________________
હરણ, ગે છો, બાજોટ-પાટ, શયા, સંથાર, ઔષધ, ભેષજ વિગેરે કલ્પ નહિ. (સૂ૦૩)
ટીકાને અર્થ-કઈ એક મુનિને ઉદેશીને બનાવેલી ચીજ “ઔદેશિક’ કહેવાય. જેવાં-અશન, પાન, ખાધ, વાઘ, આ ચાર પ્રકારના આહાર કહેવાય છે, કપડા, કાંબલ, પાત્ર, ગેછે, બાજોટ-પાટ, શયા-સુવા માટે શરીર પ્રમાણ વસાદિ, સંથારો-અઢી હાથ પ્રમાણુ વસ્ત્રાદિ, ઔષધ (એક દ્રવ્યની બનેલી ), ભેષજ (અનેક દ્રવ્યોની બનેલી ) સાધુ-સાધ્વીને લેવા કપે નહિ ( સૂ૦૩)
ત્રીજા ક૫–શચાતરપિંડ-નું વર્ણન કરે છે- નો દg' ઇત્યાદિ.
શયાતરપિડ નિષેધઃ
મૂલને અર્થ–શયાતરપિંડ સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરે કલ્પ નહિ (૪)
ટીકાને અર્થ-જે કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીને ઉતરવા માટે જગ્યા અગર ઉપાશ્રય આપે તે વ્યક્તિ શયાતર કહેવાય છે. તેને ત્યાંથી સાધુ-સાધ્વી કેઈ પણ પ્રકારનો આહાર ગ્રહણ કરી શકે નહિ, એટલા માટે “ઠાણાંગ” સૂત્રના બીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે-“શય્યાતરને આહાર ગ્રહણ કરનાર મુનિ અનુઘાતિક-ગુરુપ્રાયશ્ચિત્તને ભાગી ગણાય”
શયાતરપિંડ ( શય્યાતરની વસ્તુ ) ના અનેક પ્રકાર છે, તેમાં જે વસ્તુ અકલ્પનીય એટલે લેવા યોગ્ય નથી તે અહિં દર્શાવવામાં આવે છે–અશન ૧, પાન ૨, ખાદ્ય ૩, સ્વાદ ૪, વસ્ત્ર પ, પાત્ર ૬, કાંબલ ૭, રોહરણ ૮, દેરા ૯સોય ૧૦, કાતર ૧૧, છરી ૧૨, નખ કાપવાની નેરણી ૧૩, કાન ખેતરવાની ચાટ ૧૪, દાંત સાફ કરવા નીસલી ૧૫, કાંટો કાઢવાને ચિપિયો ૧૬. કાંટા અને ચીપિયા રાખવાની કેથળી ૧૭, ઔષધ ૧૮, ભેષજ ૧૯. શતપાક-સહસ્ત્રપાક આદિ તેલ ૨૦, પાતરા રંગવાને સફેદ વાર્નિશ વિગેરે ૨૧, પાત્રમાં કાણા પાડવાનું ઓજાર ૨૨, કાગળ૨૩, કલમ ૨૪. શાહી ૨૫, ખડીયે ૨૬, હિંગલો ૨૭ આદિ.
“શયાતર' ના ઘેરથી કઈ કઈ વસ્તુઓ લાવી કપે , તેના નામ–(૧) ઘાસ (૨) માટી (૩) શિલા (૪) ઉપર વંટો (૫) રાખ (૬) પત્થરને ટુકડો (૭) ઈટ (૮) ધૂલ (૯) બાજોટ (૧૦) પાટ (૧૧) શયા (૧૨) ઘાસને સંથાર (૧૩) છાણ (૧૪) વસ્ત્ર-પાત્ર-ઉપકરણ સહિત શિષ્ય (૧૫) સ્વાધ્યાયને માટે પુસ્તક; શિષ્યને શિવાય બીજી બધી વસ્તુઓ પડિહારી પાછી આપવાની શરતે] લેવી કલ્પે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