Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૨
'બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ-૩
: દ્રવ્યસહાયક :
સંઘસ્થવિર પ.પૂ. બાપજી મ.સા.નાં સમુદાયનાં પ્રવચનપ્રભાવક પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી રવિપ્રભાશ્રીજી મ.સા.ના તપસ્વી શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી હર્ષચન્દ્રાશ્રીજી મ.સા.ની
પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘની શ્રાવિકાઓના
જ્ઞાનખાતાની ઉપજમાંથી
:સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) રર૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૯ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
છે
Relia_like #ાકી:/g.
- 11
"
કે
(ભીમ
શિકપશાસ્ત્ર બેહદ
Page #6
--------------------------------------------------------------------------
________________
સંજક અને પ્રકાશક,
જગન્નાથ અંબારામ સારંગપુર દેલખાના,
અમદાવાદ,
આવૃતિ ૧ લી સને ૧૯૩૬
પ્રત પ૦૦ વિ. સં. ૧૯૯૨
(પુસ્તકના કર્તાએ સર્વ હકક સ્વાધિન રાખ્યા છે)
મુદ્રકઃ ધીરજલાલ ટોકરશી શાહ, જ્યોતિ મુદ્રણાલય, પાડાપોળ સામે,
અમદાવાદ,
"Aho Shrutgyanam
Page #7
--------------------------------------------------------------------------
________________
નિવેદન
બૃહદ્ શિલ્પશાસ્ત્રને ત્રીજો ભાગ શિલ્પના જીજ્ઞાસુઓના હાથમાં મુકું છું તેમાં કેટલીક બાબતોમાં ન્યુન તથા અધિક પણ લાગશે પણ શિલ્પી ભાઈઓ અને બુદ્ધિશાળી પુરૂષ હંસરૂપ બની સાર ગ્રહણ કરશે.
આ પુસ્તકમાં પ્રાચીન હસ્તલિખિત સંસ્કૃત પ્રતોમાંથી ગૂજરાતી ભાષાંતર તથા નકશા વગેરે કરેલ છે. આની અંદર અપરાજિત, દીપાર્ણવ, વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમંડન વગેરે પુસ્તકોમાંથી સંશોધન કરી લખેલ છે. તેમાં વિષય, સૃષ્ટિની ઉત્પત્તિ, દેશ પરત્વે પ્રાસાદની જાતે તથા નગરરચના, ભંડપ તથા વાસ્તુપૂજન અને જુદી જુદી જાતના પ્રાસાદના તળ તથા શિખરના ભેદ, સાભરણે, ધુમટો, કુવા, વાવ, તળાવ, કુડો, સિંહાસન, ગોખ, ઝરૂખા, વેદીકાઓ વગેરે વિષય લેવામાં આવેલ છે.
હસ્તલિખિત પ્રતો શ્રીયુત સમપુરા વજેશંકર લક્ષ્મીશંકર તથા પ્રભાશંકર ઓઘડભાઈએ આપેલ તે મહારાજશ્રી રામદાસજીએ લોક શુદ્ધ કરેલ, તે બદલ તેમનો ઉપકાર માનું છું. આની અંદર મહેનત અને વખતનો જે કંઈ ભેગ આપવો પડેલ તેની કિંમત વિદ્વાન જ સમજી શકે. સુધારવા છતાં હસ્તદોષ, દષ્ટિદેવ વગેરેથી જે કંઇ ભૂલ રહી ગઈ હોય તે પિતાની વિદ્વતાથી અને અતુલ ગુણથી સુધારીને વાંચવા વિદ્વજનો પ્રત્યે મારી નમ્ર વિનતિ છે. વઢવાણ સીટી
પ્રકાશક, જગનાથ મારામ.
"Aho Shrutgyanam
Page #8
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકના બે બેલ
ભારતવર્ષ એક કાળે કેટલે ઉન્નત હતો, તેની સંસ્કૃતિ કેટલી વ્યાપક અને મર્મદર્શી હતી, તેને ખ્યાલ તેણે કરેલા શિલ્પકલાના વિકાસમાંથી બરાબર સાંપડે છે. આબુ, રાણકપુર, શત્રુંજય, ગિરનાર, તારંગાના ભવ્ય જૈન મંદિરે, મદુરા, કાંચી, ભુવનેશ્વરના અભુત હિંદુમંદિર, અજંતા છલુરા ને આગની ગુફાઓ આજે પણ ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ વિકાસની સાક્ષી પૂરે છે.
આવું ભવ્ય સર્જન તેઓ કેવી રીતે કરી શક્યા હતા ? તેનો વિચાર કરતાં નીચેની ચાર બાબતો નજર સમક્ષ તરી આવે છેઃ
(૧) પરંપરા જ્ઞાન, (ર) કલાદષ્ટિ, (૩) વિષયની એકતાનતા (૪) ઉચ્ચ જીવન.
શિલ્પકારે પોતાની અનુભવસિદ્ધ શિલ્પવિદ્યાને પોતાને માટેજ રાખી ન મૂકતાં, પિતાના શિષ્યોને તથા પુત્રને પ્રેમપૂર્વક શીખવતા અને તે માટે ખાસ ગ્રંથની પણ રચના કરતા. અને તેના જ પરિણામે અપરાજિત, દીપાર્ણવ, વાસ્તુશાસ્ત્ર અને બીજ સેંકડે શિલ્પશાસ્ત્રના ગ્રંથો રચાયા છે, જે બહુમૂલ્ય ભંડાર આજે પણ આપણી સમક્ષ મોજુદ છે..
કલાદષ્ટિ એ સામાન્ય વાત નથી. તેને સંબંધ ભાવનાની સાથે પણ છે. જેની રસવૃતિ ઉંચા પ્રકારની હોય અને જેના ચક્ષુએ કલાના વિવિધ સંસ્કાર પામી કેળવાયા હોય, તેનામાં જ લાદષ્ટિ ઉત્પન્ન થાય અને જ્યાં સુધી આવી દષ્ટિ ઉત્પન્ન ન થાય ત્યાંસુધી શિલ્પકલાનાં ભવ્ય સર્જન થઈ શકે નહિ.
કલાદષ્ટિ સાથે એકતાનતા અથવા એકાગ્રતા અને ધીરજની પણ તેટલી જ જરૂર છે. જ્યાં સુધી લીધેલી વસ્તુમાં એકતાનતા ન
"Aho Shrutgyanam
Page #10
--------------------------------------------------------------------------
________________
થાય ત્યાંસુધી તેમાં પ્રાણ રેડી શકાય નહિ અને ધીરજ વિના મહાન કૃતિઓ પૂર્ણ થઈ શકે નહિ.
૨૦૦ વર્ષ સુધી અખંડ કામ કરીને ઇલુરાની ગુફાઓ પૂર્ણ કરનાર કારીગરમાં કેટલી ધીરજ હશે? દેલવાડાની અકેક કમાનમાં ત્રણ ત્રણ વર્ષ સુધી કામ કરનાર શિપીઓને કેટલી ધીરજ હશે ?
અને ઉચ્ચ જીવન સિવાય કલાની સંસ્કારી દષ્ટિ ટકી શકતી નથી જીવન, વિકૃત થતાં કલાદ્રષ્ટિ પણ વિકૃત બની જાય છે.
આજના શિલ્પીઓમાં આ ચાર ગુણો પૈકી કેટલા ગુણ નજરે પડે છે ? શિલ્પકલાનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારા આપણે ત્યાં મુઠીભર માણસ સિવાય નજરે પડતા નથી. એ શું ઓછા અફસેસની વાત છે ? એ વાત સાચી છે કે આપણા શ્રીમંતોએ ધીમે ધીમે આપણું કલાને ઉત્તેજન આપવાનું ભૂલી જઈ વિદેશી કલાને અપનાવવા માંડી ત્યારથી આ પણ દુર્દશા થઈ છતાં એમાં આપણે પણ કેટલાક અંશે દોષ છે. આપણું લક્ષ્ય એ તરફ જોઈએ તેટલું નથી અને તેથી એ દિશામાં આપણે બને તેટલા સુધારો કરવાની જરૂર છે.
આપણું જીવન જેટલાં સાદાં અને ઉન્નત જોઈએ તે ક્યાં છે ? તેમાં અનેક જાતના દુખ પસી ગયા છે અને જ્યાં સુધી તે દૂર ન થાય ત્યાંસુધી કલાદ્રષ્ટિ અને એકતાનતા ક્યાંથી આવી શકે ? તે માટે શિલ્પી ભાઇઓએ પિતાની શિલ્પકલાનું ગૌરવ જાળવી રાખવું હોય તો સારા પ્રમાણમાં વિદ્યા સંપાદન કરી, શિલ્પશાસ્ત્રના ગ્રંથને અભ્યાસ કરવો જોઈએ અને ગુગમથી અનુભવજ્ઞાન મેળવી આગળ વધવું જોઇએ.
આ શિલ્પશાસ્ત્રના ગ્રંથની રચના પણ તેવા ભાઈઓને મદદરૂપ થવાના હેતુથી જ કરવામાં આવી છે. આશા છે કે તેનો બરાબર ઉપગ થશે.
પ્રકારા,
"Aho Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ ૩
અનુક્રમણિકા
"Aho Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય.
.
૧૧
- 6
પ્રકરણ ૧ સ્તુતિ . વૃષ્ટિની ઉત્પત્તિ . . . .
પ્રકરણ ૨ પૃથ્વીનું પ્રમાણ : ધર્મ તથા તીર્થોનું રહસ્ય દ્વીપ તથા સાગરે. • પર્વત ગ્રહમંડળ . સાત લોક . • સૂર્ય , બ્રહ્મ તેજ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને માયા .
પ્રકરણ ૩-૪ નગર રચના કિલ્લા (કેટ). ભૂમિ પરીક્ષા દરજજા પ્રમાણે ઘરનું પ્રમાણ ઘરનો આરંભ કયારે કરવો તથા વૃક્ષ ફળ .
પ્રકરણ ૫ દેશ પરત્વે પ્રાસાદની જ
• • • ' .
ક
જ
.
"Aho Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદના શ્રૃંગા તથા રેખા નિય
૬ નકશા, શિખર, ઉશ્રૃંગ, આંબળશાળા, કળશ, ધ્વજદંડ
વગેરેના ભાગ
ઉંચાઈના ભાગમાં
શુકનાશ . આળસાથે
આંમળસાળા તથા કાશ
પ્રકરણ ૬
રેખાની જુદી જુદી નમણુના નકશા, ખંડ ૧ ત્રિખંડ ૮ એક ખંડ ૧૮ મેખડ ૬ના નક્શા શિખરની ગોળાઈની કામડી
の
આંમલ સાળા
ધ્વજા પુરુષનું વર્ણન
કળશ પ્રમાણ
ધ્વજા દદંડની ઉંચારનું માન બીજી રીતે રેખાથી
·
નડાઈનું માપ તથા ધ્વજા
મંદિરે બધાવી ધ્વજા ચડાવે તેનુ પુણ્ય
પ્રકરણ ૭
વાસ્તુ મૂળ
વાસ્તુ
અથ વાસ્તુદેવની પૂજાની વિધિ
પ્રકરણ
લિંગ કેવા સ્થાપવા
પ્રતિષ્ઠ થયેલ દેવની જગાએ બીખ નહેિ બેસાડવા વિષે
"Aho Shrutgyanam"
ઓઇઓન
૩૫
ૐ
319
"3
..
૩.
૩૯
૪૧
૪૨
સફ
""
૮૫
કમ
૪૮
૧૪
મ
૬૯
Page #14
--------------------------------------------------------------------------
________________
ચલાયમાન ન કરવા વિષે ગુંદહાર
ભેજ દોષ .
છંદ ભેદ તથા અતિભેદ
બારણા તથા પરનાલ ન કરે તેા સ્થંભ તથા પીઠ ન કરે તે। .
રેખા, પંઢરા વગેરેના ખૂણા હિસાબસર ન કરે તો
જધા હિસાબસર ન કરે ત
દેરાસર તથા મકાનની જમીન ઉંચી નીચી વિષે
મડેરા તથા જગતી
જગતી તથા રાજાના ધાનાં માપ ગઢ કેવડા કરવા .
શહેરની બજારેનાં માપ
શહેરના પ્રાસાદો
સાધુઓના મહ
દેવાની પ્રતિષ્ઠા કયારે કરવી
પ્રતિષ્ઠાને મંડપ
•
હવનકુંડ
આહુતિ
નવગ્રહ પૂજન કુંડ
જળાશયાની પૂજા
વણમાં બ્રાહ્મણુ કવા જોઈએ પ્રતિા
દેવના નિમીત્તે લાવેલ ચીજો કાને આપવી
આનંદમંગળ ઉત્સવ
મકાન તથા પ્રાસાદના થરે દેવતનું પૂજન પ્રતિષ્ટા કર્યાં પછી પહેલાં કાના દર્શન કરવાં
"Aho Shrutgyanam"
2
96
૧૩
૭૫
9
93
..
૭૦
..
93
૭૮
23
૩૯
e
"3
८०
$9
૮૧
૮૩
૮૪
૮૫
""
V * 5 3 3 3
ટ્રે
૧
૯૩
૯૭
Page #15
--------------------------------------------------------------------------
________________
* ૧ ૦૨
જૈન પ્રતિમાની પ્રતિષ્ઠા કામ કરનારને કેવી રીતે સંતોષ આપો . સુત્રધાર શિલ્પીનું પૂજન આચાર્ય, બ્રાહ્મણ તથા ગરીબને દાન . જળાશય . જળાશય કરાવનારને કેટલું પુણ્ય :
પ્રકરણ ૯ પ્રાસાદને મંડપ . ગૂઢ મંડપ .
. સાધારણ . દેરાસરના મંડપના તળને નકશો
* * * * * * છે ,, ,, ,,
૧
૩
૧ ૦૫
૧૧૧ ૧૧૨
૧૧ ૩
વેણરાસીયું . ઉપરના ભાગ . સ્થંભ . પદ પાડવા . મંડપની દિવાલ વિદ્યાધરના રૂ૫ .
૧૧૪ ૧૧૯
બલાણુક સાભરણ. • સમારણ તથા મહારના નકશા
પ્રકરણ ૧૦ જીને પ્રસાદ
૧૨૧ ૧ ૨૪ ૧૨૫
"Aho Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ૧૩૧ ૧૩૩ ૧૩૫ ૧૩9. ૧૩૯ ૧૪૦ ૧૪૨
પ્રાસાદનું તળ કેવી રીતે ઉપજાવવું કમલભૂષણ પ્રાસાદનો નકશો કામદાયક રત્નકોટી ક્ષિતિભૂષણ , ગૃહરાજ વલ્લભ શીતલ(વિવર્ધન) ,, શીતલસ્ય , મનહર વાસુપૂછ્યું કે, વિદ્રભ (વિમલવલ્લભ) અનન્ત ધર્મદ શ્રીલિંગ કુમુદ (કુંથુનાથ વલભ) કમલક મહેદ્ર (મલ્લિનાથ વલભ) , ભાન સંતુષ્ઠ (મુનિસુવ્રતપ્રિય), નમીબ્રુગ (નમનાથ પ્રિય) સુમતિ કીર્તિ છે કે નીમેંદ્ર (નમવલભ) , પાર્શ્વવલ્લભ ,, નહાધર (મહાવીર પ્રિય). જેન પ્રાસાદના પ૬ ભેદનું કેપ્ટક
૧૪૭ ૧૪૯ ૧૫ર ૧૫૪
૧૫૮ ૧૬૦ ૧૬૨ ૧ ૬૪
૧૭૦
૧૭૩
૧૧૭૬ ૧૭૮
૧૮ ૨
"Aho Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
33
,,
23
"3
સ્થંભ, પીઠ, આસરાટ, સિંહાસન, સામરણુ વગેરેના નકશા કેશરાદી પ્રાસાદને તળ તથા ઉઠાવતા નકશા.
પરિકરના ભાગ .
શિલ્પના પારિભાષિક શબ્દો
""
પ્રાસાદમ ડન વૈરાજ્યાદિ પ્રાસાદ.
""
.
""
""
32
""
""
39
૧૧
પ્રકરણ ૧૧
વસ્તુ શાસ્ત્ર પ્રકરણ ૩-૪નું અનુસંધાન
29
39
કઇ દિશાના દ્વાર શ્રેષ્ઠ ચારે દિશાએ દ્વાર કાને કરવાં
33
વૈરાજ્યાદિ પ્રાસાદ ભ્રમથીયુક્ત તથા તેના નામ ૨૦૦ પંચ ક્ષેત્રાણી
૨૦૮
પ્રાસાદજાતિ નિષ્ણુય
૨૧૦
મદરવાળા ગામ પદ પાડેલ પ્રાસ્પદ અને ઇંટની ગાઢવણના નકશા મેરૂ પ્રાસાદ
૨૦ નગરના નામ
રાજાને રહેવાના નગર
રસ્તાઓ તથા કિલ્લા
નગરમાં ચેાગઠા પાડવા વિષે
નગરમાં વસતી તથા વહેપારની ગેાઠવણુ
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧
૧૯૫
"Aho Shrutgyanam"
૧૯૭
૧૯૮
૧૯૯
૨૧૨
૨૧૩
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨૩
૨૨૪
Page #18
--------------------------------------------------------------------------
________________
નગર કિલ્લા કુંડ અને ઇટના ગઠવણના નકશા .
૨૨૭ હાંસ, કલાડીઓ (ધુમટ)વાવ, તળાવ અને ઇંટના ચણતરના નકશાર૨૮ કુવા વાવ, તળાવ અને કુંડે
૨૨૯ વાવ
w
તળાવ
w
•
•
•
૨૩૩
સિંહાસન. ગેખ તથા મદરે સભા મંડપ વેદિકા
૨૩૬ ૨૩૭ ૨૩૯
ક
"Aho Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
This is to certify that Mr Jagannath Ambaram Mistarce of Ahmedabad worked as a consulling archilēel- in the constincion of our Marble Femble at Nagpur. The plans of the said Temple were prepared by him & the entire work was done with his advice.
I found him a good clever architect. He dis- charged his Lulies to our entire salisfaction
"Aho Shrutgyanam
innaeinarsi reneszag
Nagrowr.
. .
. .. Jammashar Poldar
The 181 March 1923.
Page #20
--------------------------------------------------------------------------
________________
dddddddddddddddddddd
ρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρρ
Θεσσαλοοοοοοοοοοοοοοοοοοοοο
શ્રી વિશ્વકર્મા
"Aho Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
બૃહદ શિલ્પશાસ્ત્ર ભાગ૩
પ્રકરણ ૧
अथ श्री अपराजीत
॥ શ્રીનાય નમ: ||
|| શ્રીસરસ્વત્યે નમઃ । {} શ્રીપરમાત્મને નમ: II
श्रीगुरुभ्यो नमः
यस्यस्मरणमात्रेण विनादुरं प्रयान्तिहि || वन्देऽहं तवतं सर्वविघ्नोपशान्तये ॥ १॥ मंगलं भगवान् विष्णु मंगलंगरुडध्वजः ॥ मंगलं पुडरिकक्षो मंगलायतनो हरिः ||२|| अखंडानंदरुपाय शिवाय गुरुवे नमः ॥ शिष्याज्ञान तमोध्वंस पद्यादुमूर्तये || ३ ||
સ્તુતિ
જેના સ્મરણ માત્રથી આધિ વ્યાધિ તેમજ ઉપાધિ વગેરે વિદ્શો દુર થાય છે અને જેને એક દાંત ભાગેલેછે તેમજ જેની મુખ રૂપી સૂંઢ સહેજ વળેલી છે; શુદ્ધિ તેમજ મુદ્ધ નામની અને સ્ત્રીએ પાસે વિરાજમાન છે, તેમજ લક્ષ
"Aho Shrutgyanam"
Page #22
--------------------------------------------------------------------------
________________
શાન્ત કરનારા
અને લાભ અન્ને પુત્રા અને માજીના ઉભાગમાં શાલામાં વૃદ્ધિ કરી રહેલા છે તેવા દરેક વિજ્ઞોને ગણપતિદેવને વંદન કરૂં છું..૧ ચિન્હવાની ધ્વજાને ધારણ કરનારા, તેમજ જેવા નેત્રાવાળા અને જેની મંગળમય કલ્યાણકારી વિષ્ણુ ભગવાનને નમસ્કાર
ગરુડના
સુદર કમળના મૂર્તિ છે એવા કરું છુ. ૨
ત્રિકાલામાધ્યું, આન ંદસ્વરૂપ, દરેકનું ક્લ્યાણ કરનારા અને શિષ્યના અજ્ઞાનરુપી અંધારાને દુર કરવામાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ એવા પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી. ગુરુમહારાજને મારા નમસ્કાર હા. ૩
श्रीविश्वकमवाच સૃષ્ટિની ઉત્પત્તિ.
श्रुणुवत्प्रयत्नेन यत्वयापरिपृछतम् ॥
कथयामि न संदेहो स्वायाभ्रान्ति हरंयन् ||४॥
શ્રી વિશ્વકર્મા ભગવાન કહેછે કે હું પુત્ર અપરાજીત જે જે પ્રશ્નો લેાકના કલ્યાણને માટે ઘણીજ કાળજી રાખીને પૂછયા છે તે તે પ્રશ્નોના જવામ હું તમને તારા સંદેહા દુર કરવાને માટે તેમજ તમારા અંત:કરણની ભ્રાંતિએ હઠાવવાને માટે નિ:સ ંદેહથી કહુંછું તે સાંભળ. ૪
पूर्व ब्रह्मांडोत्पत्ति संसारोधारकोद्भवम् ततस्तस्यपि समस्तेपदं जगत् स्थावर जंगमम् ॥५॥ પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ કેાનાથી થઈ તેમજ તે કેના
"Aho Shrutgyanam"
Page #23
--------------------------------------------------------------------------
________________
આધારથી રહેલ છે, કાળું તેને ધારણ કરેલ છે તેમજ તેની ઉપર સ્થાવર તેમજ જંગમ વગેરેનું કેવી રીતે સ્થાનછે તે હું તમને કહું છું. ૫
आद्योद्भवसृष्टी सूत्रं ब्रह्मज्ञानादि कोद्भव ॥ तस्यायुक्ति अनुक्रमेण कथयामि च सांप्रतम्म् ||६||
પહેલાં સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઇ તેમજ બ્રહ્માની કેવી રીતે ઉત્પત્તિ થઇ વગેરેની યુક્તિ તમને સમજાવીશ તે તમે સર્વે એક મનથી સાંભળશે. ૬
આકાશ ન
न च भूमि चराकाशान् चन्द्रादितारकान्च ॥ देवतासुरमनुष्याणां तस्योत्पत्ति प्रलयांविभू ॥७॥ જગતમાં જ્યારે પૃથ્વી ન હતી તેમજ હતુ, ચંદ્ર, સૂર્ય તેમજ તારાગણેા પણુ ન હતા, તે વખતે દેવતા પણ ન હતા, અસુર લેાકેા પણ ન હતા અને મનુષ્યા પણ ન હતા. માત્ર દરેક દિશાઓમાં બ્રહ્મતેજ વ્યાપી રહ્યુ હતું. છ
न च पृथ्वी सागरो विद्व पमेवीदि शिलोद्भवान ॥ भूतग्रामोग्राममस्त्व वंस्वेत जांडद्विजा रज ॥८॥
પૃથ્વી ઉપર સાગર પણ ન હતા. જળ સિવાય તે વખતે કાંઈ પણ પદાર્થ ન હતા. આ સૃષ્ટિ માત્ર પરમામાના તેજમાંથોજ પ્રગટ થયેલ છે.
