________________
સુગંધિત કરશે. (૪) સૌનાં નયનને આનંદકારી થશે (સૂ૦૩૫)
ટીકાને અર્થ-કામદુધાળ' ઇત્યાદિ. આ સૂત્રની ટીકા સુગમ છે. (સૂ૦૩૫)
ચન્દ્ર સ્વપ્નફલમ
૬–ચંદ્રના સ્વપ્નનું ફળ મૂળને અર્થ–“રંami' ઈત્યાદિ. ચન્દ્રમાને જોવાથી તે બાળક (૧) ભવ્ય જનરૂપી કુમુદના સમૂહને વિકાસ કરનાર, (૨) જન્મ, જરા, મરણ આદિથી ઉત્પન્ન થતા સંતાપને દૂર કરનાર, (૩) જિનશાસનરૂપી સાગરની વૃદ્ધિ કરનાર, (૪) અનાદિકાળના મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, અને (૫) ત્રણે ભુવનને આનંદિત કરનાર થશે (સૂ૦૩૬)
ટીકાને અર્થ– aami ઈત્યાદિ. ચન્દ્રનું સ્વપ્ન જેવાથી તે બાળક (૧) ભવ્યજીવરૂપી કુમુદ-ચવિકાસી કમળાને વિકાસ કરનાર એટલે કે ભવ્યજીને આનંદ દેનાર થશે. (૨) જન્મ, જરા, અને મરણ આદિથી પેદા થતા અપાર સંતાપનું અપહરણ કરનાર થશે. (૩) જિનેન્દ્ર ભગવાનના શાસનરૂપી સાગરની વૃદ્ધિ કરના કાળથી ચાલ્યા આવતા મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર થશે, અને (૫) ત્રણે લોકના પ્રાણીઓને આનન્દ દેનાર થશે સૂ૦ ૩૬)
સૂર્ય સ્વપ્નફલમ્
૭-સૂર્યસ્વપ્નનું ફળ મૂળ અર્થ–“રંજન” ઈત્યાદિ. સૂર્ય–દશનથી તે [૧] લેક-અલકને પ્રકાશક, [૨] ભવ્ય-જીવરૂપી કમળને વિકાસ કરનાર, [3] ભવ્યનાં હદયરૂપી ગુફામાં રહેલ, અનંત પ્રચંડ સૂર્યના તીવ્ર કિરણે વડે પણ ન ભેદી શકાય એવા ચિરકાલીન અથવા અનાદિકાલીન મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, [૪] ધર્મરૂપી ગગનાંગણમાં પ્રત્યક્ષ અતિશય તેજના પંજ સમાન થશે. (સૂ૦૩૭)
ટીકાને અર્થ-સૂર્યવંત ઈત્યાદિ. સૂર્યનું સ્વપ્ન દેખવાથી તે બાળક [૧] પંચાસ્તિકાયરૂપ લેકને અને તેનાથી ભિન્ન અલોકને પ્રકાશક એટલે કે નિરૂપણ કરનાર થશે. [૨] તે ભવ્ય પ્રાણીરૂપી કમળને વિકસિત કરશે. તથા [૩]
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪૭