શુકલધ્યાન રૂપી મહાન્ ગજ પર સવાર થઈને, સમ્યગ્ રાન રૂપી મંત્રી (પ્રધાન)થી યુક્ત, ક્ષમા, માર્દવ (નમ્રભાવ), આર્જવ (સરળતા અને સંતેજ રૂપી ચતુર ગિણી સેનાથી યુક્ત, શમ (કષાયાના નિગ્રહ) અને દમ (ઇન્દ્રિયાને નિગ્રહ) તથા આદિ શબ્દથી સમિતિ, ગુપ્તિ આદિ રૂપ શસ્ત્રાસ્ત્રો (એટલે કે તલવાર, બાણુ આદિ) થી યુક્ત મુનિરાજ બનીને મેહરાજને હરાવશે. અજ્ઞાન મેહરાજને સહાયક મંત્રી છે. ક્રોધ, માન, માયા અને લેાલ તેની ચતુર ગણી સેના છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કમ તેના સુભટ છે. તે રાગદ્વેષરૂપી શસ્રો અને અસ્ત્રોથી સજ્જ છે. તે અશુભધ્યાન રૂપ હાથી પર સવાર થયેલ છે. આ પ્રકારના માહ-રાજાને જીતીને, કેવળજ્ઞાનને અવૃત કરનારા જ્ઞાનાવરણ કર્માંના, તથા ઉપલક્ષણથી દશનાવણુ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર તથા વિનાશના કારણેા દૂર થવાથી કદી પણુ નાશ ન પામનાર, લેાક-ચૌદ રજ્જુપરિમિત આકાશખ`ડને તથા અલેાક-લાકથી ભિન્ન સમસ્ત આકાશને જાણનાર ત્રણે કાળ સબધી, સ્વભાવથી ભિન્ન તથા પરિણામ-પર્યાયથી ભિન્ન અનન્ત પદાર્થાને પ્રત્યક્ષ રૂપથી જાણનાર કેવળજ્ઞાનથી તથા કેવળદશ નથી વિભૂષિત થશે. વળી વૈરાગ્યરૂપી વાયુથી પ્રેરિત અનેકાન્તવાદની પતાકાને ફરકાવશે (સ્૦૩૮) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૪૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ પુર્ણ કલશ સ્વપ્નફલમ્ ૯-પૂર્ણકળશના સ્વમનું ફળ મૂળને અર્થ—“gur૮ણવંજ' ઈત્યાદિ. પૂર્ણ કળશને જેવાથી, જેમ કળશ નિર્મળ પાણીથી પરિપૂર્ણ હોય છે, તેમ તે બાળક ક્ષમા, શાન્તિ, માધુર્ય, ઔદાર્ય, શૌર્ય, ગાંભીર્ય, વૈર્ય, માદવ, આવ, આદિ ગુણેથી પરિપૂર્ણ હશે. મંગળમય હોવાને કારણે સંપૂર્ણ લેકનું મંગળ કરનાર હશે. બધા લોકેના હદય-કમળમાં સ્થાન પામશે. વાણીના પાંત્રીશ ગુણેથી સુશોભિત હશે. લેકમાં અથવા લોકેને માટે સુંદર હશે. શુભ્ર કીર્તિ તથા કેવળજ્ઞાન અને કેવળદનથી વિભૂષિત હશે. જગતનું ચિત્ત હરનાર થશે, સમસ્ત તીથિકમાં પ્રધાન રૂપથી શોભાયમાન થશે અને સઘળા જનેને માટે ઈષ્ટ થશે (સૂ૦૩૯) ટીકાને અર્થ–પુvorણરંa” ઈત્યાદિ. જળથી ભરેલા કળશનું સ્વપ્ન જોવાથી, સ્વચ્છ પાણીથી જેમ કળશ ભરેલો હોય છે, તેમ તે બાળક પણ ક્ષમા, શાંતિ સ્વભાવની મધુરતા, ઉદારતા-દાનશીલતા, શૂરતા-પરાક્રમ, ગંભીરતા-હદયની અગાધતા, ધીરતા-પરીષહ અને ઉપસર્ગ સહન કરવાની અડગતા, મૃદુતા-માનનો અભાવ, કાજુના-સરળતા વગેરે વગેરે હશે. તે પોતે મંગળમય હશે, તેથી સઘળા લોકોનું મંગળ-જિન કથિત ધર્મની પ્રાપ્તિ રૂપ શુભ-કરનાર હશે, એટલે કે સમીચીન ધર્મનો ઉપદેશક થશે. સમીચીન ધર્મનો ઉપદેશક હોવાને કારણે તે બધા લેકના હદયરૂપી કમળમાં થાન પામશે એટલે કે બધાના આરાધ્ય થશે. તે વાણીના પાંત્રીસ ગુણોથી પરિપૂર્ણ થશે. તે ગુણ આ પ્રમાણે છે– (૧) સંસ્કારવવં–વાણી સંસ્કારવાળી હેવી-વ્યાકરણ આદિની દૃષ્ટિથી નિર્દોષ હોવી. (૨) ઉદાત્તતા–સ્વરનું ઉદાત્ત-ઉંચા હેવું. (૩) ઉપરવારે પેતત્વ-ભષામાં ગામડિયાપણું ન હોવું. (૪) ગંભીરવનિત્વ–વાણી મેઘના અવાજ જેવી ગંભીર હાવી. (૫) અનુવાદિતા-પ્રતિધ્વનિવાળે અવાજ છે. (૬) દક્ષિણ-ભાષામાં સરળતા દેવી. (૭) ઉપનીતરાગત્ય-શ્રોતાઓનાં મનમાં બહમાન ઉત્પન્ન કરનારી સ્વરની વિશેષતા હોવી. (૮) મહાWત્વ–વાય અર્થમાં મહત્તા હોવી, થોડાજ શબ્દોમાં ઘણે જ અર્થ ભરેલે છે. (૯) અવ્યાહતપર્વ પર્યત્વ-વચનેમાં પૂર્વાપર વિરોધ ન આવો (૧૦) શિષ્ટત્વ–પિતાના ઈષ્ટ સિદ્ધાંતનું નિરૂપણ કરવું અથવા વક્તાની શિષ્ટતા સૂચિત કરનાર અર્થે કહે. (૧૧) અસંદિગ્ધત્વ–શ્રોતાના મનમાં સહેજ પણ સન્દહ રહી ન જાય એવી સ્પષ્ટતાની સાથે નિરૂપણ કરવું (૧૨) અપડતા ત્તરત્વ-વચન નિર્દોષ હોવા જોઈએ જેથી શ્રોતાઓને શંકા-સમાધાન કરવું ન પડે. (૧૩) હદયગ્રાહિ –કઠિન વિષયને પણ સરળ રીતે કહે, શ્રોતાઓનાં ચિત્તને આકર્ષિત કરી લેવું. (૧૪) દેશકાલાવ્યતીતત્વ–દેવકાળને અનુસાર કથન કરવું. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫) તત્વાનુરૂપ––વસ્તુના વાસ્તવિક સ્વરૂપને અનુરૂપ કથન કરવું. (૧૬) અપ્રકીર્ણ પ્રાસતત્વ-પ્રકૃત વસ્તુનું યથાયેગ્ય વિસ્તાર સાથે વ્યાખ્યાન કરવું, અપ્રકૃતનું કથન ન કરવું. પ્રકૃતનો પણ અતિશય-વધારે વિસ્તાર ન કરવો. (૧૭) અન્ય પ્રગૃહીતવ-પદો અને વાકને પરસ્પર સંબંધ છે. (૧૮) અભિજાતત્વ–ભૂમિકા પ્રમાણે વિષયનું નિરૂપણ કરવું. (૧૯) અતિસ્નિગ્ધ મધુરવ—સ્નિગ્ધતા અને મધુરતથી યુક્ત હોવું. (૨૦) અપરમર્મવેધિત્વ–બીજાના મર્મ-રહસ્યને પ્રગટ ન કરે. (૨૧) અર્થધર્માભ્યાસમાનતત્વ–મોક્ષરૂપ અર્થ તથા શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત હોવું. (રર) ઉદારત્વ–પ્રતિપાદ્ય વિષયનું ઉદ્ધાર હોવું, શબ્દ અને અર્થની વિશિષ્ટ રચના હેવી. (૨૩) પરનિન્દાસ્વાત્મત્કર્ષવિપ્રયુક્તત્વ-બીજાની નિંદા અને પિતાની પ્રશંસા વિનાના વચન હવા. (ર) ઉપગલાઘ––વચનોમાં પૂર્વોક્ત ગુણ હોવાથી તેમનું પ્રશંસનીય હેવું. (૨૫) અપનીતત્વ–કાળ, કારક, વચન, જાતિ, આદિના વિપર્યાસરૂપ ભાષાસંબંધી દોષો ન હોવા. (૨૬) ઉત્પાદિતાછિન્નકૌતુહલત્વ–શ્રોતાઓના મનમાં વક્તા પ્રત્યે કુતૂહલ ચાલુ રહેવું. (૨૭) અદ્રુતત્વ–બહુ જ જલકો ન બેલવું. (૨૮) અનિતિવિલમ્બિતત્વ-વચ્ચે વચ્ચે કાઈને–અટકીને ન બોલવું, વાણીને પ્રવાહ એક ધારે ચાલુ રાખ. (૨૯) વિશ્વમવિક્ષેપરાષવેષાદિરાહિત્ય—વક્તાના મનમાં ભ્રાન્તિ ન હોવી જોઈએ, તેનું ચિત્ત બીજે ન હોવું જોઈએ. રોષ તથા આવેશ ન હોવ, એટલે કે અભ્રાન્ત ભાવથી ઉપગ લગાડીને શાંતિની સાથે ભાષા બોલવી (૩૦) વિચિત્રવ–વાણીમાં વિચિત્રતા હોવી. (૩૧) આહિતવિશેષત્વ–બીજા પુરુષો કરતાં વચનમાં વિશેષતા હેવાને કારણે શ્રોતાઓને વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થવી. (૩૨) સાકાર–વર્ગો, પદે, અને વાક્યોનું અલગ અલગ હોવું. (૩૩) સર્વોપરિગ્રહીતત્વ-પ્રભાવશાળી અને ઓજસ્વી હોવાં. (૩૪) અપરિખેદિત્વ—ઉપદેશ દેતાં થાક ન લાગવો. (૩૫) અવ્ય છેદિત્વ-જ્યાં સુધી પ્રતિપાદ્ય વિષયની સારી રીતે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સતત તેની પ્રરૂપણ કર્યું જવી, અધૂરું છોડવું નહીં, એ પાંત્રીસ ગુણોવાળ હોવાને કારણે તે બાળક લોકમાં અભિરામ થશે. સુંદર થશે, આનંદદાયક થશે. નિર્મળ કીતિવાળો થશે. કેવળજ્ઞાન કેવળદર્શનથી વિભૂષિત થશે. જગતનું એટલે કે જગતના જીનું ચિત્ત પિતાની તરફ આકર્ષવાને સમર્થ થશે. સંસારના સર્વધર્મ પ્રવર્તકામાં મૂર્ધન્ય (શ્રેષ્ઠ) થશે. બધા લોકોને ઈષ્ટ થશે અને પ્રશંસનીય થશે (સૂ૦૩૯) શ્રી કલ્પ સૂત્રઃ ૦૧ ૧૫૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ પદ્મસરોવર સ્વપ્નફલમાં ૧૦–પમસરોવરના સ્વપ્નનું ફળ મૂળને અર્થ—“ggeત્તે '' ઇત્યાદિ. પદ્મસરોવરને જોવાથી તે પદ્મસરોવર જે થશે. જેમ સરોવર નિમળ પાણીવાળું હોય છે તેમ તે પણ નિર્મળ મહિમાવાળા થશે. એજ રીતે સરોવરની શીતળતા જેવી શાન્તિથી, મધુરતા જેવા સૌમ્યભાવથી, ગંભીરતા જેવા જ્ઞાનાદિ ગુણેથી, કમલિની જેવી નિર્મળ ભાવનાએથી, મકરંદના જેવી કરુણાથી, ભમરવૃન્દ જેવા ભવ્ય જીવોના સમુદાયથી, તરંગે જેવા સમભાવથી, હંસ આદિ પક્ષીઓના જેવા સંયમિયાથી, પુષ્પવાટિકા જેવા પ્રમાદથી, સ્વાતિ નક્ષત્રમાં નીચે પડતાં જળ બિન્દુએથી પેદા થયેલ મિતીઓવાળી છીપના જેવા ગણઘરના ઉપદેશ–વા વડે સ્વર્ગ–મેલના સુખ મેળવનાર મુમુક્ષ જીના અંતઃકરણ વડે, તે પદ્મસરેવરની જેમ શેકા પામશે. આ રીતે તે સંસારની બધી જવનિમાં ઉત્પન્ન થયેલા જીનો આધાર થશે (સૂ૦૪૦) ટીકાને અર્થ-વિમરતેવો ઇત્યાદિ. પદ્મસરોવરનું સ્વપ્ન જોવાથી તે બાળક પદુમસરોવરના જે થશે. જેમ પદમસરોવર નિર્મળ જળવાળું હોય છે તેજ પ્રમાણે તે પોતાના નિર્મળ પ્રભાવવાળે હશે. જેમ પદ મસરોવર શીતળતાવાઈ હોય છે તેમ તે શક્તિથી યુક્ત હશે, એટલે કે પોતે શાંતિમય હશે અને બીજાઓને પણ લત્તર શક્તિ આપશે. સરોવરનું જળ જેમ મધુર હોય છે તેમ તે પણ સૌમ્ય સ્વભાવથી વિભૂષિત થશે. સરોવર જેમ ગંભીર હોય છે તેમ તે જ્ઞાનાદિગુણની ગંભીરતાવાળા થશે. જેમ સરવર કમલિનિયેવાળું હોય છે તેમ તે પચ્ચીસ વિમળ ભાવનાઓ વાળે થશે. જેમ સરોવર મકરન્દ (કુલેના રસ) થી યુક્ત હોય છે તેમ તે છકાયના જીની કરુણથી યુક્ત થશે. જેમ સરોવર ભમરાઓના સમૂહથી લેવાયેલ હોય છે, તેમ તે ભવ્યાના સમૂહથી લેવાયેલ હશે. જેમ સરોવર લહેરોથી વ્યાપ્ત હોય છે તેમ તે ઈષ્ટ અનિષ્ટ આદિમાં સમતાભાવવાળે હશે. જેમ સરોવર હંસ આદિ પક્ષીઓથી સેવાય છે તેમ તે સાધુઓ વડે સેવાશે. જેમ સરોવર કિનારે રહેલી પુષ્પવાટિકાઓથી શોભે છે, તેમ તે આત્મજ્ઞાન-જનિત પ્રદથી વિભૂષિત થશે, જેમ સરોવર સ્વાતિનક્ષત્રમાં વર્ષેલાં જળના બિન્દુઓ વડે ઉત્પન્ન થયેલ મતીઓ વાળી છીપ વડે યુક્ત હોય છે, એજ રીતે તે તીથ"કર-પ્રરૂપિત યથાર્થ તત્વને ઉપદેશ કરનાર ગણધરના વચનથી થનાર સ્વ-મેક્ષના સુખથી શેભાયમાન થનાસ મુમુક્ષુ જીના હૃદયથી સુશોભિત હશે. આ પ્રમાણે, એટલે કમળવાળાં સરોવરની જેમ તે ત્રણે લેકના જીવોને માટે આધારરૂપ થશે ભાવાર્થ એ છે કે જેમ પદ્મસરોવર નિર્મળ જળથી લઈને છીપ સંપુટથી યુક્ત હોય છે તેજ પ્રમાણે તે બાળક પણ નિર્મળ મહાભ્યથી લઈને મેક્ષાભિલાષી જીનાં હૃદય સુધીની ચીજોથી યુક્ત થશે, અને અહિસાધમને ઉપદેશ કરીને બધા ને આધાર થશે. (સૂ૦ ૪૦) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ક્ષીર સાગર સ્વપ્નફલમ્ । ૧૧ ક્ષીરસાગરના સ્વપ્નનું ફળ મૂળના અ་~ જ્ઞીપ્લાયર્સમેન ઇત્યાદિ ક્ષીરસાગર જોવાથી તે જ્ઞાન આદિ અનન્ત ગુણ–રત્નાની ખાણ થશે. મધુરતા અને ગંભીરતા આદિ ગુણાના સમૂહથી શાલશે. ચન્દ્રમાનાં કિરણ જેવા શુભ્ર અને નિળ યશના ધારક થશે. સ્યાદ્વાદના ભંગતરંગાના પ્રરૂપક થશે. વિવિધ નયેરૂપી કલ્લાલના સુ ંદર ભંગજાળ જેની મધ્યમાં છે, એવા શ્રુતધ રૂપી જળથી પરિપૂર્ણ થશે. અનેક પ્રકારની નિર્માળ ભાવનારૂપી નદીઓના સંગમથી વૃદ્ધિ પામેલ અને તે વૃદ્ધિથી ઉત્પન્ન થયેલા ગુણા વડે સમૃદ્ધ પ્રવચનની પ્રરૂપણા કરનારા થશે. સવે પ્રાણીઓના હિતકર્તા હોવાથી અમૃતથી પણ વધારે હિતકારી, અપરિમિત ગુણાથી રમણીય અને મધુરમાં પણ મધુર વાણીવાળેા થશે (સ્૦૪૧) ટીકાના અથ—'સ્ત્રી સાયરસ્ટ્સનેળ' ઇત્યાદિ ક્ષીરસાગરનું સ્વપ્ન જાવાથી તે બાળક જ્ઞાન આદિ અનન્ત ગુણ રૂપી રત્નેની ખાણ થશે. વાણી આદિની મધુરતા તથા અગાધતા આદિ ગુણાના સમૂહથી શેાભાયમાન થશે. ચન્દ્રના કિરણાની જેમ પ્રકાશમાન અને નિષ્કલંક યશના ધારક થશે. સ્યાદ્વાદના ભંગરૂપી તરંગાના પ્રવક થશે. અનેક પ્રકારના નયરૂપી મહાતરગાથી સુંદર ભંગજાળ જેના મધ્યમાં રહેલ છે, એવા શ્રુતધ રૂપી જળથી ભરેલેા થશે. અનિત્યતા, અશરણતા આદિ ભાવનારૂપી નદીના સંગમને કારણે ઉત્પન્ન થયેલ વૃદ્ધિથી પ્રાપ્ત થનારા ક્ષમા-પ્રદાન આદિ ગુણાવાળા પ્રવચન-રૂપી જળને પ્રદર્શક થશે. સમગ્ર લેાકેાના, જન્મ, જરા, મરણના દુઃખાના વિનાશરૂપ-હિતકર્તા હોવાથી તે અમૃતને પણ મહાત કરનારી, હિત અને અપરિમિત ગુણાના સમૂહવાળી, મધુર-અતિમધુર વાણીથી વિભૂષિત થશે. (સૂ૦ ૪૧) દેવ વિમાન સ્વપ્નફલમ્ । ૧૨-દેવ-વિમાનના સ્વપ્નનુ ફળ મૂળને અને ટીકાના અ—“ વિમાળલળેનું ” ઇત્યાદિ દેવ-વિમાનનું સ્વપ્ન જોવાથી તે ખાળક સમવસરણુ તથા અષ્ટ-મહાપ્રાતિહાય રૂપ દ્રવ્યઋદ્ધિવાળે થશે. કેવળજ્ઞાન આદિ ભાવઋદ્ધિથી સંપન્ન હશે. જગતના આધારરૂપ થશે અને દેવા તથા દેવીઓના સમૂહથી વન્દિત થશે. (સૂ૦ ૪૨) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૫૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ રત્ન રાશિ સ્વપ્નફલમ્ । ૧૩–રત્નરાશિના સ્વપ્નનું ફળ મૂળના અ—“ વાલિનેળ ” ઈત્યાદિ. રત્ન-રાશિ જોવાથી તે ખાળક પ્રાણાતિપાતવિરમણ આદિ સત્યાવીશ અણુગારના ગુણા, ખાર પ્રકારનાં તપેા, સત્તરશે ખ્યાશી ‘તળાવા” ભેદ-પ્રભેદો સહિત સત્તર પ્રકારના સચમ અને અઢાર હજાર શીલાંગા આદિ અનેક ગુણરૂપી રત્નાના રાશિ થશે. તે ઉપરાંત પૂર્વભવમાં ઉપાર્જિત તીથંકરનામકર્મ આદિ પુણ્યના સમૂહથી તે તીર્થંકર થશે, તથા (૧) ભાભિનિષેાધિકજ્ઞાનાવરણના ક્ષય, (૨) શ્રુતજ્ઞાનાવરણને ક્ષય, (૩) અધિજ્ઞાનાવરણનો ક્ષય (૪) મનઃ વજ્ઞાનાવરણને ક્ષય (પ) કેવળજ્ઞાનાવરણના ક્ષય (૬) ચક્ષુર્દનાવરણુના ક્ષય (૭) અચક્ષુનાવરણના ક્ષય (૮) અવધિદર્શનાવરણનો ક્ષય (૯) કેવળદ'નાવરણને ક્ષય (૧૦) નિદ્રાના ક્ષય (૧૧) નિદ્રાનિદ્રાના ક્ષય (૧૨) પ્રચલાના ક્ષય (૧૩) પ્રચલાપ્રચલાના ક્ષય (૧૪) ક્ષય (૧૫) સાતા વેદનીયને ક્ષય (૧૬) અસાતાવેદનીયના ક્ષય (૧૭) દનમેહનીયને ક્ષય (૧૮) ચારિત્રમેાહનીયના ક્ષય (૧૯) નરકાસુને ક્ષય (૨૦) તિયાઁ"ચાયુનો ક્ષય (૨૧) મનુષ્યાયુના ક્ષય (૨૨) દેવાયુના ક્ષય (૨૩) ઉચ્ચગેાત્રના ક્ષય (૨૪) નીચત્રને ક્ષય (૨૫) શુભનામનેા ક્ષય (૨૬) અશુભનામનેા ક્ષય (૨૭) દાનાન્તરાયને ક્ષય (૨૮) લાભાન્તરાયનેા ક્ષય (૨૯) ભાગાન્તરાયને ક્ષય (૩૦) ઉપલેાગાન્તરાયના ક્ષય (૩૧) વીર્યાન્તરાયના ક્ષય– ઈત્યાદિ અનેક પ્રકારના ગુણરૂપી રત્નાને રાશિ થશે, અને શાશ્વત સિદ્ધ થશે (સ્૦ ૪૩) સ્ત્યાદ્ધિના ટીકાના અચળ લિટ્સમેન' ઈત્યાદિ. રત્નાના ઢગલાનું સ્વપ્ન જોવાથી તે બાળક, પ્રાણાતિપાતવિરમણુ આદિ સત્તાવીશ પ્રકારના સાધુના ગુણા, અનશન આદિના ભેદવડે બાર પ્રકારનાં તપ, તથા “તળાવ” નામથી લેાકભાષામાં પ્રસિદ્ધ સત્તર સા વયાંશી (૧૭૮૨) ભેદ-પ્રભેદવાળા સત્તર પ્રકારના સંયમરૂપ ગુણાના રાશિ થશે. સંયમના સત્તર ભેદ આ પ્રમાણે છે(૧) પૃથ્વીકાયસ’યમ (૨) અષ્કાયસયમ (૩) તેજસ્કાયસ ચમ (૪) વાયુકાયસંયમ (૫) વનસ્પતિકાયસ ંયમ (૬)ઢીન્દ્રિયસંયમ (૭) ત્રીન્દ્રિયસયમ (૮) ચતુરિન્દ્રિયસંયમ (૯) પંચેન્દ્રિયસંયમ (૧૦) અજીવસંયમ (૧૧) પ્રેક્ષાસ’યમ (વસ-પાત્ર આદિનુ એકવાર પ્રતિલેખન કરવુ) (૧૨) ઉપેક્ષા સંયમ(વાર-વાર પ્રતિલેખન કરવુ) (૧૩) પ્રમાનાસ ંયમ (ઉપાશ્રય આદિને પૂજીને કામમાં લેવા)(૧૪) પરિષ્ઠાપનાસંયમ (મળ, મૂત્ર, જળ આદિ કોઇ પણ વસ્તુને વરહિત ભૂમિમાં ચતનાની સાથે પરઢવી) (૧૫) મનઃસયમ (૧૬) વચનસયમ (૧૭) કાયસંયમ. તથા તે બાળક અઢાર હજાર શીલાંગ રૂપ ગુણેાની રાશિ થશે. આ રીતે તે અનેક ગુણરૂપી રત્નાનેા રાશિ થશે. તે સિવાય તે પૂર્વભવમાં તીથ કરનામગોત્રકમ ના ઉપાન રૂપ પરમ પુણ્યના પ્રભાવથી તીર્થંકર થશે. તથા તે ક્ષીણઅભિનિબે ધિકજ્ઞાનાવરણત્વ (આભિનિાધિકજ્ઞાનાવરણને ક્ષય રૂપ ગુણ)થી લઈને ક્ષીણવીર્યોન્તરાયત્વ સુધીના પૂર્ણાંકત એકત્રીસ ગુણામાં ક્ષીણઆભિનિબેાધિકજ્ઞાનાવરણત્વ (આલિનિાધિકજ્ઞાનાવરણના શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૫૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ ક્ષય)થી લઈને ક્ષીણકેવળજ્ઞાનાવરણત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ક્ષયરૂપ છે. ક્ષીણ— ચક્ષુ નાવરણત્વથી લઇને ક્ષીણુસ્ત્યાનદ્ધિત્વ સુધીના નવ ગુણ, નવ પ્રકારના દર્શનાવરણીયકમની ક્ષીણતા રૂપ છે. ક્ષીણસાતાવેદનીયત્વ અને ક્ષીણઅસાતાવેદનીયત્વ, એ પ્રકારના વેદનીય કર્માંની ક્ષીણતારૂપ છે. ક્ષીદનમાહનીયત્વ અને ક્ષીણચારિત્રમાહનીય, એ એ ગુણ બે પ્રકારના મોહનીયકની ક્ષીણતારૂપ છે. ક્ષીણુનરકાયુષ્યત્વથી લઇને ક્ષીદેવાયુષ્ઠવ સુધીના ચાર ગુણ, આયુક`ની ક્ષીણતારૂપ છે. ક્ષીણશુભનામત્વ અને ક્ષણઅશુલનામત્વ એ બે ગુણુ, બે પ્રકારના નામકર્માંની ક્ષણુતારૂપ છે. ક્ષીણચ્ચગેાત્રત્વ અને ક્ષીણનીચગેત્રત્વ એ એ ગુણુ, એ પ્રકારના ગેાત્રકની ક્ષીણતારૂપ છે. ક્ષીણદાનાન્તરાયત્વથી લઇને ક્ષીણવીર્યાન્તરાયત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના અન્તરાય કર્માંની ક્ષીણતારૂપ છે. આ એકત્રીસ ગુણ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિના સમયે એક સાથે રહેનારા છે. તે ઉપરાંત ખીજા પણ વિવિધ પ્રકારના ગુણા છે તે ગુણુરૂપી રત્નાની રાશિ થઇને તે શાશ્વત સિદ્ધ થશે. (સ્૦ ૪૩) નિર્ધમાગ્નિ સ્વપ્નફલમ્ । ૧૪–નિધૂમ અગ્નિના સ્વપ્નનું ફળ મૂલના અનિન્દ્રમસિદિય 'લળેળ' ઇત્યાદિ. નિમ અગ્નિનું સ્વપ્ન જોતાં એમ સમજાય થાય છે કે, આ બાળક, અગ્નિ સમાન પવિત્ર, જાજાલ્યમાન, અને પાવન-કર્તા બનશે. ધ્યાનરૂપી અગ્નિ દ્વારા, અનાદિકાળનું આત્માનું મલિનપણું શેાધવામાં આવશે. શુકલ ધ્યાન દ્વારા, ઘનઘાતિ કર્મીનો ક્ષય થશે. આ કપડલ દૂર થવાને કારણે, કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આ સંપૂર્ણ જ્ઞાન દ્વારા, ત્રણે કાળના સમસ્ત પદાર્થાંના સ્વભાવને જાણશે. વિવિધ પ્રકારના કઠિન અને કઠિનતર તેમજ કઠિનતમ અભિગ્રહ કરીને અને તે ઉપરાંત નાના પ્રકારનું તપશ્ચરણ આદરીને, જાજવલ્યમાન અગ્નિ સમાન, આ બાલક તેજોમય બનશે. ભવના કારણ ભૂત કર્મોના ક્ષય કરશે, લેક્ષા-રહિત બનશે, અવિચળ પણ થશે. શુકલ ધ્યાનને ત્રીજો પાયા પરમ નિર્જરાનું કારણભૂત છે. આ પાયામાં સૂક્ષ્મક્રિયાને સૂક્ષ્મ અંશ અનિવૃત્તિપણે હોય છે. આ ‘પાયા’માં અનન્ત કમૅમ્પના ક્ષય થાય છે. આ બાળક, ઉપરનાશુકલ ધ્યાનના ત્રીજે પાયે આરૂઢ થશે. ને ક`કલંકને સદંતર દૂર કરશે. શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ સાથે, ઉર્ધ્વગતિ રૂપ પરિણમન વાળા પણ થઈ રહેશે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૫૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા, સધન મેઘની માફક વરસાવવામાં આવતી ઉપસર્ગરૂપી ઝડીઓથી પણ, આ બાલકની ધ્યાનરૂપી અગ્નિ બુઝાશે નહિ. જેમ વાયુ વિનાના સ્થળમાં, અગ્નિશિખા ઉર્ધ્વગામીજ હોય છે. તેમ આ બાલક પણ ઉર્ધ્વગામી બનશે. (સૂ૦૪૪) ટીકાને અર્થ– નિરિદ્રિ' ઇત્યાદિનિધૂમ (ધુમાડા રહિત) અગ્નિનું સ્વપ્ન જેવાથી તે બાળક પોતે અગ્નિના જે પવિત્ર હશે અને બીજાને પવિત્ર કરનારે હશે. ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કાળથી ચાલ્યા આવતા જ્ઞાના વરણીય આદિ આત્મિક મેલને દૂર કરશે. શુકલ ધ્યાનના પ્રભાવથી ઘાતિકકમ–મળના સમૂહને નાશ કરવાથી ઉત્પન્ન થયેલા નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશથી યથાર્થરૂપથી સમસ્ત ભૂત, વર્તમાન તથા ભવિષ્યના ભાવો-પદાર્થોના સ્વભાવને જાણનારો થશે. તથા અનેક પ્રકારના કઠિન, કઠિનતર અને કઠિનતમ અભિગ્રહો (ખાસ નિયમો)નું તથા વિવિધ પ્રકારના ઉગ્ર તપનું આચરણ કરીને સળગતી અને ધુમાડા વિનાની અગ્નિ જે તેજસ્વી થશે. તે સંસાર એટલે જન્મ-મરણના કારણભૂત કર્મોનો ક્ષય કરનાર થશે. અને લેડ્યા (કષાયવાળી વેગની પ્રવૃત્તિ)થી રહિત, અવિચળ, ઉત્કૃષ્ટ નિર્જરાનું કારણ “સુમરાવાનિવૃત્તિ” નામનાં શુકલ ધ્યાનના ત્રીજા પાયાથી સમસ્ત કર્મ મળ રૂપી કલંકનો ક્ષય કરી નાખશે. વચન અને મનને નિરોધ થઈ જતાં સૂક્ષ્મ કાયમને નિરોધ ન હોવાથી સૂક્ષમ કિયા થી તે ધ્યાન સૂફમકિય કહેવાય છે. તે અવસ્થામાં પરિણામોની ધારા તીવ્રતાની સાથે વધતી જ જાય છે, તેથી તે ધ્યાન અનિવર્તનશીલ હોય છે. તે કારણે તે સૂક્ષ્મક્રિય-અનિવત્તિ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનથી સર્વે કર્મોનો ક્ષય થઈ જાય છે. આ ધ્યાન વડે તે બાળક પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે. એટલે કે આમાના અસલી સ્વરૂપમાં આવી જશે. ત્યારબાદ તે સિદ્ધિગતિ પરિણામવાળે થશે. દેવ, મનુષ્ય અને તિર્યંચ રૂપી સઘન મેઘના વડે કરાયેલ અનેક પ્રકારના ઉપસર્ગો રૂપી જળ ધારાઓના વેગથી પણ તેના ધ્યાનની લગની શાન્ત નહીં થાય. જેમ વાયુના સંચાર વિનાની જગ્યાએ રાખેલી અગ્નિશિખા ઉપરની બાજુ વધે છે, એજ રીતે તે પણ ઉર્ધ્વગમનશીલ, થશે એટલે કે સિદ્ધગતિગામી થશે. (સૂ૦૪૪) અતિ તૃતિય વાચના ત્રિશલાયાઃ સ્વપ્નફલવિષયે વિશ્વાસ પ્રકટનમ્ | મૂલન અર્થ–બ માં ઇત્યાદિ. સિદ્ધાર્થ રાજા પાસેથી, સ્વપ્નફલો જાણ, ત્રિશલા રાણી, ઘણી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેનું ચિત્ત આનંદ પામ્યું. હર્ષ થવાથી હૃદય પણ ફૂલાયુને મન પ્રફુલ્લિત થયું. બે હાથ જોડી, મસ્તક પર અંજલી કરી, બેલી–“હે સ્વામિન ! તમે કહો છો તે પ્રમાણે છે, ખરેખર સત્ય છે. જરા પણ અસત્ય, નથી. આપનું કથન સંદેહરહિત છે. તેમજ ઇષ્ટકારી છે. સ્વપ્ન અર્થ બરાબર છે. આમ કહીને, શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ સમ્યક પ્રકારે, તેના કુલાને સ્વીકારીને, મણિમય રત્નથી રચાયેલ ભદ્રાસન ઉપરથી, તે ઉભી થઈ, ચપલતા રહિત ભ વિનાની રોકાણ વગરની અને વિલંબ વગરની રાજહંસીની જેવી ગતિથી ચાલતાં ચાલતાં, પોતાના શયનાગારમાં આવી પહોંચી. આવા સર્વોત્કૃષ્ટ ફલે આપનારા મહાસ્વને, અન્ય પાપ–સ્વનિથી આવરાઈ ન જાય, ભેંસાઈ ન જાય-માટે રાત્રીનો બાકીનો વખત, દેવ-ગુરુ-ધમ સંબંધી કથાઓનું સ્મરણ કરવામાં ગાળી જાગૃત રહી. (સૂ૦૪૫) ટીકાનો અર્થ—‘i ' ઈત્યાદિ. સ્વપ્નનું ફળ સાંભળ્યા પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી, હર્ષ–સંતેષ પામી તેનાં ચિત્તમાં અપાર આનંદ થયો. હર્ષને લીધે તેનું હૃદય ખીલી ઉઠયું તેણે બન્ને હાથ જોડીને મસ્તક પર આવત કરતા-અંજલી કરીને આ પ્રમાણે કહ્યું- હે નાથ! આપ જેમ કહે છે એવું જ છે. હે નાથ ! આપે જે કહ્યું તે સત્ય છે તેનાથી આપનું કહેવું અસત્ય નથી. હે નાથ ! આપનું કથન સવ* શંકાઓથી રહિત છે. અથવા-“આપ જે કહો છે તેમજ છે” આ કથનથી પતિના વચનમાં વિશ્વાસ સૂચિત કરાયો છે. આજ કથનને સ્પષ્ટ રીતે સાબિત કરવાને માટે આગળના પદે આપ્યા છે. આપે જે કહ્યું તે સત્ય છે'આ કથન દ્વારા વિધિરૂપથી પતિનાં વચનમાં વિશ્વાસ પ્રગટ કરાયો છે. અસત્ય નથી” આ કથન વડે નિષેધરૂપમાં વિશ્વાસ પ્રગટ કરાયો છે. “આ૫ જે કહે છે તે અસત્ય નથી એટલે કે સત્ય જ છેઆ રીતે અસત્યતાને નિષેધ દર્શાવીને પતિના વચનમાં વિશ્વાસ સૂચિત કરાય છે. “ આપનું કથન બધી શંકાઓથી રહિત છે'આ કથન દ્વારા સંદેહના અભાવથી વિશ્વાસ સૂચિત કરાયો છે. તથા હે નાથ આપનું કથન ઈષ્ટ છે. અમારે માટે અભિલષિત (અભિલાષા પૂર્ણ કરનારૂં) છે. હે નાથ! આપનું કથન પ્રતીષ્ટ છે. વારંવાર ઈષ્ટ છે. હે નાથ! આપનું કથન ઈષ્ટ પણ છે અને પ્રતીષ્ટ પણ છે. આ૫ જે કહે છે તે કથન ચોકકસ સત્ય જ છે. ત્રિશલાયાઃ સ્વપ્ના પ્રતિધાતાર્થ જાગરણમા આ પ્રમાણે કહીને ત્રિશલા દેવી પિતે જોયેલાં સ્વપ્નના ફળને સારી રીતે સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને રાજા સિદ્ધાર્થની આજ્ઞા મેળવીને તે વિવિધ પ્રકારના વૈવ્ય આદિ મણીઓ અને હીરા આદિ રત્નની રચનાથી અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઉઠે છે અને ઉતાવળ વિના, શારીરિક ચપળતા વિના, સંભ્રમ વિના, વિલંબ વિના, રાજહંસી જેવી અપ્રતિરુદ્ધ ગતિથી, જ્યાં પોતાનું શયનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને “આ ગજ આદિનાં મહાસ્વને બીજા અશુભ સ્વપ્ન વડે નાશ ન પામે એટલે કે તેમનું ફળ નાશ ન પામે” એવું વિચારીને તે દેવ, ગુરુ, ધર્મ સંબંધી પ્રશસ્ત અને ધર્મક થાએ કરીને યમ–જાગરણ કસ્તી વિચરે છે. અહીં દેવ, ગુરુ અને ધર્મ સાથે સંબંધ રાખનારી કથાઓ આવી સમજવી જોઈએ— શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ દેવકથા । દેવકથા—જેમા દાન, લાભ, ભેગ, ઉપલેાગ, અને વીર્યન્તરાય. આ પાંચ અન્તરાય નથી, જેમાં હાસ્ય, રિત, અતિ, ભય તથા શાક નથી, હું એવા દેવનું શરણ લઉં છું (૧) જેમાં જુગુપ્સા નથી, કામ નથી. મિથ્યાત્વ નથી અને અજ્ઞાન નથી, જે ધર્માંના સાવાહ છે, હું તે દેવનુ ં શરણ લઉં છું (૨). જે અવિરતિ, નિદ્રા, રાગ દ્વેષ એ દાષાથી તદ્દન મુક્ત છે, તે દેવાધિદેવ અહન્તનું શરણ હું લઉં છું (૩). ગુકથા । ગુરુકથા—જે મેક્ષ માર્ગના ઉપદેશ આપે છે, જે સમિતિ અને ગુપ્તિના ધારક છે, શાન્ત છે, ક્ષાન્ત (ક્ષમાવાન ) છે, દાન્ત છે અને ત્યાગી છે, તે ગુરુનું મને શરણ મળેા (૧). જે યતનાને માટે નિરંતર દ્વારા સાથેની મુહપત્તી મુખ પર બાંધી રાખે છે, જે રાગદ્વેષથી મુકત છે. તે ગુરુનું શરણ મને મળેા (૨). જે છાશની સાથે મળેલા ચણા આદિ ઢંડા અન્નોને તથા લાડુને સમાન ભાવથી ખાય છે તે ગુરુનું મને શરણ મળે! (૩). જે મ તા જીવાની રક્ષા કરવાના ઉપદેશ આપે છે, જે ધરૂપી કમળને માટે સૂર્ય જેવાં છે એટલે કે ધમ'પ્રભાવક છે, અને જે પગપાળા વિહાર કરે છે, વાહનથી નહીં, તે ગુરુનુ મને શરણ મળેા (૪) ધર્મકથા । ધ કથા——તીથંકર ભગવાન દ્વારા જેના ઉપદેશ અપાયા છે, જે શુદ્ધ દયામય પ્રવૃત્તિરૂપ છે અને સુખ જૈતું ફળ છે, તે જ અમારો ધર્મ' છે (૧) જે ધમ હંમેશા સ્વર્ગ અને મેાક્ષની ચાવી છે અને જે એધિબીજ અમારેા ધમ છે (૨), ધર્માંનું વધારે વર્ણન કરવાથી શે લાભ! મનુષ્ય જે ઇચ્છિત વસ્તુઓની જેનાથી સારી રીતે પૂર્તિ થાય છે, એજ અમારો ધર્મ છે શ્રી કલ્પ સૂત્ર : ૦૧ (સમ્યકત્વ)નુ આદિકારણ છે, તેજ જે વસ્તુની ઇચ્છા કરે છે, તે બધી (૩) (સ્૦૪૫) સિદ્ધાર્થસ્ય કૌટુમ્બિકેભ્ય આજ્ઞાપ્રદાનમ્ । મૂળને અ—તલુ બસે સિન્થે ઇત્યાદિ. ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાએ પ્રાતઃકાળ થતાં પેાતાના કૌટુમ્પિક-આજ્ઞાકારી-પુરુષોને ખેલાવીને આ પ્રમાણે કહ્યું— હૈ દેવાનુપ્રિયે ! જલ્દી બહારના આસ્થાનમ’ડપ– ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ રાજસભાને આજે વિશેષરૂપથી અત્યંત સુંદર બનાવે. તેના પર સુગંધીદાર પાણી છાંટો, વાળે, લીપિ અને સ્વરછ બનાવો. પાંચે રંગના સરસ અને સુગંધીદાર ફૂલોના સમૂહના ઉપયોગથી યુકત કરો. સળગતા કાળા અગરુ, શ્રેષ્ઠ મુદ્રક, તરુષ્ક (લેબાન) તથા ધૂપની મહેકી ઉઠતી ગંધ વાયુદ્વારા ફેલાવાથી તેને રમણીય બનાવે, ઉત્તમ સુગંધ વડે સુગંધિત, અને ગંધની ગોટી જેવી કરે અને કરાવે અને મારી તે આજ્ઞાનુસાર કર્યાના ખબર મને પહોંચાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષે સિદ્ધાર્થ રાજાએ એમ કહેવાથી હર્ષ અને સંતોષ પામ્યા. અને રાજાના કહેવા પ્રમાણે બહારના આસ્થાન મંડપને પૂર્વોત પ્રકારને કરીને અને કરાવીને તેમણે તે આજ્ઞાનુસાર કાર્ય કર્યાના ખબર રાજાને પહોંચાડયા (સૂ૦૪૬) ટીકાનો અર્થ – Gર તિ'ઈત્યાદિરાત્રિ પૂરી થતા તે પ્રસિદ્ધ રાજા સિદ્ધાર્થે પ્રભાત કાળમાં, ચળકતા સૂર્યને ઉદય થતાં પિતાના કૌટુંબિક-આજ્ઞાંકિત પુરુષને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે તરત જ બહારની રાજસભાને આજ વિશેષરૂપથી સજાવો. સુગંધીદાર પાણી-સુગંધમય ઉશીર (ખસ) આદિ દ્રવ્યો વડે સુવાસિત બનાવેલ જળ તેના પર છાંટે. સાવરણી આદિથી કચરે દૂર કરીને તેને સાફ કરે. છાણ આદિથી તેને લીધે. આ બધુ કરીને તેને પવિત્ર-સ્વચ્છ કરો. ત આદિ પાંચ રંગના રસદાર અને સુગંધીદાર ફૂલોના સમૂહના ઉપ ગથી તેને યુકત કરે બળતા કાળા અગરુ, શ્રેષ્ઠ કુદ્રુક્ક-ચીડા નામનું સુગંધિત દ્રવ્ય, તુરુશ્ક-લેબાન અને ધૂપદશાંગ આદિ અનેક દ્રવ્યોના મિશ્રણથી બનતા વિલક્ષણ ગંધવાળા દ્રવ્યની મહેકતી અને હવા દ્વારા ફેલાતી સુગંધથી મનોહર બનાવે. ઊંચી જાતની સુગંધિત ચૂર્ણ-ભૂકી આદિથી યુકત કરે. ગંધદ્રવ્યની ગોટી જેવી કરી નાખો અને તમારા સાથીદારો પાસે એ પ્રમાણે કરાવો. એ પ્રમાણે કરીને તથા કરાવીને મારી એ આજ્ઞા મને પાછી પહોંચાડે એટલે કે મને ખબર આપો કે આપના કહેવા પ્રમાણે રાજસભામાં સર્વ તૈયારી કરી છે, સિદ્ધાર્થ રાજાની આ આજ્ઞા મળવાથી તે કૌટુંબિક પુરુષે હર્ષ અને સંતોષ પામ્યા-અત્યંત ખુશી થયા. તેમણે રાજાના કહેવા પ્રમાણે જ રાજસભાને સ્વચ્છ અને સુગંધિત કરીને રાજાને “આપની આજ્ઞા પ્રમાણે બધું કર્યું છે એવા ખબર આપ્યા (સૂ૦૪૬) પ્રભાતવર્ણનમ્ મૂળને અર્થ– તજ સિદ્ધર” ઈત્યાદિ. ત્યાર બાદ રાત્રિ પૂરી થઈને પ્રભાત થયું કમળ ખિલી ગયાં, અથવા કમળ એટલે કે હરણનાં નેત્ર ઉઘડી ગયાં, પ્રભાત પાંડુર થઈ ગયું. લાલ અશેકને પ્રકાશ, પલાશ (કેસુડા), પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની રતાશ, બધુજીવક, કપાતના પગ અને આંખે, કોયલનાં લાલ નેત્ર, જપાપુષ્પ, સળગતે અગ્નિ, સુવર્ણ કળશ તથા હિંગળાને સમૂહના રૂપથી પણ વધારે રતાશ વડે સુશોભિત, શ્રીયુકત સૂર્યને ધીરે ધીરે ઉદય થયો. સૂર્યનાં કિરણેના સમૂહે અંધકારનો નાશ કરવાનું શરૂ કર્યું. બાલસૂર્યના પ્રકાશ રૂપી કકથી જીવલોક છવાઈ ગયો. તેના વિષયના પ્રસારથી દર્શનને વિકાસ થવા લાગ્યા, એટલે કે નેત્રથી ક્રમશઃ દૂર દૂરના પદાર્થો દેખાવા લાગ્યા. જગતમાં આ પ્રમાણે થતાં, તળાવમાં કમળનાં વનને વિકસિત કરનાર, હજાર કિરણવાળો, દિવસને કરનાર સૂર્ય તેજથી જાજવલ્યમાન થતાં, રાજા સિદ્ધાર્થ શય્યામાંથી ઉડ્યાં શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉઠીને લિકર્મ કર્યું. કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યું". બધા આભૂષણેાથી વિભૂષિત થયા પછી જ્યાં બહારની રાજસભા હતી, ત્યાં જઈને પૂર્વ દિશાની તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન પર બેઠાં (સૂ૦૪૭ ) સિદ્ધાર્થસ્ય આસ્થાનમણ્ડપે સમાગમનમ્ । ટીકાના અથ-સર્ ન છે સિદ્ધસ્થ ઈત્યાદિ. આસ્થાનમંડપ (રાજસભા) સુસજ્જિત કરવામાં આવ્યે. નવે દિવસ શરૂ થયા રાત્રિ પૂરી થઈ અને પ્રભાત ચળકવા લાગ્યું. કમળ ખિલી ગયાં. કમળેના કોમળ દળ વિકાસ પામ્યા, તથા કમળ એટલે કે હરણેનાં નેત્રા વિકસિત થઈ ગયાં. પ્રભાત પૂર્ણરૂપથી પાંડુર–(પીત-ધવળ) થઈ ગયું. ત્યારબાદ લાલઅશાકની પ્રભા, કેશુડાં, પાપટની ચાંચ, ચણાઠીના અધ ભાગની રતાશ, બન્ધુજીવક (અપેારિયાનુ ફૂલ), કબૂતરના પગ અને નેત્ર કયલના અતિશય લાલ નેત્ર, જપા (જાસુવણ)નાં ફૂલા, સળગતા અગ્નિ, સુવર્ણ કળશ, અને હિંગળાના ઢગલાના રૂપથી પણ અધિક લાલિમાથી સુંદર ભાવાળા સૂર્યના ઉદય થયા. સૂર્યનાં કિરણેાને સમૂહ ફેલાવાથી અંધકારના નાશ થવાનુ શરૂ થયું. બાલ આતપ એટલે કે તત્કાળ ઉત્પન્ન થયેલ સૂર્યના પ્રકાશરૂપી કંકુ વડે જીવલેાક છવાઇ ગયા. નેત્રના વિષયના વિકાસ થવાથી સ્પષ્ટ દન વધવા લાગ્યુ', એટલે કે દૂરની વસ્તુએ પણ દેખાવા લાગી. લેાક જયારે આ પ્રમાણે થઇ ગયા ત્યારે તળાવ આદિના કમલિની-વનેને વિકસિત કરનાર સહસ્ર રશ્મિ દિવાકર સૂર્યના ઉદય થયા, પછી તે સૂર્ય તેજથી દૈદીપ્યમાન થઈ ગયા. ત્યારે રાજા સિદ્ધ થ શય્યામાંથી ઉઠયા, ઉઠીને તેમણે જળ વડે સ્નાન કર્યું, કાક (કાગડા) આદિને અન્નાદિ અલિ આપ્યા, કૌતુક એટલે કે મીતિલક આદિ કર્યું. દષિ-અક્ષત આદિરૂપ દુઃસ્વપ્નવિનાશક મંગળ કર્યું, પ્રાતઃકર્મ કર્યા પછી સમસ્ત આભૂષણાથી સુથેભિત થયાં અને બહાર જ્યાં ઉપસ્થાનશાળા (રાજસભા) હતી ત્યાં જઈને, પૂર્વ દિશાની તરફ મુખ કરીને શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયાં (સ્૦૪૭) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નપાઠકાનાં ત્રિશલાયાશ્ચ કૃતે ભદ્રાસનસ્થાપનં, જવનિકાવર્ણન, સ્વપ્નપાઠકાહાનાર્થ કૌટુમ્બિકાન્ પ્રતિ સિદ્ધાર્થસ્ય નિર્દેશઃ, સ્વપ્નપાઠકાહાનં ચ । મૂળના અ—“તપ જ લલિત્યે" ઈત્યાદિ. ત્યાર બાદ સિદ્ધાર્થ રાજાએ પાતાનાથી બહુ દૂર પણ નહીં. અને બહુ નજીક પણ નહી એવી જગ્યાએ ઇશાનકેણુમાં આઠ ભદ્રાસન મૂકાવ્યાં. તેમને સફેદ વસ્રો વડે આચ્છાદિત કરેલાં હતાં, અને શ્વેત સરસવ તથા અન્ય માંગલિક દ્રવ્યેથી તેમાં શુભકમ કરવામાં આવ્યાં. આસન મૂકાવીને વચ્ચે એક પદો ખેંચાવ્યેા. તે પદ્ય અનેક પ્રકારના મણીએ અને રત્નાથી મંડિત હતા, અતિશય દર્શનીયરૂપાળા હતા, ઘણે કિંમતી હતા અને ઉત્તમ નગરમાં વણેલા તથા બનેલા હતા. મનહર અને સેંકડા ચિત્રાવાળા હતા. ઇહામૃગ, વૃષભ, તુરંગ નર, મગર, પક્ષી, સર્પી, કિન્નર, રુરુ (એક પ્રકારનું મૃગ) શરભ (અષ્ટાપદ) ચમર (ચમરી ગાય) કુ ંજર, વનલતા તથા પદ્મલતા આદિની રચનાથી અદ્ભુત લાગતા હતા. તેના છેડા ઉત્તમ સુવર્ણ થી સારી રીતે યુકત હતા. પદોં ખેચાવ્યા પછી ચાદર તથા કમળ તિક્રયા વડે આચ્છાદિત, વિશિષ્ટ, અગાને સુખદાયી એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે ગોઠવાવ્યુ. ત્યાર બાદ કૌટુંબિક પુરુષોને ખેલાવ્યા અને કહ્યું “ હે દેવાનુ પ્રિયે! તરત જ અષ્ટાંગમહાનિમિત્તનાં સૂત્ર અને અર્થાંના પાઠકા અને વિવિધ શાસ્ત્રોમાં નિપુણ સ્વપ્નપાઠકે ને ખેલાવી લાવે, અને ખેલાવીને મારી આજ્ઞા-અનુસાર કર્યાના સમાચાર મને પહોંચાડા. રાજા સિદ્ધા દ્વારા આ પ્રમાણે કહેવાતા કૌટુંબિક પુરુષો હ` અને સ ંતેષ પામ્યાં. બન્ને હાથ જોડીને મસ્તક પર આવતા અને અંજિલ કરીને “હે નાથ ! એમ જ થશે”. આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે, બાદ તે કૌટુમ્બિક પુરુષા જ્યાં સ્વપ્નપાઠકાના ઘર હતાં ત્યાં પહોંચે છે અને સ્વપ્નપાઠકોને ખેલાવે છે (સ્૦૪૮) ત્યાર ટીકાના અ’--‘તત્ત્વ જ એ વિદ્ઘત્યે' ઈત્યાદિ. સિંહાસન પર બેઠાં પછી રાજા સિદ્ધાર્થે પોતાનાથી બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, પૂર્વ તથા ઉત્તર દિશાની વચ્ચે ઇશાન કેણુમાં, સફેદ વસ્ત્રોથી આચ્છાદિત, તથા શ્વેત સરસવ અને વિદ્યોના વિનાશ કરનાર બીજી માંગલિક શુભ સામગ્રીથી યુકત આઠ ભદ્રાસનેા મૂકાવ્યા, મૂકાવીને વચ્ચે એક પૌ તણાગ્યે. તે પદોં વિવિધ પ્રકારના મણીએ તથા રત્ના વડે સુશોભિત હતા. તેના આકાર અત્ય ંત રમણીય હતે. અથવા તેમાં અનેક પ્રકારની જોવાલાયક સુ ંદર સુંદર વસ્તુઓ બનાવેલી હતી તે ઘણે કીમતી હતા અને શ્રેષ્ઠ વસ્ર વણનારા દેશમાં બનેલા હતા. તેમાં મનેાહર અને સેંકડા પ્રકારની રચનાએવાળાં ચિત્ર દોરેલાં હતાં. હિામૃગ (વન્ય પશુ), બળદ, ઘેાડા, મનુષ્ય, મગર, પક્ષી, કિન્નર (એક પ્રકારના વ્યન્તર), રુરુ (એક પ્રકારનું મૃગ), અષ્ટાપદ, ચમર (જગલી ગાય), હાથી, વનમાં પેદા થતી માલતી, યુથિકા (જાહી) આદિ લતાએ, અને કમલિની, એ બધાની વિશિષ્ટરચના વડે તે અદ્ભુત લાગતા હતા. તેના સુંદર વસ્ત્રાની કિનારાના ભાગા ઉત્તમ સુવર્ણીથી રચેલ હતાં, અથવા તેના સુંદર છેડાઓમાં ઉત્તમ સુવર્ણ લગાડેલું હતું. આ જાતના સુંદર પર્દા ખેંચાવીને, ચાદર તથા કામળ તકિયાએથી આચ્છાદિત, સફેદ વસ્ત્રથી આચ્છાદિત, વિલક્ષણ અંગેાને સુખ આપનારૂ, અત્યંત કામળ ભદ્રાસન, ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવ્યું. આસન ગેઠવાવીને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ કૌટુંબિક પુરુષો (આજ્ઞાંકિત પુરુષ)ને મેલાવ્યા, અને ખેલાવીને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયે! તમે તુરતજ ધરતીકંપ ૧, ઉત્પાત ર, સ્વપ્ન ૩, અંતરિક્ષ ૪, અ ંગાનુ કુરકવુ પ, સ્વર ૬, વ્યં જન ૭ અને લક્ષણ ૮; એ આઠ અ’ગાવાળા મહાનિમિત્તનાં સૂત્રેા અને અના જે પાઠકે છે, તથા જે યાતિષ આદિ વિવિધ શાસ્ત્રોમાં નિપુણ છે, તેસ્વપ્નપાઠકો એટલે કે સ્વપ્નનું ફળ બતાવનારાઓને ખેલાવે. મારી આ આજ્ઞ પ્રમાણે કર્યાની સૂચના મને તુરત જ પાછી મેકલે। ત્યાર બાદ સિદ્ધાથ રાજાની આજ્ઞા પામેલા કૌટુંબિક પુરુષ હર્ષી અને સતેષ પામ્યા-અત્યંત પ્રસન્ન થયાં. તેમણે અન્ને હાથ જોડીને માથા પર આવત અંજલિ કરીને કહ્યું-‘‘હે સ્વામી ! આપની જે. આજ્ઞા છે તે પ્રમાણે જ અમે વશું.” આમ કહીને તેમણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યા ! પછી તે કૌટુંબિક પુરુષના જયાં તે સ્વપ્નપાઠકોનાં ઘર હતાં ત્યાં ગયા, અને તેમણે સ્વમપાઠકોને ખેલાવ્યા. (સ્૦ ૪૮) મૂળને અર્થ——પ નં તે પુમિન ''−ઇત્યાદિ. સિદ્ધાર્થ રાજાના કૌટુમ્બિક પુરુષો વડે ખેલાવાયેલ સ્વપ્ન પાઠેકાએ હર્ષી તથા સંતોષ પામીને સ્નાન કર્યુ, બળિકમ કર્યુ, કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યા, હલકા વજનનાં તથા ઘણાં કીમતી આભૂષણેાથી શરીરને વિભૂષિત કર્યું. પછી પોતપાતાના ઘેરથી નીકળ્યા અને એકઠા થયાં. એકત્ર થઈને જયાં રાજા સિદ્ધાર્થની બહારની ઉપસ્થાનશાળા હતી, જ્યાં રાજા સિદ્ધા હતા, ત્યાં આવી પહોંચ્યા ત્યાં પહાંચીને આપના જય હા, આપના વિજય હૈ" એમ કહીને રાજા સિદ્ધાર્થને અભિનન્દન આપ્યાં. રાજા સિદ્ધાર્થે તેમના સત્કાર અને સન્માન કર્યું. તેઓ પહેલેથી ગે।ઠવેલાં ભદ્રાસના પર બેસી ગયાં. (સૂ૦ ૪૯) સ્વપ્નપાઠકાનાં રાજદર્શનાય સનમ્ । ટીકાના અÖ~~‘તપ ñ તે ઘુમિળ’-ઈત્યાદિ. સિદ્ધાથં રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા ખેાલાવાયેલ સ્વપ્નપાઠક હ અને સંતેાષ પામ્યા. તેમણે સ્નાન ક્યું કાક (કાગડા) આદિ પક્ષીઓને અન્નાદિ પ્રદાન કર્યું. કૌતુક--મષીતિલક આદિ, મંગળ-દહીં' અક્ષત આદિ તથા દુષ્ટ સ્વપ્નાનાં ફળના નાશ કરનાર પ્રાયશ્ચિત્ત કર્યું. હલકાવજનવાળાં તથા ઘણાં જ કીમતી આભૂષણો વડે શરીર શણગાયું. પછી પાતપાતાના ઘેરથી નીકળીને અને એક જગ્યાએ એકઠાં મળીને જ્યાં રાજાની બહારની ઉપસ્થાનશાળા [રાજસભા] હતી, અને જ્યાં રાજા સિદ્ધા હતા ત્યાં આવ્યા. જય હે, આપના વિજય હા!” એવા શબ્દો વડે તેમણે રાજા સિદ્ધાર્થને અભિનન્દન આપ્યાં. ત્યારે રાજા સિદ્ધાર્થે મીઠાં વચનાથી તેમને સત્કાર કર્યા અને આસન આપીને તેમનુ સન્માન કર્યું. પછી તેઓ પહેલેથી જ ગાઠવેલાં આસના પર બેસી ગયા. (સ્૦ ૪૯) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થકૃતઃ સ્વપ્નપાઠકાનાં સત્કારઃ । સ્વપ્નપાઠક કૃતસ્વપ્નફલનિવેદનં, વસ્ત્રાદિપ્રદાનેન રાજકૃતઃ સ્વપ્ન પાઠક સત્કારઃ । મૂળના અથ—“તુ નં લે સિત્થ” ઇત્યાદિ. ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે પર્દાની આડમાં ત્રિશલાદેવીને બેસાડયાં. પછી હાથમાં સુવર્ણ, રજત આદિ માંગલિક વસ્તુઓ લઈને અત્યંત વિનયની સાથે તે સ્વપ્નપાઠકાને આ પ્રમાણે કહ્યું—હે દેવાનુપ્રિયે ! આજ તે (પૂર્વ વર્ણિત ) શય્યા પર, મધ્યરાત્રે, સુપ્તજાગરા-થાડી ઊંઘતી અને થાડી જાગતી એવી ત્રિશલાદેવીએ, ગજ, વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્ના જોયાં છે. તા હૈ દેવાનુપ્રિયે ! તે ઉદાર, ધન્ય, માંગલિક, સશ્રીક મહાસ્વપ્નાનું વિશેષ ફળ શુ હશે? ત્યારે તે સ્વપ્નપાઠકા સિદ્ધાર્થ રાજાની પાસેથી આ અને સાંભળીને હર્ષોં તથા સ ંતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્નને સારી રીતે હૃદયમાં ધારણ કર્યાં. તેમને વિષે વિચાર કર્યો. અંદરોઅંદર મળીને નિર્ષીય કર્યો. ત્યારે તે સ્વપ્નપાઠકે તે ચૌદ મહાસ્વપ્નાના અથ પામી ગયા, ગ્રહણ કર્યાં, તેમણે એકબીજાને અ પૂછી લીધે, પૂર્ણ રીતે નક્કી કરી લીધા, ઊંડાઈથી સમજી લીધે. ત્યાર ખાદ તેઓ રાજા સિદ્ધાર્થીની સામે સ્વપ્નશાસ્ત્રોના પાઠોનું ઉચ્ચારણ કરી કરીને આ પ્રમાણે ખાલ્યા— હે રાજન! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ખાતેર પ્રકારનાં સ્વપ્ના માંથી ત્રીસ મહાસ્વપ્ના બતાવ્યાં છે. હે મહારાજા ! અહન્તની માતાએ તથા ચક્રવર્તીની માતા, જ્યારે અન્ત અને ચક્રવતી ગરૃમાં આવે છે, ત્યારે એ ત્રીસ મહાસ્વપ્નામાંથી ગજ, વૃષભ આદિનાં એ ચૌદ મહાસ્વપ્ના જોઈને જાગે છે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલાદેવીએ તે ચૌદ શુભ મહાસ્વપ્ન જોયાં છે. આ પ્રમાણે માંગલિક, ધન્ય, સશ્રીક તથા આરોગ્ય, સ ંતાષ દીર્ઘાયુ, કલ્યાણુ અને મગળ કરનારાં મહાસ્વપ્ના જોયાં છે. હે મહારાજા ! તે સ્વપ્ના જોવાને કારણે ધનના લાભ થશે, ભેગના લાભ થશે, સુખના લાભ થશે, રાજ્યના લાભ થશે, રાષ્ટ્રના લાભ થશે, અને હે રાજન! પુત્રનેા પણ લાભ થશે. ત્રિશલાદેવી પૂરા નવ માસ અને સાડા સાત અહારાત્ર (દિવસ-રાત્ર) પસાર થતાં, કુળપતાકા, કુળદીપક, કુળશૈલ, કુળનાં આભૂષણ, કુળતિલક, કુળની કીતિ વધારનાર, કુળની વૃત્તિમર્યાદા વધારનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળના યશ ફેલાવનાર, કુળને માટે સૂર્ય સમાન, કુળના આધાર, કુળને માટે તરુ સમાન, કુળની વેલ વધારનાર, સુકુમાર હાથ-પગવાળા, હીનતારહિત પૂરી પાંચે ઇન્દ્રિયેથી યુક્ત શરીરવાળા, લક્ષણા અને વ્યંજનેાના ગુણાવાળા અથવા લક્ષણા (શુભ રેખાઓ) વ્યંજના (મસ, તલ આદિ) તથા ગુણ્ણા (ઉદારતા આદિ) વાળા, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત, મનેાહર ગોપાંગથી સુંદર શરીરવાળા ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, કમનીય, પ્રિયદર્શન અને સુંદર રૂપથી સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને વિજ્ઞાનયુક્ત થઇને અને યૌવનને પામીને શૂ, વીર, પરાક્રમી, વિશાળ તથા વિપુલ ખળ અને વાહનાવાળા અને ચારે દિશાઓના અન્ત સુધી શાસન કરનાર ચક્રવતી રાધિરાજ થશે, અથવા ત્રણ લેાકના નાયક ધર્મ વરચાતુરન્તચક્રવતી જિન થશે. તે હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર, નક્કી જ ધન્ય અને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ નક્કી જ માંગલિક સ્વપ્ના જોયાં છે. ત્યારે રાજા સિદ્ધાર્થ તે સ્વપ્નપાઠકાની તે વાત સાંભળીને એને સમજીને હ તથા સંતાષ પામ્યા. તેમનું ચિત્ત પ્રસન્ન થયું. હર્ષોંથી હૃદય ખીલી ઉઠયુ, તેમણે સ્વપ્નપાકાને કહ્યું હે દેવાનુપ્રિયે! એમ જ થશે. આપનું કથન સાચુ છે. હે દેવાનુપ્રિયા ! આપનુ કથન અસત્ય નથી. હે દેવાનુપ્રિયે ! આપનું કથન અસંદિગ્ધ (સ ંદેહ વિનાનું) છે. હે દેવાનુપ્રિયે! આ કથન ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયા! એ કરી કરીને ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયે! એ ઈષ્ટ અને વિશેષ ઇષ્ટ છે. આપ જે વાત કહેા છે તે સાચી છે. આ પ્રમાણે કહીને તેણે તે સ્વપ્નને સારી રીતે સ્વીકાર કર્યાં. સ્વીકાર કરીને તે સ્વપ્ન-લક્ષણપાઠકોના પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારથી સત્કાર કર્યાં અને સન્માન કર્યુ” તથા જીવિકાને ચેાગ્ય ઘણું પ્રીતિ–દાન દીધું. ત્યાર બાદ તેમને વિદાય કર્યા (સ્૦ ૫૦) ટીકાના અથ—તપળ લેત્તરૢસ્થે” ઇત્યાદિ, સ્વપ્નપાઠકે એસી ગયા પછી સિદ્ધાર્થ રાજાએ ત્રિશલાદેવીને પર્દાની પાછળ એસાડયાં, બેસાડીને સુવર્ણ, રજત, આદિ માંગલિક વસ્તુઓ હાથમાં લઈને અત્યંત નમ્રતાસાથે ભદ્રાસન પર બેઠેલા સ્વપ્ન પાઠકેાને આગળ કહ્યા પ્રમાણે વચને કહ્યાં—હે દેવાનુપ્રિયા ! આજે ત્રિશલાદેવી પુણ્યશાળિએને શયન કરવા લાયક શય્યા પર, મધ્યરાત્રે, જ્યારે ન ગાઢ નિદ્રામાં હતાં કે ન અધિક જાગૃત હતાં. આછી એવી નિદ્રા લઇ રહ્યાં હતાં, ત્યારે રાણીએ ગજ, વૃષભ આદિના ચૌદ મહાસ્વપ્ના જોયાં. તેથી હે દેવાનુપ્રિયે! તે ઉદાર, ધન્ય, મગળમય અને સશ્રીક (શાભાયુક્ત) મહાસ્વપ્નાનુ શુ વિશેષ ફળ મળશે? સિદ્ધના એ પ્રશ્નો પછી તે સ્વપ્નપાઠકે સિદ્ધાર્થ રાજાની પાસેથી એ વાતને સાંભળીને તથા સમજીને હર્ષી તથા સતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્નનુ અવગ્રહણ કર્યું. એટલે કે તેમને હૃદયમાં ધારણ કર્યાં. હૃદયમાં ધારણ કરીને ઇહામાં પ્રવેશ કર્યો-અના વિચાર કર્યાં. અરસપરસમાં સ્વપ્નના અર્થ (ફૂલ) ના નિ ય કર્યાં. ત્યાર બાદ નિઊઁચ કરીને ગજ, વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નાને અથ તેમણે લખ્યું (પ્રાપ્ત) કર્યા-પોતપોતાના વિચાર પ્રમાણે પ્રાપ્ત કર્યો, અ ગ્રહણ કર્યો-આપસમાં તર્કવિતર્ક કરીને જાણ્યા, અથ પૂછયે-સ’શય જ્યાં થયે ત્યાં બીજાની સલાહ લઇને જાણ્યા. તેથી અનેા નિર્ણય કરી લીધા-યથા સ્વરૂપને જાણી લીધુ', તેથી અને અધિ ગૃત કરી લીધા-આખરે સ્વપ્નના અર્થની ધારણા ચાક્કસ થઈ શકે તે રીતે દૃઢ રૂપથી જાણી લીધે. પછી રાજા સિદ્ધાની સમક્ષ સ્વપ્નનું ફળ ખતાવનારાં શાસ્રોતુ વારંવાર ઉચ્ચારણ કરીને, આગળ કહેવામાં આવે છે તે વચના આલ્યા“હે રાજન્! અમારાં સ્વપ્નશાસ્ત્રમાં ખેતેર સ્વપ્ના બતાવ્યાં છે. તે ખેતેર સ્વપ્નામાં ત્રીસ મહાસ્વપ્ના કહેલાં છે. તે ત્રીસ મહાસ્વપ્નામાંથી અહીઁન્તની માતાએ અને ચક્રવતીની માતાએ, અહન્ત ચક્રવતીના ગર્ભ"માં આવતાંજ ગજ, વૃષભ આદિનાં એ ચૌદ મહાસ્વપ્ના જોઇને જાગે છે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલાદેવીએ આ પ્રશસ્ત ચૌઢ મહાસ્વપ્ના જોયાં છે. આ રીતે હે દેવાનુપ્રિય ! માંગલિક, ધન્ય, સશ્રીક, આરાગ્ય, સ ંતેાષ, દીર્ઘાયુ, કલ્યાણુ અને મંગળ કરનારાં મહાસ્વપ્ના જોયાં છે. તેથી હે રાજન! ધનના લાભ થશે. હે રાજન! ભાગના લાભ થશે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ હે રાજન! રાષ્ટ્ર (દેશ)નો લાભ થશે. હે રાજન! પુત્રનો લાભ થશે. “આ રીતે ત્રિશલા દેવી નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં કુળને કેતુ (પતાકારૂપ,) કુળને દીપક, કુળને માટે પર્વત જેવા, કુળનું ભૂષણ, કુળતિલક, કુળકીર્તિકર, કુળવૃત્તિ (કુળમર્યાદા કર, કુળદિકર (કુળમાં આનંદ કરનાર), કુળયશકર, કુળસૂર્ય, કુળાધાર, કુળપાદપ, કુળની વંશપરમ્પરાની વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ-પગવાળા, હીનતારહિત પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળા, લક્ષણ, વ્યંજન અને ગુણોવાળા, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત સર્વાંગસુન્દર શરીરવાળા, ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, કાન્ત, દેખવામાં પ્રિય, અને સુંદર રૂપવાળા બાળકનો જન્મ આપશે. ( આ બધા શબ્દની વ્યાખ્યા એ જ શાસ્ત્રનાં મહાવીર ભવકથાના નવમાં સૂત્રમાં કહેલ છે ત્યાં જઈ લેવી). તે બાળક બાલ્યાવસ્થા પસાર થતાં, પરિપકવવિજ્ઞાનયુકત થઈને યુવાવસ્થાએ પહોંચીને પરાક્રમી, શત્રુમક અને અજેયપરાક્રમવાળે થશે. તેની સેના અને હાથી-ઘોડા આદિ વાહન બધી દિશાઓમાં ફેલાશે. તે સાવભૌમ રાજાધિરાજ-ચકવતી થશે, અથવા સધળી ઇન્દ્રિયનો વિજેતા, ત્રણ લોકો નાથ, શ્રેષ્ઠ, ધમચક્રવતી થશે. તેથી હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર સ્વપ્ન જોયાં છે. નક્કી જ ધન્ય સ્વપ્ન જોયાં છે. અવશ્ય મંગલકારી સ્વનો જોયાં છે.” સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠકે પાસેથી આ અર્થ સાંભળીને અને હદયમાં ધારણ કરીને હર્ષ તથા સંતોષ પામ્યા. તેમનું ચિત્ત પ્રસન્ન થયું. હર્ષથી હદયની કળી કળી ખીલી ઊઠી. તેમણે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! વાત એવી જ છે. એટલે કે સ્વપનનું એ જ ફળ મળવાનું છે.” આમ કહીને રાજાએ સ્વપ્ન પાઠકનાં વચન પર વિશ્વાસ પ્રગટ કર્યો. એ જ વાતને સ્પષ્ટ કરે છે–“હે દેવાનુપ્રિયો! આપ જે કહો છે તે સત્ય છે. જેવું ફળ આપ બતાવે છે તેવું જ ફળ પ્રાપ્ત થશે.” આ રીતે અન્વય (વિધિ) રૂપથી સ્વપ્ન પાઠકનાં કથનની સત્યતા બતાવી. એ જ વાત વ્યતિરેક (નિષેધ) રૂપથી કહે છે-“હે દેવાનુપ્રિયે આપે કહેલ સ્વપ્નફળ અસત્ય નથી, પણ સત્ય જ છે. હે દેવાનુપ્રિયે ! આપનું કથન શંકા વિનાનું છે. હે દેવાનુપ્રિયો ! આ સ્વપ્ન ફળ અમારે માટે ઈષ્ટ છે. હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નફળ ઘણું જ ઈષ્ટ છે.” અત્યંત આદર દર્શાવવા કહે છે—“હે દેવાનુપ્રિયે! આ સ્વપ્નફળ સર્વથા ઈષ્ટ જ છે. આ સ્વપ્નફળની વાત જે પ્રમાણે આપે કહી તે પ્રમાણે યથાર્થ છે.” આમ કહીને રાજા સિદ્ધાર્થે સ્વપ્ન પાઠકનાં કથનને સારી રીતે સ્વીકાર કર્યો અને સ્વપ્નલક્ષણ પાઠકે વિપુળ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારથી સત્કાર કર્યો. આદરપૂર્ણ વચનો કહીને સન્માન કર્યું. જીવનનિર્વાહને યોગ્ય ઘણું જ પ્રીતિદાન કર્યું. ત્યાર બાદ સ્વપ્ન પાઠકને વિદાય કર્યા. (સૂ૦ ૫૦) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૪. Page #180 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થકૃતા ત્રિશલાદોહદ પૂર્તિા મૂળને અથ– તાઇ રે રિજે” ઈત્યાદિ. ત્યારબાદ સિદ્ધાર્થ રાજાએ જયાં ત્રિશલા ક્ષત્રિયાણી પર્દીની પાછળ બેઠી હતી, ત્યાં જઈને ત્રિશલા ક્ષત્રિયાણીને સ્વપ્ન પાઠકના મુખે સાંભળેલું બધું ફળ કહ્યું. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણ એ અર્થને સાંભળીને તથા સમજીને હર્ષ તથા સંતોષ પામી. સિદ્ધાર્થ રાજાની આજ્ઞા લઈને, તે ભદ્રાસન પરથી ઉઠીને ત્વરે વિનાનીચપળતા વિનાની, રાજહંસી જેવી સંભ્રમરહિત ગતિથી જ્યાં પિતાનું ભવન હતું ત્યાં ગઈ અને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ બે માસ પસાર થતાં, જ્યારે ત્રીજો માસ ચાલતું હતું ત્યારે ત્રિશલાદેવીને દેહદને સમય થતાં આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયે-તે માતાઓ ધન્ય છે, પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતપુન્ય છે, સફળ લક્ષણવાળી છે, સફળ વૈભવવાની છે, તેમણે જે મનુષ્યજન્મ અને જીવન મેળવ્યાં તે સાર્થક છે, જે મુખ પર દોરા સાથેની મુહપત્તી બાંધીને, તથા હાથમાં પૂંજણી લઈને તથા તે પ્રમાણેના મુખ પર દોરા સાથેની મુહપત્તી બાંધેલ તથા રજોહરણ આદિ ઉપકરણ ધારણ કરનાર શ્રમણ નિર્ચન્થોની પાસે પોતાના પતિની સાથે ધર્મોપદેશ સાંભળતી, સામાયિક-પ્રતિક્રમણ કરતી, સાધમઓની સેવા કરતી, તથા તે પ્રકારના શ્રમણ નિગ્રંથને નિર્દોષ આહારાદિક દાન દેતી પિતાના દેહદને પૂર્ણ કરે છે. જેને હું પણ સિદ્ધાર્થ રાજાની સાથે એ જ પ્રમાણે રહીને દેહદ પૂર્ણ કરૂં તે ઘણું સારું. ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના આ પ્રકારના દોહદને જાણીને તે જ પ્રમાણે તે પૂરો કર્યો. આ પ્રમાણે ત્રિશલાદેવીના વાસ સ્થાનેના વિષયમાં બધા દેહદે રાજા સિદ્ધાર્થે વારંવાર પૂરા કર્યા. ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી, તે દોહદો પૂરા થતાં પૂર્ણ દેહદવાળી થઈ ગયાં, સારી રીતે પૂર્ણ દેહદવાળી થઈ ગયાં. દેહદરહિત થઈ ગયાં. તેના દેહદ સત્કારિત અને સન્માનિત થઈ ગયાં. તે, તે ગર્ભની અનુકંપાથી યતનાપૂર્વક ઊભાં થતાં, યતનાપૂર્વક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધુ ઠંડે, ન વધુ ગરમ, ન વધુ તીખે ન વધુ કડવો, ન વધુ ખાટે, ન વધુ મીઠ, ન વધુ ચીકણે, ન વધુ લખે, ન વધુ ભીને અને ન વધુ સૂકે એ આહાર લેતાં હતાં. વધારે શું કહીયે? જે આહાર તે ગર્ભને માટે હિત, મિત, પચ્ય હાય, પિષક હોય, દેશકાળને અનુકૂળ હોય એ જ આહાર લેતાં હતાં. વધારે ચિન્તા કરતાં નહીં ઝાઝો શોક કરતાં નહીં, વધારે દીનતા બતાવતાં નહીં, ઝાઝે મોહ કરતાં નહીં, વધારે ભય રાખતાં નહીં, વધુ ઉદ્વેગ કરતાં નહીં, વધારે પડતાં ભજન, આચ્છાદન, ગંધ, માળા અને અલંકારોનું સેવન કરતાં નહીં. તે સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગ્યાં. (સૂ૦ ૫૧) ટીકાને અર્થ_RT જ ર સિદ્ધર ઈત્યાદિ. સ્વપ્ન પાઠકેને વિદાય કર્યા પછી જે સ્થાન પર ત્રિશલાદેવી પર્દાની પાછળ બેઠાં હતાં, ત્યાં જઈને રાજા સિદ્ધાર્થે ત્રિશલાદેવીને સ્વપ્ન પાઠકનાં મુખથી સાંભળેલું પૂરેપૂરું સ્વપ્નફળ સંભળાવ્યું. રાજા સિદ્ધાર્થના મુખે તે સાંભળીને તથા સમજીને ત્રિશલા ક્ષત્રિયાણી હષ અને સંતોષ પામ્યાં. સિદ્ધાર્થ રાજાની આજ્ઞા લઈને તે ભદ્રાસન પરથી ઉભાં થયાં અને ત્વરા (ઉતાવળ) તથા ચપળતાથી રહિત, અસંલાન્ત અને રાજહંસી જેવી ગંભીર ગતિથી જ્યાં પિતાનું ભવન હતું, ત્યાં પહોંચ્યાં અને પિતાના ભવનમાં પ્રવેશ કર્યો. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૫. Page #181 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ રહ્યાને બે માસ પસાર થઈ ગયા. ત્રીજો માસ ચાલતો હતો ત્યારે દેહદના કાળના અવસરે તેમને આ પ્રકારનો દેહદ ઉત્પન્ન થયે. તે દેહદ કે હતો તે બતાવે છે–તે માતાએ ધન્ય-ભાગ્યશાળી છે, સપુન્ય-પુન્યશાળી છે, કૃતાર્થ-જેનું જન્માન્તરનું ઈષ્ટસિદ્ધિરૂપ પ્રયોજન સિદ્ધ થયું હોય એવી છે, પૂર્વભવમાં ઉપાર્જિત પુન્યવાળી છે, તેમણે પુન્યરેખા અને જીવનરેખા આદિ સફળ કરેલ છે, અથવા તેમની જીવન આદિ ફળને સૂચિત કરનારી રેખાઓ સ્વયં સફળ થઈ છે. સુપાત્રદાન આદિ શુભ કાર્ય કરવાથી પ્રાપ્ત થયેલ અશ્વર્ય અને સંપત્તિ આદિને તેમણે સફળ બનાવેલ છે, તેથી મનુષ્યજન્મ અને મનુષ્યજીવનનાં ફળને સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે મુખ પર દેરા સાથેની મુહપત્તી બાંધીને તથા હાથમાં પૂજણી લઈને એવા પ્રકારના એટલે કે મુખ પર દોરા સહિતની મહત્તી બાંધનાર, અને રજોહરણ તથા પાત્રને ધારણ કરનાર શ્રમણાની પાસે પિતાના પતિની સાથે અહત દ્વારા પ્રરૂપિત ધમને સાંભળે છે. અને વખતે વિધિપૂર્વક સામાયિક-પ્રતિક્રમણ કરે છે, અને અન્ન તથા વસ્ત્ર આદિ વડે સાધમ લોકોની સેવા કરે છે. જે એવા પ્રકારના એટલે કે- દોરા સહિત મુહપત્તી ધારણ કરનાર, રજોહરણ આદિ ઉપકરણવાળા શ્રમણ નિર્ચ ને ચાર પ્રકારના નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ દઈને પિતાના દેહદો પૂરા કરે છે. દરરોજ સામાન્ય રૂપે ધર્મકૃત્ય કરનારી, હું પણ જે રાજા સિદ્ધાર્થની સાથે એ જ વિશિષ્ટ રીતે મારા દોહદો પૂરા કર્યું તે કેટલું સારૂં? આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયા પછી, સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીના તે દેહદને એ જ પ્રમાણે પૂર્ણ કર્યો. એટલું જ નહીં, પણ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના અહંદૂગુણગાન, સિદ્ધગુણગાન, પ્રવચનગુણગાન આદિ વીસ સ્થાનકોમાં ઉત્પન્ન થયેલ બધા દેહદોને વારંવાર પૂર્ણ કર્યો. કયે દેહદ કેવી રીતે પૂરો કર્યો તે વાત પિતાની બુદ્ધિથી સમજી લેવી જોઈએ. પૂર્વોકત રીતે દોહદ પૂર્ણ થતાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિનીતદેહદા થયાં એટલે કે તેના દોહદો પૂરાં થઈ ગયાં. તેથી તે સંપૂર્ણ દેહદા થઈ ગયાં એટલે કે તેના દોહદ સારી રીતે પૂરાં થઈ ગયાં. ત્યારે તે પરિપૂર્ણ–દોહદા થઈ ગયાં, કારણ કે તેના દેહદોની પૂર્તિ બધી રીતે થઈ ગઈ હતી. વળી તે વિછિન્નદોહદા થઈ ગયાં, કારણ કે દોહદોની પૂર્તિમાં કોઈ ઉણપ ન રહેવાને કારણે તેને તે વિષેની કઈ અભિલાષા રહી નહીં. તે સત્કારિતદોહદા થઈ ગયા, કારણ કે તેના દેહદોને સ્વીકાર રાજાએ મધુર વચનથી કર્યો અને આદર–પ્રેમ સાથે તેની પૂર્તિ કરી તથા તે સંમાનિતદોહદા થઈ ગયાં, કારણ કે રાજાએ તેને ઇચ્છિત વસ્તુ આપી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાયા ગર્ભરક્ષણપ્રયાસઃ | આ રાત દહિદા પૂર્ણ થતા, ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભની અનુકપા-રક્ષાને માટે યતનાપૂર્વક ઉભા થતા, યતનાપૂર્વક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધારે ઠંડા. ન વધારે ગરમ, ન વધારે તીખા, ન વધારે કડ, ન વધારે ખાટો, ન વધારે મીઠાન વધારે સ્નિગ્ધ (ચીકણ) ન વધારે લખે, ન વધારે ભીને, અને ન વધારે સૂકો એવો આહાર લેતાં હતાં. વધુ શું કહીએ ? જે આહાર તે ગર્ભને માટે હિત–મેધા-ધારણાબુદ્ધિ વધારનાર, મિત-અધિક ભજનના અભાવે પરિમિત, પથ્ય-આરોગ્યકારી અને પુષ્ટિકારી હતી તથા જે દેહને અનુકૂળ અને કાળને અનુકૂળ હોય તે જ દેશ-કાળને અનરૂપ. હિત. મિત અને પથ્ય ગ–પોષક આહાર કરતાં હતાં. તે ત્રિશલા ક્ષત્રિયાણી અતિ ચિન્તા કરતાં નહીં, અતિશેક કરતાં નહીં, અતિ મેહ કરતાં નહીં, અતિભય કરતાં નહીં, અતિઉગ કરતાં નહીં અને વધારે પડતું ભોજન, આચ્છાદન, વસ્ત્ર, ગંધ, માળા તથા આભૂષણ આદિનું સેવન કરતાં નહીં આ રીતે તે તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગ્યાં. વાભદ્ર” નામના વૈદ્યક-ગ્રન્થમાં પણ કહેલ છે –“વાયુકારી પદાર્થો ખાવાથી ગર્ભ કુબડો, અંધ, જડ અને ગળો થઈ જાય છે. પિત્તકારી પદાર્થો ખાવાથી ગર્ભ પડી જાય છે, કે પીળે અથવા કાબરચીતરે થઈ જાય છે. કફકારી વસ્તુઓ ખાવાથી ગર્ભ પાંડુરેગી થાય છે. અતિક્ષારયુક્ત ખોરાકનું સેવન ગર્ભમાં રહેલ બાળકની આંખોનું ઘાતક નીવડે છે. અતિ ઠંડે ખોરાક વાયુને કુપિત કરે છે. અતિ ગરમ ભજન બળને નાશ કરે છે. અધિક કામવિકાર ગર્ભના જીવનને હરી લે છે. મિથુન સેવવાથી તથા યાન (ગાડી આદિ), વાહન (ઘડા આદિ), માગગમન, ખલન (લપસવું), પતન (પડવું), પીડન (અંગને દબાવવાં), પાવન (દેડવું), સંઘટ્ટન (ધકકો કે ટક્કર લાગવી), વિષમ જગ્યાએ શયન, વિષમ સ્થાનમાં બેસવું, ઉપવાસ કરે, મળ-મૂત્રની હાજતને રોકવી, લૂખું, તીખું અને વધારે પ્રમાણમાં ભેજન લેવું, અતિરાગ, અતિશેક, અતિક્ષારવાળી વસ્તુઓનું સેવન, અતિસાર, ઉલટી, રેચ. હેડકી અને અજીણ, એ કારણથી ગર્ભ પોતાના બંધનમાંથી મુકત થઈ જાય છે, એટલે કે ગર્ભપાત થઈ જાય છે.” કુલવૃદ્ધ સ્ત્રીમાં ત્રિશલાં પ્રત્યુપદેશઃ | ત્રિશલા ક્ષત્રિયાણી રોગ, શોક મેહ, ભય અને પરિશ્રમ વગેરેથી મુકત થઈને સુખપૂર્વક રહેતાં હતાં. કારણ કે રોગ વગેરે ગર્લને હાનિકારક હોય છે. "ાથર” નામના વૈદ્યક ગ્રંથમાં કહેલ છે-“જે ગર્ભવતી સ્ત્રી દિવસે નિદ્રા લે તે ગર્ભસ્થ બાળક પણ ઉંધણસી અને આળસુ થાય છે, આંખમાં આંજણ આંજવાથી આંધળા થાય છે, રવાથી ગર્ભસ્થ બાળકની આંખોમાં શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિકૃતિ આવી જાય છે, સ્નાન અને લેપન કરવાથી ગર્ભસ્થ બાળક કુશીલ થાય છે. તેલ ચળવાથી કુષ્ઠરેગી થાય છે, નખ કાપવાથી ગર્ભસ્થ બાળક વિકૃત નખવાળો થાય છે. દોડવાથી ગર્ભસ્થ બાળક ચંચળ સ્વભાવને થાય છે. હસવાથી ગર્ભસ્થ બાળકના દાંત, હેઠ, તાળવું અને જીભ કાળાં પડી જાય છે. વધારે પડતે બકવાદ કરવાથી ગર્ભસ્થ બાળક ઝગડાખોર અને વધારે શબ્દ સાંભળવાથી બહેરે થાય છે. અવલેખન-જમીન ખોતરવાથી ગર્ભ ખલિત થઈ જાય છે. પંખા આદિથી અધિક હવા ખાવાથી બાળક ઉન્મત્ત થાય છે. કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલાદેવીને એવી શિખામણ આપ્યા કરતાં હતાં. તેઓ આમ પણ કહ્યા કરતાં હતાં– દેવી, તમે ધીરે ધીરે ચાલે, ધીરે ધીરે બેલો, ક્રોધથી બચે, પચ્ય પદાર્થનું જ સેવન કરે, નીવી (ચણિયા કે સાડલાની ગાંઠ) જરા ઢીલી બાંધ્યા કરે, ખડખડાટ હસો મા, ખુલ્લા આકાશ નીચે બેસશે મા અને ધ્યાન રાખે કે ઊંચી-નીચી જગ્યામાં ચાલશે નહીં. (સૂ૦ ૫૧) મૂળનો અર્થ–“મિડું'ઈત્યાદિ. જયારથી ભગવાન મહાવીરના જીવનું દેવાનંદા માતાની કુક્ષિમાંથી સંહરણ કરી, ત્રિશલાદેવીની કુખમાં સ્થાપન કર્યું ત્યારથી, કુબેરના આજ્ઞાપાલક મધ્યલોકનિવાસી ત્રિભકદેવને સિદ્ધાર્થ રાજાના ભવનમાં, સર્વ પુરાણા ખજાનાઓ ઠલવવા, શક્રેન્ડે આજ્ઞા કરી દીધી હતી. આ નિધાનના સ્વામીઓ પાસેથી ઝુંટવી-ઝડપીને લઈને નહિ, પણ જે ધનના સ્વામી મરી ચુકયા હતા, જેનું કઈ વાસ રહ્યું ન હતું. જેનાં ઘરબાર નાશ થયાં હતાં, જેનાં ગેત્રે પણ જડી શકતાં નહિ તેવી જ વ્યક્તિએના નકામા થઈ પડેલા ધનના ઢગલાને, આ દેવ, સિદ્ધાર્થ રાજાના ખજાનામાં ઠલવતે. આ નિધાને જે જે ગામમાં, આકરમાં, નગરોમાં, ખેટમાં, કર્વટમાં, મડંબમાં, દ્રોણમુખમાં, પત્તનમાં, નિગમમાં, આશ્રમમાં, સવાહમાં, સન્નિવેશમાં, શૃંગાટકમાં ત્રિવેણુ માર્ગમાં), ત્રિકમાં (ત્રણ માર્ગનો સંગમ જ્યાં થતું હોય ત્યાં). ચોકમાં, તથા ચત્વરમાં (જ્યાં ઘણા રસ્તા ભેગા થતા હોય ત્યાં), ચાર દ્વારવાળા સ્થાનેમા, રાજમાર્ગમાં, ઉજજડ ગામમાં, ઉજજડ નગરમાં, ગામની નાળિમાં, નગરની નાળિયેમાં, દુકાનમાં, દેવાલમાં, સભાસ્થળમાં, પરેમાં, અવાડાઓમાં, આરામગૃહોમાં, ઉદ્યાનોમાં, વનમાં, વનવંડોમાં, શમશાનમાં, સૂના મકાનમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહમાં (કિન્નરોના પર્વતની ગુફાઓ માંહેલા ગૃહોમાં), શિલગૃહોમાં (પર્વત ઉપર બનાવેલ ઘરમાં) ઉપસ્થાનગૃહોમાં (ચારામાં), ભવનગૃહોમાં નિવાસઘરોમાં), આ ઉપરોક્ત સ્થાને ઉપરાંત જ્યાં જયાં ધન-દોલત નિષ્ક્રિય અને સ્વામીરહિત થયેલાં હોય તે સર્વને સિદ્ધાર્થ રાજાનાં ભવનમાં અને ખજાનાઓમાં ભરવા લાગ્યો. (સૂ૦૫૨) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થરાજભવને ત્રિજુમ્મકદેવકૃતનિધાનસમાહરણમ્ । ટીકાના અ~~જ્ઞ મિ' ઇત્યાદિ. જ્યારથી શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં લવાયા, ત્યારથી કુબેરની આજ્ઞાને ધારણ કરનારા, મધ્યલેાકમાં નિવાસ કરનારા, ઘણા ત્રિજ ભક નામના વ્યન્તર દેવ, ઇન્દ્રની આજ્ઞાથી, જેમના માલિક નાશ પામ્યા હતા, જેમના સૂચક સ્થા (નિશાન) વગેરે નષ્ટ થઈ ગયાં હતાં, જેમના સ્વામીઓનાં ગાત્ર અને ઘર નાશ પામ્યાં હતાં, તેથી જેમના સ્વામીના મૂળમાંથી જ અંત આવી ચૂકયા હતા, જેમના સૂચક સ્થંભ આદિ ચિહ્નો સદંતર ઉખડી ગયાં હતાં, જેમના સ્વામીઓનાં ગાત્ર અને ઘરને સદંતર ઉચ્છેદ થઇ ગયા હતા, એવાં ઘણા મહાનિધાન લાવીને રાજા સિદ્ધાર્થીના ભંડારા ભરવા લાગ્યા. તે ઘણા જ પુરાણા મહાનિધાન નીચે લખેલ સ્થાનેામાં હતાં— (૧) ગ્રામ-તે વસ્તી, જ્યાં અઢાર પ્રકારના કર લેવાય. (૨) આકર– સુવર્ણ અને રત્ન આદિ નીકળવાનાં સ્થાને, (૩) નગર (નકર)– જ્યાં અઢાર પ્રકારના કર વસૂલ ન કરાતા હોય. (૪) ખેટ (ખેડા)– ધૂળના કેટથી દેરાયેલી નાની એવી વસ્તી. (૫) ક°ટ– કુત્સિત નગર. (૬) મડમ્બ- જેની આસપાસ અઢી કેસ સુધી બીજી વસ્તી ન હોય. (૮) પત્તન—જ્યાં બધી વસ્તુ (૭) દ્રોણમુખ- જે વસ્તીમાં જવાને જળમાર્ગ પણ હોય અને સ્થળમાર્ગ પણ હોય, મળી શકતી હોય. પત્તન એ પ્રકારનાં હાય છે-જળપત્તન અને સ્થળપત્તન. જળપત્તનમાં નૌકા વડે જ જઇ શકાય છે અને સ્થળપત્તનમાં ગાડી આદિથી જવાય છે. અથવા તે વસ્તીને કહેવાય છે કે જયાં ગાડી આદિથી જઇ શકાય અને પટ્ટન એ કે જ્યાં ફકત નૌકા વડે જ જઈ શકાય. કહ્યું પણ છે— પત્તન “ पत्तनं शकटैर्गम्यं घोटकैनो भिरेव च । नौभिरेव तु यद् गम्यं पट्टनं तत्प्रचक्षते ॥ १ ॥ પત્તન ગાડીએથી, ઘેાડાએથી અને નૌકાઓથી પણ ગમ્ય હોય છે, પણ જ્યાં નાવથી જ પહેાંચી શકાય તે પટ્ટન કહેવાય છે. (૧) (૯) નિગમ- જ્યાં ઘણી મેોટી સખ્યામાં વ્યાપારી રહેતા હોય. (૧૦) આશ્રમ- જે સ્થાન તાપસાએ વસાવ્યું હોય અને ત્યાર ખાદ બીજા લેાકેા પણ ત્યાં વસ્યા હૈ।ય. (૧૧) સંવાહ-કિસાના દ્વારા ધાન્યના રક્ષણ માટે દુર્ગમ ભૂમિમાં બનાવવામાં આવેલાં સ્થાન, કે પહાડીના શિખર પરની વસ્તી, કે અહીં-તહીંથી આવેલ ઘણાખરા વટેમાર્ગુ જ્યાં થાભે તે સ્થાન. (૧૨) સન્નિવેશ-આવેલા સા વાહે (વણઝારા-વેપારીઓ)ને થાલવાનુ` સ્થાન. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શૃગાટક-શિ’ગાડાના આકારના ત્રિકણિયા સ્થાન. (૧૪) ત્રિક-જ્યાં ત્રણ રસ્તા મળતા હોય. (૧૫) ચતુ-ચાક-જ્યાં ચાર રસ્તા મળતા હોય. (૧૬) ચત્વરજ્યાં ઘણા રસ્તા મળતા હોય. (૧૭) ચતુર્મુખ-જે સ્થાનેાને ચાર દ્વાર હોય. (૧૮) મહાપથ-રાજમાર્ગ -જે રસ્તેથી રાજાની સવારી નીકળે. (૧૯) ગ્રામસ્થાન-ઉજ્જડ ગામ. (૨૦) નગરસ્થાન-ઉજ્જડ શહેર. (૨૧) ગ્રામનિ મન-ગામનું નાળુ-ગટર (૨૨) નગરનિમન-નગરનું નાળુ તદુપરાન્ત તે મહાનિધાના આપણા (બજારેા કે દુકાના)મા, યક્ષ આદિનાં ઘામાં, સભાએ (જનતાને એસવાનાં સ્થાન)માં, પાણીઘરા (હવાડા)માં, આરામેા (કદલી આદિ વડે આચ્છાદિત નર–નારીઓનાં ક્રીડાસ્થાના)– માં, બાગમાં, વનામાં, વનડા (અનેક પ્રકારનાં ઉત્તમ જાતનાં વૃક્ષાના સમૂહ)માં, મસાણામાં, તથા સૂનાં ઘરમાં, પવ તની ચુકામાં, શાન્તિકમ કરવાનાં સ્થાનામાં, શૈલગૃહોમાં, ઉપસ્થાનગૃહ (ચારા નામથી પ્રસિદ્ધ માણસની હાજરીવાળાં સ્થાના)માં તથા ભવનગૃહા (કુટુંબી જનોનાં નિવાસસ્થાના)માં પણ હતાં. તે બધાં સ્થાનામાં દાઢેલા પુરાણા ખજાનાઓને ત્રિજંલ દેવે લાવીને રાજા સિદ્ધાના ભંડારા ભરવા લાગ્યા. [અહીં. આટલી બધી સંખ્યાવાળાં સ્થાનાની ગણના કરવાના હેતુ એ છે કે આ તેમાં ડગલે ને પગલે ખાના છે, પણ તે વિશિષ્ટ-પ્રકૃષ્ટ-પુન્યશાળી જીવાને જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવતો વર્ધમાન ઇતિઃ નામકરણાર્થે તન્માતાપિત્રોઃ સંકલ્પઃ । ધરા “વસુધરા” છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ જેમના સ્વામી નાશ પામી ચૂકયા હતા, ઇત્યાદિ કહેવાના આશય એ દાનનું સેવન ન કર્યું. પરમદયાળુ ભગવાનના નિમિત્તે કાઇનું પણ ધન-નિધાન થાય છે. તેથી એ સ્પષ્ટ કરી દીધુ છે કે દેવાએ અસ્વામિક–બીનવારસ પહેાંચાડયાં હતા. ] (સ્૦પર) મૂલને અથ - નિ' ઇત્યાદિ. જે રાત્રિએ, ભગવાનનું સ’હરણુ થયુ તે રાત્રીએ, ચાંદીની વૃદ્ધિ, સાતકુલમાં છે કે ત્રિજ ભક દેવોએ અદત્તા લેવાય તે તે ધનવાળાને દુ:ખ ખજાના જ સિદ્ધાનાં ભવનમાં ૧૭૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ થવા લાગી. તે જ પ્રકારે, આ કુલમાં, સાનુ, ધન, ધાન્ય, વૈભવ, એશ્વ, ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સત્કાર, સન્માન, પુરસ્કાર, રાજ્ય, રાષ્ટ્ર, ખળ, સેના, વાહન, ખજાના, અન્નભ’ડાર, નગર, અંતઃપુર, જનપદ, યશ, કીર્તિ અને વગેરેની વૃદ્ધિ થઇ ગઇ. સામાન્ય ધનની વૃદ્ધિ ઉપરાંત, ઉચ્ચ કેટિના દ્રવ્યનેા પણ વધારા થતા જોવામાં આવ્યે. આ ઉચ્ચ કેટિનું દ્રવ્ય જેવુ કે, રત્ન, મણિ, મેતી, શંખ પરવાળ શિલા, લીલમ, હીરા, માણેક, વૈ રત્ન, લેાહિતાક્ષરન વગેરે. મનમાં માતાપિતાને વિચાર સ્ફુરી આન્યા કે આ બાળક ગર્ભ માં આવતાં જ ધનના ઢગલા થવા માંડયા, દુશ્મના શરણે આવવા લાગ્યા, સાનુ-ચાંદી-રત્નાના અંબાર ખડકાવા મંડયા, રાજ્ય અને રાષ્ટ્ર અસીમપણે વધતાં ચાલ્યાં, માનસિક વિચારા ધાર્મિક અને આધ્યાત્મિક થવા લાગ્યા, મનમાંથી વિકારા જતાં સુવિચારોની હારમાળા આવવા લાગી, માટે આ બાળકના જન્મ વખતે, તેનું નામ ૮ વમાન ’ રાખવું યાગ્ય છે. આ વિચાર વારંવાર સ્ફુરી આવતાં, તેણે મનમાં ઘર કર્યું, નિશ્ચિત સ્વરૂપ પકડયું, તેના પર વિચારણા ચાલી, મનેામંથન થવા લાગ્યું તે ઉપરનું નામ રાખવા દૃઢ અને પાકો નિશ્ચય થયેા. આ ‘વધુમાન' નામ અનુરૂપ, ગુણયુક્ત, ગુણનિષ્પન્ન હોવાથી, આ જ વિચાર આદરણીય છે એમ રાજા-રાણીએ નક્કી કર્યું”. (સૂ૦ ૫૩) ટીકાના અં—ન્ન રŕ' ઈત્યાદિ. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરનું સ’હરણ થયું, એટલે કે હરિગમેષી દેવ તેમને જ્ઞાતકુળમાં લાવ્યા, તે જ રાત્રિથી જ્ઞાતકુળમાં ચાંદીની વૃદ્ધિ થવા લાગી, સુવર્ણની વૃદ્ધિ થવા લાગી, ધન (ગાય, ઘેાડા, હાથી) ની વૃદ્ધિ થવા લાગી, ધાન્ય શાલિ, (સાડી) ત્રીહિ આદિની વૃદ્ધિ થવા લાગી,વૈભવ-આનંદની વૃદ્ધિ થવા લાગી, ઐશ્વ.ધન-જનના આધિપત્ય)ની વૃદ્ધિ થવા લાગી, ઋદ્ધિ સંપત્તિની વૃદ્ધિ થવા લાગી, સિદ્ધિ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિની વૃદ્ધિ થવા લાગી, સમૃદ્ધિ—વધતી જતી સ`પત્તિની વૃદ્ધિ થવા લાગી, સત્કાર (મનુષ્યાએ ઊઠીને માન આપવું)ની વૃદ્ધિ થવા લાગી, સન્માન (બેસવાને આસન આદિ દેવુ) ની વૃદ્ધિ થવા લાગી, પુરસ્કાર (બધાં કામેામાં આગેવાન બનાવવા) ની વૃદ્ધિ થવા લાગી, રાજ્ય-શાસનની વૃદ્ધિ થવા લાગી, રાષ્ટ્ર-જનપદની વૃદ્ધિ થવા લાગી, સેનાની વૃદ્ધિ થવા લાગી, રથ આદિ સવારીઓની વૃદ્ધિ થવા લાગી, કોષ-ભંડાર ની વૃદ્ધિ થવા લાગી, ધાન્યના ભડારોની વૃદ્ધિ થવા લાગી, નગર આદિની વૃદ્ધિ થવા લાગી, અન્તઃપુરના પરિવારની વૃદ્ધિ થવા લાગી, જનપદ (દેશની પ્રાપ્તિ)ની વૃદ્ધિ થવા લાગી, યશવાદની એટલે કે “અહા આ કુળ કેવુ' પુન્યભાગી છે” આ પ્રમાણે એક દિશામાં ફેલાનાર સાધુવાદની વૃદ્ધિ થવા લાગી, કીર્તિવાદની એટલે કે સČદિશાવ્યાપી પ્રશંસાની વૃદ્ધિ થવા લાગી. સ્તુતિવાદ એટલે કે ગુણુકીનની વૃદ્ધિ થવા લાગી, તથા વિપુલ ગાય આદિ ધનની વૃદ્ધિ થવા લાગી, સુવણું (ઘડેલ અને ઘડયા વિનાનું સેાતું) ની વૃદ્ધિ થવા લાગી, કકેતન આદિ રત્નાની વૃદ્ધિ થવા લાગી, ચન્દ્રકાન્ત આદિ મણુિઓની વૃદ્ધિ થવા લાગી, મેાતીએની વૃદ્ધિ થવા લાગી, દક્ષિણાવર્ત્ત શંખ ની વૃદ્ધિ થવા લાગી, શિલાએ (સ્ફટિકાદિ શિલાએ)ની વૃદ્ધિ થવા લાગી, મૂગા (પરવાળા)ની વૃદ્ધિ થવા લાગી, લાલેા (લાલ રંગનાં રત્ના)ની વૃદ્ધિ થવા લાગી, તથા આદિ શબ્દથી ખાંડ, વસ્ત્ર, કબલ આદિની વૃદ્ધિ થવા લાગી, તથા સત્ એટલે કે વાસ્તવમાં જ વિદ્યમાન છે, ઇન્દ્રજાળ-સંબ'ધી વસ્તુઓની જેમ કાલ્પનિક નથી એવી ઉત્તમ વસ્તુઓની વૃદ્ધિ થવા લાગી, તથા પ્રીતિ એટલે કે માનસિક સતાષની અને વસ્ત્રાદિ દ્વારા સ્વજનકૃત સત્કારની વૃદ્ધિ થવા લાગી. આ કારણે શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતાને આ પ્રકારના આધ્યાત્મિક એટલે કે અંકુરના જેવે આંતરિક વિચાર, પછી ચિન્તિત એટલે કે એ પાન જેમાંથી ફૂટી નીકળ્યા હોય એવા અંકુરના જેવા ફ્રી ફ્રીને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્મરણરૂપ વિચાર, વળી કપ્તિ એટલે કે પલવિના જેવો “આમ કરશું” આ પ્રકારને વ્યવસ્થાપૂર્વક કાર્ય–પરિણત કરવા લાયક વિચાર, પ્રાથિત એટલે કે વિકસિતના જેમ ઈષ્ટરૂપમાં સ્વીકૃત વિચાર, મનોગત–મનમાં દઢતાથી રહેલ વિચાર, તથા સંક૯૫ એટલે કે ફલિતની જેમ “એવું જ મારે કરવું જોઈએ” એ નિશ્ચિત વિચાર ઉત્પન્ન થયે, કે જે દિવસે અમારે બાળક ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો છે, ત્યારથી શરૂ કરીને અમે હિરણ્યની યાવત્ પ્રીતિ અને સત્કારની પ્રાપ્તિમાં ખૂબ-ખૂબ વધારે પામી રહ્યાં છીએ. અહીં વાત શબ્દથી સુવર્ણ, ધન, ધાન્ય, વૈભવ, ઐશ્વર્ય, ઋદ્ધિ, સિદ્ધિ, સત્કાર, સમ્માન, પુરસ્કાર, બળ, વાહન, કેષ, ધાન્યભંડાર, પુર, અંતઃપુર, જનપદ, યશવાદ, કીર્તિવાદ, સ્તુતિવાદ, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શંખ, પરવાળા, લાલ, તથા વિદ્યમાન ઉત્તમ દ્રવ્યને ગ્રહણ કરવાનું છે. એટલે કે આ બધામાં વૃદ્ધિ પામ્યા છીએ. તેથી જ્યારે આપણા આ બાળક જન્મ લેશે, ત્યારે આપણે તેનું આ વૃદ્ધિને અનુરૂપ, ગુણમય અને ગુણનિષ્પન્ન “વર્ધમાન” નામ રાખશુ. (સૂ૦૫૩). ભગવતો જન્મા. મૂળને અર્થ– સૈf ' ઇત્યાદિ. તે કાલ અને તે સમયે, ગર્ભના નવ મહિના અને સાડી સાત અહોરાત્રિ પૂરેપૂરી વ્યતીત થઈ. તે વખતે ગીષ્મ ઋતુ ચાલતી હતી. તેને પ્રથમ માસ ફાગણ પૂરો થયો હતો. બીજો માસ ચિત્ર બેઠો હતો ને તેના શુકલપક્ષ વીતતો હતો. આ ચૈત્ર માસના શુકલ પક્ષના તેરમા દિવસે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ સાતે ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા હતા. ચન્દ્રમાને યોગ પ્રધાનપણે વરતતે હતે. દશે દિશા નિર્મળ અને ઉજજવળ બની રહી હતી. સર્વ શુકને શુભ અને જયવંત હતાં. પ્રદક્ષિણાક્રમ પ્રમાણે અનુકૂળ વાયુ, પૃથ્વી પર, મંદ મંદ વહી રહ્યો હતો. તે વખતે, પૃથ્વીએ પણ ધાન્યને પ્રસવ સારી રીતે કર્યો હતે. દેશમાં, લોકો આનંદ આનંદ માણી રહ્યાં હતાં. દરેકના મુખારવિંદ ઉપર આનંદની ઝલક છવાઈ રહી હતી. ધન-ધાન્યના સારા પાકને લીધે, લોકે આનંદ-મંગલ વરતાવી રહ્યાં હતાં ને બધા આનંદ અને મોજમજા ઉડાવી રહ્યાં હતાં. આ વખતે મધ્યરાત્રિને સમય પસાર થતો હતો. અને હસ્તોત્તર નક્ષત્રને ચંદ્રમા સાથે સુયોગ થયો હતે. આ જ સમયે. આ જ વખતે, ઉપરના સઘળા યોગો શુભ સ્થાને એકઠા થતાં, ત્રણ લોકનો ઉદ્દઘાત કરનારા, મેક્ષ માર્ગની ધુરાને ધારણ કરનારા, સર્વ જીવને હિતકારી અને સુખકારી, શાંતિકારી, કાંતિના આગાર, ચતુર્વિધ સંધના નેતા, ઉદાત્ત અને ઉદાર ચિત્તવાલા કઠિન કર્મોને દલવાવાળા, ગુણેના સાગર, એવા સુકુમાર કુમારને ત્રિશલા રાણીએ જન્મ આપે. (સૂ) ૫૪) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૭૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ટીકાને અર્થ– તેજ વળ' ઇત્યાદિ. ચોથા આરા રૂપ કાળમાં અને રાજા સિદ્ધાર્થના શાસનના સમયમાં, ત્રિશલા ક્ષત્રિયાણીએ પૂરા નવ માસ અને સાડી સાત રાત્રિ પસાર થતાં ગ્રીમ ત્રતના પહેલા માસ-ચૈત્ર સુદી તેરસને દિવસે એટલે કે ચિત્રશુકલા ત્રયોદશીને દિવસે, સૂર્યથી માંડીને શનિ સુધીના સાતે ગ્રહે જ્યારે ઉચ્ચ સ્થાને હતા, ચન્દ્રને ચોગ પ્રધાન હતા, દિશાઓ ધૂળ-વર્ષા આદિથી રહિત સૌમ્ય અને ઉજજવલ હતી, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર પ્રકાશ થઈ જાય છે. તથા દિશાદાહ આદિનો અભાવ હોવાથી સ્વચ્છ હતી. શુભસૂચક બધા નિમિત્તોને જયજયકાર હતો. સુગન્ધિત તથા શીતળ હોવાને કારણે સુખકારી દક્ષિણાવર્ત પવન વાતે હતે. તે એ સમય હતો કે જ્યારે પૃથ્વી સસ્ય (અનાજ)થી સુશોભિત હતી. તેથી જનપદમાં રહેતા લોકો સુકાળને કારણે આનંદિત હતા અને ઉત્સવ આદિ ઉજવીને ક્રીડા કરવામાં મગ્ન હતા. એવા આનંદમય સમયે મધ્ય રાત્રિના અવસરે હસ્તાંત્તરા (ઉત્તરાફાશુની) નક્ષત્રને ચન્દ્રમાની સાથે યોગ થતાં, ત્રણ લોકમાં પ્રકાશ કરનાર, મોક્ષમાર્ગરૂપ ધર્મની ધુરાને ધારણ કરનાર, કલ્યાણકારી, સુખકારી, સમસ્ત ઉપદ્રનું શમન કરનાર, અદૂભુત રૂપલાવણ્યના ધારક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા 35 ચાતુવિધ સંઘના નાયક, શ્રેષ્ઠ, મુશ્કેલીથી ક્ષય કરાનાર કર્મ-સમૂહના વિનાશક, દયા, દક્ષિણ આદિ સદૂગુણના સાગર, એવા સુકુમાર પુત્રને ત્રિશલાદેવીએ જન્મ આપ્યો. જ્યોતિષશાસ્ત્રમાં ઉચ્ચસ્થાનવાળા ગ્રહોનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે– “तिहिं उच्चेहि नरिंदो, पंचहि तह होइ अद्धचक्की य। छहि होइ चकवट्टी, सत्तहि तित्थंकरो होइ॥१॥ इति। જે બાળકના જન્મ સમયે ત્રણ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય, તે બાળક રાજા થાય છે. પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તે તે અર્ધચક્રવતી વાસુદેવ થાય છે. છ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તે ચક્રવર્તી થાય છે અને સાત ગ્રહ ઉચ્ચ સ્થાન પર હોય તે તે તીર્થકર થાય છે. (સૂ૦ 54) ઈતિ ચતુર્થ વાચના શ્રી કલ્પ સૂત્ર: 01 173