अन्येषां बहवोजीवाकीट सर्पपतंगादयः ॥ चतुराशी तीगणानि जीवयोनि अनेकधा ॥९॥
"Aho Shrutgyanam"
Page #24
--------------------------------------------------------------------------
________________
| અનેક પ્રકારના જીવે તે બ્રહ્મતેજમાંથી ઉત્પન્ન થયા. તે જીવની ચાર ખાણ છે. જરાયુજ, અંડજ, ઉદભીજ અને
દજ. જરાયુજ એટલે જે ગર્ભમાં એરથી વીંટાયેલ હોય તે મનુષ્ય, પશુઆદિ. અંડજ એટલે જે ઇંડામાંથી થાય તે કીટ, પતંગ સર્પ વગેરે. ઉદભીજ એટલે જે પૃથ્વીને ફાડીને નીકળે તે વૃક્ષ, ઔષધિ વગેરે અને સ્વેદજ એટલે જે પસીનાથી પેદા થાય છે, તેમજ જળમાં થાય તે મછર, માંકડ, માછલાં વગેરે. આ પ્રમાણે જીવની ચાર ખાણે છે. તે ચાર ખાણમાં રાશી લાખ જી રહેલા છે. ૯
कल्पान्तोद्भवासृष्टी संसारासृष्ठी कोदभवा ॥ मन्वंतरस्तनुकांता युगांतामेव याद्रुशी ॥१०॥
કપોથી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે અને સંસારના શ્રેષ્ઠ ધર્મો શું છે તે કહુ છું. મને રાજાએ કેટલા થઈ ગયા છે અને જગતનું કેટલું પ્રમાણ છે તે પણ કહું છું. ૧૧
वीतो भावरूपा चरित्वतों मासोद्भवा ॥ पक्षांत शित कृष्णदि दिनान्ते शर्वशा यथा ॥११॥
વર્ષ તેમજ વર્ષના માસ તથા વર્ષના દિવસ તથા વર્ષના પક્ષે તથા માસનાં પખવાડિયાં તેમજ માસના શુક્લ તેમજ કૃષ્ણ પક્ષ વગેરે કેટલાં તે કહું છું. ૧૨
__ श्रीविश्वकर्मोवाच अनाद्यानादि,संभूता तमध्वाजंध कोद्भवा ॥ यदा अंधतमंधश्च निधाश्च निरंतरा ॥१२॥
"Aho Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
અનાદિ જે ઈશ્વરનું સ્વરૂપ તેમાંથી આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ છે તે હે અપરાજીત રાજન ! સાવધાન થઈને સાંભળ. આ દેખાતી સૃષ્ટિના લય પછી પાણી અને અંધકાર સિવાય કાંઈ પણ પદાર્થ બાકી રહેતા નથી ત્યારે અંધકારથી રહિત તેજસ્વરૂપ એક ગિળે નીકળે છે. ૧૨ निरंधारे अकारेश्च अंकारेशुं भुकोद्भवा ॥ अंभौद्भवरुपाख्याता आशुकोद् इतउर्ध्वत ॥१३॥
તે તેજના ગેળામાં મહા સુંદર તેજ હોય છે તેમજ તે જળબંબાકાર દેખાય છે. તે ગેળે આશુતેશ આદીશ્વર મહાદેવના તેજમાંથી ઉત્પન્ન થયેલ છે તેમ શાસ્ત્રો કહે છે. ૧૩
अव्यक्ताव्यक्तोपमानां अवणे वर्णित विभु ॥ वर्णरुपं व्यक्ताकार च फनस्थाने च संभवम् ॥१४॥
જે કે આદિપુરૂ અવ્યક્ત છે તેમજ અવશું છે છતાં પૃથ્વીમાં જ્યારે ઘણું જ પાપ તેમજ અત્યાચાર વધી જાય છે ત્યારે તે આદિ પુરુષ વ્યક્તપણાને તેમજ વર્ણપણાને ધારણ કરે છે અને તે જળબંબાકાર તેજમથ ગેળામાં બુદબુદ આકારે ફણ રુપે દેખાય છે. ૧૪ फवर्णेन विबंधश्च अंडकं रुपमा स्थितः ।। शनैशनै प्रवर्द्धन्तो गोलाकाररुपिणः ॥१५।।
તે જળબંબાકાર તેજસ્વરૂપ મેળામાં ફીણ અમે બુદબુદ આકારે અંડરુપે પ્રવેશ કરે છે અને જ્યારે તે
"Aho Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
તેજમય ગેાળામાં પરમાત્માના અંડરુપ સ્વરૂપના પ્રવેશ થાય છે ત્યારે તે તેમયગાળા ગોળાકારે વૃદ્ધિ પામે છે. ૧૫
वृद्धि पुस्त्यं शतैश्चापि महोद्भवम् ॥ वृर्द्धते महतो विअधोदे पृष्टमावृत्तम् ||१६||
તે તેજમય ગાળા પરમાત્માના અડરુપે પ્રવેશ થવાથી ઘણુંાજ વૃદ્ધિ પામ્યા અને પહેલાં કરતાં મહાન તેજવાન ઢેખાવા લાગ્યા. ૧૬
कस्यांडकष्ट गमनं योजनै शतकोटिभिः ॥ सुष्यैनिनंत्पकंजातं विकाशंवैद्विधास्थितम् ॥ १७॥
અને તે આદિપુરુષથી ઉત્પન્ન થયેલ ગાળાકાર અડમાંથી સે ચાજન લાંમા અને દશે દિશામાં વ્યાપક અને આકાશથી પૃથ્વી સુધી પહોંચેલ આ પ્રમાણે વૈરાટ સ્વરૂપ મહાપુરુષની ઉત્પત્તિ થઇ અને આદિપુરુષથી આકાશ, સ્વર્ગ તેમજ દરેક દિશાએ ભરપૂર થઈ ગઈ. ૧૭
महामेरुद्भवंमध्ये अपरचि संभूद्भवा ॥ महामेरुद्भवंमध्ये योगे पात्रेपात्रमित्रातपरम् ||१८||
તે પરમાત્માના તેજના પ્રભાવથી સલાક ઉત્પન્ન થયા છે. પર્વતા, સાગરે!, નદીએ તેમજ મહાન પવત હિમાલય વગેરે જેમાં મહાન ચેાગીયેાની ગુફાઓ છે તેમજ જે મેરુ પર્વતની ઉપર દરેક દેવતાઓને રહેવાના સ્થાને છે તે સર્વે પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. ૧૮
"Aho Shrutgyanam"
Page #27
--------------------------------------------------------------------------
________________
पातालसप्तमाख्याता सप्तद्वीपा वसुंधरा ।। सप्तलोकोमाख्याता स्वर्गाणांचैक विंशति ॥१९॥
એ પરમાત્મામાંથી સાત પાતાળ જેનાં નામ તળ, અતળ, વીતળ, તળાતળ રસાતળ, મહાતળ, પાતાળ વગેરે સાત પાતાળ ઉત્પન્ન થયેલ છે, તેમજ સાત લેક જેનાં નામ ભૂર્લોક, ભવરલોક, મહર્લોક, સત્યલેક, તપલેક દેવલોક ચંદ્રલોક વગેરે સાત લેક તેમજ સાત સમુદ્રથી શેભાયમાન પૃથ્વી પણ તે આદિપુરુષથી ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે પરમાત્માએ જગતને ઉત્પન્ન કરેલ છે. ૧૯
"Aho Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ પૃથ્વીનું પ્રમાણુ.
श्रीविश्वकर्मोवाच ॥ ब्रह्मांडेतेषु यापृथ्वी योजनेशत कोटीभिः॥ नीशेव्यंतर लोक भुवनानेकवासिना ॥२०॥
હિવે પછી પણ વિશ્વકર્મા ભગવાન અપરાજીત રાજાને કહે છે કે હે રાજન! સાંભળ. બ્રહ્માંડથી પૃથ્વી પર કેટી પેજન નીચે છે એટલે ચાર કરોડ ગાઉ નીચે છે અને તે પૃથ્વીની નીચે પણ સાત પાતાળ છે તેમાં પણ લોકો વસે છે. ૨૦
सरिता समुद्रोपश्च शैलानीमरुतोद्भवा ॥ तडागा विविधामूत्र तीर्थधर्म संकिर्तीता ॥२१॥
આ પૃથ્વી પર નદીઓ તથા સમુદ્રો તેમજ પર્વત તેમજ નદીઓ ઉપર જે તીર્થો છે તેની પણ વીગતવાર સૂત્ર પ્રમાણે કથા કહીશ તે તું સાંભળજે. ૨૧
पातालांते यापृथ्वी योजनै दशकोटीभिः ॥ लक्षस्याग्रे सहस्राणां एकोनविंशतिस्तथा ॥२२॥ હવે પાતાળમાં જે પૃથ્વી છે તેનું પ્રમાણ કહેવામાં આવે છે. સો કરોડ જન વિસ્તારવાળી છે અને આ ચૌદ બ્રહ્માંડની અંદર એક લાખ અને એકવીશ હજાર નદીઓ તેમજ સમુદ્રો રહેલા છે. ૨૨
ધર્મ તથા તીર્થોનું રહસ્ય. देवाग्मिगुरुपूजाश्च धर्मतीर्थमहोश्यवः ॥ नदी समुद्र देवाश्च तीर्थादौ पुण्यनीर्मला ॥२३॥
"Aho Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
દેવતાઓ અગ્નિ ને ગુરુ વગેરેની પૂજા અર્ચના કરવાથી તેમજ તેઓની આજ્ઞા પ્રમાણે વતન કરવાથી જે કાર્ય થાય તે ધર્મ કહેવાય. નદી સમુદ્રો વગેરે તીર્થો કહેવાય. તેમાં સ્નાન કરવાથી તેમજ તીર્થકાંઠે દાન કરવાથી પાપને નાશ થાય છે અને નિર્મળ થવાય છે. ૨૩
पाताल भूधरालोका तीर्थत्थेपुण्यसागराः ॥ संचितकर्मयोगेन पात्रेपात्र मियातपरम् ।।२४॥ .
જેમ પૃથ્વીપર સાગર નદી, વગેરે તીર્થો રહેલાં છે તેમ પાતળમાં પણ રહેલાં છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જેમ દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે દરેક લોકોમાં તીર્થો, નદી, સમુદ્ર તેમજ ધર્મો હેલા છે. ૨૪ उछायद्वीगुणास्तीर्णा कर्मेणापीसुसंस्थीता ॥ ब्रह्मासृष्टी भवाशैल पातालतलमेव च ॥२५॥
પૃથ્વી ત્રણ ગુણથી યુક્ત છે. તેમાં ત્રણ ગુણવાળા જીવે છે. તમે ગુણવાળા પશુઓ, રજોગુણવાળા મનુષ્ય સત્વગુણવાળા દેવે વગેરે. પૃથ્વી ત્રણ ગુણેથી વ્યાપક છે. ૨૫
દ્વીપ તથા સાગરે. तदोर्खा सागराद्वीपा शनैश्चा भूमि संस्थिता ॥ जंबुद्वीपा प्रथमाए सप्तद्विपा वसुंधरा ॥२६॥ આ પ્રમાણે આ પૃથ્વીની ઉપર સારી રીતે ગોઠવાયેલ
"Aho Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
સાત દ્વીપ છે તેમાં મુખ્ય જંબુદ્વીપથી પૃથ્વી શોભાયમાન છે અને સાત દ્વીપથી આ પૃથ્વી વ્યાપક છે. ૨૬
योजनै युत समुद्राश्च प्रमाणेन प्रकिर्तिता ।। जंबुद्विप कुशद्वीप क्रांतश्चशाल्मलिस्तथा ॥२७॥
આ પૃથ્વી ઉપર સમુદ્રો જન પ્રમાણથી રહેલા છે તેમજ આ પૃથ્વી ઉપર રહેલા સાત દ્વીપનાં નામે. કહેવામાં આવે છે. જબુદ્વીપ, કુશદ્વીપ, કાંતદ્વીપ, શામલદ્વીપ. ૨૭
गोमेदा पुष्पपुष्कराख्यं सागरोपिच सत्यमे ॥ सप्तेतेद्विप माख्याता अपराति समुद्भवा ॥२८॥
તેમજ ગેમેદાદ્વિપ, પુષ્પદ્વીપ, પુષ્કરાયુદ્વીપ અને સાતમે સાગર ઉપદ્વીપ આ પ્રમાણે સાત દ્વીપનાં નામ કહ્યાં. હવે તેનું પ્રમાણ કહેવામાં આવે છે. ૨૮
जंबुद्वीप लक्षेमकं योजनानाम् तुसंख्य या ॥ तत्परार्णवे संवाता सृष्टी शंभु विराजीता ॥२९॥
તેમાં જંબુદ્વીપનું પ્રમાણ એક લાખ એજનનું છે. તે જ બુદ્વીપ સમુદ્ર સુધી પહોંચે છે. તે પૃથ્વી સમુદ્ર વગેરેમાં શંભુપરી બ્રહ્મસ્વરૂપથી વ્યાપક છે. ૨૯
सागरेभ्यो भवेत् द्वीपा द्वीपेभ्यो भवेत् सागरा ॥ क्रमयुक्ति विधातव्या सप्तद्वीपा वसुंधरा ॥३०॥
સાગરેથી દ્વીપ ઉપન્ન થયા છે અને દ્વીપોથી સમુદ્રો ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કમથી સૃષ્ટિ ઉત્પન્ન થયેલી.
"Aho Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
છે, તેમજ કમથી સાગર તેમજ શ્રી થયેલા છે. કમ સિવાય કાંઈ પણ થયેલ નથી. ૩૦
संभूताश्च शंभुनासर्व सप्तद्वीपावसुंधरा ॥ संमुद्रा संस्थितासर्व नागांतेच सुअचिंतः ॥३१॥
હવે તે શંભુ વૈરાટરૂપે સાત સમુદ્રવાળી તથા સાત દ્વીપવાળી પૃથ્વીમાં તેમજ પાતાળમાં કેવી રીતે રહેલ છે તે સાંભળ. પાતાળમાં તે વિરાટ સ્વરૂપના ચરણની પૂજા કરે છે અને મૃત્યુ લેકમાં તેને મધ્યભાગ પૂજવામાં આવે છે. બ્રહ્મલોક વગેરેમાં તે વૈરાટ સ્વરૂપનું શિર પૂજવામાં આવે છે. આવી રીતે દરેક જગાએ તે વૈરાટસ્વરૂપ વ્યાપક છે. ૩૧ क्षरोक्षीरदना सर्पिरासादस्यांच भोजकै ॥ शान्तोदग्धा मितिप्रोक्त शंभु विष्णु शतोद्भवा ॥३२॥
મીઠે, ખારો, દુધ, દહીં, ઘી, મધ, શેરડીના રસને વગેરે સાત સમુદ્રોનાં નામ છે. તે સમુદ્રો વિષણુથી વ્યાપક છે તેમજ તેનાથી થયેલા છે. ૩૨
अनेक शैल कुलारम्या पृथ्वी द्वीप च सागरा ॥ पृथमानास्थिरासर्वे शंभुश्चैक सृष्टी कोद्भवा ॥३३॥
અનેક પર્વતોથી શોભાયમાન આ પૃથ્વી પહેલા અનેક ખાડાટેકરાથી વ્યાપક હતો પણ જ્યારે પૃથુરાજાએ શંકરનું મહાન તપ કરીને તેમને પ્રસન્ન કરીને આ પૃથ્વીને ખાડા
"Aho Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
ર
ટેકરાથી રહીત તેમજ સૌધી બનાવી ત્યારથો પૃથુરાજાના નામથી આનું નામ પૃથ્વી એવું આપવામાં આવ્યું છે. ૩૩ मेरुश्वमंदरचैव तृतीयो गंध मादन ॥
हिमवान् हिमकुटश्च नीषधोनिलमेक् ॥ ३४॥
હવે પર્વતાનાં નામ કહું છું તે તુ સાંભળ. મેરુ, મંદરાચળ, ગંધમાદન; હિમાચલ, હેમકુટ, નીષધ, નિલાચલ. ૩૪
श्वेतश्र अंगर्वचैव शंभश्चैव कुलाचला ॥ दशमृत्युरनाख्यावनोपवनकातना ॥ ३५ ॥
શ્વેતપર્વત, શ્ર'ગર્વ, કુલાચલ આ પ્રમાણે મેટા મેટા દશ પર્વતા આ જંબુદ્રીપમાં રહેલા છે. તેમાં મોટાં મેટાં વને તેમ ઉપવને આવેલાં છે. આ પૃથ્વી પર્વતાથી ઘણીજ શાભી રહેલી છે. રૂપ
माहेंद्रमलयश्चैव महोविंध्यास्तथैव चा ॥ દેમતો નાતથવ મોવિયા તેવન શરૂ
તેમજ ઉપર કહેલા દશ પર્વતાથી કાંઇક નાના પવતા છે તેના નામ માડે, ઉઢયાચલ, કાકુલ, શ્રોૌય. અણુ દ્ય અને ત્રીકુટ, ૩૬
गोकुटोश्च द्रीपाशैला विंध्याचलस्तथा ॥ मैनाको भूरिकश्चैव कंकतत्रांतकोद्भवा ॥ ३७॥
વિધ્યાચલ, મૈનાક પર્વત,શલભૂરીક, કેક પ ત, તત્રાંતક, આ પ્રમાણે નાના પતેથી પશુ પૃથ્વો વ્યાપક છે. ૩૭
"Aho Shrutgyanam"
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૩
केचित्रपर्वतरम्याच केचितश्च सुशोभना ॥ कचित्सरितद्रुमारम्या काचततडागशोभना ॥३८॥
કેટલાક પર્વતે પૃથ્વીથી ભાવાળા દેખાય છે, કેટલાક પર્વતો નદીઓથી શોભે છે, કેટલાક પર્વતો ઝાડાથી શેભામાં વૃદ્ધી પામેલા છે અને કેટલાક પર્વતો નાનાં મોટાં સુંદર તળાવોથી શોભી રહેલા છે. આ પ્રમાણે જુદા જુદા કેમેથી પૃથ્વી શોભી રહેલી છે.
ગ્રહ મંડળી. स्वरचित्रा रचिता रम्यामोजनैकलि ॥ तेतोयथोत्तर प्रमाणाख्याद्वीप शैलार्णवादिकम् ॥३९॥
પિત પિતાના ચિત્ર પ્રમાણે નાના મોટા તારાએનાં મંડળે છે. તે તારાઓના મંડળોના અધિપતિ સૂર્ય અને ચંદ્ર મેરુ પર્વતની આજુબાજુ ચોવીસે કલાક ફર્યા કરે છે. આ પ્રમાણે તે ઘણીજ શેભાને આપી રહેલા છે તેમજ પરમાત્માના નિયમોને પાળીને સર્વ વર્તન કરે છે.
वैदेयुग्मां गुलैहस्तेदेहो वादोद्भवस्तथा ॥ द्विसहस्रदंडकोशोथो जनैस्तै विदोद्भवैः ॥४०॥
આ લોકથી માપનું વર્ણન સંક્ષેપમાં કરવામાં આવે છે તે હે વત્સ અપરાજીત ! તું સાવધાન થઈને સાંભળ. અઢાર આંગળને એક હાથ થાય, ૨૪ આંગળને એક ગજ થાય, ચાર ગજને એક દંડ, બે હજાર દંડને એક ગાઉ અને ચાર ગાઉને એક જન થાય. આ પ્રમાણે ગાઉ, જન વગેરેનું માપ છે.
"Aho Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૪
अपराजीतोवाच ॥
पातालमृत्युलोकैश्च कथितं प्रमाणकम् ॥ स्वर्ग च कथयसि तात प्रासाद कुरुमेप्रभो ॥४१॥
અપરાજીત રાજા પુછે છે કે, હે ગુરુ ! પાતળ અને મૃત્યુલેાકનુ પ્રમાણ કહેા અને સ્વર્ગનું પણ પ્રમાણ કહેવા માટે મારા ઉપર હે પ્રભુ! કૃપા કરે. ૪૧
श्रीविश्वकर्मोवाच ॥
जंबुद्वीपाचोर्द्धख्याता स्वर्गलोक सप्तभी | सप्तस्वर्ग माख्याता देवानांच तथालयम् ॥४२॥
આ પ્રમાણે અપરાજીત રાજાના પ્રશ્નો સાંભળી શ્રી વિશ્વકર્મા ભગવાન કહે છે કે હું અપરાજીત રાજા સાંભળ ! જ બુદ્વીપથી ઉપર સાત લેકે રહેલ છે, તેમાં સ્વગલેકને સમાવેશ થાય છે. તે સ્વર્ગ લેાકમાં સુદર શૈાભાથી યુકત દેવેને રહેવાને માટે સ્થાને છે. ૪૨
संस्थिता कर्मयोगेन पात्रेपात्र मिवात्परम् ॥ सृष्टीसुद्भवासर्व कथयामिते सुवृत ॥ ४३ ॥
દરેક લેાકેાને જેવાં જેવાં કર્યાં કરે છે તેવા તેવા જન્મ ધારણ કરવા પડે છે. જેમ કમ પ્રમાણે કોઈ રાજા થાય છે, કાઇ રક થાય છે, કાઇ મૂખ થાય છે તેમજ કેાઈ ત્રણકાળને જાણનાર થાય છે તેમ હું શ્રેષ્ઠ વૃતીવાળા અપરાજીત ! આ દરેક દેખાતું સૃષ્ટિનું મડળ-પરમાત્માના રૂપમાંથી થએલ છે. ૪૩
"Aho Shrutgyanam"
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૫
સાત લાક. મૂવી રહ્યો તરંગોત્ર संभूता तपलोकाश्चैव तेजसाम् तथोत्तरम् ॥४४॥
ભૂલેક, સ્વર્ગલોક તથા જળલોક આટલાં લેકમાં આમતેમ ફરવાની ગતી છે અને તપલેક તેજથી ભરપુર છે તે તપકમાં ગૌલેકને સમાવેશ થયેલ છે. ૪૪
सत्यलोक सत्यगामि ज्ञानलोकश्च सप्तमः ॥ अपरिचीत विनाशास्त्रे लोकानां शंभुद्भवा ॥४५॥
તેમાં સત્યલોક સત્યગામી એટલે સત્ય પ્રમાણે ચાલનાર છે. જ્ઞાનલેક સાતમું લેક છે અને તે જ્ઞાનલેક શાસ્ત્રોથી અપરિચિત છે એટલે તે જ્ઞાનલક શાસ્ત્રોથી પહેલા રચાયેલ છે. જ્ઞાનલક પણ પરમાત્માથીજ ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાનનું કહેવું છે. ૪૫
सप्तश्चितात्मकालोका संसार हितकाम्यया ॥ स्वगतोद्भवतोद्भुते दउर्दासत्यमालोका ॥४६॥
આ પ્રમાણે ઉપલા સાત લોકોની રચના છે તેમાં સર્વથી મૃત્યુલેક શ્રેષ્ટ છે કારણકે મૃત્યુલોકમાં પરમાત્માનું સ્પણ કરવાથી જ્ઞાન થાય છે અને તેથી તે જ્ઞાનલેકમાં જઈ શકે છે. બીજા લેકમાં તે પ્રમાણે થઈ શકતું નથી. દેવતાઓ પણ મૃત્યુલોકમાં આવવાની ઈચ્છા રાખે છે. પુણ્ય કરવાથી વર્ગલોકની પ્રાપ્તિ થાય છે પણ ક્ષણે
"Aho Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
પુણે મૃત્યુ વિષંતિ માટે જે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે મૃત્યુલોકમાંજ થઈ શકે છે માટે મૃત્યુલોક શ્રેષ્ઠ છે. ૪૬
સૂર્ય
एकैकास्तेज रुपाद्या सूर्यकोटीसमुद्भवा ॥ अथमनकाम नोद्भवा द्वितीयास्फटीकनिर्मला ॥४७॥
તે સાતે લેકમાં જુદા જુદા સાત સૂર્ય રહેલા છે તે દરેક લોકમાં જુદા જુદા પ્રકાશવાળા છે અને તે દરેક લેકમાં એક જ પ્રકાશથી સૂય રહેલ નથી તેનું હવે વર્ણન કરવામાં આવશે. તેમાં પ્રથમ લેકમાં સ્ફટિક જે નીચે સૂર્ય છે અને બીજા લોકમાં સે સૂર્ય જે તેજવાન સૂર્ય છે. ૪૭
तृतीयानिलकेन्द्रा वैदुर्याश्च चतुर्थकम् ॥ पंचमं पद्म रागाद्यो वजकाख्यात शष्टमः ॥४८॥
અને ત્રીજા લોકો સૂર્ય નીલમ જેવું છે. જેથી લેકને સૂર્ય વૈદુર્યમણિ જે છે અને પાંચમાં લેકને સૂર્ય પધરાગમણિ જે છે અને છઠા લેકને સૂર્ય વીજનીના આકારવાળે છે. આ પ્રમાણે છ લેકના સૂર્યના પ્રકાશ છે. ૪૮
सप्तम पंचरन्ताख्यात् उर्ध्वब्रह्म च तेजसाम् ॥ तेजोभवामहाजोति संसार स्थितिकारक ॥४९॥
- સાતમે લેક જે જ્ઞાનલેક છે તેમાં પંચરત્ન નામને સૂર્ય મહાતેજસ્વી છે. તે બ્રહ્મના તેજથી ઘણેજ સુંદર
"Aho Shrutgyanam
Page #37
--------------------------------------------------------------------------
________________
દેખાવડો અને તે સંસારને સ્થિતીભુત છે. આ પ્રમાણે હે અપરાજીત રાજા! તને તારા પ્રશ્ન પ્રમાણે સાત લેકના સાત સૂય કહી બતાવ્યા. ૪૯
सस्यतेजसांतेजो समस्तेदं जगत् स्थावर जंगमम् ॥ त्रैलोकयोद्भवंजोति आहादकारकम् ॥५०॥
બ્રહ્મતેજ તે બ્રહ્મતેજના તેજથી આ સ્થાવર, જંગમ, પ્રાણી માત્ર તેમજ સ્વર્ગ અને પાતાળ ઉત્પન્ન થયેલ છે અને તે બ્રહ્મતેજથી સર્વનું પોષણ થાય છે તેમજ તેનાથીજ સર્વને લય થાય છે. દરેક પ્રાણું માત્રમાં આનંદ એવી જે વસ્તુ દેખાય છે તે બાતેજની સત્તાથી જ દેખાય છે. ૫૦
धर्मार्थकाममोक्षणां संभवं ज्योति कोद्भवा ॥ तेजोज्ञानाद्भवोज्योति मूर्यकोटि संप्रभम् ॥५१॥
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પદાર્થો તે બ્રહ્મતેજની ઉપાસનાથી જ મનુષ્યને મળી શકે છે તેમજ
જ્યાં સુધી બ્રહ્મતેજના જ્ઞાનને મનુષ્ય યથાર્થ જાણું શકતો નથી ત્યાં સુધી જન્મ મરણની યાતનાને મટાડી શકતો નથી. તે બ્રહ્મતેજથી આ જગતની રચના થએલી છે અને એ નાજૂ તે ગોક્ષ સિમાજPજ્ઞાન સિવાય મેલ થઈજ શકતો નથી આ પ્રમાણે વેદમાં પણ ઢંઢેરો પીટાવીને કહેલ છે. ૫૧
कलानिमि वरुदत्वम् कलातेज कालमुद्भवी ॥ व्योमोद्भवज्योतिरुपं कलानियोतियोभवान् ॥५२॥
ર
',
"Aho Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮
આકાશમાં તારાગણે, સૂર્ય ત્થા ચંદ્રને નિયમ પ્રમાણે ઉદય થ, વાયુનું નિયમ પ્રમાણે વાવું, વરસાદનું નિયમ પ્રમાણે વરસવું વગેરે કાર્યો તેની સત્તા સિવાય થઈ શક્તાં નથી. પર
व्योमेसदाशिवमूर्ति शक्तितस्यज्योति शोद्भवा ॥ शिवशक्तिसमयोक्त अवेद्रुद्ररुपकम् ॥५३॥
બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, અને માયા
જ્યારે પરમાત્માને જગતની રચના કરવાની ઈચ્છા થાય ત્યારે તેના તેજમાંથી કલ્યાણકારક માયા તેમજ પુરુપને અજે છે અને તે માયા અને પુરુષના સંયેગથી બ્રહ્મા, વિષ્ણુ તેમજ રૂદ્ર ઉત્પન્ન થાય છે. ૫૩
तेजसोमनसोसृष्टी त्रैलोक्य सचराचरम् ॥ तद्भावसत्वरजतम स्यापित्रतियकम् ॥५४॥
તે તેજમાંથી માનસ સૃષ્ટિ પહેલી ઉત્પન્ન થાય છે અને તે માનસ સુષ્ટિમાં સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ એમ ત્રણ ગુણે ઉત્પન્ન થાય છે. ૫૪
तत्रसृष्टी ज्योतिद्भवंजनसंतानसंतति ॥ सत्वविष्णुरजोब्रह्मातमोरुद्र महेश्वरः ॥५६॥
હવે તે ત્રણ ગુણેમાંથી જ્યોતિ સ્વરૂપ ત્રણ મૂર્તિ ઉત્પન્ન થઈ છે. રજોગુણથી બ્રહ્મા થયેલ છે, સત્વગુણથી વિષ્ણુ થયેલ છે અને તમે ગુણથી રૂદ્ર થયેલ છે. આ પ્રમાણે ત્રણ ગુણેથી ત્રણ મૂર્તિઓ થયેલ છે. ૫૫
"Aho Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯
अपराजीतोषाच ॥ केचित् उत्पतिस्मतानां देवाश्चमनुष्यादिनाम् ।। दैत्यासुरमनुष्याणां पशुपक्षिशरीणाम् ॥५६॥
અપરાજીત રાજા પૂછે છે, હે ભગવાનઆ જગતમાં મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, દાન, યક્ષો, રાક્ષસ, તે બધાને કેણે પેદા કર્યો હશે, તે બધાને એક જણે પેદા કરેલ હશે કે ઘણા જણ પેદા કરનાર હશે તે હે પ્રભે! મને કૃપા કરી સમજાવો. ૫૬
श्रीविश्वकर्मोवाच ब्राह्मणःकश्यपोजातः काश्यपोमुनिपुगवः ॥ कश्यपात् भवामृष्टी त्रैलोकयोद्भवपालिनि ॥५७॥
આ પ્રમાણે અપરાજીતને પ્રશ્ન સાંભળી શ્રી વિશ્વકર્મા ભગવાન બોલ્યા કે હે અપરાજીત રાજા ! આ સમગ્ર પૃથ્વીના જંતુઓ પ્રાણીઓ વગેરે કેનાથી થયેલ છે તે હું તને કહું છું તે તું સાંભળ! તેમાં પહેલાં જ્યારે આ સૃષ્ટિને લય કરીને પરમાત્મા શેષનારાયણની શસ્યામાં સુતા હતા ત્યારે તેના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે રોદનું વઘુસ્યામ્ હું એક છું તે બહુ પ્રકાર થાઉં; ત્યારે તે પરમાત્માની નાભીમાંથી ચોસઠ પાંખવાળું કમળ નીકળ્યું. તે કમળમાંથી બ્રહ્યા થયા અને બ્રહ્મામાંથી કશ્યપ થયા અને એને એક દીતી નામની કન્યા આપી. આ બન્નેમાંથી આ સુષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. આ પ્રમાણે સુષ્ટિની ઉત્પત્તિ કહી બતાવી. પ૭
"Aho Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૦ रघु उ-४
નગરરચના. शोभितनगर कार्यहारपाकार गोपुरे ॥ प्रासाद भवनोधान किर्तिस्थंभ जलाशयः ॥५८॥
નગર સુંદર અને સુશોભિત બાંધવું. તેમાં બજારે, હાટે, નાની મોટી પળે તેમજ એક માળના, બે માળના, ત્રણ માળના પ્રાસાદ, વગેરે બંગલા, તથા ધરો વગેરે બનાવવાં. સુંદર નાના મેટા બગીચાઓ તેમજ સારાં સારાં મંદિરો બંધાવવાં. ગામની મધ્યમાં કીતિસ્તંભ રોપાવો. ગામ બહાર સુંદર સરોવર, કુવા, વાવો વગેરે જળાશયે બંધાવવાં. આ રીતે અનેક શાભાથી યુક્ત નગર વસાવવાં. ૫૮
કિલ્લા (કોટ) प्राकारस्योदयंकुर्यात् एकंत्रीपंचविंति ॥ हस्तांततर्धविस्तारो वणमार्गचशेशभते ॥५९॥
તે નગરને કિલે કે બનાવવો, કેવડો બનાવ વગેરેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં કિલ્લો એકવીશ ગજ ઉંચા બનાવ તેમજ બાર ગજ જાડે બનાવો અને તેમાં બાને આવવા જવાનો માર્ગ પણ સુંદર બનાવો પ૯
तदर्धे अष्टशिर्शाणं अष्टमांशसंतराणि च ॥ सेकोणेवर्तुलाब्राह्मे विद्यारियर्योपकोष्टका ॥६०॥
તે કેટ ઉપર પરીકોશીકા આઠ આઠ આગળના બનાવવા તેમજ તે કેટ ઉપર વિદ્યાધરે માટે આઠ
"Aho Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
૧
ખુણાવાળા છે ખુણાવાળા અથવા તા ચાળાકારના
ઢાઠાઓ
મનાવવા. ૬૦
वृत्तवृत्तायताश्रेष्टयष्ट यंत्रायवाकृति || स्वतिकंपुरुषाकारं दुर्गमित्यादि सौख्यदम् ॥ ६१॥
ગેળ આકારને કિલ્લા મધ્યમસર જાણવા. લખગાળ, અષ્ટકેણુ, કમળની પાંખડીના આકારને, પુરુષના આકારના કિલે બનાવવામાં આવે તે તે સુખને આપનાર તેમજ ઉત્તમ પ્રકારના ગણાય. (૧
त्रीकोणरस कोचणा कद्विककुटाकृतिः वज्रत्रीपूलांचे कर्णपूराणि सप्तवर्जयेत् ||६२ ||
ત્રણ ખૂણાવાળું ગામ, ત્રણ ખૂણાવાળા કિલ્લા, ૭ ખૂશાવતું ગામ, છ ખૂણાવાળા કિલ્લા, એક ખૂણાવાળુ ખરાબ આકૃતિવાળું ગામ ત્થા કિલ્લે વજ્રના જેવા આકા રવાળા, ત્રિશૂલના આકારવાળેા તેમજ ખાડાટેકરાવાળા આ પ્રમાણે સાત દોષવાળાં ગામ ત્થા કિલ્લા ન બનાવવા કારણ કે તે ખરાબ છે. ૬૨
ભુમી પરીક્ષા. उषारस्फुटीतांनिम्नां भूमिवल्मीकनीतजेत || विप्रादिनां श्रुभाश्वेतारत्ना पिता च मेवका ॥६३॥
કયી જમીનમાં મકાના ન બાંધવાં:—ખારવાળી જમીન, જે જમીન ઘણી જ ફાટી જતી હોય તેવી જમીન ઘણીજ ખાડા ટેકરાવાળી, જમીનમાં પાણી ભરાયેલું રહેતું
"Aho Shrutgyanam"
Page #42
--------------------------------------------------------------------------
________________
હાય, જે જમીનમાં સપના રાફડા વગેરે હોય, આવા દેષવાળી જમીનમાં ઘરે ન બનાવવાં. જે બ્રાહ્મણને ઘર કરવું હોય તો ધોળા રંગની જમીન શ્રેષ્ટ છે, ક્ષત્રિયોને રાતા રંગની જમીન શ્રેષ્ઠ છે તેમજ શૂદ્રોને કાળા રંગની જમીનમાં અરે બનાવવા માટે શ્રેષ્ટ છે. આ પ્રકારની જમીનમાં ઘર બાંધવાં. ૬૩
દરજજા પ્રમાણે ઘરનું પ્રમાણ. द्वात्रिंशतपर्यतं चतुर्हस्तादितोग्रहम् ॥ ततोराज्यग्रहं कुर्यात् अष्टोत्तरशतार्धवा ॥६४॥
ચાર, છ, સાત તેમજ નવની ગણતરી કરીને ઘર બનાવવું. બ્રાહ્મણે ૨૨ ગજનું ઘર બનાવવું, ક્ષત્રિયે ૨૬ ગજનું ઘર બનાવવું, વૈષ્ય ૨૪ ગજનું ઘર બનાવવું, શકે ૨૦ ગજનું ઘર બનાવવું અને અતિશૂદ્ર એટલે અંત્યજ વગેરેએ ૧૬ ગજનાં ઘરો બનાવવાં. રાજાઓનાં ઘર ૧૦૮ એક આઠ ગજમાં બનાવવાં આ પ્રમાણે શાસ્ત્રોને મત છે. ૬૪
ઘરનો આરંભ કયારે કરશે તથા વૃક્ષફળ. यामार्धे वेश्मतछायां वेश्मप्रासादजांत्यजेत् ॥ सोम्यादिकंशुभाप्लवषवयेदंबरपिपला ॥६५॥
રાત અને દિવસના આઠ પ્રહર થાય, એક પ્રહરના ત્રણ કલાક. આ પ્રમાણે જ્યારે બરાબર બે પ્રહારે બપોર થાય છે અને તે વખતે સૂર્ય બરાબર મધ્યભાગમાં આવે છે. છાયા ઘર પરથી નીચે ઉતરે છે તેમાંથી અરધો પહોર બાદ કરીને ઘરને આરંભ કર અગર તે અરધો પાર
"Aho Shrutgyanam
Page #43
--------------------------------------------------------------------------
________________
૩
સૂર્ય રહ્યા પછી ઘરના આરંભ કરવા. જો ઉત્તર દિશામાં વડનું વૃક્ષ હોય તે દોષકારક નથી, પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ઉમરાનું વૃક્ષ હાય તે દેોષકારક નથી તેમજ પશ્ચિમ દિશામાં પીપળાનું વૃક્ષ હાય તા તે ઘણું જ લાભકારક છે. ૬૫
सौवर्णमपिवृक्षस्य धारयेत् नग्रहाश्रमे || आश्रयन्तिभूताद्या कलिकुर्वन्तिदारुणम् ॥६६॥
આંખલીનું વૃક્ષ ઘરની આગળ પાછળ ચારે બાજુ રાખવું નહી. કારણ કે આંબલીના વૃક્ષમાં ભૂતના વાસે છે તેમજ તેમાં એવી જાતના પરમાણુએ રહેલ છે કે તે વારવાર ઘરામાં કલેશ કજીઆને કરાવનાર થાય છે. ૬૬
"Aho Shrutgyanam"
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫
अपराजीत सूत्र દેશપરત્વે પ્રાસાદની જાતે
श्रीविश्वकर्मोवाच ॥ अथात संप्रवक्षामि प्रासादानुलक्षणम् ।। विविध कर्मसूत्रैश्च कथयामिसमासतः १६७॥
શ્રી વિશ્વકર્મા ભગવાન બોલ્યાઃ હે અપરાજીત રાજા! વિવિધ પ્રકારના પ્રાસાદ તેમજ વિવિધ પ્રકારના સૂત્રના કર્મોની વિગત વગેરે હું તને વિસ્તારથી કહું છું તે તું ધ્યાન આપીને શ્રવણ કર. ૨૭ नागराद्राविडा चैव मिश्रकालतिवातथा ॥ साधराभूमि जानागरापुष्यपिमानोदभवा ॥६८॥
આઠ પ્રકારના પ્રાસાદનું વર્ણન કરવામાં આવે છે તેનાં નામ આ પ્રમાણે છે તે સાંભળ ૧ નાગરાદી, ૨ કાવીઠાદી, ૩ મિશ્રકાદી, ૪ લતીવાદી, ૫ સાવંઘારાદી, ૬ ભુમજાદી, ૭ નાગરાપુપકાદી અને ૮ વિમાનાદી આ પ્રમાણે આઠ જાતના પ્રાસાદના છંદ સારામાં સારા જાણવા. ૬૮
विमाननागरा छंदा कर्ताद्वीमानपुष्यकाः ॥ सिंहावलोकनवल्लभि फासनाथरथारुहा ॥६९॥
તેમજ વિમાન નાગરદી, વિમાન પુષ્પકાદી, સીંહાવલોકનાદી, વલ્લભાદી, ફાસનાકારાદી, રથરૂહાદી આ પ્રકારના
"Aho Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
બીજા પણ છ છ દે છે. આ પ્રમાણે ઉપરના આઠ છા અને આ છ છ કુલ ચૌદ ૧૪ પ્રકારના છેદે છે. ૬૯
देशजातिय कूलस्थाने वर्णभदोस्थापरा ज्ञात्वाष्टौ प्रवर्तते गंगातीरेषुसर्वदा ॥ अहिराज्येषु सावंधारे नागरं च प्रवर्तते ॥७०॥
દેશ, જાતિ, વર્ણ અને કુલ પ્રમાણે પ્રાસાદના છંદો કરવા. ઉપરની આઠ પ્રકારની છે દેની જાતિ ગંગાજીના કાંઠાના આસપાસના પ્રદેશમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે તેમજ અહીરાજ્ય એટલે નાગક વગેરે પ્રદેશમાં એટલે હાલમાં જ્યાં અમેરીકા દેશ છે ત્યાં સાવંધાર છંદના પ્રાસાદો તેમજ નાગાદી છંદના પ્રાસાદો હાલમાં પ્રવર્તે છે. ૭૦
गौडबेंगाल कामरुये साधारालतिनोद्भवा । तुरकोडहालेषु गंगादिविधिमानकम् ॥७१।।
તેમજ ગડ દેશ એટલે કાશીથી પૂર્વ ભાગ તેને ગૌડ દેશ કહેવામાં આવેલ છે. તેમજ બંગાલ દેશમાં એટલે કલકત્તા પાસેનામાં કામરુદેશ એટલે બ્રહ્મદેશમાં તેમજ આસામમાં સાવધરાદી ત્થા લતીનાદી છંદના પ્રાસાદ કરવા. તુર્ક એટલે તુર્કસ્થાન દેશમાં તેમજ ડહેલ એટલે ગંગાના પશ્ચિમ ભાગના પ્રદેશ એટલે અયોધ્યા, પ્રયાગ વગેરે દેશમાં વિમાનાદી છંદના પ્રાસાદ બનાવવા. ૭૧
चौडदेषे महाहानि नालेश्रीनील संभवे ॥ मल्यकर्णाटकलींगे कन्यकुब्जे जनीवासीले ॥७२॥
"Aho Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
કાશ્મીર પાસેના દેશમાં, પંજાબ પાસેના દેશમાં સીંધ દેશમાં તેમજ માળવા નામના દેશમાં તેમજ કર્ણાટક, દર તથા રતલામ પાસેના દેશ, કાન્યકુજ્જ દેશ એટલે કામરુદેશમાં અને કલીંગ દેશ એટલે એરીસા પાસેના દેશમાં ૭૨
वैराटवैरागेषु कोंकणे दक्षिणपथे ॥ नागराद्राविडाछंदा विराटभूमिजोद्भवा ॥ लतिनासाधराश्चैव मिश्रिका विमानोद्भवा ॥ इतिकर्माष्टछंदानि प्रासादा परिकिर्तिता ॥७३॥
મારવાડ દેશમાં, વૈરાગ્ય દેશ એટલે મુંબઈ પાસેના દેશમાં તેમજ મહારાષ્ટ્ર દેશમાં અને કેકણ દેશમાં અનુક્રમે છદોના પ્રાસાદ બનાવવા. નાગરાદી, દ્રાવીડાદી, વિરાટાદી, ભૂમીજાદી, લતીનાદી, સાધારાદી, મીશ્રીકાદી અને વીમાનાદી આ પ્રમાણે આઠ જાતના પ્રાસાદ બનાવવા. હવે અનુકમ બતાવવામાં આવે છે. ચીડ, મહારાષ્ટ્ર નીલસંભવ અને મલ્ય આચાર દેશમાં નાગરાદી છંદના પ્રાસાદ બનાવવા તેમજ કર્ણાટક દેશમાં કાવીડાદી પ્રાસાદ, કલોગ દેશમાં વીરાટાદી છંદના પ્રસાદ બનાવવા, કાન્યકુજ દેશમાં ભૂમી જાદી પ્રાસાદ બનાવવા વૈરાટ દેશમાં લતીમાદી તથા સાધારાદી છંદ નામના પ્રાસાદ બનાવવા. કેકણ દેશમાં મીશ્રીકાદી પ્રાસાદ બનાવવા, દક્ષિણ દેશમાં વીમાનાદીક છંદ નામના પ્રાસાદ બનાવવા. આ પ્રમાણે પ્રાસાદ બનાવવા. ૭૩
जयतिमालवदेशुषु कांचिस्यात्कलिंजेषु ॥ मगधायांतर्वेधाचैव मयुरायांहिनवाताश्रये ॥
"Aho Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૭
sarvaहिम वा छंदा चत्वारि वर्तते ॥ कतिनानागराचैव सांधारा भूमिजोद्भवा ॥७४॥
જયંતી રામેશ્વર પાસેના દેશમાં, માળવા પાસેના દેશમાં, કલીંજ દેશમાં, મગધ દેશમાં એટલે જનકપુર પાસેના દેશમાં, મથુરા પાસેના દેશમાં તેમજ હિમાલયના પાસેના દેશેામાં, દડકાવ એટલે નાસિકત્ર અક પાસેના દેશમાં આ આ સ્થળેામાં એટલે દેશેામાં લતીનાદી છંદના, નાગરાદી છંદના, સાધારાદી છંદના અને ભુમીજાદી છંદના પ્રાસાદ
અનાવવા. ૭૪
सिंधुसागर सुरथापो जोगक्षकादिषु सब भोहन भदायुक्तेमच पार्श्व मंडले | सौराष्ट्र गुर्जदेशे स्वयंभरिकाश्मिरात के || वहिरावत्योमयदं ने यादी सृष्टयोप्रासाद स्त्रीपुंसा नासूर्यकयतिनपुंसके ॥ ७५ ॥
ઉપર કહેલ દેશોમાં એટલે સીધુ સાગર પાસેના પ્રદેશમાં, સુરથાયા જોગક્ષકા સવ મેાહનમદમય દેશમાં એટલે યુરોપમાં, કાઠિયાવાડમાં, ગુજરાતમાં, ગુજરાતથી આરભીને મારવાડ સુધીમાં અને સીધ દેશમાં સ્ત્રી જાતના પ્રાસાદ, પુરૂષ જાતના પ્રાસાદ, સૂર્ય જાતના પ્રાસાદ ત્થા નપુંસક જાતના
પ્રાસાદ કરવા. ૭૫
विमाननागराछंदा कर्ताद्विमानपुष्यका ॥ सिंहावलोकनवल्लभी फासवारथारुह। ॥७६॥ હવે કાશીથી ઉત્તર દેશમાં કયા કયા
"Aho Shrutgyanam"
પ્રાસાદ કરવા
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૮
તેનું વન કરવામાં આવે છે. વીમાનાદી છંદું, નાગરાદી છંદ,સી હાવલાડુનાદી છંદ પ્રાસાદ, વલ્લુભાદી, ફાસનાકારાદી છંદ પ્રાસાદ, રથા હાદી છંદ પ્રાસાદ આ પ્રમાણે છંદોના પ્રાસાદો કરવા. ૭૬
प्रवर्ते सर्वदेशेषु व्योमवंदन वर्तते ॥ एतेषु भरतक्षेत्राद्ये देशानुक्रम कथ्यते ॥७७॥
આ પ્રમાણે ભરત દેશના ક્ષેત્રનું વર્ણન એટલે જે દેશમાં જે જે પ્રાસાદ છંદ કરવાનું કહ્યું છે તેનું વર્ણન કરી બતાવ્યુ છે.
જે
આ પ્રમાણે મેાટા મેાટા સારા સારા ચૌદ પ્રાસાદનું વર્ણન કરી ખતાખ્યું છે પર ંતુ બેતાલીશ પ્રકારના છંદ પ્રાસાદ છે છે જેવા કે રૂચકાદી, શ્રી કુટકાદી, વૃદ્ધિ ભાવાદી, લઘુ સિધ્યાદી,ન ંદાદી, ની ઘાદી, કુભાદો, સુતરાદી, પુષ્પકાદી, કુમારાદી, રત્નમુકાદી, કમલાદી, ચીત્રકુટાદી, શ્રીમુખાદી, વ્યંતરાઢી,જે જાત નાગરેલા પ્રાસાદ થાય છે. સમાઘી ઉપર તે કીરલાદી, હું સાદી શેષશદી, જ્યાદી, ચીત્રઘંટ આદી કુકુલ આદી અનતાદી, ઇશ્વરાદી અને ચાસાદી આ પ્રમાણે.
ગુરૂભૂખે બેતાળીશ પ્રકારના પ્રાસાદનું વર્ણન કરેલ છે. આ પ્રમાણે દરેકના ભેદની સાથે કુલ શિખરાના ભેદ અઢાર લાખ અને પાંત્રીસહજાર આટલા પ્રકારના શિખરાના સેક્રે છે. આ ભેદ્દે ગુરૂવ્રુતી નામના ગ્રંથમાં લખેલ છે ઉપર લખેલ કેટલીક જાતના, હાલમાં મહાન ગ્રંથ અપરાજીત નામના ગ્રંથમાં છે. ૭૭
"Aho Shrutgyanam"
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ પ્રાસાદના અંગે તથા રેખાનિર્ણય. द्रष्टीपस्छानंछाद्यास्योः माहास्यात् ॥ ૐ જીંતર્થવવાના છંછંgધાતુવાહરણ ૭૮
હવે શિખર કેવી રીતે કરવાં તેનું વર્ણન કરવામાં આવે છે. શિખર ઉપર શિખરે તેની ઉપર પણ બીજાં શિખરે બનાવવાં. તેમાં શિખરે ઉંચાં તેમજ માપનાં બનાવવાં તેમજ શિખરો ગરસેંથી નીકળતાં બનાવવાં. શિખરો ઉરશ્ચંગ કરતાં જવું અને પ્રાસાદની વચલા શિખર સાથે જુગતી બનાવતાં જવું. ૭૮
मूलकणे रथादौच एकद्वित्रिक्रमंन्यसत् ॥ निरंधारेमूलभित्तौ साधारेभ्रमभितषु ||७९।।
રેખામાં ત્થા ભદ્રમાં કેટલાં શિખરો ચડાવવાં તેનું વર્ણન કરવામાં આવે છે. એક શિખર બે શિખર અને ત્રણ શિખરે આટલાં શિખરો તથા ઉરશ્ચંગ કરવા ભ્રમ વગરની ભીંતા હોય તે આસારની ફરકમાં પાઈચા કરવા નસીધારાજે ભુમી કરી તેની ફરકે ભુમીની ભીંત કરવી. ૭૯
उरुश्रंगं च भद्रेस्युरे कादीचग्रहसंख्यया ।। त्रयोदशैर्धसप्ताधो लुप्तानिचो श्रृंगकै ॥८॥
ભદ્રથી ઉરથંગ એકથી આરંભીને નવ સુધી ઉર શૃંગ કરવાં. નવ ઉરશ્ચંગથી વધારે ઉરશ્ચંગ વધારવાં નહીં. ઉંચાઈમાં તેર ભાગમાંથી સાત ભાગ સુધી ઉરશ્ચંગ કરવું. નીચેથી બાદ કરતાં જવું અને શૃંગો બનાવતા જવું. ૮૦
"Aho Shrutgyanam'
Page #50
--------------------------------------------------------------------------
________________
30
रेखाभूलं च द्विभागंकुर्यादग्रंषडंशकम् षडबाह्यदोषदंप्रोक्तं पंचमध्येनशोभनम् ॥८॥
77
.
Ten2
૨
૨
૧
૨
।
--
नं
.3
CRIME
।
-
।
-
...-.-CML-- .
सास
"Aho Shrutgyanam"
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૧ પાઈચામાં દસ ભાગ કરવા. તેમાં માથું એટલે ઉપલે ભાગ છનું બાંધણું રાખવું. જે વધારે રાખવામાં આવે તો દોષને આપનાર થાય છે અને જે પાંચના માપથી કરવામાં આવે તો તે બેઢંગવાળું થઈ જાય છે–ભાને આપી શકતું નથી. ૮૧
संपादं शिखरं कार्य सकर्ण शिखरोदयम् ।। सपादकर्णयोर्मध्ये रेखास्युः पंचविंशति ॥८२॥
શિખર કરવું તે રેખાના પાઈચાની પહેલાઈથી સવાયું ઉંચું કરવું. પાઈચાની લંબાઈમાં ભાગ પચીસ વચમાં કરવા. ૮૨
सपादकर्णयोर्मध्ये उदये पंचविंशति ॥ मोक्तारेखाक्रमदे लवणे पंचविंशति ॥८३॥
શિખર ઉંચું હોય તેમાં પચીસ ભાગ કરવા અને રેખાની બાજુમાં બાંધણમાં ભાગ પચીસ પચીસ કરવા. ૮૩
पंचदीनंदयुग्मांतं षडातितेषूऽनुक्रमात् ॥ अंशध्याः कलाकार्या देध्यस्कंधे च तत्समा ॥८४॥
પાંચ ભાગથી આરંભ કરવો તે ઓગણત્રીશ ૨૯ સુધી વધારો અને છ થી આરંભ કરવો તે ઓગણત્રીશ ભાગ સુધી વધારતા જવું. ઉંચાણમાં તથા બાંધણામાં પણ તે પ્રમાણે જ કરવું અને વચ્ચે પણ તે પ્રમાણે કરવું. ૮૪
अष्टदावष्ट पष्टयांतं चतुवृाचशोदश ॥ दैधेतुल्याः कलास्कंध्ये एकाहीनास्छ शोभना ||८५|| રેખાની નમણ કેમ કરવી તે બતાવવામાં આવે છે.
"Aho Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
તેનું માપ આ પ્રમાણે કરવું. નમણ આઠ ભાગથી આરંભીને અડસઠ ૬૮ ભાગ સુધી રેખાની નમણુ કરવી. ચાર ભાગથી વધારતા જવું ચારે બાજુ સેળ સેળ ૧૬ ભાગ થશે. ઉંચાણમાં ત્થા બાંધણાથી તથા નમણમાં ભાગ સર કરવા. ૮૫ उर्धाअष्टादशासास्यु तिर्यक् शोडषमेव च ॥ चक्रेस्मिन् भवत्येव रेखाणांशंडशेरद्वयम् ॥८६॥
ઉંચાણમાં અઢાર ભાગ કરવા અને બાંધવામાં ૧૬ ભાગ કરી રેખામાં અને બાંધણના ભાગની સાથે એક એક ભાગ મેળવી લે. ૮૬ त्रिषडाषडवृद्धि श्चयवेद्रष्टादशोवहि ।। एकैकांशैकलाष्टौच समाचार्याश्चषोडश ॥८७||
પહેલા બાંધણમાં છથી વધારતાં જવું તે ભાગ ૧૮ અઢાર સુધી વધારવું અને એક એક અંશથી વધારીને રોળ ભાગ સુધી વધારવું. આઠ ભાગ હોય તો બેકી ભાગ વધારવા એટલે ૧૬ ભાગ. ૮૭
द्वीतीयाप्रथमेपंडे कलाष्टौद्वितीयैन वा ॥ तृतीयंदशषडेषु शेयंयू.श्वयंक्रमम् ॥८८॥
બે ખંડને ભેદ આ પ્રમાણે છે. ભાગ ચાર ૪ થી ભાગ સળ સુધી કરવા તે આઠ ૮ ભાગ સુધી કરવા અને એ ભાગથી બાંધણામાં ભાગ ૯ સુધી કરવા અને ત્રણ
"Aho Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૩
ભાગથી બાંધણામાં ભાગ ૧૦ સુધી કરવા એ પ્રમાણે ગણત્રી છે. ૮૮
अष्टदीक सूर्य भागैश्च तृषडातृतीयां भवेत् ।। अनेनक्रमयोगेन कोष्टानंकैप्रपूर्यत् ॥८९॥
ભાગ આઠ, ભાગ દસ તથા ભાગ ૧૨ કરવા. પહેલાં બાર ભાગ પછી દસ ૧૦ ભાગ, પછી આઠ ૮ ભાગ આ પ્રમાણે કરવા અને પછી આઠથી આ પ્રમાણે ચડવું અને ઉતરવું. આ પ્રમાણે ત્રણ વખત કરવું એટલે ત્રીશ ડાંગ કહેવાય. ત્રીશ ડાંગ એટલે છતરી અઢાર કહેવાય. આવી રીતે અને અન્ય અનુક્રમે કરવાં. તેજ પ્રમાણે એક એક ભાગમાં વિભાગે કરવા. ૮૯
रेखाणां जायते संख्या षट्पंचाशत्पतद्वयम् दैर्ये भवंतियावंत्य कलास्कंधे पितस्यमा ॥ ९०॥
આ પ્રમાણે આ બધા ભેદ રેખાની નમણુ કહી બતાવી તેમાં કેટલી સંખ્યા થઈ તે સાંભળો. ૫૬ છપ્પન થયા. તે બધા ઉંચાઈમાં તથા નમણુમાં તથા માપમાં તથા બાંધણામાં બરાબર કરવા ઈતી રેખા નીર્ણય. ૯૦
ઊંચાઈના ભાગમાં. विंशत्याविभवेत्मागे शिलात कलशातकम् ॥ मंडोवराष्टांसार्धाष्ट नवांशैशिखरं परम् ॥९॥
શિલાથી (ખરાથી) આરંભીને શિખરના ઇંડા સુધીની ઊંચાઈમાં ભાગ વશ કરવા તેમાં નીચેથી આઠ ભાગને
"Aho Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૪
મંડોરા કરો અને નવ ભાગમાં શિખર કરવું અને બીજે ભાગ બાકી રહે તેમાં નાના શિખરે કરવાં. ૯૧
રેખામાં બધાં
રેખાતામાં.
:
નામ:* ઉખમાં
રે માં મ. ઉપ
દેખ્ય= . tવામાં
એ.
રેખાની જુદી જુદી નમણના નકશા,
ખમ ન
રહે. ચં
.
રેખા અને આ જ
મ
w
'TTTTT
1
રેપ અનેક – ,
*
**
1 1
7171 ખમાં નામ કમકમ.
ખંડ ૧
૧6પા માં
.
'મમમમમ
સાજન
માં બાપ sષામાં
rrrrrrr
ખાંમાં ઉખ,
لققلللتوقيع معهميعهموعندما لما حققته
"Aho Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
૩ય .
* * *
*
*
*
- * * * * *
-
- -
-
-
F
L
જમતના મહા બિઝને કાર
:
A
"
- - 1
કે
-
GYA-- -
રીખ ૮.
{
] [
=
.
,:, ' ; મને મw on અમન
- • - • 11
=
• • -
.
5
કે
- 1960મર્સ , • !
- , -
'110.
* *
-
1.1
""
5
-
*
,
'
'
'
*
*
1
'
•
-
is
પ
- *
કારક |
-
]
1
:::::
--
:
:
*
અને આ 6 ખાન
તેમજ દરખામ),
jI; "]'
-
::::
1
1
*
*
: :
-.- - *
* **H
نلنلنلننننيا
નમન
કાટ
1
૩ -
-
1
:
:
1 કે',
- -
-
- - - - - ઉજવાય 1
-
Tv - - -
- -
: -
ને
- જે
.
.
.
.
.
.
*: - ' -
.
.
.
*
*
-
. ૮
-
. K I
: 1
I :
!
•
1
: : 1
: : '
s
d
,
-
- .
T
"
*
:: *
-
મને
-
.
ક
એક ખંડ ૧૮.
mymr
—-
.
;
immornTurn Tr
rnir પક પદ્ધ ના નાખી - Gળ 't tv ના. અને તેને
»
જ તે નાગ-૪ ઉ વીરેન્દ્રક.
-
-
-
السمينات نطا
فنان عبدالحمدلله
-
-
-
- -
-
મને નામ- નહી કે ખભા .
નમ બે નામ - ૬ ઉંચી રેપમાં.
બે ખંડ છે.
મને નામ- 6
ભાઇ
જઅને અબ
હમ રખાય
"Aho Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
શિખરની ગોળાઇની કામડી. रेखामूलस्यविस्तारात् पनकोशंसमाचरेत् ॥ चतुर्गुणेनसूत्रेण सपादशिखरोदयम ॥१२॥
શિખરના રેખાના મૂળથી આરંભીને બાંધણાના મથાળા સુધી જે પલાણ ભાગ હોય તેમાં બે વચ્ચે પદ્મફેશનું (ચાચારી પાડી) ચિન્હ કણેથી કરવું, પહોળાઈથી ચાર ગણુ સૂત્રે કરીને શિખરની નમણ (ગોળાઈ) ની કામડી ફેરવવી. સવાયું શિખર ઊંચું કરવું. ૯૨
श्रृंगोश्रृंगं प्रत्यांतंच स्त्वंडकान्गणथेत्सुधि तवंगतिलकंकर्णा कुर्यात्मासाद भूषणम् ॥ ९३ ॥
શિખરની ગણત્રી કરવી તથા ચોથગરાશીયાની ગણત્ર કરવી. તેની ઉપર આવતાં ઈંડાઓની ગણત્રી કરવી. ઈંડાની પાસે આ માત્રા ગણવી અને ખૂણા ઉપર તિલકે કરવાં. આ બધાં પ્રાસાદની શોભા માટે કરવાં અને તિલકની પાસે કૂટ પણ કરવાં ૯૩.
दशांशेशिखरेमूले अग्रे तत्रनवांशके सा(शकौ रथौकोणौ द्वौशेषभद्र मिशते ॥ ९४ ॥
શિખરના મૂળને ભાગ દસ ભાગથી કરો અથવા દશાં-- શથી કરે અને શિખરના ઉપરને (બાંધણને) ભાગ નવ ભાગથી કાર અથવા, નવ અંશથી કરો તેમાં પા ભાગને પઢરે કર તથા રેખા ભાગ બની કરવી અને બે ભાગનું ભદ્ર કરવું. ૯૪
(જુ પા. ૩૦ ચિત્ર નં. ૧–૨.)
અં
કલ અને *૧-૨)
"Aho Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૭
થકના छायांस्कंधपर्यंत एकविंशति भाजीते अंकादिक्रुद्धसूर्यो शविश्वाशैस्तचोछति ॥ १५ ॥
છાજાના મથાળાથી બાંધણાના મથાળા સુધી ભાગ ૨૧ કરવા. તેમાં શુકનાસ ભાગ ૯ તથા ૧૦ દસ તથા ૧૧ તથા ૧૨ તથા ૧૩ તેરે આ પ્રમાણે શુકના નવ ભાગથી આર ભીને ભાગ તેર સુધી ઉંચા કરવા. ૫.
આમલ સાથે रथेशरुतयोमध्ये वृतमामलसारकम् उछे?विसरार्धेन चतुर्भागैर्विभाजीते ॥ ९६ ॥
પઢરાની અને કોણુની મધ્યભાગમાં ગેળ આકા૨માં આમલસા કરે. આમલસાળ જેટલે પહો હોય તેથી અર્ધી ઉો કરે. ઉંચામાં ભાગ ચાર કરવા આવો શાસ્ત્રને મત છે. ૯૬
આમલસાળે તથા કળશ .. स्कंधकोशांतसप्त भक्त भक्तोरीवातुभागता । सार्धमामलसारंच पद्मछत्रंतु सार्धकम् ॥ ९७ ॥
બાંધાણુ ભદ્રની ફરકે તેમાં ભાગ સાત કરવા અને ગળાને ભાગ ૧ ને કરવો અને આંમલસાળ (ગાગર) ભાગ દૃઢને કરવો. ચંદસ ભાગ પોણાને કરે અને ઝાંઝરી ભાગ પણાની કરવી. આ પ્રમાણે કમળ ભાગ દેહનું કરવું. ૭.
(જુ પા. ૩૦ ચિત્ર નં. ૩)
"Aho Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૮
शुकनासस्यसंस्थाने छाध पंचधामतम् एकत्र पंचसप्ताकं सिंहछानाविकल्पयेत् ॥ ९८ ॥
યુકનાસનું સ્થાનક (ડાઢીએ) છાજા ઉપસ્થી કરવું અને શુક્રનાસની ઊંચાઈ છાજાના મથાળેથી કરવી. શુકનાસના પાંચ પ્રકાર છે. તેની વૃદ્ધિ આ પ્રમાણે કરવી. એક વૃદ્ધિ, ત્રણ વૃદ્ધિ, પાંચ વૃદ્ધિ, સાત વૃદ્ધિ તથા નવ વૃદ્ધિ કરવી અને સિંહ, વાઘ તથા કળશ પાસે કરવા ૯૮. द्वारस्यदक्षिणे वामे कपीलिद्विषडिमता
तदुर्ध्वे शुकनासस्य शैर्वप्रासादनासीका || ૨૧ ॥
શુકનાસના દ્વારની જમણી બાજુ તથા ડાખી માજુમાં એ તરફ એ તપસ્વી કરવા અને દ્વારની ઉપર તેમજ છા ઉપર જે ઊંચા શુકનાસ છે તે અવા પ્રાસાદની નાસિકા જાણવી. ૯૯
प्रासादोदशभागस्य द्वित्रिवेदांशसंमिता || प्रासादोधनपादेन त्रिभागेतथानिर्मिता ॥ १०० ॥
પ્રાસાદના ઉચાઈમાં દસ ભાગ કરવા, તેમાં એ ત્રણ તયા ચાર ભાગમાં શિખરીએ કરવી. તેને પ્રાસાદના અર્થો ભાગમાં અને ત્રીજા ભાગમાં શ્રૃંગા તથા ઉરા ં કરવાં. જે ખુન્નુામાં આવે તેને ચાથગરાસીયા કહેવામાં આવે છે. ૧૦૦ આંમલસાળા
ग्रीवाचामलसारस्य वादोनाचसपादक |
Fast काभागमानेन भागेरामलसारिका ॥ १०१ ॥
"Aho Shrutgyanam"
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૯
આમલસાળાની જે ડાક કરવી તે આંબલસાળાથી એક ભાગ ઓછી કરવી એટલે આંમલસાળાની ઉંચાઈના બે માપ છે એક ભાગથી આમલસાળે ઊંચા કરો અથવા તે ૧ ભાગથી આમલસાળે ઊંચા કરો અને આમલસાળાની ડેક (ગળુ) ભાગ વાપણાનું કરવું. ચંદ્રલ્સ ભાગ એકને કરવો અને ભાગ ૧ ની ઝાંઝરી કરવી. ૧૦૧
હજુએ પા. ૩૦ ચિત્ર ૪.) घृतपातंतुतन्मध्ये ताम्रतारसूवर्णजम् सौवर्णपुरुषंयत्र तुलीर्यकशाटिनम् ।। १०२ ॥
પ્રતિષ્ઠા વખતે ઘીથી ભરેલું ત્રાંબાનું તથા સૌવનું પાત્ર અથવા કળશ આમલસાળામાં મુકવું અને સેનાની પ્રાસાદની મૂર્તિ બનાવવી અને ચાંદીનો નાને ઢાલીયે બનાવીને સુંદર રેશમી કપડાવાળી તળાઈ કરીને ઢાલીયા ઉપર બીછાવીને ઉપર સેનાની પ્રાસાદની મૂર્તિ સુવરાવીને તે આમલસાળામાં મૂકવી. ૧૦૨.
વજાપુરુષનું વર્ણન प्रमाणपुरुषस्याघौगुलं कुर्यात् करंप्रति ।। त्रियताकंकरवामे हृदिच्छंदक्षिणेषुजम् ॥ १०३ ॥ .
હવે વિજપુરુષનું પ્રમાણુ બતાવવામાં આવે છે. જે પ્રાસાદ એક ગજ હોય તે વિજાપુરુષ પહોળો આંગળ ૧ પછી દર ગજે આંગળ ના અર્ધા લેખે વૃદ્ધિ કરવી તે ગજ ૫૦ સુધી વૃદ્ધિ કરવી. તે વજા ધ્વજાપુરુષની ડાબી
અથવા નીતિ બનાવવાની તાત જીવરા"
"Aho Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
તરફ રાખવી. ડાબે હાથ હેડે રાખો અને જમણો હાથ ફુદયમાં રાખવો. ધ્વજાપુરુષ પહોળાઈથી ચાર ગણે ઉંચા કર. ૧૦૩
प्रासादपृष्टिदेशेतु दक्षिणेतुमतिरथे ध्वजाघरास्तुकर्तव्यं ईशान्यै नैरुतेतथा ॥ १०४ ।।
હવે ધ્વજાપુરુષને કયી જગાએ રાખ તે બતાવવામાં આવે છે. પ્રાસાદના શિખરની પછવાડે જમણી તરફ પછીતને પહેરામાં ધ્વજાપુરુષ કરો. ઉત્તરાદીમુખને પ્રાસાદ હોય તો અગ્નિ ખૂણામાં આવે અને પૂર્વ દિશાના મુખને પ્રાસાદ હોય તો મૈત્રાત્ય દિશામાં અને પશ્ચિમ દિશા મુખનો હોય તે ઈશાન કોણમાં ધ્વજાપુરુષ શિખરના પઢરામાં ઉભે રાખો. ૧૦૪.
क्षीरार्णवे समुत्पन्ना प्रासादस्यऽग्रजोग्रजम् मागल्येषुचसर्वेषु कलषंस्थापयेतवुध ।। १०५ ।।
અને જે દક્ષિણાભીમુખનું પ્રાસાદનું દ્વાર હોય તો ધ્વજાપુરુષ વાયવ્ય કોણમાં કરે. દરેક ઠેકાણે પ્રાસાદની ધ્વજા જમણે ભાગે કરવી આવું ક્ષીરાણુંવમાં કહેલ છે અને જ્યારે પ્રાસાદ ઉપર ઈંડુ ચડાવવું હોય ત્યારે મહા દુંદુભી નાદ કરાવવા તેમજ સર્વ માણસોએ માંગલિક બોલવું અને સુંદર વાત્રે વગાડવાં. આવી રીતે ઈન્ડ ચડાવવું. ૧૦૫.
"Aho Shrutgyanam
Page #61
--------------------------------------------------------------------------
________________
કળશ પ્રમાણ त्रिभागेउच्चकलशे द्वि भागस्तस्यविस्तरम् । प्रासादेसाष्टमांसेने पृथुत्वंकलशांढके ॥ १०६ ॥
આમલસાળાની પહોળાઈમાં સાત ભાગ કરવા. તેમાં બે ભાગનું ઈડુ પહોળું કરવું. ત્રણ ભાગનું ઊંચું કરવું અને ઈડાનું પલાણ ભાગ બેનું કરવું એટલે ઈડાને વિસ્તાર ભાગ બેથી ક. દેરાની રેખામાં આઠ ભાગ કરવા તેમાં એક ભાગનું ઈંડુ કરવું અને ઉંચું ઈડાના વિસ્તારથી દેટું કરવું. ૧૦૬.
पूर्वोक्तमानतो ह्येष्ट षोडशाशाधिकाभवेत दंतांशोनतुमध्योऽथनवांशैद्विदयंभवेत् ॥ १०७ ॥
હવે ઈડાનું માન કહેવામાં આવે છે. તેમાં જે મેટા આકારનું કરવામાં આવે તે જયેષ્ટ માન. તે કેવી રીતે? જે માન આવ્યું હોય તેના સેળ ભાગ કરવા. જે સેળ ભાગ પૂરા હોય તો મગ માન સમજવું અને સેળમાં ભાગથી ઓછું કરવામાં આવે તે કનિષ્ટ માન થાય અને સોળમે ભાગ વધારીએ તો જયેષ્ટ માનનું ઈંડુ થાય અને તેમાંથી ઘટાએ તે કનિષ્ટ ઈંડાનું મન થાય છે. જે માન આવ્યું હોય તેટલું રાખે, વધારે અથવા ઘટાડે નહીં તે મધ્ય માન કહેવાય. જે પ્રમાણે હોય તે પ્રમાણે માપનું ઈડું થઈ શકે છે. ઈંડાનું આ પ્રમાણે પ્રમાણ છે. ઈડાની ઉંચાઈમાં ભાગ નવ કરવા. ૧૦૭.
"Aho Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
ग्रीवापीठंभवेत् भागं त्रीभागेनांडकंतथा ॥ कर्णिकेभागतुल्यंच त्रीभागवीजकुटकम् ॥ १०८ ॥
ભાગ એકનું ઈંડાનું ગળું કરવું તે જાડાઈમાં એકને પડશે કર. ભાગ ત્રણની ગાગરી કરવી અને ગાગરી જાડાઈમાં ભાગ એકની કરવી. છાજી ભાગ અર્ધાની કરવી અને કણ ભાગ અર્ધાની કરવી. ડેડલો ભાગ ૧ જડ કરો અને ત્રણ ભાગ ઉંચો કરે. ૧૦૮.
एकांशमग्रेद्वौमुले वन्हिवेशकर्णिके च । ग्रीवाद्वौपीचमष्टौ षनागाविस्तरेडकम् ॥ १०९ ॥
ડેડલાનું ઉપરનું માથું ભાગ ૧ નું કરવું. ઈડાનું સાલગણ ત્રણ ભાગથી કરવું. સાલગણ એટલે પેટાળ. (નીચે) ભાગ ત્રણ ભાગથી કર અને ઈડાના ગળા ઉપર છાજલી ભાગ ચારની કરવી અને ઈડાની ગાગરી ભાગ છની કરવી. ૧૦૯. (જુએ પાનું ૩૦ ચિત્ર નં. ૫).
ઈતી કલશ પ્રમાણે
વિજાદંડની ઉચાઈનું માન. दंडकार्यतृतीयांशे शिलांतःकलशावधे मध्येष्टांशहीनोसौ ज्येष्टपादौनकन्यस ॥११० ॥
ધજાગર ત્રીજે ભાગે કર. તે મંદિર ઉપરથી તે ઈડાં સુધીના મથાળા સુધીમાં ત્રણ ભાગ, તેમાં એક ભાગને
"Aho Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૩
ધજાગર કરે તે જ્યેષ્ટ માનને ધજાગર કહેવાય. તેમાં ભાગ આઠમો ઘટાડીએ તો મધ્યમાન કહેવાય અને જ્યેષ્ટમાનમાંથી ચેથા ભાગ ઘટાઢએ ત્યારે કનિષ્ટ માન કહેવાય. ૧૧૦
બીજી રીતે રેખાથી मासादाध्यासमानेन दंडोज्येष्टप्रतितिता ॥ मध्येहीनोदशांशेन पंचमांसेनकन्यसः ॥ १११ ॥
પ્રાસાદની રેખાની બરાબર જે ધજાગરો બનાવવામાં આવે છે તે ધજાગરાનું જ્યેષ્ટમાન કહેવાય. તે. ચેષ્ટમાનથી દશાંશ હીન હોય તો ધજાગરાનું મયમાન કહેવાય છે અને પ્રાસાદથી પંચમાંશ એટલે ધજાગરાના જયેષ્ટ માનમાંથી પાંચમે ભાગ ઘટાડીએ ત્યારે ધજાગરાનું કનિષ્ટ માન થાય. તેમાં સાલનું માપ જુદુ સમજી લેવાનું છે. આ માપ જેટલો બહાર દેખાય તેનું માપ છે. ૧૧૧
જાડાઈનું માપ एकहस्तेमुप्रासादे दंडपांडनमंगलम् कुर्यात् अधीगुली वृद्धि यावत्पंचाहस्तकम् ॥ ११२ ॥
એક ગજ રેખાએ પ્રાસાદ હોય તો ધજાગરો જાડા આગળ વા પિણે ક. પછી ગજે અર્ધા અર્ધા આંગબની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે અર્ધા અધી આગળની વૃદ્ધિ ગજ ૫૦ સુધી કરવી. ૧૧૨.
मुवतः सारदारुध ग्रंथ्यकोटरवर्जित ॥ ,पर्वभिविषमैकार्येसमग्रंथीसखावह ॥ ११३ ॥
"Aho Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
તે ધજાગરા માટે લાકડું ગાંઠા વગરનું હોવું જોઈએ, તેમજ વીંધાવાળું તથા ખરબચડું ન લેવું જોઈએ, તેમજ વાંકું કે ફાટેલું ન હોવું જોઈએ તે ખાસ “યાનમાં રાખવું. સારું, સીધું, સારી રીતે મેળ, સારી રીતે હાંસે પાડેલ તામ્રાધાર કરવો અને કંગની બેકી કરવી ને ગાળા એકી કરવા. ૧૧૩ दंडदैर्ध्यशडांशने मर्कमध्यर्धेनविस्तृता अर्धचन्द्राकृतिपाश्चै घंटौर्धनकलशस्तथा ॥ ११४ ॥
ધજાગરાની ઉંચાઈમાં ભાગ છ કરવા તેમાં એક ભાગની પાટલી લાંબી કરવી. લાંબીની અર્ધ પહેળી કરવી. તેમજ પહોળીની અધ તથા ત્રીજે ભાગે જાડી અને પાટલીને તળીએ અર્ધ ચંદ્રાકાર કર. પાટલીના મથાળે એટલે ઉપર મેઘરે કરવો. ૧૧૪ ( જુઓ પાનું ૩૦ ચિત્ર નં. ૬)
ध्वजादंडप्रमाणेन देर्धेष्टांशेनविस्तरै ॥ नानावस्वैविचिधा त्रिपंचाशशिखोत्तमा ॥ ११५ ॥
ધજાગરે જે પ્રમાણમાં ઉંચો હોય તે પ્રમાણમાં ધજા પણ લાંબી કરવી અને લાંબીના આઠમા ભાગે પહેલી કરવી. નાના સુંદર વસ્ત્રોની દવા બનાવવી. ત્રણ પાટની અથવા તો પાંચ પાટની એટલે એકી પાટની દવા કરવી. આવી રીતે જાનું માન કહેલ છે. ૧૧૫
पुरेनगरेकोटे रथेराजामहेतथा वापीकुपनडागेषु ध्वजाकार्याशुषोना ॥ ११६ ।
"Aho Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
પુરમાં તથા મેટા નગરમાં તથા મેટા કિલા ઉપર તથા વાવ ઉપર તથા કુવા ઉપર અને મોટા સરવર ઉપર તથા રથ ઉપર તથા રાજાઓના મહેલે ઉપર સુંદર ધજાઓ ચડાવવી. ૧૧૬.
निष्पत्ताशिखरंद्रष्ट्वा ध्वजहिननकारयेत् । अमुरावासमिछंति ध्वजहिनेसुरालये ॥ ११७॥
હવે દવાઓ શા માટે રાખવી તેનું પ્રમાણુ બતાવવામાં આવે છે. જ્યારે બાંધકામ પૂરું થાય અને શાસ્ત્ર જેની ઉપર વજા ચડાવવાનું કહેલ છે તેના ઉપર જે ધ્વજા ન ચડાવી હોય અને જે વજા વગર શિખર જોવામાં આવે તે મહાન પાપને ભાગીદાર થાય છે. તેમજ જે ધજા વિનાના શિખરે રાખે છે તેમાં રાક્ષસને વાસ થાય છે, તેમજ ભૂતપ્રેતને પણ વાસ થાય છે માટે શાસ્ત્રોએ
જ્યાં જ્યાં વજા ચડાવવાનું ફરમાન કર્યું હોય ત્યાં ત્યાં તેને અવશ્ય ધજા ચડાવવી જોઈએ આ શાસ્ત્રને. મત છે. ૧૧૭
મંદિર બંધાવી ધજા ચડાવે તેનું પુણ્ય ध्वजोछयेणतुष्यन्ति देवाश्चपितरस्तथा दशाश्वर्माधकंपुण्यं सर्वतीर्थंधरादीकम् ॥ ११८ ॥
"Aho Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૬
દરામાં તથા દેવાલયેામાં દેવની પ્રતિષ્ઠા કરાવીને ને ધજા ચડાવવામાં આવે તે તેને જેટલાં પૃથ્વીમાં તીર્થો છે તેમાં નહાવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય થાય છે; તેમજ દશ અશ્વમેઘનુ પુણ્ય તેને પ્રાપ્ત થાય છે અને જે મનુષ્ય દેવાલયેા ઉપર તથા મંદિર ઉપર ધજાએ ચડાવે છે તેની ઉપર દેવતાએ તથા પીતૃ પ્રસન્ન થાય છે એવા શાસ્ત્રના મત છે. ૧૧૮
पंचाशत्पूर्वतपश्चात् आत्मानं तथाधिकम् ॥ शतमेकोत्तरंसोप तारयेत् नरकार्णवात् ॥ ११९ ॥
જો મનુષ્યો દેવાલય ત્થા મંદિર કરાવે તેા તેમને કેટલું પુણ્ય થાય તે કહેવામાં આવે છે. જે પુરુષ દેવાલય અથવા મંદિર કરાવનાર છે તે તેની પચાસ પેઢી પાછલી તથા પચાસ પેઢી આગલી તેમજ તે આ પ્રમાણે એકસે અને એક પેઢીને તારે છે અને પાતે પણ તરે છે અને એની સેા પેઢીમાં કોઈપણ નરકરૂપી સમુદ્રમાં પડેલ હાય તેના ઉદ્ધાર થાય છે, તે તરી જાય છે, મંદિર તથા દેવાલય કરાવનાર સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગના સર્વ પ્રકારના સુખા ભાગવે છે. ૧૧૯.
ઇતી વાદીલક્ષણુ પુણ્યાધીકાર સંપૂર્ણ મ્
-(*)~
"Aho Shrutgyanam"
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું. વાસ્તુ પૂજા. श्री इष्टदेवाय नमः॥
मथ वास्तुपूजालिख्यते ॥ अज्ञानतिमारां धस्यज्ञानांजनशलाकया। छारुनमलितायेनतस्मैश्रीगुरुवेनमः ॥ १२० ॥
હવે વાસ્તુ પૂજાની વિધિ બતાવવામાં આવે છે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા તેમજ જ્ઞાનરુપી સીએ કરીને જ્ઞાનચક્ષુને ઉઘાડનાર આવા મહાજ્ઞાની ગુરુ મહારાજને નમસ્કાર કરીને હવે વાસ્તુ પૂજા લખવામાં આવે છે. ૧૨૦ | નમોવાવાય | ॥ श्री विश्वकर्माय नमोनमः ॥ ॥ १२१ ॥
તેમાં ગુરુને નમસ્કાર કરીને પછી વાસ્તુદેવને નમસ્કારીને તેમજ વિશ્વકર્મા ભગવાનને નમસ્કાર કરીને પછી વાસ્તુ પૂજાનું વર્ણન કરવામાં આવે છે. ૧૨૧
गृहप्रवेशनात् पूर्ववास्तुपूजां च कारयेत् ॥ आचार्यगुरुन्विप्रान्पूजयित्वा यथाचितम् ॥ १२२ ॥
ઘરની અંદર પ્રવેશ કર્યા પહેલાં વાસ્તુ વિધિ શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાવવી. પછી આચાર્યની, ગુરૂની, બ્રાહ્મણે ની શિપકારની વિધિ પ્રમાણે પૂજા કરીને નિયમ પ્રમાણે બ્રહ્મભોજન કરાવવું અને દક્ષિણા, વસ્ત્રો, દાનથી સર્વને સંતેષ કરીને તેમજ સગા, કુટુંબ, મિત્ર, નકર વગેરેને જમાવને પછી ઘરમાં પ્રવેશ કર. ૧૨૨
"Aho Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
વાસ્તુ चतुशष्टीपदैर्वास्तु मेकाशित्या पदेन च ॥ पुरराजग्रहेहर्ये प्रासादे मंडपेवपत् ।। १२३ ॥
ચેસઠ પદનું વાસ્તુ, એકાશી પદનું વાસ્તુ અને સે પદનું વાસ્તુ માંડવું. બંગલા તથા સર્વ લોકોના ઘરમાં એકાશી પદનું વાસ્તુ પૂજવું અને પ્રાસાદમાં તેમજ મંડપમાં અને રાજમહેલમાં છે પદનું વાસ્તુ પુજવું. ૧૨૩ इशपरजन्यजयेन्दोमूर्य शतपोभृशोनमा । अग्नियूषार्थावतथोग्रहक्षतयमस्तथा ॥ १२४ ॥ गंधर्वोश्रृंगराजश्वमृगपित्रगणस्तथा । वारिकोथसुग्रीवो पुष्पदंतोजलाधिपः ॥ १२५ ॥ असुरोशेषयक्ष्माणौ रोगारिमुख्यएव च ॥ भल्लाटसोमगिरयतथाबाह्येदितिर्दिति ॥ १२६ ।। आपाथवश्याविसानेसावित्रसविताग्नौ॥ इन्द्रइन्द्रजयोन्यस्मिन्द्रोवैद्रद्ररादिशिजक ॥ १२७ ॥ आयोविवस्वामित्तश्चविष्णुपूवादिषुक्रमात् ॥ ब्रह्मामध्येसुरास्तेषु पूजितासर्वेषुवास्तुषु ॥ १२८ ॥ इशकोणदितोबाह्येविरकिघवीदारिका ॥ धृतनापापराक्षसौदेवानां बहितोवली ॥ १२९ ॥
____ अथ वास्तुना देवतानो विचार.
હવે વાસ્તુના દેવતાની ગણના કરવામાં આવે છે . ઈશ ૨ પરજન્ય ૩ જય ૪ ઈદ સૂર્ય ૫ સત્યપદ ૬,
"Aho Shrutgyanam"
Page #69
--------------------------------------------------------------------------
________________
ભંશ ૭ નભ ૮ અગ્નિ ૯ પૂષા ૧૦ વિતથ ૧૧ ગ્રહક્ષત્ય ૧૨ યમ ૧૩ ગંધર્વ ૧૪ ભંગ ૧૫ મૃગ ૧૬ દક્ષિણે પિતૃ ૧૭ વારક ૧૮ સુગ્રીવ ૧૯ પુષ્પદંત ૨૦ વરુણ ૨૧ અસુર ૨૨ શેષ ૨૩ પાપયમાં ૨૪ પશ્ચિમે રોગ ૨૫ નાગ ૨૬ સુમાસ્ય ૨૭ ભદવાત ૨૮ સેમ ૨૯ ગીર ૩૦ દિતી ૩૧ અદિતી ૩૨ આપાથવસ્યા આ પ્રમાણે ઉત્તરે બત્રીશ દેવતાની સ્થાપના કરવી, બાહ્યપંક્તીથી પૂજવા.
સચીવ ૧ ઇંદ્રજય ૨ અગ્નિખૂણે પૂજવા. ઈંદ્ર ૧ ઈક જય ૨ નૈઋત્ય ખૂણે પૂજવા. આઠે દેવતાને માંહેલી દિશામાં પૂજવા એટલે તેની જે બતાવેલી જગા છે ત્યાં સ્થાપના કરવી. અર્યમાધ્યને પૂર્વ દિશામાં સ્થાપન કરવા, વિવસ્વાન દેવને દક્ષિણ દિશામાં સ્થાપન કરવા, મિત્રદેવનું સ્થાપન પશ્ચિમ દિશામાં કરવું, વિષ્ણુ ભગવાનનું સ્થાપન ઉત્તર દિશામાં કરવું, આ દેવતાઓને મહેલી પંકિતમાં સ્થાપન કરીને પૂજા કરવી. ૧૨૯
अर्यमाद्याचतुर्भागा ब्रह्मोवेदपदोभवेत् ॥ ब्रह्माकपैद्रियुग्मांशबाह्यकोणेषचार्धत ॥ १३० ॥ शेषाएकपदाबाह्ये चतुर्विंशति देवमान् ।। मध्येब्रह्मानवांशोस्मिनूषटपदार्यमादयः ॥ १३१ ।। द्विपदामध्यकोणेऽष्टौबाह्येसर्वेपि भागिकां॥ इति ब्रह्माकुलांशोस्मिन्ष्टवस्वार्यप्रादयः ॥ १३२ ॥ बाह्यकोणेषुसार्धाशाशेशास्युः पूर्ववास्तुवत् ॥ वास्तोपुजाबिनावस्तुमारंभप्रवेशयोः ॥ १३३ ॥
"Aho Shrutgyanam
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૦
स्वामिनाशोभयेत् यस्मात् तस्मात् ।। पूज्योहितार्मिलोके पदकोणे रेखाथालान्तरेपदे ॥१३४॥ मध्येपूर्वोतरेतिास्रतक्तस्यपातस्ख्यामयः ।। भितिस्थंभंचरेखांतोवर्जयेत्कीलीकादिकां ॥ १३५ ॥
અર્યમાદી દેવોને માટે ચાર ચાર ભાગ કરવા. મધ્યભાગમાં બ્રહ્માની સ્થાપના કરી તેને માટે પણ ચાર ભાગ કરવા, તેમજ માંહેલા ખૂણામાં જે દે છે તે દેવેને માટે બે બે ભાગ કરવા તેમજ બહારના ભાગમાં જે દેવાની સ્થાપના કરી છે તેને માટે અધે અર્ધો ભાગ કરવો. આ પ્રમાણે ભાગ કર્યા પછી જે બાકી રહે તે બધાને એક એક ભાગ કરે. આ પ્રમાણે ચોસઠ પદ વાસ્તુને નિર્ણય કહી બતાવ્યું.
હવે એકાશી પદનું વાસ્તુ જે આગળ કહી ગયા છીએ તેને નિર્ણય કરવામાં આવે છે. તેમાં વિરાડ મધ્યે બ્રહ્માની સ્થાપનાનાં પદ નવ કરવાં. અર્યમાદી દેવતાનાં ચાર પદ કરવાં, તેની રીતઃ અર્યમા ૧ વવસ્વાન ૨ પિતૃ ૩ અને વિષણુ ચાર, આ ચાર દેવોને માટે છ ભાગ કરવા. પછી માંહેલા ખૂણામાં આઠ દેવતા છે તેનાં નામ આપ ૧ આપવષ્ય ૨ સાવીત્રી ૩ સવીતા ૪ ઇંદ્ર ૫ ઇંદ્રજય ૬ રુદ્ર ૭ રુદ્રાદશ આ આઠ દેવતાઓને માટે બે બે ભાગ કરવા.
આ બારના બત્રીશ દેવતાઓ કહ્યા તેઓને માટે એક એક ભાગ કરે. એ પ્રમાણે એકાશીપદને વાસ્તુ કરો .
"Aho Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
હવે સોપદને વાસ્તુ કહેવામાં આવે છે. તેમાં વિરાડ મધ્યે બ્રહ્માની સ્થાપના કરવી. ૧૬ અર્યમાદી દેવાની ચાર ચાર ભાગથી સ્થાપના કરવી. એક એક દેવતા માટે આઠ આઠ ભાગ કરવા અને માંહેલા દેવતા જે આઠ છે તે દેવતા માટે બે બે ભાગ કરવા. તેમજ બહાર ખૂણાના દેવતા જે આઠ છે તે એક એક દેવતા માટે આઠ આઠ ભાગ કરવા અને બાકી જે દેવતા ૨૪ ચોવીશ રહ્યા તેઓને માટે એક એક ભાગ કરે. આ પ્રમાણે શતપદ વાસ્તુ વિધિ કહી બતાવી. આ પ્રમાણે ત્રણે વાસ્તુની વિધિનું વર્ણન કહી બતાવ્યું.
બ્રહ્માને મધ્ય ભાગમાં સ્થાપન કરીને પૂજા કરવી. આ પ્રમાણે પીસ્તાળીશ દેવતાની બતાવેલા સ્થાને સ્થાપના કરીને વાસ્તુની પૂજાને આરંભ કર અને જે દેવોના ભાગ કાઢવાના હોય તેની સ્થાપના તથા પૂજા કરવી તે બતાવવામાં આવે છે.
ચીરહી નામના દેવને ઈશાન ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી. યુતનાં નૈઋત્ય ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી, પાપરાક્ષસીને વાયવ્ય ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી. આ દેવની પદવી સહ પૂજા નથી પણ કેવળ પૂજા કરવી. બીજા ગ્રંથમાં બીજું પ્રમાણ લખેલ છે તે ગ્રંથનું નામ દાનપ્રાગપર છે. પાછળથી જે દેવતા કહ્યા તેઓને વાસ્તુની બહાર કેવળ પૂજા એટલે બળીદાન માત્ર દેવું આ પ્રમાણે કહેલ છે. ૧૩૦-૧૩૫
पुराद्वेकवतेरुद्रललाटात्पतितिक्षीतौ ॥ स्वेदस्तस्मात् समुद्भुतं भुमत्तयंतदुःसहम् ॥ १३६ ॥
"Aho Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
પર
પહેલાં મહાદેવના લલાટમાંથી પૃથ્વી ઉપર પરસેવાનું બિંદું પડયું. તેમાંથી મહાભયંકર ભૂત ઉત્પન્ન થયા. તે ભૂત એવા ભયંકર હતા કે દરેક ભૂતાને દુ:ખથી પણ સહન કરી શકાય તેવેા નહતા, આવા પરાક્રમી ભૂતની ઉત્પત્તિ થઇ. ૧૩૬
गृहीत्वासह सादे न्यं भूमौ अधो सुखम् । जानुनीकोणीयोपादौ रक्षोदिशीबेसीरे ॥ १३७ ॥
તે ભૂતને દેવે એ એકદમ પકડીને નીચે સૂખે પૃથ્વી ઉપર પછાડયે, કોઈએ જાનુમાં માર્યા, કેાઈએ કેાણી ઉપર માર્યાં, કાઇએ પગથી માર્યાં, આ પ્રમાણે તેને પૃથ્વી ઉપર નાખી દીધા. ૧૩૭
चत्वारिसधुतापंच वास्तुदेवस्थिता तक्ष ।। देव्योष्टी बाह्यागास्तेषां वनसाद्वास्रुरुच्यते ॥ १३८ ॥
વાસ્તુમાં ૪૫ દેવતાના વાસ છે અને આઠ દેવીઓને વાસ છે માટે તેઓને દરેકને અલિદાન વગેરે દઈને સતાષ આપવે, નહિ તેા તે કાપાયમાન થાય છે અને ઘણુંજ દુખ પૈદા કરે છે માટે તેઓને પણ પ્રસન્ન રાખવા અલિદાન વગેરે દેવું.૧૩૮
अधोमुखेन विज्ञतौ सिदशैर्विहोताबली ॥ तेनैवबलिनाशान्ति कुरुतेहानिपुन्यथा ॥ १३९ ॥
જે દેવીઓએ નીચે ભૂખ કરીને પૃથ્વી ઉપર પછાયેા છે તેને પણ બલિદાન દેવું. જો તેને અલિદાન દેવામાં નહિ આવે તે તે શાંતિ અને સુખને પ્રાપ્ત કરવા હિ
"Aho Shrutgyanam"
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૩ ૨. એ વાસ્તુપૂજામાં હાનિ કરે માટે શાસ્ત્ર પ્રમાણે તેને પણું બલિદાન આપવું આ શાસ્ત્રનો મત છે. ૧૩૯
प्रासाद भूवनादीनां प्रारंभे परिवर्तने ॥ वास्तुकर्मसु सर्वेषु पूजीतः सौक्षदोभवेत् ॥ १४० ॥
મંદિરે કરાવવામાં આવે, ધરે કરાવવામાં આવે, તેમાં શાસ્ત્રની વિધિ પ્રમાણે વાસ્તુ અવશ્ય કરાવવું જોઈએ. ન કરાવે તે તેમાં ભૂતને વાસ થાય છે અને સુખશાન્તિથી તે ધરે તથા મંદિરમાં રહી શકાતું નથી માટે અવશ્ય વાસ્તુદેવની પૂજા તો કરવી જ જોઈએ.૧૪૦
एकपदादिनोवास्तु यावपदसहस्रकम् । द्वात्रोंशमंडला निस्तु क्षेत्रतुल्याकृतानिच ॥ १४१ ॥
વાસ્તુની વિધિ એક પદથી આરંભીને તે હજાર પદ સુધી થાય છે, તેમજ તેમાં ક્ષેત્રફલના માપ પ્રમાણે તેમજ છેવટમાં છેવટ ૩૨ પદનું વાસ્તુ તો કરવું જ જોઈએ. કેટલાં મંડલો ઉત્તમ તથા મધ્યમ યા કનિષ્ટમાન છે તે આગળ કહી ગયા છીએ તે પ્રમાણે કરવું. ૧૪૧
एकाशितिपदोबास्तु चतुषष्टि पदो थवा । सर्ववास्तुविभागेपु पुजयेत् मंडलंद्वयम् ।। १४२ ॥
એકાશી પદનું તેમજ ૬૪ ચોસઠ પદનું અને છેવટમાં છેવટ ૩ર બત્રીશ પદનું વાસ્તુ થાય. આ પ્રમાણે ઉત્તમ મધ્યમ તથા કનિષ્ઠ વિધિ કહી બતાવી. તેમાં પણ છેવટમાં છેવટ શક્તિ ન હોય તે પણ ૩ર બત્રીશ પદથી તે વાસ્તુ કરવું જોઈએ, વાસ્તુમાં મંડલ બે બનાવવાં. ૧૪૨
"Aho Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૪
इशोमूनिपरजन्यो दक्षिणांकर्मसमाश्रितम् । जयस्कंधेमहेन्द्राधा पंचदक्षिण बाहुगा ।। १४३ ॥
ઈશ્વર માથા ઉપર બેઠા છે, પરજન્ય દેવતા દક્ષિણ તરફ બેઠા છે, જયદેવ ખંભા પર બેઠા છે, મહેન્દ્ર આદી પાંચ દેવતાઓ જમણી તરફ બેઠા છે. આ પ્રમાણે દેવતાઓ બેઠેલા છે. વાસ્તુ પૂજા વિનાજ કોઈ ઘર તેમજ મંદિરે તેમજ વાવ, તલા, પ્રાસાદો વગેરે કરે છે તે કરનારને તથા કરાવનારને બન્નેનો નાશ થાય છે અને તેની પ્રજા પણ ઘણી જ દુખી રહે છે. માટે વાસ્તુની પૂજા અવશ્ય કરવી આ શાસ્ત્રને મત છે. ૧૪૩
अथ वास्तुदेवनी पुजानी विधि लिख्यते - વાસ્તુદેવની મૂર્તિ સેનાની ગાદીયાણું ૧ સવાની કરવી. १ मुर्तीनातारंणादिद्धक्षततः पुजाः आचमनंप्राआः
अत्रायः तिथौ नौतमग्रह प्रवेशनिमितवास्तु ॥ १४४ ॥ पुजामहं करिष्ये આ પ્રમાણે બલીને વાસ્તુની પૂજા આરંભ કરવો.૧ २ अयमस्मस्नानत्रायुषमंत्रण भस्मस्नानस्मर्पयानि ॥१४५।।
આ પ્રમાણે મંત્ર બોલીને ભસ્મ સ્નાન અર્પણ કરવું.૧૪૫ ३ मृतीकाहस्ते पापं इतिमंत्रेण मृतीकास्नानं समर्पयामि
આ પ્રમાણે મંત્ર બોલીને માટીનું સ્નાન અર્પણ કરવું.૧૪૬
"Aho Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
સમ
४ आऔषधिमंत्रेण औषधिसमर्पयामि ॥ १४७ ॥
આ પ્રમાણે મત્ર એવીને ઔષધી અપ ણુ કરવી. ૧૪૭ ५ यग्रमग्ररंतिन औषधिनांतासां वृषभत्तिनां पवित्रं ।
काय शोधनम् इतिमंत्रेण पंचगव्यस्नानं समर्पयामि ॥ १४८ ॥
આ પ્રમાણે મંત્ર મેલીને પોંચગવ્ય સ્નાન અણુ કરવુ. ૧૪૮ ६ आमिध हिरण्यं गर्भ इति मंत्रेण पंचरत्नस्नानं समर्पयामि ॥ १४९ ॥
આ પ્રમાણે મંત્ર એાઢીને પંચરત્ન સ્નાન અણુ કરવું. ૧૪૯ ७ पंचामृतस्नानं पयः स्नानं दधिकामंत्रेण दधिस्नानं ॥ मधुवाता ॥ इति मधुस्नानं || आमाइतिशर्करास्नानं ॥ १५० ॥ મા પ્રમાણે મા મેલીને પંચામૃત સ્નાન કરાવવું. તેમાં પહેલું દુધનું સ્નાન પછી દહીંનું સ્નાન પછી મધનું સ્નાન પછી સાકરનું સ્નાન આ પ્રમાણે અનુક્રમે કરાવવાં ૧૫૦
સ્નાન
८ ॥ अथ प्राणप्रतिष्टा ॥
પછી પ્રાણપ્રતિષ્ઠા મત્ર પ્રમાણે કરાવવી.
अथ मंत्र आईक्रो यं रं लं वं शं षं सं होई क्षं सं ॥
ही हं सः मम प्राण।मम जिवइहस्थित मम सर्वेइन्द्रयाणि मनस्तक चक्षुः त्रात्रजिह्वाघ्राण वाकपाणि पायोपस्थानि सर्व इन्द्रियाणिमय्येवागत्थसुखं चिरं तिष्टंतु स्वाहा ॥
उँ क्षं सं हं सं: हूँ हुँ
"Aho Shrutgyanam"
Page #76
--------------------------------------------------------------------------
________________
રે
इति प्राण सहितं वास्तुस्थापयामि मध्ये ॥ १५१ ॥ આ પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠાના મંત્રા એટલીને વાસ્તુ ધ્રુવની મધ્યમાં પ્રતિષ્ઠા કરવી. ૧૫૧
९ चंदन पुष्प धूपदिव नैवेद्यं ॥ २५२ ॥
या प्रमाणे मोसीने यंहन, पुष्प, धूप, दीप नैवेद्य કરાવવુ. ૧૫૨
१७ अथ गौदानसंकल्प || गौदानम् ॥ अत्राद्यः ॥ ती ॥ नौतमग्रहप्रवेषनीमीत्तम्वास्तुपूजनं सर्वपरिपूर्णतामस्तु || संपूर्ण ॥ १५३ ॥
આ પ્રમાણે મેલીને વાસ્તુપૂજા સ ંપૂર્ણ કરાવવી. ૧૫૩ ११ अथदशविधस्नाननि विगत ||
હવે દસ પ્રકારનાં સ્નાન કયાં કહેવાય તે બતાવવામાં भावे छे.
पंचमृतीका समुद्रमृतीका गायनाशींगडानी मृतीका (એટલે ગાયના શીંગડે ચાટેલી માટી.) हाथीशालानिमृतीका गौशालानीमृतीका अश्वशालानि
मृतीका
આ પ્રમાણે પાંચ પ્રકારની માટી લેવી.
१२ गायनु छांण || गायनु दुध || गायनुमुत्र ॥ गायनुदही गायनु घी ॥
આ પ્રમાણે પાંચ ગવ્ય લેવાં.
१३ अथ पंचरत्न || सोनु रुपु त्रांबु परवालां मोती
" Aho Shrutgyanam"
Page #77
--------------------------------------------------------------------------
________________
પ૭
આ પ્રમાણે પાંચ રન લેવાં.
પાંચ રસ્તેથી તથા પુષ્પથી તથા ભયમથી વાસ્તુ દેવને નવરાવવા. ઈતિ વિધિ.
વિષ્ણુ ત્થા શિવ ત્થા જેન, આટલા દેવની માતષ્ઠા કરે ત્યારે અવશ્ય વાસ્તુપૂજા કરવી જોઈએ. ન કરે તો મહાન હાનિ થાય. માટે સર્વે દેવની પ્રતિષ્ઠામાં વાસ્તુપૂજા પ્રથમ કરવી. આ શાસ્ત્રોને મત છે.
હવે એકલા વાસ્તુદેવની પૂજાની સામગ્રી લખવામાં આવે છે. લીલા મશરૂને રેજે હાથ ર સવાબે, ચેખા સવા પવાલું એટલે ૧ શેર, શ્રીફળ ન–૧, એક થાળ તથા વાડકે તથા કલશિયે, એક જનેઈ, ૮૧ એકાશી સોપારી ૮૧ એકાશી ખેડ બદામ, ૮૧ એકાશી લવીંગ, ૮૧ એકાશી એલચી, ૮૧ એકાશી કમલ કાકડી, તથા ગુલાલ ૧ પિસાભાર, અબીલ પસાભાર, કંકુ ૧ પિસાભાર, ગુગળ પૈસા એકભાર, ટેપરૂ શેર - પાશેર, દ્રાક્ષ ૮૧ એકાશી, સાકર શેર વા, પાશેર ખાંડ, શેર હા પાશેર તજ, ૧ પૈસાભાર તમાલ પત્ર, કુલ અને સેનાની મૂર્તિ.
હવે મંદિરના ઈડાને સામાન કહેવામાં આવે છે. છે. ચાંદીને કદર નં-૧ એક, હાંસડી ચાંદીની નંગ ૧ એક, પાઘડી ઈડાની નં-૧, ચાંદીને એર બે નંગ ૧, ટાંકણું તથા હથોડી, લેડું ચાંદીનું ન–૧ એક, મરડા સીંગો નં ૧, મીંઢળ ન–૧, નાડાછડી શેર - પાશેર ઈતિ પૂજા સામાન.
અથ ધ્વજા દંડને પાઘડી નંગ-૧ તથા ખેસ નંગ-૧
"Aho Shrutgyanam
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૮ તેમજ આભૂષણેથી શણગાર તથા બીજી ભાયમાન વસ્તુ થી શણગાર.
प्रथमवास्तुपूजानियममंकर्तव्यंनसंशयः ॥ तत्रप्रथमंशुद्धाकर्तव्यास्थंडलिशुभा ॥१५४॥
પહેલાં વાસ્તુ વિધિની સ્થાપના કરવાને માટે સુંદર અને પવિત્ર એટલી બનાવવી. તેને ઘરની ઉત્તર ભાગના ઈશાન ખૂણામાં બનાવી તેની ઉપર ધેાળું વસ્ત્ર પાથરવું અને ધોળા વસ્ત્ર ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને પીળા વસ્ત્ર ઉપર લાલ વસ્ત્ર આચ્છાદન કરવું અને તે વસ્ત્રો બધાં બબે ગજ અમચરસ લેવાં.
તે વસ્ત્ર ઉપર સોનાની રેખા તેમજ મણિની રેખા તેમજ પ્રવાલની રેખા બનાવવી અને તે રેખાઓ ઉપર ચાખાની અથવા તે ઘઉંની રેખા પૂરવી. તેની ઉપર ધળું વસ્ત્ર આચ્છાદન કરવું તેની ઉપર આઠ પાંખડીવાળું કમળ કરવું. આવી રીતે જેટલા દેવેની સ્થાપના કરવાની હોય તેટલી એટલી કરવી. તેની ઉપર પણ વસ્ત્ર વગેરે આચ્છાદન કરવું. તેમાં જે એટલી ઉપર કમળ કરવામાં આવે તેની ઉપર બ્રહ્માની સ્થાપના કરવી એટલે ત્રાંબાને લેટે, તેને મેંટે લીલી અતલસ અથવા લાલ અતલસથી તે લેટાનું મુખ નાડાછડી વતી બાંધી લેવું અને તેની સ્થાપના કરવી. તેમજ તે કળશિયામાં પંચરત્નની પડીકી નાંખવી અને પછી મંડપની મધ્યભાગમાં જે એટલી બનાવી હોય ત્યાં બ્રહ્માની સ્થાપના કરવી. ૧૫૪
"Aho Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
ॐ मारिद्धिसिद्धिदधात शतमंत्रेण ॥ १५५ ॥
આ મંત્ર ભણીને તેની સ્થાપના કરવી. ત્યારપછી આચાર્યની સ્થાપના કરવી. ૧૫૫ ॐ क्लीं श्रीं धिनमः अनेनमंत्रेण ॥ १५६॥
આ મંત્ર કરીને અમાદેવની સ્થાપના કરવી. ૧૫૬ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५७ ॥
આ મંત્ર કરીને વિવસ્વાન દેવની સ્થાપના કરવી.૧પણ, ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५८ ॥ આ મંત્ર કરીને મિત્રદેવની સ્થાપના કરવી. ૧૫૮
अथ अष्टकोण देवतानां नामांनिलिख्यते ॥ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ।। १५९ ॥
હવે આ ખૂણાના દેવેનું સ્થાપન તથા મંત્ર લખવામાં આવે છે.
ઉપર લખેલા મંત્રથી વરુણદેવની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી. ૧૫૯
છે વર્જીન એનએ ૨૬૦ |
આ મંત્રથી સાવિત્રી અને સવીતાનું અગ્નિખૂણામાં સ્થાપન કરવું. ૧૬૦ ॐ क्लीं रुरुध्यनैमः अनेनमंमले ॥ १६१ ॥
આ મંત્રથી ઈદ્ર અને ઈદ્રયની નિત્રત્ય ખૂણામાં સ્થાપના કરવી. ૧૬૧
"Aho Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૦
ચૈનમઃ અનેનનઅે II ૬૨ II
આ મંત્રથી રુદ્રદેવની વાયવ્ય ખૂણામાં સ્થાપના કરવી. આ મંત્રાથી ચાર ખૂણામાં ચારે દેવની સ્થાપના કરવી. ૧૯૨ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण
पूर्वोष्टदेवतांचैवस्थापितमंत्रसंयुतम् आगच्छवरदेवइति अस्मिनस्थानेस्थिरोभव રમ્પરાયીવાસ્થાળ || ૬ |
ઉપલેા મંત્ર ભણીને પછી પૂર્વ ક્રિશાના ઇંદ્ર, ઇશ્વર, આદિ દેવાની મયંત્રયુક્ત સ્થાપના કરવી ને હું દેવે ! આ સ્થાને આવીને સ્થિર થાવ. આ પ્રમાણે ખોલીને દેવની સ્થાપના કરવી. ૧૬૩
ॐ श्रींनमः इशस्थानेय्व अस्मिनस्थाने स्थिरोभव ॥ १६४ ॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને પશ્ચિમ દિશામાં વરુણુદેવની સ્થાપના કરવી. એ સ્થાને સ્થિર છે પણ આ સ્થાનમાં આવીને સ્થિર થાવ. ૧૬૪
ॐ ह्रीं श्रीं नमः अनेनमंत्रेण
पर्यन्यस्थाय्य अस्मिन् स्थोनस्थीराभवः ॥ १६५ ॥ ઉપરના મંત્ર ખોલીને ઉત્તર દિશામાં કુબેરની સ્થાપના કરવી. આ સ્થાને આપની સ્થાપના કરી છે માટે અહીં આવીને સ્થિર થાવ. ૧૬૫
ॐ ह्रीं श्रीं नमः अनेनमंत्रेण
जयस्थाप्य अस्मिन् स्थाने आगच्छस्थीरोभव ॥१६६॥
"Aho Shrutgyanam"
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપરને મંત્ર બોલીને દક્ષિણ દિશામાં યમની સ્થાપના રેવને પ્રાર્થનાપૂર્વક કરવી. આ રથાને આવીને સ્થિર થાવ અને આપની સ્થાપના કરે. ૧૯૬ ॐ श्रीं नमः अनेन मंत्रण
इन्द्रस्थाप्यअस्मिन स्थानोस्थिरोभव ॥ १६७ ॥
ઉપરને મંત્ર બોલીને હે ઇદ્ર દેવ ! આ સ્થાન આપનું સ્થાપન કરેલ છે માટે આ સ્થાને આવીને સ્થિર થાવ એ પ્રમાણે એલવું. ૧૬૭ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
सूर्यस्थाप्य अस्मिन् स्थाने स्थिरोभव ॥ १६८॥
ઉપરને મંત્ર બોલીને સૂર્યદેવ ! આપને માટે સ્થાન તૈયાર છે માટે ત્યાં આપનું સ્થાપન કરીને સ્થિર થાવ, આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૬૮ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
सत्यस्थाप्य अस्मिन् स्थानेस्थीरोभव ॥ १६९ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને તે સત્ય દેવ ભગવાન ! આ સ્થાન આપને માટે તૈયાર કરેલ છે માટે તે સ્થાને આવીને આપ સ્થિર થાવ. ૧૬૯ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण અસ્થાઇ રિસાન થાનેરિથમવ ! ૨૭૦ ||
ઉપરનો મંત્ર બોલીને હે ભૂશદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે ત્યાં આપ પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૦
"Aho Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
नभंस्थाप्यअस्मिनस्थाने स्थिरोभन्न ॥ १७१ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે નભદેવ ! આપને માટે આ આસન તૈયાર કરેલ છે ત્યાં આય આવીને આપની સ્થાપના કરીને સ્થિર થાવ, આ પ્રમાણે પૂર્વ દિશામાં દેવેની સ્થાપકરવી અને પ્રેમ સંક૯પ વિધિ કરવી. ૧૭૧ ॐ क्लीं नमः अनेनमंत्रण
अग्निस्थाप्य अस्मिनस्थानेस्थिरोभव ॥ १७२ ॥
ત્યાર પછી ઉમર પ્રમાણે મંત્ર બોલીને હે અગ્નિદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે માટે આપ ત્યાં આવીને સ્થિર થાવ. આ પ્રમાણે બાલીને અગ્નિદેવની સ્થાપપના કરવી, ૧૭૨ ॐ क्लीं नमः अनेनमंत्रण
पूषास्थाप्य अस्मिन् स्थानेस्थीरोभत्र ॥ १७३ ॥
ઉપર પ્રમાણે મંત્ર એલીને હે પૂષાદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે ત્યાં આપની સ્થાપના કરી ને ત્યાં આપ સ્થિર થાવ. આ પ્રમાણે એલીને પૂષાદેવની સ્થાપના કરવી. ૧૭૩ .
ॐ क्लीं नमः अनेन मंत्रेण एवम् प्रहक्षतस्थाप्य अस्मिन् स्थानेस्थिरोभव ॥ १७४ ॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને તે ગ્રહક્ષતદેવ ! આ સ્થાન
"Aho Shrutgyanam"
Page #83
--------------------------------------------------------------------------
________________
આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને આપ પધારી આસન કરે અને સ્થિર થાવ. ૧૭૪
ॐ क्लीं नमः अनेनमंत्रण गंधर्वस्थाप्य अस्मिनस्थानेस्थिरोभवः ॥ १७५ ॥
ઉપર પ્રમાણે મંત્રને ભણીને હેમંધર્વદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ અહીં પધારીને આસન ઉપર બેસીને સ્થિર થાવ. આ પ્રમાણે વિનયથી બોલવું. ૧૭૫
ॐ क्लीं नमः अनेन मंत्रेण वितथस्थाप्यअस्मिन् स्थानेस्थिरोभव ॥ १७६ ॥
ઉપર પ્રમાણે મંત્ર ભણીને હું વિતથ દેવ ! આ આસન આપને માટે તિસ્ત્રાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૬
ॐ क्लों नमः अनेन मंत्रण भृगस्थाप्य अस्मिन् स्थानेस्थीरोभव ॥ १७७ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે ભંગદેવ! આપને માટે આ સ્થાન તૈયાર કરવામાં આવેલ છે માટે આપ ત્યાં પધારી આપની સ્થાપના કરી સ્થિર થાવ. ૧૭૭
ॐ क्लीं नमः अनेन मंत्रेण मृगस्थाप्य अस्मिन् स्थातेस्थिरोभव ॥ १७८॥ ઉપર પ્રમાણે બોલીને હે મૃગદેવ ! આ આસન આપને
"Aho Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
માટે તૈયાર કરવામાં આવેલ છે માટે ત્યાં આપ પધારો અને આપને આસને બેસીને સ્થિર થાવ આ પ્રમાણે બાલીને ઉપર કહા તે દેવોની દક્ષિણ દિશામાં દક્ષિણ દિશાના દેવની સ્થાપના કરવી. ૧૭૮
ॐ क्लीं नमः अनेच मंत्रण एवंपित्रस्थाप्य आगच्छएस्मिनस्थानेस्थिरोभव ॥१७९॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે પિતૃદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે માટે આપ આ સ્થાને પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૯
ॐ क्लीं नमः अनेनमंत्रण एवंगणस्थाय्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभवः ॥१८०॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે ગણદેવતા! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારીને ત્યાં આપની સ્થાપના કરો અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૮૦
ॐ क्लों नमः अनेन मंत्रण एवंदौवारिकस्थाय्यआगच्छअस्निनस्थानेस्थिरोभवः ॥१८१॥
ઉપર પ્રમાણે મંત્ર ભણીને હે દેવાધિદેવતા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે ત્યાં આપ પધારીને આસન ઉપર બીરાજે અને આસન ઉપર સ્થિર થાવ આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૮૧
"Aho Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
ॐ क्लों श्री नमः अनेन मंत्रण एवंसुग्रीव स्थाप्यआगच्छ अस्मिन् स्थानेस्थिरोभव ॥१८२॥ - ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે સુચિવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આ આસને આપ આવીને બીરાજે અને સ્થિર થાવ. આ પ્રમાણે વિનયથી બલવું ૧૮૨.
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण एवं पुष्पदंतस्थाप्य आगच्छ अस्मिन् स्थानेस्थिरोभव
૨૮૨ | આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે પુષ્પદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને આવીને બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૩.
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण । एवं वरुणस्यस्थाप्य आगच्छअस्मिन् स्थिरोभव ॥ १८४॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે વરૂણદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આસને પધારે અને બેસીને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી પ્રાર્થના કરવી. ૧૮૪.
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रेण असुरस्थस्थाप्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभव॥१८॥ આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને તે અસુર દેવ !
"Aho Shrutgyanam
Page #86
--------------------------------------------------------------------------
________________
આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ ત્યાં પધારો અને આસન ઉપર બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૫
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रण एवंशेषस्यस्थाप्यआगच्छअस्मिन्स्थानेस्थिरोभव ॥१८६॥
આ પ્રમાણે ઉપલો મંત્ર બોલીને હે શેષનારાયણ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આસને પધારી બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે આઠ દેવેની પશ્ચિમ દિશામાં સ્થાપના કરવી. ૧૮.
ॐ क्लीं श्री नमः अनेनमंत्रण एवं पापस्य स्थाप्यागच्छ अस्मिन् स्थानेस्थिरोभव
છે ૨૮૭ || આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે પાપસ્યા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને રિથર થાઓ. આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૮૭.
ॐ क्लीं श्रीं नगः अनेन मंत्रेण एवंरोगस्यस्थाप्यआगच्छअस्मिन स्थानेस्थिरोभव ॥१८८॥
આ પ્રમાણે ઉપલે મંત્ર બેલીને હે રાગદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને આવીને બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૮.
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रेण एवंनागस्यस्थाप्य आगच्छ अस्मिन्स्थानेरोभव ॥१८९॥
"Aho Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે નાગદેવતા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને સ્થિર થાઓ.૧૮૯
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवंगिरेःस्थाप्यागच्छ अस्मिन् स्थानेस्थिरोभव॥१९०॥
આ પ્રમાણે ઉપલો મંત્ર બેલી હે પર્વત ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ પધારો, આ આસન ઉપર બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી બેલીને પછી સ્થાપના કરવી. ૧૯૦
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं भलवाटस्यस्थाप्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभव
I ?? !! આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે ભવાટ આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ પધારે અને આ આસને બીરાજે અને સ્થિર થાઓ. ૧૯૧
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं सोमस्य स्थाय्यआगच्छ अस्मिन् स्थानेस्थिरोभव
૧૨ા આ પ્રમાણે ઉપલે મંત્ર બેલીને હે સેમ! આ આસન આપને માટે તિયાર કરવામાં આવેલ છે માટે આપ પધારી બીરાજે અને સ્થિર થાઓ. ૧૯૨
"Aho Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૮ ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं दितिस्थाप्यागच्छअस्मिन् स्थानेस्थिरोभव ॥१९३॥
આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે દીતિદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી બેલીને ત્યાર પછી સ્થાપના કરવી. ૧૯૩
દરેક દેવનું પૂજન તથા નૈવેદ ધરાવી બે હાથ જોડી સંકલપ કરી પછી રજા આપવી.
પ્રકરણ ૮
લિગ કેવાં સ્થાપવાં. मानंन्युनाधिकं वापि स्वयंभू वाणरत्नजे घटितेषु विधातव्यं चर्मलिंगेषु शास्त्रतः ॥ १९४ ॥
મહાદેવનાં લિંગ રત્નનાં બનાવેલાં સ્વયં-સ્વાભાવીક બનેલાં લિંગ અને પોતાની મેળે પૃથ્વીમાંથી નીકળેલાં મહાદેવનાં બાણાને માટે કોઈ પ્રકારનું માપ નથી. તે નાનું હોય યા મોટું હોય તો ચાલે પરંતુ બીજાં ઘડીને બનાવેલાં લિંગ તો શાસ્ત્રના નિયમ પ્રમાણે માપથી બનાવવામાં આવે તો જ તે લિંગે પૂજવાને એગ્ય થાય છે અને જે માપથી વિરુદ્ધ હોય તો તેની પૂજા થઈ શકતી નથી. ૧૯૪
बउले यामलेक्तचत्यंच समसिधीगुरु सशिलां पादहिनंच यत्तथा वास्तु विष्नयति ॥ १९५ ॥
જે લિંગ ચપટું હોય, ઘણુંજ પાતળું હોય તથા નીચેથી પાતળુ અને ઉપર ઘણું જાડું હોય તેમજ જળાધારીના માપથી ઓછું વધતું હોય તો લિગે લેવા
"Aho Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
જનારે લાવવાં નહીં. આવાં લિંગની સ્થાપના કરવાથી કરનારને તથા કરાવનારને વિનાશ થાય છે. ૧૯૫.
પ્રતિષ્ઠા થયેલ દેવની જગાએ બીજા નહિ
બેસાડવા વિષે. अन्य वास्तुचिते द्रव्यमन्य वास्तु प्रासादेन भवेत् पूजा हेतुन निवेशित व्यसेव्यति ॥ १९६ ॥
બીજા દેને માટે દરેક પ્રકારની સામગ્રી તૈયાર કરાવીએ તે તથા બીજા દેવની પ્રતિષ્ઠા માટે મંદિર કરાવીને તે સામગ્રીથી બીજાજ દેવની પ્રતિષ્ઠા કરીએ તો તે શાસ્ત્રથી વિરુદ્ધ થયું અને તેથી કરનાર તથા કરાવનાર બનેને કાંઈ ફળ મળી શકતું નથી. જેમ બીજાનું ઘર હિોય અને માલિક બીજે થાય તે પ્રમાણે તે નકામું છે. ૧૯
ચલાયમાન ન કરવા વિષે स्वस्थाने स्थापितं पंचविप्रवास्तु शिवालयम् अचाल्यसर्वदेवेषु चालितेराष्ट्रविभ्रमम् ॥ १९७॥
જે જે દેવતાઓને પચે મળીને બેસાડવામાં આવ્યા હોય તેમજ બ્રાહ્મણના દેવતાનું દેરું તથા વિષ્ણુનું દેરું તથા શંકરનું મંદિર આ બધાને ચલાયમાન ન કરવાં. જે રાજા પિતાની સત્તાથી ચલાયમાન કરે તો તે દેશ બીજાને તાબે થાય અથવા તો તે દેશ ઉજજડ થાય. ૧૯૭
"Aho Shrutgyanam'
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૦
જીર્ણોદ્ધાર वापिकुपतडागानि प्रासादन्नुवनानिच । जीर्णान्युद्धरतेयस्तु पुण्यमष्टा गुणं भवेत् ।। १९८ ॥
વાવ જીર્ણ થઈ પડી ગઈ હોય, કુ ને થઈને પડી ગયે હાય, તલાવ ઘણું જુનું થવાથી પૂરાઈ ગયું હોય, મંદિરે જીર્ણ થઈ ગયાં હોય, ઘરે જીણું થઈ ગયાં હોય, તે ફરીથી જીર્ણોદ્ધાર કરાવનારને નવું કરાવનાર કરતાં આઠ ગણું ફળ મળે છે આવો શાસ્ત્રોનો મત છે. ૧૯૮.
तद्भयंतत् प्रमाणंस्यात् पूर्वमूत्रं न चालयेत् ॥ हीनेतु जायतेहानि निरधिके स्वजनक्षयत् ॥ १९९॥
ગમે તેનો જીર્ણોદ્ધાર કરાવવા હોય તે તે ધ્યાનમાં ખાસ રાખવાનું કે જે માપથી બનાવવામાં આવેલ વાવ, કુ, ઘર, મંદિર, તળાવ વગેરે હોય તે માપથી જીર્ણોદ્ધાર કરાવવો. જે તેથી નીચા માપથી બનાવવામાં આવે તો હાનિ થાય અને જે તેથી ઉંચું કરાવે તો કરાવનારને અને પિતાના કુટુંબને નાશ થાય. માટે જીર્ણોદ્ધાર કરાવવાનું જેટલું લાંબુ હોય, જેટલું ઉંચુ હોય, જેટલું પહોળું હોય તે પ્રમાણેજ કરાવવું, ઓછું વધતું ન કરાવવું. ૧૯
वास्तुद्रव्याधिकंकुर्यात् मृत्काष्टौ शैलजंहिवा शैलजेधातुजेचैव धातुजेरत्नजतथा ॥ २०० ॥
જે હોય તેથી અધિક કરવું તેનું વર્ણન કરવામાં આવે છે. જે પ્રમાણે હોય તેથી અધિક કરવામાં આવે તે
"Aho Shrutgyanam"
Page #91
--------------------------------------------------------------------------
________________
લાભકર્તા છે. માટીનું હોય તો લાકડાનું કરાવવું, લાકડાનું હોય તો ઈટોનું કરાવવું, ઈટાનું હોય તે પત્થરનું કરાવવું, પાષાણુનું હોય તો ધાતુનું બનાવવું અને જે ધાતુનું હોય તે રત્નનું કરાવવું તે ઘણું જ સારું છે ૨૦૦
पूर्वोत्तरशिरोमूढ मूढं पश्चिम दक्षिणे तन्नमूढममूठं वा यन्नतिर्थ समाहितम् ॥ २०१ ।।
પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં અને દક્ષિણ દિશામાં, ગમે તે દિશામાં હોય, તીર્થ વાંકુંચૂકું હાય પણ જે પ્રમાણે જે દિશામાં હોય તે પ્રમાણે અને તે દિશામાં જ રાખવું, તેમાંથી કાંઈ ફેરવવું નહી. ૨૦૧
सिद्धायतन तीर्थेषु नदीनांसंगमेषु च ॥ स्वयंभू बाणलिंगेषु तत्रदोषो न विद्यते ॥ २०२ ॥
સિદ્ધ પુરૂષેના ઠેકાણે, તિર્થોમાં નદીના કિનારા ઉપર તથા નદીઓના સંગમમાં, આવી આવી જગાએ જયાં દેવાલય હોય ત્યાં તે જગાએ વાંકાચૂંકાને દેષ લાગતે નથી. પૃથ્વીમાંથી લિંગ નીકળ્યું હોય, તેમજ કેઈ મહાદેવના બાણને બેસાડી ગયેલ હોય, આવી જગાએ દેવાલય બનાવવામાં આવે અને તે વાંકાચૂકાં હોય તો તેમાં દોષ લાગતા નથી. ૨૦૨
अव्ययमन्मयचाल्यं त्रिहस्तांतनुशैलजं दारुजंपुरुषार्थे हि अतोड़े न चालयेत् ॥ २०३ ॥
"Aho Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૨
જે ખંડિત ન થયુ... હાય તે માટીનું અને નાનું આઠ આંગળના માપનું પત્થરનું તથા લાકડાનુંજેલિંગ હાય અને ઘણીજ અડચણ પડે તેવી જગાઓમાં હાય તા અને ખાસ ઘણીજ જરૂર હાય તા ઉપર પ્રમાણે લિંગને ચલાયમાન કરવાં. આથી બીજી રીતના લિંગાને ચલાયમાન ન કરવાં. ૨૦૩
विशमस्थाने आश्रित्य मानवस्थापितं परै || तत्रस्थाने स्थितादेवा मानपूज्याफलप्रदा ॥२०४॥
વીસમ ઠેકાણે બેસાડેલા એટલે જંગલમાં જ્યાં કાઇથી મહામહેનતથી જઈ શકાય તેવી જગામાં અને શાસ્ત્રની વિધિના માનથી ખડિત થયેલ હાય પરંતુ આવી રીતે જગલમાં રહેલા દેવેાની પૂજા કરવાથી દોષા લાગતા નથી પણ પૂજા કરનારને સારૂં ફળ મળે છે માટે તે દેવતાઓનું ઉત્થાપન કરવું નહી. ૨૦૪
यथास्थापितं वास्तु तत्तथैवकारयेत् ॥ अव्यंगंचालितेवास्तु दारुणं कुरुते भयम् ॥ २०५ ॥
માપથી અને વિધિ પ્રમાણે કરેલા ઘરા તથા મંદિ વગેરેના કેઇ એક ભાગ ખંડિત થયેા હાય તે તેને ચલા યમાન કરવા નહી અને જો તે ચલાયમાન કરવામાં આવે તા માટે ભય ઉત્પન્ન થાય છે. જે તેને ચલાયમાન કરવું હાય તા તેની વિધિ કહેવામાં આવશે. ૨૦૧
अथते चालवेप्राज्ञौ जीर्ण व्यंगंचदूषितम् ॥ आचार्यशिल्पिभिमात्रै शास्त्रद्रष्टवासमुद्धरेत् ॥ २०६ ॥
"Aho Shrutgyanam"
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૩ ડાહા પુરુષોએ જે તે ચલાયમાન કરવું હોય તેને પાડવું હોય તો શાસ્ત્રમાં બ્રાહ્મણે પાસે જોવરાવવું તેમજ સલાટ-શીલ્પિને પુછીને શાસ્ત્રમાં કહ્યું હોય તેમ કરીને પાડવું તેની વિધિ કહેવામાં આવે છે તે સાંભળે. ૨૦૬.
स्वर्णजंरुध्यवापि कुर्यानागमथोषम् ।। तस्यश्रृंगेनयेतेन पतितयातेयशुद्धि ॥ २०७ ॥
હવે તે જીર્ણ થએલાને જે પાડવું હોય તે કેવી રીતે પાડવું. સેનાને હાથી બનાવો તથા રૂપાને પોઠીયો બનાવવો. આ બન્નેને બનાવીને પછી હાથીના દાંતથી તથા પિઠીયાના શીંગડાથી તે પડાવવું પરંતુ એમને એમ ન પડાવવું. ૨૦૭
ભેજs સંદર્જનારૈવ શિંઝુવતિતથા छिद्रंसंधिश्चरागाश्च महादोषाइतिस्मृता ॥ २०८ ॥
જેમાં કોળીઆ જાળાં કરે, તથા ભમરી જેમાં ગારાનાં ધરે બનાવે, તથા રાફડા જેવા ઉંદરે ધરે બનાવે, વળી જેમાં મોટાં મોટાં બાકાં પડેલાં હાય, મંદિરે તથા દેવાલમાં માટી મેટી તડે પડી ગઈ હોય તેમજ ઘરની ગારમાં પણ આવી દશા થયેલી હોય તો તે મહાન દોષકર્તા છે. આથી અનેક જાતના ઉપદ્રવ થાય છે. ૨૦૮.
भिन्नदोषकरोयस्मात् प्रासादेमठमंदीरम् ॥ मुखार्जालकैद्वोरे रस्मैवातैप्रभेदीतम् ॥ २०९ ।।
"Aho Shrutgyanam"
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
ઘરમાં, મઠામાં, મદિરા કે ઉપાશ્રયમાં, જાળાં જામી જાય, ભીંતામાં તથા પડી જાય, આથી ભીંતા ફાટી જાય, અંદર પાણી ઉત્તરે, આ પ્રમાણે જો દેખાય તે તે ખરાબ દેખાય અને વિષ્યમાં તે પડી પણ જાય માટે આ પ્રમાણે થવા દેવુ નહીં. ૨૦૯.
ब्रह्मविष्णुशिवार्काणां भिन्नदोष करंनही || जिनगौरीगणेशानां ग्रहं भिन्नंविवर्जयेत् ।। २१० ॥
બ્રહ્માના દેવાલયમાં, ત્રિના દેવાલયમાં, શંકરના દેવાલચમાં, સૂર્યના દેવાલયમાં, આ દેવાના દેવાલયેમાં જે કદાચ સાધારણ ખંડિત થાય, તડ વગેરે થાય તે તેમાં દોષ લાગત નથી. જોકે એ થવા દેવું નજ જોઇએ પરંતુ જૈનના દેરાસરમાં, પાર્વતી માતાના મંદિરમાં, ગણપતિ દેવના મંદિરમાં તે જરાપણ ખંડિત થવા દેવું ન જ જોઈએ, તેમ ન જ થવા દેવાં જોઈએ અને દાચ જો થાય તે તે મહાન અન કરે છે તે ખાસ ધ્યાનમાં રાખવુ.
છ
૨૧૦.
व्यक्त त्यक्तं गृहंकुयत् अभिन्नाभिन्नं मूर्तिकम् यथास्वामि शरीरंच प्रासादं चैवताद्रुषम् ॥ २११ ॥
આ સારૂં છે, આ નરસુ છે વગેરે જ્યારે તેમાં ભેદ જણાય ત્યારે જોવું. જે જે દેવતાઓને ભેજ લાગે નહી તેની ફીકર ચીંતા કરવી નહી અને જેમાં ભેજ લાગે તે તુરત કાઢી નાખવું. તે કેવી રીતે ? જેમ શરીરને આપણે
"Aho Shrutgyanam"
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૫
સાચવીએ તેવી રીતે દેવાલયોને સાચવવાં. ઈતી ભીન્ન દોષ. ૨૧૧
भिन्नं चतुविज्ञे मश्रघामिश्रकंमतम् ॥ मिश्रकंपूजितं तत्र भिन्नवैदोषकारकम् ।। २१२ ॥
માપના ભેદ ચાર પ્રકારના છે. શ્રધમિશ્રક, મીશ્રકયુક્ત મધ્યમાન અને શ્રેષ્ઠ માન, આ પ્રમાણે ચાર જાતના માન છે એટલે ચાર જાતના માપ છે. ૨૧૨ छंदभेदोनकर्तव्यो जातिभेदाथवापुनः उत्ययंते महामर्म ॥ जातिभेदे कृतेसति ॥ २१३ ।।
છંદભેદ તથા જાતિભેદ છંદભેદ ન કરો તેમજ જાતિભેદ પણ ન કરે. છંદભેદ કરવાથી તેમજ જાતિભેદ કરવાથી મહાન મર્મમાં દુખ થાય છે. આ પ્રમાણે કરવાથી જુદા જુદા ભેદ પડી જાય છે માટે છંદભેદ તેમજ જાતિભેદે કરવા નહી આવો શાસ્ત્રને મત છે. ૨૧૩
બારણુ તથા પરનાલ ન કરે તે द्वार हीने हीनंचक्षु नालि हिने धनक्षयम् ।। अपस्थापितैस्यितै महारोग विनिर्दिशेत् ॥ २१४ ॥
જે ઘરનાં બારણું નીચાં રાખશે તે ઘર હિનચક્ષુ થશે માટે ઘરના બારણાં માપથી કરવાં અને જે પરનાલ
"Aho Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
હિન એટલે ઉંચાનીચી કરશે તો ધનનો ક્ષય થશે. જે
સ્થાનમાં બારણા તથા પરનાલ કરવાના હેય ને જગાએ ન કરે અને બીજી જગાએ કરે તે કરાવનારને મહારોગ થાય આવો શાસને ખાસ મત છે. ૨૧૪
સ્થભ તથા પીઠ ન કરે તે स्थंभ व्यासोदयेहीने कर्तारं च विनष्यति प्रसादे पीडहीनेतु नष्यन्तिगजवाजिना ॥ २१५ ॥
જે થાંભલે જાડાઈમાં પાતળો અથવા ઓછો કરવામાં આવે તો તે કરાવનારને નાશ કરે છે માટે શાસ્ત્રના માપ પ્રમાણેજ થાંભલા કરવા તે શ્રેષ્ઠ છે. પ્રાસાદને પીઠ વીના ન કરવા. જે પ્રાસાદ પીઠ વિના કરવામાં આવે છે તો કર્તાને નાશ કરે છે તેમજ વાહનનો તથા ઘેડા વગેરેને નાશ કરે છે. ૨૧૫. રેખા, પઢા વગેરેના ખૂણુ હીસાબ સર ન
કરે તે रथोपरथहीनेतु प्रपिड। विनिर्दिशेत् ॥ कर्णहीनेतुमासादे फलक्यापिन विद्यते ॥ २१६ ॥
રથ તથા ઉપરથ વગેરે તથા ખૂણા વગેરે તથા તેના ભાગ વગેરેને માપથી કરવા. જે માપ વીના કરવામાં આવે તે ક્તને નાશ કરે છે અને અનેક જાતની પીડા ઉત્પન્ન કરે છે માટે માપસરજ કરવું. રેખાના ભાગ પણ માપથી કરવા, જે
"Aho Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૭
માપ વિના કરે છે તે કાંઈ ફળ આપતા નથી આ શાસ્ત્રને મત છે. ૨૧૬
જઘા હિસાબસર ન કરે તે जंघाहीने हरेतबंधुं कर्तकारापरापरादिकान् शिखहीनंतुभागेतु पुत्रपौत्रं न विद्यते ॥ २१७ ॥
જેઘાના ભાગ માપથી હિન કરે તો ભાઈનો નાશ કરે તેમજ કરનારને તથા કરાવનારને બનેનો નાશ કરે. શિખરથી હિન કરશે તે પુત્ર તથા પુત્રના પુત્રોને નાશ કરશે માટે શાસ્ત્રના પ્રમાણથી જ માપ કરીને કરવું આવે શાસ્ત્રને મત છે. ૨૧૭.
अति दीर्घे कुलेछेदे कुष्ट व्याधि विनिर्दिशेत् ॥ तस्मात् शास्त्रोक्तमानेन सुखदं सर्व कामदम् ।। २१८ ॥
માટે અતિ મેટું કરવું નહિ તેમજ અતિ નાનું માપ પણ કરવું નહિ. શાસ્ત્રના પ્રમાણસિદ્ધ માપથી દરેક કાય કરવું. શાસ્ત્રના માપ પ્રમાણે કાર્ય કરવાથી સર્વ વાતે સુખ આપનાર થાય છે. ૨૧૮ દેરાશર તથા મકાનની જમીન ઉંચી નીચી વિષે
जग त्यां न लोपयेत् शाला शालायांचैव मंडपम् मंडपेन च प्रासादौ ग्रस्थौविदोषकारकम् ॥ २१९॥
જગતી ઉપરથી મંડપનું મથાળુ તેમજ અંદરના ભાગ ભેંયતળિયું કેવું કરવું વગેરે કહે છે. જે ઓસરીની જમીન ઓરડા કરતાં નીચી હોય તો સારૂ અગર ઓરડાની ભેય
"Aho Shrutgyanam"
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૮
અરાખર એક સરખી થાય તેમજ મડપની જમીનના ભાગ
તથા મથાળાના ગભારા ભાગ બરાબર કરવું. તેમજ મંડપની જમીન નીચાણુ ભાગની હાય તા સારૂં. મડપની જમીન આગલી નીચી સારી પણ આગલી ઉંચી હાય તે ખરાબ દોષને આપનારી થાય છે. ૨૧૯ ઇતી દાષા: મઢારા તથા જતિ प्रासादस्य विस्तारो जगतीवामदक्षिणे ॥
छाया भेदान कर्तव्यां तथा लिंग स्थपीठीका ॥ २२० ॥
જે પ્રમાણે પ્રાસાદના મંડારા ઉંચા હાય એટલા જ વિસ્તારવાળા કરવા. જગતીના તળિયામાં તથા દક્ષિણ રેખાના ખૂણેથી કરવું. મંડારા માપથી એછે! કરવે નહિ અને જગતીનું ખાસ ધ્યાન આપવું. જેવી રીતે શિવાલયમાં શંકરને પધરાવવાની જલાધારી છે તેવીજ રીતે પ્રાસાદ વગેરેમાં જગતી છે. ૨૨૦
જગતી તથા રાજાના ઘરાનાં માપ
जगत्यास्त्रि चतुपंच गुणबेद पुरंत्रिधा || एकद्विवेद सहस्त्र हस्तैस्यात् राजमंदीरम् ॥ २२१ ॥
જગતી જે પથાર તેમાં ત્રણ (૩) ચાર (૪) પાંચ (૫) ગણા રેખાના ખૂણા ફરકાવવા. જેમાં માપ ન બતાવ્યું હોય તેમાં આટલા ગુણવાળી જગતી કરવી. આ પ્રમાણે ત્રણ જગતીના માપ છે નગરના માપના ત્રણ ભે અતાવે છે એક હજાર ૧૦૦૦) એહજાર ૨૦૦૯) અને ત્રણ હજાર
"Aho Shrutgyanam"
Page #99
--------------------------------------------------------------------------
________________
૩૦૦૦) આટલા હજારના ગજના માપથી રાજાનાં ઘરે કરવાં. ૨૨૧
ગઢ કેવડે કર कलाष्टवेद सहस्त्रै हस्तै राजापुरंसमम् ॥ दीघेतुल्यं सपादीष्ट सा(शेनाधिकंशुभम् ॥ २२३ ॥
હવે શહેર ફરતા ગઢ કેવડો કરવો તેનું માપ બતાવે છે. (૧૬૦૦૦) સોળ હજાર (૮૦૦૦) આઠ હજાર (૪૦૦૦) ચાર હજાર, આટલા ગજનો સુતે શહેરને ગઢ બનાવ. ચારે બાજુથી સરખે કર. લાંબે, પહાળે, ચરસ વગેરે માપથી બનાવ. પહેાળાથી સવા બનાવ અથવા દાઢા પહોળાથી અધિક બનાવ. ૨૨૩
શહેરની બજારેના માપ द्वादशत्रिपुराण सौ देवस्थानानिचत्वरे ॥ षडविंशतः पट्टिद्ध यावद्वि उत्तरंशतम् ॥ २२४ ॥
દેવમંદિરની પાસે પુરની બજારો કેવી કરવી તેનું માપ બતાવવામાં આવે છે. બાર ગજની તથા અઢાર ગજની પહેલી કરવી. આ પ્રમાણે બે પ્રકારના ભેદ બતાવ્યા છે, તેમજ ગજ છત્રિશ તથા ગજ ૪૨ બેંતાળીશ ત્થા ગજ ૪૮ અડતાળીશ અને રાજમાર્ગ તથા રાજમહેલ પાસે બજાર છત્રીશ. ગજ તથા બેંતાળીશ ગજ તથા અડતાળીશ ગજની બજારની પહોળાઈ કરવી. આ પ્રમાણે તેના ત્રણ માપ છે. ૨૨૪.
"Aho Shrutgyanam
Page #100
--------------------------------------------------------------------------
________________
૦
શહેરના પ્રાસાદો
पुरंप्रासाद हदैस्या इयंशौथै जलगवाक्ष के || कीर्ती स्थंभै जलारामै मैठमाल्यैश्व शोभितम् ॥ २२५ ॥
તથા
તુવે મેટા શહેરામાં પ્રાસાદ કેવા કરવા તેનું માપ અતાવવામાં આવે છે. ૧૦૨ ગજના પ્રાસાદ શહેરામાં કરવા રાજદરબાર પાસે પણ કરવા. ઉંચું જાળીયું મુકવુ. જાળીયાની પાસે જો ગેાખલા મુકવા હાય તા દાઢે મુકવા. રાન દેવા માટે કીર્તિસ્થંભ કરવા. જળાગાર મનાવવા રાજમહેલ પાસે બગીચા બનાવવા અને રાજગઢ જાળીયાં શાલે તેવાં મુકવાં ૨૨૫ હતી દેવપુર રાજપુરાણી,
સાધુના સહ
प्रासादस्योत्तरयाम्ये तथा नौपश्चिमेपिच ॥ यतिनामाश्रयमं कुर्यात् महंद्वित्रि च भूमिकाम् ॥ २२६ ॥
મંદિરની ડાખી બાજીમાં તથા જમણી તરફ અથવા મંદિરની આગળના ભાગમાં અથવા પશ્ચિમ ભાગમાં સાધુસન્યાસીઓને રહેવાને માટે મઠ મનાવવે, તે સુંદર આકૃતીનેા અનાવવે! અને એ અથવા ત્રણ માળને મનાવવા આવેા શાસ્ત્રના મત અને પ્રમાણ છે. ૨૨૬
द्विशालंमध्य पदारु पट्टशालाग्रशोभितम् ॥ मत्तवारणमग्रेब तद्बहुसा भूमिका ॥ २२७ ॥
તે મઢમાં એ શાલાવાળા આચ્છાર કરવા અને તે આસ્કારની મધ્ય ભાગમાં પાટલા નાખવા. આ પ્રમાણે મઠનાં
"Aho Shrutgyanam"
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૧
ગરા મનાવવાં અને આસરીના આગલા ભાગને શાલતા મનાવવા તેમજ એસરીની આગળ કઠેરા બનાવવા એ પણ સુંદર આકારના અનાવવા ૨૨૭.
कोष्टागौरंच वायव्ये वन्हिकोणे च महानसम् || पुष्पगेहं तथैशाने नैरुत्येपात्रमायुधम् ॥ २२८ ॥
અનાજ વગેરેના ખૂણામાં રાંધવા
તે મઠના વાયવ્ય ખૂણામાં સુંદર કાઠારા અનાવવા તેમજ તે મઠના અગ્નિ માટે સુંદર રસાડું અનાવવું અને તે મહેના ઈશાન ખૂણામાં પૈસા મુકવા તેમજ પુસ્તક મુકવા માટે સુંદર મજબુત ઘર કરાવવાં આ શાસ્રને મત અને પ્રમાણ છે ૨૨૮
सन्नगौरंच पुरतो वारुण्यां च जलाशयम् ॥ मठसोपुरतः कुर्यात् विद्याव्याख्यानमंडपम् || २२५ ।।
તે મઠના મંદિરની આજુ ઉપર સુંદર જળાશય અનાવવું અને તે મઠના આગલા ભાગમાં વિદ્યાશાળા બનાવવી અને મધ્યચાકના ભાગમાં ભવ્ય અનેદરેક પ્રકારની સગવડવાળે સ્ત્રી ત્યા પુરુષા અલગ બેસી શકે તેવા સુંદર વ્યાખ્યાન મડપ બનાવવા આ પ્રમાણે મઠ બનાવવા. ધૃતી મઠ વિધિ ૨૨૯.
દેવાની પ્રતિષ્ઠા કયારે કરવી
पूर्वोक्तासप्तपुज्याह प्रतिष्ट । सर्वसिधिदा || खा सौम्यायनेकुर्यात् देवार्ना स्थापनादिकम् ॥ २३० ॥
"Aho Shrutgyanam"
Page #102
--------------------------------------------------------------------------
________________
હવે પછી દેવની પ્રતિષ્ઠા તથા દેવની સ્થાપના કયારે કયારે કરવી તેની શાસ્ત્ર પ્રમાણે વિધિ કહેવામાં આવે છે.
જ્યારે સૂર્ય ઉત્તરાયણના થાય ત્યારે પ્રતિષ્ઠા કરવી. શાસ્ત્રમાં ઉત્તરાયણના સૂર્ય છ માસ થાય છે અને દક્ષિણાયનના સૂર્ય છ માસ થાય છે માટેજ ઉત્તરાયણના સૂર્યમાં દેવાની પ્રતિષ્ઠા થઈ શકે છે અને તેજ પ્રતિષ્ઠા સર્વ સિદ્ધિ ને આપનારી થાય છે અને દેવોની સ્થાપના પણ ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે જ કરવી તે તે સિદ્ધિને આપનાર થઈ શકે છે ૨૩૦.
प्रतिष्टाचोत्तरामूलं आग्नेयां च पुनर्वसु ॥ पुष्पेहसेमृगेस्वातौ रोहिण्याश्कतिमैत्रमे ॥ २३१ ॥
હવે કયા ક્યા નક્ષત્રમાં દેવની પ્રતિષ્ઠા કરવી તેની વિધિ કહેવામાં આવે છે. ઉત્તરા મૂલ તથા કૃતીકા તથા પૂનર્વસુ તથા શ્રવણ તથા અનુરાધા ઉપર ગણાવેલા નક્ષત્રોમાં દેવેની પ્રતિષ્ઠા કરવી તો તે શુભ છે અને સુખને આપનાર થાય છે ૨૩૧
तिथिरिक्ता कुजद्विद्भुक्रुविधंयतं तथा ॥ दग्धांतिथि च गजातं चरभोय ग्रहंत्यजेत ॥२३२ ॥
હવે મંગળવારી તિથિ હોય તો તે દિવસે પ્રતિષ્ઠા કરવી નહિ તથા નક્ષત્રને વેધ તજો તથા ખરાબ ચુંગ તજવા તથા દગ્ધા તિથિ તજવી રીતા તિથિ તજવી તથા ગલાંત ગ તજ આ પ્રમાણે યોગ તજવા ૨૩ર.
"Aho Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
૩
शुभदीने च सुचि लग्नेसौम्ययुतेक्षीते तथा ॥ अभिषेक प्रतिष्टा च प्रवेशादिक मिष्यते ॥ २३३ ॥
સારૂં દીનમાન જેવું, સારૂં મુહૂર્ત જેવું, સારૂં લગ્ન જોવું સારા માસ જોવે, સારા ગ્રહ જોવા, સારા ચેાગ જોવા, સારી તિથિ જોવી આ પ્રમાણે દરેક કાર્ય કરવાથી લાભ આપનાર થાય છે આથી ઉલટી રીતે કરવામા આવે તે તે નકામું થાય છે અને પ્રતિષ્ઠા ફળદાયક થતી નથી ૨૬૩. પ્રતિષ્ઠાના મડય
प्रासादाग्रे तथा शाने उत्तरे मंडपंशुमत् ॥ त्रिपंचसप्तनंदेका दशविश्वकरांतरे || २३४ ॥
પ્રતિષ્ઠાના માંડવેા પ્રાસાદની આગળ માંધવા એટલે મંદિરની ઇશાન ખૂણામાં અથવા તા મંદિરથી ઉત્તર દિશામાં મંડપ બાંધવા. એ મંડપ આટલેજ માંધવાથી ફળદાયક થાય છે. બીજે માંધવા માટે શાસ્ત્રોચે ના કહેલી છે તેમજ મંદિરથી મંડપ કેટલા દુર બાંધવા તે કહેવામાં આવે છે. ત્રણ ગજ છેટે અથવા પાંચ ગજ છેટે અથવા છેટે અથવા ૯ નવ ગજ છેટે મંડપ બાંધવા. આ પ્રકારની વિધિમાં એક પછી એક ઉત્તમ સમજવું ૨૩૪
સાત ગ
मंडपस्यार्क करेरष्ट दशसूर्य कलामितै ॥ शोडशहस्तकुंडच वशादधिकद्रव्यते ॥ २३५ ॥
હવે મંડપ કેટલા ગજના ચારસ માંધવા તે કહે છે,
"Aho Shrutgyanam"
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૪
માઠે ગજના ૧૦ દસ ગજના ૧૨ બાર ગજના ૧૬ સાળ ગજના આ પ્રમાણે માપમાં મ`ડપ બાંધવા તેમાં ૧૬ ગજનું મધ્યમ તથા ૧૮ અઢાર ગજનું ઉત્તમ માપ ગણાય તેમજ ખાર ગજ ત્યા ૧૧ અગિયાર ગજનું માપ મધ્યમ ગણાય અને ૮ આઠ ગજનું તથા દસ ગજનું માપ મડપ આંધવામાં કનિષ્ઠ ગણાય છે ૨૩૫.
स्थंभशोडशसंयुक्तं तोरणादिविरांजीतम् || मंडपवेदीकामध्ये पंचाष्टनव कुंडकम् ॥ २३६ ॥
મંડપને સેળ થાંભલા ઉભા કરવા. આગલા થાંભલાએને સુદર તારણેા આંધવાં. ચારે દીશામાં અને મંડપના મધ્ય ભાગમાં સુંદર વેદીકા બનાવવી. મંડપમાં પાંચ, હે અથવા નવ કુંડ કરવા. એ કુંડ ગજના માપથી કરવા અને મંડપના સેાળે થાંભલાને સુંદર તેારણા બાંધવાં ૨૩૬
હવન કુંડ
हस्तमात्रभवेतकुंडं मेखलयायोनिसंयुतम् ॥ आगमै बेदसंत्रैश्च होमंकुर्यात् विधानत ॥ २३७ ॥
કુંડ ગજના કરવા તે કુંડને મેખલા કરવી તેમજ ચેનિ કરવી, પછી વેદના મંત્રથી આહવાહન કરવું તેમજ વાસ્તુ દેવનું ધ્યાન કરવું. પછી હામ કરવા આવેા શાસ્ત્રના મત છે ૨૩૭.
"Aho Shrutgyanam"
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૫
આકૃતિ आयुतेहस्तमात्रंहि कक्षातुद्धि हस्तकम् ॥ त्रिहस्तलक्ष होमेसादशलक्षे च तुकरम् ।। २३८ ॥
વિધિ
હવે કેટલી આહુતિ આપવી તેની અતાવવામાં આવે છે જો કુંડ એક ગજ ચારસ હાય તા દસ હજાર મત્રની આહુતિ આપવી તેમજ એ ગજના કુંડ ચારસ હાય તે પચાસ હજાર આહુતિ આપવી અને ત્રણ ગજના કુંડ હાય તેા એક લાખ મંત્રની અને જો કુંડની ચારસ પહેાળાઇ ચાર ગજની હાય તે! દસ લાખ મત્રના
મની આહુતિ આપવી ૨૩૮.
त्रिंशलक्षे पंचहस्तं कोटतोर्द्वे शट्करमतम् ॥ सप्तहस्तं असिलक्षे कोठीहोमे कराष्टकम् ॥ २३९ ॥
જો પાંચ ગજ ચારસ કુંડ હાય તા ત્રીશ લાખ હેામની આહુતિ આપવી અને જો હું હાથનું કુંડનું માપ હાય તા પચાસ લાખ એટલે અર્ધા કરાડની આહુતિ આપવી તેમજ જો સાત ગજને! કુંડ ચારસહાય તેા એંશી લાખની આહુતિ આપવી અને જો કુંડનું માપ ગજ આઠનું હાય તે એક કરોડ હામની આહુતિ આપવી. આવી શાસ્ત્રની વિધિ છે માટે શાસ્ત્રની વિધિ પ્રમાણે આહુતિ આપવી ૨૩૯.
નવ ગ્રહ પુજન કુંડ
ग्रहे पुजाविधानेन कुंडमेकं करोभवेत् ॥ મેવાતિયંવેદ્ ગમયુમાંનુê: મન્ ! ૨૪૦
"Aho Shrutgyanam"
Page #106
--------------------------------------------------------------------------
________________
હવે નવ ગ્રહની પૂજાની વિધિ કરવા માટે એક ગજને કુંડ બનાવવા અને કુંડને મેખલા કરવી. આગળને કેbો કુંડ પ્રમાણે કરો અને આગળની મેખલા પણ સારી રીતે બનાવવી ૨૪૦.
एकद्वीत्रिकरंयोद्वे वेदीकोपरीमंडलम् ।। ब्रह्माविष्णुरविनांतु सर्वतोभद्रमिष्यते ॥ २४१॥
હવે મેખલાનું માપ બતાવવામાં આવે છે. મંડપમાં વેદી ઉપર મેખલા એક ગજની, બે ગજની અને ત્રણ ગજની બનાવવી. આ પ્રમાણે ત્રણ ગજ સુધીનું માપ છે. તે વેદીની ઉપર મેખલાનું મંડળ બનાવવું તેમજ બ્રહ્મા, વિષ્ણુ તથા સૂર્ય આ ત્રણ દેવેનું સર્વ તે ભદ્રનું મંડળ આગળના ભાગમાં કરવું આ શાસ્ત્ર સિદ્ધાંત છે ૨૪૧.
જળાશની પુજા भद्रंचागौरीतीलकं देवतानांतुपुजनम् ।। अर्घचन्द्रतडागेषु चायाकारंतथैवच ए२४२ ॥
ભદ્ર દેવતા ગૌરી, ઈશ્વર તથા સદાશિવ આટલા દેવેની સારી રીતે પૂજા કરવી. અર્ધ ચંદ્રની તળાવમાં પૂજા કરવી બાણના આકારનું તેજ ચંદ્ર કહેવાય ૨૪૨. टंकारस्वस्तिकंचैव वापीकूपेशु पुजयेत् ॥ पीठीकाजलकुपेशु योन्याकारं तु कामदम् ॥ २४३ ॥ હવે વાવ તથા કુવા વગેરે નવાં બનાવવામાં આવે તેની
"Aho Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૭ કેવી રીતે પૂજા કરવી તેની વિધિ કહેવામાં આવે છે. તેના બે ભેદો છે. એક ટંકેર મંડલ અને બીજો ભેદ સ્વસ્તિક મંડલ આ પ્રમાણે બે મંડલથી કુવામાં તથા વાવમાં બે મંડલ ભરીને શાસ્ત્રની વિધિથી પાઠ કરીને અને તે મંડલને આકાર નીના જેવા બનાવો અને તેની પૂજા વિધિ પ્રમાણે કરવાથી તે કામિનાને આપનાર થાય છે અને સારું ફળ આપનાર થાય છે ૨૪૩.
गजदंतमहादुःख प्रशस्तंमंडलंजयेत् ।। टंकाचरंतुस्त्रच गजदंतमिहायतम् ।। २४४॥
આની સાથે બીજા મંડલેની પૂજાની વિધિ પણ કહેવામાં આવે છે. ગજદંત નામના મંડળની કોને પૂજા કરવી તે બતાવવામાં આવે છે. જે મહાન દુખથી પીડા હાય, જેને ઘણુંજ દુખ પડયું હોય તેને ગજદંત નામના મંડળની પૂજા કરવી આથી તેને સારી સુખની પ્રાપ્તિ થાય તેમજ તેની જય થાય. ટંકાર નામનું મંડળ ચેરસ બનાવવું અને ગજ દંત નામનું મંડળ ચોરસ તથા લંબચોરસ બનાવવું ૨૪૪.
विख्यातंसर्वतोभद्रं ज्ञेयानन्यानंलोकतः ।। पूर्वादीतोरणंलक्ष यज्ञांगवटपीपलैः २४५॥
મોટાં જે સિદ્ધમંડળ કહેવાય તે સર્વે તો ભદ્ર કહેવાય અને સર્વ તે ભદ્ર સર્વે લોકમાં કરો તેમજ પૂર્વ દિશામાં તોરણ બાંધવા માટે વડના તથા પીપળાના થાંભલા હોય આવે શાસ્ત્રને મત છે ૨૪૫.
