________________
૩૭
થકના छायांस्कंधपर्यंत एकविंशति भाजीते अंकादिक्रुद्धसूर्यो शविश्वाशैस्तचोछति ॥ १५ ॥
છાજાના મથાળાથી બાંધણાના મથાળા સુધી ભાગ ૨૧ કરવા. તેમાં શુકનાસ ભાગ ૯ તથા ૧૦ દસ તથા ૧૧ તથા ૧૨ તથા ૧૩ તેરે આ પ્રમાણે શુકના નવ ભાગથી આર ભીને ભાગ તેર સુધી ઉંચા કરવા. ૫.
આમલ સાથે रथेशरुतयोमध्ये वृतमामलसारकम् उछे?विसरार्धेन चतुर्भागैर्विभाजीते ॥ ९६ ॥
પઢરાની અને કોણુની મધ્યભાગમાં ગેળ આકા૨માં આમલસા કરે. આમલસાળ જેટલે પહો હોય તેથી અર્ધી ઉો કરે. ઉંચામાં ભાગ ચાર કરવા આવો શાસ્ત્રને મત છે. ૯૬
આમલસાળે તથા કળશ .. स्कंधकोशांतसप्त भक्त भक्तोरीवातुभागता । सार्धमामलसारंच पद्मछत्रंतु सार्धकम् ॥ ९७ ॥
બાંધાણુ ભદ્રની ફરકે તેમાં ભાગ સાત કરવા અને ગળાને ભાગ ૧ ને કરવો અને આંમલસાળ (ગાગર) ભાગ દૃઢને કરવો. ચંદસ ભાગ પોણાને કરે અને ઝાંઝરી ભાગ પણાની કરવી. આ પ્રમાણે કમળ ભાગ દેહનું કરવું. ૭.
(જુ પા. ૩૦ ચિત્ર નં. ૩)
"Aho Shrutgyanam