Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 242
________________ ૨૨૨ પુર ને રસ્તા ઉભા અને આડા ૧૭ સતર કરવા. ગ્રામને ૯ નવ માગ કરવા. ખેટક (નગરનું અધુ ગામ હોય તેને) પ પાંચ માગે કરવા. કુટ (એટકનું અર્થે ગામ) તેને ૩ ત્રણ માર્ગો કરવા. ખર્વટ (કુટનું અધું તેને) ૨ બે માર્ગો કરવા. આ રસ્તાની પહોળાઈ કેટલી રાખવી તે કહે છે. જે માગ ૨૦ ગજ પહોળે હોય તે જયેષ્ઠ, ૧૬ ગજ પહેાળે હોય તે મધ્યમ, ૧૨ ગજ પહેળે હાય તે કનિષ્ઠ માર્ગ જાણવો. તેમજ કિલ્લાને માટે એવી રીત કિલ્લાને ઉદય ૨૭ સત્યાવીસ ગજનો કરે અથવા તેમાંથી બે ગજ એ છે (૨૫) અથવા બે ગજ વધારે (૨૯) ગજ ઉચા કરો. કિલ્લાની પહોળાઈનાં અર્ધભાગમાં કાંગરા કરવા અને તે કાંગરાને કપિશીર્ષ કહે છે. તે કિલ્લાની પહોળાઈના અર્ધભાગે મનુષ્યના માથાં બહારથી દેખાય નહિ તેવી રીતે કાંગરા ઉચા કરવા તે એકબીજાથી આઠ આઠ આગળના છેડે રાખવા જોઈએ. પર૪ प्राकारेपिच कोष्टकादशकराः सूयेंद्र हस्तास्तथा। प्रोक्ता स्तेन समा च कोण सहिता विद्याधरी मध्यगा। तस्यां चाथ सुवृत्तके च विविधं युद्धासनं कारयेत् । प्राकारोदयतो द्विधा च परिखा विस्तार उक्तो बुधैः।। ५२५॥ કિલ્લાને ગોળ કેઠાઓની પહોળાઈ જે ૧૦ દશ ગજ અથવા દશ હાથની હોય તેને કનિષ્ઠ પ્રકાર કહે છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260