SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણમ્ । નયસારાદિ છવ્વીસ ભવાની કથા. મંગલાચરણના અ་– સંસાર-સાગરમાં ડૂબતા જીવાનુ` રક્ષણ કરવામાં અસાધારણ રીતે સમથ, પેાતાના સુખરૂપી ચંદ્રમાથી ( ભવ્ય જીવાના) હૃદયમાં પેસેલા અંધકારને નષ્ટ કરનાર, દેવા તથા માનવા દ્વારા સદૈવ વંદનીય, સકળ ગુણેાના નિધાન એવા શ્રી વર્કીંમાન ભગવાનને હું નમસ્કાર કરૂ છું. (૧) ટીકાના અં—વિઘ્નાના વિનાશ કરવા માટે પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ જે મંગળ કરવામાં આવ્યું છે, તે શિષ્યાને ‘ગ્રંથના આદિમાં મોંગલાચરણ કરવુ જોઇએ ' એ શિખવવા માટે શબ્દરૂપે નિબદ્ધ કરવામાં આવે છે. દુસ્તર હોવાને કારણે સંસાર સમુદ્રના જેવા છે, એમાં ડૂબતા જીવાનુ` રક્ષણ કરવામાં અસાધારણ નિપુણુ, પોતાના મુખરૂપી ચંદ્રમાનાં કિરણેાથી ભવ્ય જીવેાના હૃદયમાં રહેલા અંધકારના સમૂહને નષ્ટ કરનાર, અર્થાત અનાદિ કાળના મિથ્યાત્વ-તિમિરના અંત કરનાર, દેવા, મનુષ્યા તથા મુનિઓને માટે સદા વંદનીય–સ્તવનીય, સર્વ ગુણાના નિધાન અને ત્રણે લેાકેામાં પ્રસિદ્ધ શ્રી વમાન નામે ચરમ તીર્થંકરને હું મુનિત્રતી ઘાસીલાલ નમસ્કાર કરૂ છું. (૧) ભગવાનના ચિરત્રનું માહાત્મ્ય—સમસ્ત પાપરૂપી અટવી (વન) ને માટે દાવાનળ સમાન, વિશાળ–ઉદાત્ત ભાવાથી પરિપૂર્ણ, આન ંદરૂપ વૃક્ષના મૂળ, બધાં સુખ-સંપત્તિની વૃષ્ટિ કરનાર, બધાં કમરૂપ ઇધણાંને માટે પ્રચંડ અગ્નિ સમાન; (૨) ચિન્તામણિની પેઠે સ` મનાવાંછિતને પૂર્ણ કરનાર, મેાક્ષમાગ માં અદ્વિતીય અને મહાન સહાયક, ઘાર મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારના નાશ કરનાર, કષાયાદિ આંતરિક મેલ-વિકારને દૂર કરનાર; (૩) અંતઃકરણમાં પ્રશસ્ત ધ્યાનની વૃદ્ધિ કરનાર, મહા-અટવીથી આરંભ થનાર, મહાપ્રભુ ત્રિશલાનંદનના નય. સાર ભવથી આરંભ થનાર ચરિત્રનું વર્ણન કરૂ છું. (૪) ટીકાના અ-ભગવાનના ચરિત્રના મહિમા—ત્રિશલાસુત ભગવાન મહાવીરનું આ ચરિત્ર પ્રાણાતિપાતાદિ અઢાર પ્રકારનાં પાપરૂપી અટવીને ભસ્મ કરવામાં દાવાનળ સમાન છે. વિશાળ અર્થાત્ જ્ઞાનાદિ ગુણાથી શ્રેષ્ઠ છે. સ્વર્ગ અને મેાક્ષના સુખરૂપી વૃક્ષનુ મૂળ છે. પઠન-પાઠન-શ્રવણ-મનન કરનાર પ્રાણીઓના ઈહલેાક-પરલેાક સમધી સુખ તથા સોંપત્તિનું વક છે. જ્ઞાનાવરણ આદિ સવક રૂપી ધનને ભસ્મીભૂત કરવા માટે પ્રચંડ અગ્નિ સમાન છે. (૨). ચિંતામણિની પેઠે અભીષ્ટ વસ્તુઓની પૂર્ત્તિ કરનાર છે, મેક્ષમામાં સર્વોત્તમ સહાયક છે. ગાઢ મિથ્યાત્વરૂપી ઘાર અ ંધતાનું વિનાશક છે, આત્માના ગુણામાં મલિનતા ઉત્પન્ન કરવાને કારણે મળરૂપ ક્રોધ-માન-માયા લેાભ-કષાય તથા અવિરતિ અને પ્રમાદાદિને અપહરણ કરનાર છે. (૩) અંતઃકરણમાં પ્રશસ્ત ધ્યાનની વિશેષરૂપે વૃદ્ધિ કરનાર, ત્રિશલાનંદન શ્રી મહાવીર ભગવાનના નયસારના જન્મથી પ્રસિદ્ધિમાં આવેલા સત્તાવીસ ભવ-સંબધી ઉત્કૃષ્ટ ચરિત્રનું હું વર્ણન કરુ છુ... (૪) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૪૪
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy