________________
૨૩૬
સિહાસન હૈાય તેનું નામ દીચિત્ર ” કહેવાય છે. એવા સિહાસન ઉપર રાજાના શિરે છત્ર કરવુ. જ્યેષ્ઠ માનનું ૮૪ ચારાસી આંગળનું, મધ્યમાનનુ ૭૨ ખેતર આંગળનુ અને કનિષ્ઠ માનનું ૬૦ સાઠ આંગળનું માન કરવું. એ રીતે ત્રણ પ્રકારનાં મંત્રા રાજા માટે કરવાં પણ દેવતાઓ માટે તે ૫૦ પચાસ આંગળનું છત્ર ધરવું. પ૪૪
જીવા ચિત્ર પાનુ ૧૮૯. ગાખ તથા મદા.
''
बातायनो लुंबिकया विहीनो बुधैरुदीर्णा त्रिपताक ऐव ॥ द्विलुबिकचोभयसंज्ञकथ यः स्वस्तिको सौयुगलंबियुक्तः ॥
૧૪૧
જે ગવાક્ષ (ગાને) લુખી (મદરા) ન હ્રાય તેવા ાખનુ નામ ૧ ત્રિપતાક ” કહ્યું છે; જે ગામને એ મદા હાય તે ર્ ઉભય” નામના ગેાખ કહેવાય અને જે ગાખને ચાર મદરે હોય તેનુ નામ ૩ સ્વસ્તિકા’
અથવા “નંદાવર્તક” ગામ કહેવાય છે, ૫૪૫. स्याद्वाणैः प्रियव एव सुमुखः षड़भिर्युतचेति च । छाद्येकेनयुतः सुवऋ उदितोद्वाभ्यां प्रियंगो भवेत् ॥ एकेनोपरि पद्मनाभ उदितस्त द्वीपचित्रो युगैः । वैचित्रं शरपंक्तिभिस्तु विविधाकारैर्युतः पंच च ॥ ५४६ ॥ જે ગામને છ મંદરે અને પાંચ મુખ હાય તેનુ નામ પ્રિયવક્ર” અથવા “સુમુખ” કહેવાય; જે ગા
6
"Aho Shrutgyanam"