________________
શક્રેન્દ્રકૃતભગવત્તુતિઃ ।
મૂલના અતર ન લ' ઇત્યાદિ. આ સ્વપ્નાના સુંદર ફળા સાંભળી, દેવાનંદા માતા હર્ષિત થઈને આનથી પેાતાના ગર્ભનું વહન કરવા લાગ્યા.
અહિ આખા જમૂદ્રીપને અવિધ જ્ઞાન વડે જોવાવાળા દેવેન્દ્ર દેવાના રાજા શકેન્દ્ર, શ્રમણ ભગવાન મહાવીરના જીવને ' બ્રાહ્મણુકુડગ્રામ’ નગરીમાં કેાડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગેાત્રી દેવાનંદાની કુખમાં અવતરેલાં જોયાં.
આ જોઈને સિંહાસન ઉપરથી ઉભા થઇ, બે હાથ જોડી, બન્ને હાથેા વડે પ્રદક્ષિણા કરી, માથા પર હાથની 'જલી મૂકી, ખેાલવા લાગ્યા—
અરિહંત ભગવાનને, ધમની શરુઆત કરવાવાળાને, તીથ સ્થાપનારને, સ્વય'એધિને, પુરુષાત્તમને, પુરુષોમાં સિંહ સમાન, પુરુષામાં શ્વેતકમલ સમાન, પુરુષામાં ઉત્તમ ગ'ધહસ્તી સમાન, લેકમાં ઉત્તમ, લાકના નાથ, લોકહિતકર, લેાકદીપક, લેાકમાં પ્રકૃષ્ટ ઉદ્યોત કરનાર, અભયદાતા, નયનદાતા. મા ંદાતા, શરણદાતા, એધિદાતા, ધમ દાતા, ધર્મોપદેશક, ધર્માંનાયક, ધર્માંસારથી, ધચક્રવત્તી, સંસારી જીવાને માટે દ્વીપ સમાન, ત્રાણુ, શરણુ, પ્રતિ છારૂપ, અપ્રતિહત-જ્ઞાનદર્શન સ્વરૂપી, છદ્મ-ઘાતી કાંથો રહિત, રાગદ્વેષને જીતવાવાળા અને જીતાવવાવાળા, તરણ, તારણ, સ્વયં ખાધને પ્રાપ્ત કરનાર અને ખીજાને કરાવનાર, પાતે મુક્ત અને બીજાને મુક્ત કરાવનાર, સજ્ઞ, સર્વદશી, શિવ, અચલ, અરુજ-રાગરહિત, ક્ષય, અવ્યાબાધ, પુનરાગમન રહિત એવા સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પ્રાસ, જીતભયી, એવા જિન ભગવન્તને નમસ્કાર હો. શ્રમણ ભગવન્ત મહાવીરને નમસ્કાર હો! જેને નિર્દેશ પૂર્વીના તીર્થંકરાએ કરેલ છે. અને જે મુક્તિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક છે. અહિં રહીને હે ભગવાન ! ત્યાં (ગભ`માં) રહેલા આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલ મારી માજી કૃપા ષ્ટિ કરી જુએ.
આ પ્રમાણે કહીને શક્રેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને પૂર્વદિશા તરફ્ મુખ કરી ઉત્તમ સિ’હાસને બેઠાં (સ્૦૧૦)
ટીકાના અં—‘તદ્ ñ સા' ઇત્યાદિ. માતા દેવાન દાને ચૌદ સ્વપ્ના લાધ્યાં બાદ, તેઓશ્રી આનંદ સાથે સુખપૂર્વક ગ વહન કરતાં હતાં. અહિ પણ શકેન્દ્ર, પેાતાનું આસન ચલાયમાન થયેલુ. જોઈ, અધિજ્ઞાનના ઉપયેગ મૂકયા. આ અધિજ્ઞાનની શક્તિ આખા જબુદ્વીપને આવરી લેતી હતી. આ શક્તિ દ્વારા, મહાવીરને, દેવાન’દાની કુક્ષીમાં અવતરેલાં જોઇ તે વિસ્મય પામ્યા.
ભગવાન
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧૧