Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् चकः, किन्तु औत्सुक्यवाचकः । एवं संजातश्रद्धः, संजातसंशय, संजातकुतूहल:, अत्र 'सं' शब्दो विशेषार्थद्योतकस्तेन सं विशेषेण भिन्न भिन्न वस्तुस्वरूप निर्णये कछारूपेण जाता=मवृत्ता श्रद्धा यस्य स तथोक्तः एवमग्रेऽपि । उत्पन्नश्रद्ध:उत्पन्ना उत्कृष्टेन संजाता - श्रद्धा यस्य स तथोक्तः । एवम् - उत्पन्नसंशयः, उत्पन्नकुतूहल इति ? समुत्पन्न श्रद्धः - सं= सम्यक् स्फुटतया कालान्तराधि मृतिरूपय । भाव उत्कंठा का वाचक है । " संजोतश्रद्धः संजात संशयः संजातकुतूहल:" इन पदों में जो "सं" शब्द आया हुआ है वह इस बात को प्रकट करता है कि उन्हें जो सामान्यरूप से तत्वों को निर्णय करनेकी जो इच्छा उत्पन्न हुई थी वह भिन्न भिन्न वस्तुओं के विशेष स्वरूप के निर्णय के लिये हुई थी। इसी तरह संजात संशय में भी जान लेना चाहिये- अर्थात् जो उन्हें संशय उत्पन्न हुआ वह यद्यपि एक ही वस्तु विषयक नहीं था अनेक वस्तु विषयक ही था फिरभी पहिले की अपेक्षा विशेष कहनेवाला था। संजात कुतूहल में भी यही बात समझना चाहिये । - इस तरह जात श्रद्धादि पद द्वारा सामान्यरूप से तत्त्व निर्णय करनेकी इच्छा आदि उनके चित्त में उद्भूत हुई यह बात प्रकटकी गई है तब संजातश्रद्धा आदि द्वारा यह कहा गया है कि जो उन्हें श्रद्धा आदि भाव उद्भूत हुए वे पहिले भावों की अपेक्षा विशेषता लियेहुए थे । ( उप्पन्न सड् ढे उप्पन्नसंसए उपपन्नको उहल्ले ) इसी तरह उत्पन्न श्रद्धा उत्पन्न संशय और उत्पन्न कुतूहल इन पदों में भी भिन्नता आती है। कारण जो संजात
For Private and Personal Use Only
२७
यह ''तूडस' अर्थना वाया नथी यागु भौत्सुभ्य लावनो वाथ छे. संजातश्रद्धः सजात संशयः संजात कुतूहल:' या होमां ने 'सं' उपसर्ग भूस्वामां आव्यो છે, તે એ બતાવે છે કે તેઓને જે સામાન્યરૂપમાં તત્ત્વોને નિર્ણય કરવાની ઈચ્છા ઉર્દૂભવી તે જુદીજુદી વસ્તુઓના વિશિષ્ટ સ્વરૂપનાં નિર્ણય માટે થઈ હતી. એજ પ્રમાણે સજાત સંશયમાં પણ સમજવું જોઈ એ, અર્થાત્ જે તેમને શંકા ઉત્પન્ન થઈ. તે જો કે એક વસ્તુને લઈને જ નહેાતી, અનેક વિષયક હતી, છતાં તે પહેલાંની અપેક્ષાએ વિશેષતા બતાવનારી હતી. સજાત કુતૂહલમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. એ રીતે જાતશ્રદ્ધા વગેરે પદો વડે સામાન્યરૂપથી તત્ત્વ નિય કરવાની ઈચ્છા વગેરે તેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ, આ વાત પ્રકટ કરવામાં આવી છે. ત્યારે સજાત શ્રદ્ધા વગેરે પદો વડે એમ બતાવવામાં આવ્યું છે કે જે તેમનામાં શ્રદ્ધા વગેરે ભાવ ઉત્પન્ન થયા તે પહેલા ભાવાની અપેક્ષાએ વિશેષતા લઈ ને ४नभ्या. (उप्पन्नसड्ढे उप्पन्नसंसए उत्पन्नको उहल्ले ) मा रीते उत्पन्नश्रद्धा उत्पन्न સંશય અને ઉત્પન્ન કુતૂહલ એ પદોમાં પણ ભિન્નતા આવે છે. કેકે જે સજાત