________________
તર સામને નહિ છુપાવતાં આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, આઠ પ્રકારના દર્શનાચારમાં, આઠ પ્રકારના ચારિત્રાચારમાં અને બાર પ્રકારના તપાચારમાં શક્તિ અનુસાર પરાક્રમ કરે તે વીર્યાચાર છે. આ વીર્વાચારના અતિચારેની નિંદા કરું છું.
(૬) છકકાયપણે મેં છક્કાય જીવની વિરાધના કરી, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, વેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, સંસી, અસંસી, ગર્ભજ, ચૌદ પ્રકારે સંમૂછિમ આદિ, ત્રણ સ્થાવર જીની વિરાધના કરી, કરાવી, અનુમોદી, મન-વચન-અને કાયાએ કરી, ઉઠતાં, બેસતાં, સુતાં, હાલતાં, ચાલતાં, વસ્ત્રઉપકરણે ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતા, વર્તાવતાં, અપડિલેહણા-૬પડિલેહણા સંબંધી, અપ્રમાજના-દુષ્પમાજેના સંબંધી, અને આહાર વિહાર આદિ નાના પ્રકારના ઘણા કર્તમાં, સંખ્યાતા અસંખ્યાતા અને નિગાદ આશ્રયી અનંતા ના જેટલા પ્રાણુ લૂટયા, તે સર્વ જીને હું અપરાધી છું. નિશ્ચયે કરી બદલાને દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સવે માફ કરો. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસા અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડું, વારંવાર ક્ષમાવું છું, તમે સેવે ખમજે, તે દિવસ મારે ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીના વર બદલાથી નિવૃત્તિ પામીશ અને અતિચારરહિત અહિંસાને પાળીશ, સર્વ ચૌરાસી લાખ જીવનિને અભયદાન દઈશ તે દિવસ માટે પરમ-કલ્યાણમય થશે.
() કોલવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્યવશે, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો. નિંદા
શ્રી કલ્પ સૂત્ર: ૦૧