"Aho Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
વરૂણુમાં બ્રાહ્મણ કેવા જોઈએ द्वात्रींशत् षोडशाष्टौच रुत्वीजोवेद पारगान् । कुलीना ज्ञानसंपूर्णा तेयज्ञार्थअमिमंत्रयेत् ।। २४६ ॥
શ્રદ્ધા પ્રમાણે ૩૨ બત્રિશ બ્રાહ્મણનું વરુણ કરવું અથવા ૧૬ સેળ બ્રાહ્મણનું વરુણ કરવું અથવા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ રીતે આઠ બ્રાહ્મણનુ વરુણ કરવું. તે બ્રાહ્મણે કુલીન, સંપૂર્ણ શાસ્ત્રના જ્ઞાતા, આવા વિદ્વાન બ્રાહ્મણનું વરૂણ કરવું આ શાસ્ત્રને મત છે ૨૪૬.
પ્રતિષ્ઠા मंडपस्यत्रिभागेन उत्तरेस्नान मंडपं ॥ स्थंडिलंवालुकंतत्वा शय्यायां स्थापयेत्पुरम् ॥ २४७॥
તેમજ મંડપના ત્રીજા ભાગમાં મંડપની ઉત્તર દિશામાં જે દેવની પ્રતિષ્ઠા કરવી હોય તે દેવતાઓને નવરાવવા માટે જગા કરવી. તેમાં નાની એટલી કરવી તેની ઉપર જીણી રેતી પાથરવી તે ઉપર સ્નાન કરાવીને આસન ઉપર સ્થાપન કરવું ૨૪૭. पंचयहोकशायेश्व वल्कलैक्षीरवृक्षजै ।। स्नापयेत्पंच कलशौ शतवारंजलेनच ॥ २४८ ।।
જે સ્થાન ઉપર દેવોને બેસાડયા છે ત્યાંથી પાછા ફરીથી સ્નાન કરવા માટે જે દેવની પ્રતિષ્ઠા કરવાની છે તે દેવાને તથા તેની સાથે સૂર્ય ભગવાનની મૂર્તિને પાંચ
"Aho Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
ગવ્યથી સ્નાન કરાવવું. પંચગવ્ય એટલે ઘી, દુધ, દહીં, છાણ, થા મૂત્ર આ પંચગવ્ય કહેવાય. બધું ગાયુનું જોઈએ ત્યાર પછી દુધવાળી વનસ્પતિનાં દુધ લાવીને સ્નાન કરાવવું. પાંચ વલ્કલથી દેવતાઓને નવરાવવા તેમજ તિર્થના જળથી તથા એકને આઠ કુવાના પાણીથી દેવતાઓને નવરાવવા ત્યાર પછી મંડપમાં પાંચ કળશની સ્થાપના કરવી ૨૪૮. वेदमंत्रैश्ववादीतत्र गीतमंगलभिश्वनै ॥ वस्त्रेणाछाद्ययेतदीश वेद्यंतमंडपन्यचेत् ।। २४९ ॥
સે કુવાનું પાણી લાવતી વખતે શું કરવું તે કહે છે વેદ ભણાવવા તથા મંત્ર ભણાવવા તથા વાછત્ર વગાડવાં તથા સુંદર મંગળગીત ગાતાં ગાતાં કુવાઓનું પાણી ભરવા જવું. ઉલે છાએ કરીને ચારે દિશાથી માંડ બાંધી લે દેવતાઓને સ્નાન કરાવવાની જગાને પણ વસ્ત્રોથી આચ્છાદિત કરાવી રાખવી. ઉપરની બાજુથી પણ મંડપને ઉલછાથી આચ્છાદીત કરી લે ૨૪૯.
तुल्यारोपयेद्वद्यामुत्ररान्हिन्यसेतत : कलशंतुशिरोदेशे पादस्थानेकमंडलम् ।। २५० ॥
આ પ્રમાણે કરીને સ્નાન કરાવીને મંડપમાં વેદી ઉપર દેવતાને બેસાડીને કેવી રીતે મૂર્તિ સુવરાવવી તે બતાવે છે કળશ દેવતાના માથા તરફ દેવનું મુખ રાખવું અને તેના માથા પાસે કળશ મૂકો અને ત્યાર પછી મૂર્તિને તેળવી અને પગની પાસે કમંડલ મૂકવું ૨૫૦.
"Aho Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
व्यंजनंदक्षीणेदेशे दवणामतः शुभम् ।। रत्नान्यासंतेतःकुर्यात् दिकपालादिकपुजनम् ।। २५१ ॥
દેવતાની દક્ષિણ બાજુમાં વીજ મુકો તેમ દેવતાને જ શોભા આપે તે પ્રમાણે આરસી ડાબી બાજુમાં મુકવી અને દેવતાની સન્મુખ પુખરાજ, પન્ના, રત્ન, વૈદુર્ય આદી રત્નની બેઠવણ કરવી. આ પ્રમાણે સુંદર વિધિ શાસ્ત્ર પ્રમાણે કરતા જવું ૨૫૧.
वज्रं वैदुर्यमुक्ताच मिंद्रनीलसुनीलकम् ॥ पुष्परागंचगोमेदं इन्द्रपूर्वादितोन्यसेत् ॥ २५२ ॥
ત્યારપછી બ્રાહ્મણોએ દશે દિપાલની પૂજા કરાવવી અને હીરા, વૈદુર્યમણિ, મેતી, ઇંદ્રની પણ સુનીલ મણિ પુષ્પરાગમ મેદ, ઇંદ્રની મણિ સાથી પહેલાં મુકાવવી ત્યારપછી અનુક્રમથી બીજાં રને બેઠવવાં આ પ્રમાણે ગોઠવીને દશે દિપાલની શાસ્ત્રની વિધિ પ્રમાણે પૂજા કરવી. ૨૫૨.
सुवर्णरजतंतानं कास्यरित्यंच सीसकम् ॥ वर्गचलोहपूर्बादी सृष्ठ धातुनिहन्येसत् ॥ २५३ ॥
સેનું તથા રૂપું તથા ત્રાંબુ તથા કાંસુ તથા પીત્તળ તથા સીસું તથા કલઈ તથા લેતું તથા જસત આ પ્રમાણે અનુક્રમથી દેવતાની પાસે આઠ પ્રકારની ઉપર કહેલી ધાતુઓ મુકવી. આવું શાસ્ત્ર પ્રમાણ છે. માટે નિયમ અનુસાર દે પાસે ધાતુ મુકવી. ૨પ૩.
"Aho Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
चजंचवनिसहदेवा विष्णुक्रांताइन्द्रवारुणि ॥ शंखजोतिष्मतिच वेश्वरीता च क्रमान्यसेत् ॥ २५४ ॥
હવે દેવોની પાસે રાષધિઓ કયાં કયાં મુકવી તે બતાવવામાં આવે છે તે સાંભળે. અઘેડી સે પહેલાં અગ્નિ ખૂણામાં મુકવી પછી સમડી તથા જટાપાત દક્ષિણ દિશામાં મુકવી તથા ઇંદ્રાવણું નૈઋત્ય ખૂણામાં મુકવી, શંખાવલી પશ્ચિમ ખૂણામાં મુકવી, માલકાંકણી વાયવ્ય ખૂણામાં મુકવી અને વેશ્વરી ઉત્તર દિશામાં મુકવી આ પ્રમાણે દેશની પાસે ઔષધીઓને શેઠવી જે લાકડાં જડાં હોય તે તેની છાલ મુકવી. ૨૫૪.
यवोविहितथाकंगु जुर्णाद्वाचतलैर्युतम् ॥ शालिमुद्गसमारव्याता गोधूमाश्चक्रमेणहि ॥ २५५ ॥
હવે દેવતાઓની ચારે બાજુ ક્યાં કયાં કાચાં અન્ન મુકવા તેને નિર્ણય બતાવવામાં આવે છે. સિાથી પહેલાં કાંગ પછી જુવાર પછી તલ પછી ડાંગર ઝીણી પછી મગ પછી સરસવ પછી અડદ પછી ડાંગરની શેકેલી ધાણ આ પ્રમાણે દેવેની ચારે બાજુમાં આ કાચાં અને અનુક્રમથી ગોઠવી દેવાં. ૨૫૫. દેવના નિમીતે લાવેલ ચીજે કેને આપવી. यदे वा भरणंपूजा वस्त्रालंकार भूषणम् ॥ तत्सर्व शिल्पिनांदेयं आचार्यायव्यज्ञियम् ॥ २५६ ॥
"Aho Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રતિષ્ઠા પહેલાં દેવતાઓને વસ્ત્રાલંકાર વગેરે જે જે આભૂષણે પહેરાવેલાં હોય તે તે સર્વે પ્રતિષ્ઠા પહેલાં દેવની પૂજા કરીને પછી તે બધાં ઘરેણું વસ્ત્રો આભૂષણે દરેક જાતના અલંકારે જે જે દેવના નિમિત્તનાં હોય તે સર્વે શિલ્પી એટલે મંદિર બનાવનારને આપી દેવાં આ શાસ્ત્રને મત છે. આચાયે આ લેવાય નહિ. યજ્ઞનાં જ આભૂષણે વગેરે આચાર્યો લેવાં પણ પ્રતિષ્ઠામાંની સર્વે ચીજો શિલ્પીએ જ લેવી આવું શાસ્ત્ર સિદ્ધ પ્રમાણ છે. ૨૫૬.
આનંદ મંગળ ઉત્સવ. ततोहोमसर्वकुर्यात् नृत्यगीतैरनेकाशः ॥ नैवेद्यरात्रीकंपूजा मंगल्यासादिकंतथा ॥ २५७ ॥
ત્યાર પછી એટલે હેમ પૂજા થયા પછી નૃત્ય કરાવવું, સુંદર સુંદર ગીતો ગવરાવવાં, અનેક પ્રકારને આનંદ મંગળ ઉત્સવ કરાવો ત્યાર પછી દેવેને નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી રાત્રિની પૂજા કરાવવી ત્યાર પછી મંગલ વેદમંત્ર બોલાવવા વગેરે વગેરે કાર્ય કરાવવું. તેમજ રાત્રે મંગળ વગેરે કરાવીને જાગરણ કરવું રપ૭.
श्रीरंक्षौद्रघ्नतखंडं पक्वानानिबहुन्यपि ॥ षट्रसस्वादुभक्षाणि समंतात्परिकल्पयेत् ॥ २५८ ॥
ખીર, માલપુડા, દુધપાક, લાડુ, આવી રીતે અનેક
"Aho Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રકારના પકવાને તૈયાર કરાવવા. છ રસોથી યુક્ત સારાં સારાં શાક, મસાલા, ભજીયાં, ચટણ, રાયતું, આ પ્રમાણે દરેક વસ્તુઓ સ્વાદીષ્ટ બનાવવી આ બધાં પકવાને દેવની ચારે બાજુએ ધરાવવાં ૨૫૮.
विप्राणां संप्रदायाच वेदमंत्रैस्तथागमैः ।। सकलिकरणंजीव नान्यंकृत्वाप्रतिष्टयेत् ॥ २५९ ॥
વરુણેમાં બ્રાહ્મણે આવા ગુણવાળા બોલાવવા. વેદના મંત્ર સારી રીતે આવડતા હોય, સાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કર્યો હોય તેમજ વિષ્ણુ ત્થા શીવ સંપ્રદાયથી યુક્ત અને દરેક પ્રકારના કાર્યો કરાવવામાં હોશિયાર આવા બ્રાહ્મણે પાસે વેદ પ્રમાણે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી સર્વ રીતે ન્યાસ તથા ધ્યાન વગેરે કરાવીને અથવા કરીને દેવકી પ્રતિષ્ઠા કરાવવી ૨૫૯
મકાન તથા પ્રાસાદ નાથરે દેવતાનું પૂજન प्रासादेदेवतान्यासं स्थावरेषु प्रथमथक् ॥ खशालायांतुवाराहं योन्यांनागकुलानिच ॥ २६० ॥
મંદિરમાં તથા મકાનમાં તથા પ્રાસાદમાં તથા મંદિરની ભીંતમાં તથા મકાન તથા મંદિરની દરેક જગાએ કયા કયા દે રહેલા છે તેનું વર્ણન કરવામાં આવે છે. પ્રાસાદની દરેક જગાએ રહેલા દેવેની સ્થાપના કરવી. દરેક મંદિરના તથા મકાનના તથા મકાનના થરેથરમાં દેવતાને વાસ છે માટે દરેક ઠેકાણે પૂજા કરવી. દેરાના ખડસલ
"Aho Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
પોલાણમાં વારાહ દેવતા રહેલા છે તથા મંદિર તથા ઘરમાંની ભીંતેમાં નાગ દેવતા રહેલા છે માટે તે દેવતાઓની સ્થાપના કરીને પૂજા કરવી ર૬૦.
प्रकुंभजलदेव्याश्च पुष्पकेकिंसुरांतथा ॥ नंदिनं जाऽयकुंभेच कर्णाकर्णाभ्यां स्थापयेतवरी
જડભામાં જલદેવતા સ્થાપવા ગરાસપટીમાં સુરદેવતા સ્થાપવા નંદ અને નંદદેવતા છાજલીઓ સ્થાપવા. કણીએ મહીધરદેવતાનું સ્થાપન કરવું. ૨૬૧
गणेशंजगपीटंच अश्विपेनेतथाश्विनौ ॥ नरपिवेनरांचैव क्षमांच पुरकेजयेत् ॥ २६२
ગણેશ દેવતા ગજપીઠમાં સ્થાપવા અશ્વપીઠને વિષે અશ્વિનીકુમાર દેવતાની સ્થાપના કરવી. નરપીઠને વિષે નરદેવતાની સ્થાપના કરવી. આ પ્રમાણે દેવેની સ્થાપના કરવી. ૨૬૨.
भद्रसंध्यात्रटांकुंभे पार्वती कलशेतथा ॥ कपोताल्यांतुगंधर्वा मंत्रिकायां सरस्वती ॥ २६३॥
હવે થરના ભદ્રમાં ત્રણ દેવતાની પૂજા કરવી તે બતાવવામાં આવે છે. કળશમાં પાર્વતી દેવાની સારી રીતે પૂજા કરવી. કુંભમાં ભદ્ર સંધ્યાની પૂજા કરવી. કેવાલને થરે ગંધર્વ દેવતાની પૂજા કરવી. માંચીને થરે સરસ્વતી દેવીની પૂજા કરવી જાગીએ દસ દીગ્ધાલની પૂજા કરવી. ૨૬૩,
"Aho Shrutgyanam
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૫
जंघायांदीशान्पाला मंतराल ये सुरांस्तथा ॥ परजन्यकुठछायेच ततोमध्यप्रतीष्टयेत् ॥ २६४ ॥
ઇંદ્ર દેવતા દેઢીઆને થરે પૂજવા સાવિત્રી દેવી ભરણાને થરે પૂજવાં, પાટ પર જન્મદેવતા છજાને થરે પૂજવા તેમજ વિદ્યાધર દેવતા કેવાલ નામના થરમાં પૂજવા. દેરામાં જેટલા થર છે. તે દરેક થરો આ દેવતાઓ છે માટે દરેક થરની પૂજા વિધિ પ્રમાણે કરવી, ૨૬૪.
शाखयोचन्द्रसूर्येच त्रिमूर्तीचोतरांगकै ॥ उदंबरेस्थितंयक्ष आश्विनावर्धचन्द्रके ॥ २६५ ॥
આ મંદિર તેમજ ઘરે વગેરેની બને શાખામાં, ચંદ્ર તથા સુર્ય દેવની પૂજા કરવી તેમજ ઉમરામાં યક્ષ દેવની પૂજા કરવી અને અશ્વિની કુમારની શંખેધારમાં પૂજા કરવી આ પ્રમાણે દેવની પૂજા કરવી ર૬પ.
कोलिकायांद्वाराद्वारंक्षितिचोत्तानपट्टकै ॥ स्थंभेषुपर्वताश्चैव आकाशंचरोटके ।। २६६ ॥
દેરાની ધારે તેમજ ધારની પાસે તેમ મંદિરના દરેક ખૂણાની જગાએ ચારે બાજુ ધારે વારાહ દેવતા તથા નાગ દેવતાની પૂજા કરવી અને પડથારમાં પૃથ્વાધર દેવતાની પૂજા કરવી તેમજ થાંભલામાં પવંત દેવતાની પૂજા કરવી અને ઘુમટમાં આકાશ દેવની પૂજા કરવી અને પછી મંદિરમાં દેવતાની પ્રતિષ્ઠા કરવી. ૨૬.
"Aho Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
मधोप्रतिष्ठयेदेवे मकारेजाउवैवथा ।। शिखरेस्योरुश्रृगेषु पंच पंच मतिष्टयेत् ॥ २३७ ॥
પછી મંદિરમાં જે દેવતા પ્રતિષ્ઠિત કર્યા હોય તેની પૂજા કરવી પછી પરનાલના થરમાં એટલે પરનાલના ભાગમાં ગંગાજી પૂજવાં તથા શિખર ઉપર ઉરુગ્રંગ ઉપર પાંચ પાંચ દેવની પૂજા કરવી આ શાસ્ત્રને મત છે તે પ્રમાણે પૂજા કરવી ૨૬૭.
ब्रह्मा विष्णु तथा रुद्र इश्वरस्यसदाशिवम् ॥ शिखरेवैश्वरं देवं शिखायांचमुराद्विपम् ॥ २६८ ॥
બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ધ ઈશ્વર તથા સદાશિવ આટલા દેવતાઓની પૂજા શિખરના ઉછંગ ઉપર કરવી તેમજ વૈશ્વર દેવ તથા સુરદ્વિપ દેવિની શિખર ઉપર પૂજા કરવી. ૨૬૮.
ग्रीवायांअमरदेव मंडपेचनिशाऽकरम् ॥ पद्माक्षेपद्मपत्रेच कलशेच सदा शिवम् ।। २३९ ।।
દેરાના ગળાના ભાગમાં અમર દેવની પૂજા કરવી અને આમલસારામાં હરદેવની પૂજા કરવી. પદ્માક્ષ દેવતાની ઝાઝરીએ પૂજા કરવી તેમજ ઇંડા ઉપર સદાશિવની પૂજા કરવી. ૨ ૬૯.
सद्योवामस्तथाघोर तत्पुरुषइशाएवत् च ॥ करुणादि गर्भपर्वतं पंचांगेनाप्रतिष्टयेत् ॥२७० ॥
"Aho Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
હવે આ પાંચ દેવતાની કેમ પૂજા કરવી તે બતાવવામાં આવે છે. સોજાત દેવતા તથા વામન દેવતા તથા ઘોર દેવતા તથા તપુરુષ દેવતા તથા ઈશ્વર આ પાંચે દેવતાની પૂજા કરવી. તેમાં રેખાથી આરંભીને ગર્ભના અંત સુધી આ અરધા ભાગના પાંચ અંગ તેમાં પાંચ દેવની પૂજા કરવી. પઢર, રેખા, ભદ્ર વગેરે પાંચ અંગની પૂજા કરવી. ર૭૦ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલાં કેનાં દર્શન કરવાં. प्रथमं देवता दृष्टे दशपदान्य पर्यंतम् ॥ विप्रे कुमारिका वस्तु ततो लोकान् मदर्शयेत् ॥ २७१॥
દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી કોને પહેલાં દર્શન કરવાં તે કહેવામાં આવે છે. દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી તરત જ પહેલાં બ્રહ્માની પુત્રી સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા કરવી અને દર્શન કરવાં. અથવા તે બ્રાહ્મણની કુંવારી કન્યા એ અને ત્યારપછી બીજા લેકેએ દર્શન કરવા.
જન પ્રતિમાની પ્રતિષ્ઠા. प्रतिष्ठा वीतरागस्य जिनशासनमार्गन् । नवकारस्य मंत्रैश्च सिद्धः केवळभाषितैः ॥ २७२ ।।
હવે જૈનશાસનની પ્રતિષ્ઠાનું વર્ણન કરવામાં આવે છે. નવકારમંત્ર ભણીને જૈનશાસનમાર્ગથી કરવી. આ પ્રમાણે સિદ્ધ પુરુષે કહી ગયા છે તે પ્રમાણે જેનની પ્રતિષ્ઠા કરવી. ૨૭ર.
"Aho Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
ग्रहासर्वज्ञ देवस्य मादपिठे प्रतिष्ठिता ।। जनानं तादि भेदेन मुक्तिमार्ग उताहुत ॥ २७३ ॥
જૈનપ્રષ્ઠિામાં પહેલાં નવગ્રહની સ્થાપના કરવી તેમજ સર્વદેવતાની સ્થાપના કરવી. તે આદિ પીઠ ઉપર સ્થાપના કરવી. જેનપ્રતિષ્ઠામાં આટલે ભેદ છે. આ પ્રમાણે કરવાથી જેનપ્રતિષ્ઠાનું સારી રીતે ફળ મળી શકે છે જૈનમાં માતૃકા ભવાનીની તથા યક્ષની પૂજા કરવામાં આવે છે.
जिनानांमातरो यक्षक्षिणि गौतमादयः ॥ सिद्धाकालत्रयोनागा श्चतुर्विंशतिमूर्तयः ।। २७४ ॥
જેનની પ્રતિષ્ઠામાં યક્ષિણની પૂજા કરવી તેમ ચાની પૂજા કરવી તથા ગૌતમ વિગેરેની પૂજા કરવી. સિદ્ધિ કાલ આદી ત્રણ નાગની પૂજા કરવી અને એક એક એમ વીશ તેઓની મૂર્તિઓ છે તેની પૂજા કરવી. ૨૭.
इति स्थाप्य जिनावासे त्रिप्रकारं ग्रहं तथा ॥ सामंतशिखरं नंदि सरस्स्ष्ट पदादिकम् ॥ २७५ ॥
જેનનાં ઘરમાં તથા મંદિરમાં આ પ્રમાણે સ્થાપના કરવી. ત્રણ પ્રકારના ગ્રહની સ્થાપના કરવી તે બતાવવામાં આવે છે. સમેતશિખર તથા નંદીશ્વરદ્વીપ તથા અષ્ટાપદ આ ત્રણ જેનના ઘરને કહ્યાં છે. ર૭૫.
प्रासादो वितरागस्य पुरमध्ये सुखावहः ॥ नृणां कल्याणकारिस्यात् चतुर्दिक्षु प्रकल्पयेत् ॥२७६॥
"Aho Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
જૈનના મંદિર વગેરે કયા કયી જગાએ કરવાં તે બતાવવામાં આવે છે. જે જૈનના મંદિર શહેર મધ્યે કરે તે સુખને આપનારાં થાય છે અને જે મનુષ્ય જેનના અનુયાયી હોય તે જે જેનનું મંદિર શહેરની મધ્યમાં અથવા ગામડાની મધ્યમાં કરાવે છે તેનું કલ્યાણ થાય. જેનના મંદિરે ગામની બહાર ચારે દિશામાં થઈ શકે છે. તે બતાવવામાં આવે છે. જેમની પ્રતિષ્ઠા ચાર માસમાં થાય માઘ માસમાં, ફાગણ માસમાં, ચિત્ર માસમાં, અને જેઠ માસમાં જૈનનાં મંદિર, કુવા તથા વાવ વગેરેની આ ચાર માસમાં પ્રતિષ્ઠા થઈ શકે છે. ઈતિ જૈન પ્રતિષ્ઠા પ્રકાર. ૨૭૬
કામ કરનારાને કેવી રીતે સંતોષ આપવા
इत्येनंततः कुर्यात् सुत्रद्वारस्यपुजनम् ॥ वस्त्रालंकार भूशितं जोमहिस्या अश्ववाहनै ॥ २७७ ॥
હવે કામ કરનાર મિસ્ત્રી (શિલ્પીને સંતોષ થાય તે પ્રમાણે કરવું. તેને સારાં સારાં વસ્ત્રો આપવાં, સારાં ઘરેણાં આપવાં, પૈિસા આપવા, ગાયે આપવી, ભેંસ આપવી, ઘોડા આપવા જોડાગાડી વગેરે વાહને આપવાં તેઓને જે પસંદ હોય તે આમાંથી આપવું. ૨૭૭
अन्येषां शिल्पिनां पुजा कर्तव्य। कर्मकारणम् ॥ स्याद निकारानु सारेण वस्त्र तांबुल भोजनैः ॥ २७८ ।।
"Aho Shrutgyanam"
Page #120
--------------------------------------------------------------------------
________________
હવે જે બીજ સુતાર, કડિયા વગેરે કામ કરનારા હોય તેમને જેવું કામ કર્યું હોય તે પ્રમાણે વસ્ત્રોથી, ભોજન કરાવીને પાન સેપારી વગેરે આપી, તેઓને સત્કાર કરવા તેઓને યેગ્યતા પ્રમાણે આપીને રાજી કરવા. ૨૭૮
काष्टीपाषाण निमीणा कारिणोत्रय मंदिरे ॥ भुजंतेतत्र भक्तेसौ शंकरस्त्रीदशैसह ॥ २८९ ॥
લાકડાના ઘડનારાઓ, પત્થરના ઘડનારાઓ તથા બીજા મજુરે જે જે મંદિર તથા ઘરે ચણવામાં કામ કરનારા હોય તેઓને સંતોષીને સારી રીતે ભોજન જમાહીને સંતોષ પમાડ. ૨૭૯.
સુત્રધાર-શિ૯પીનું પૂજન
पूण्यं पूजार्ज स्वामि प्रार्थये सुत्रधारतः सुत्रधारो वदेत् स्वामिन् नक्षयंभवति तव ॥ २८० ॥
મંદિર બનાવનાર ધણીએ મંદિર બનાવનાર શિલ્પીમિસ્ત્રીને દક્ષણ વગેરે આપીને સતેષ કરે પછી સંતોષ પામેલા સૂત્રધારે એટલે મિસ્ત્રીએ મંદિર કરાવનારને આ પ્રમાણે આશિર્વાદ આપ. હે ભાઈ તમારું સારુ થાઓ તમારા ઘરમાં લક્ષ્મીને વધારે પુત્ર પ્રપત્ર વગેરે સવે સુખી રહે આ પ્રમાણે આશિર્વાદે આપવા. ઇતિ સત્રદ્વાર પૂન. ૨૮૦
"Aho Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦
આચાર્ય બ્રાહ્મણ તથા ગરીબને દાન. आचार्या पूजनं कृत्वा वस्त्रा सुवर्ण द्रव्यैसह | दान तथाद्वि जातिभ्यो दिनांचदुर्बलेषुच ॥ २८१ ॥
ત્યારપછી આચાર્યની પૂજા કરવી. સેાનાથી, વસોથી, ન્યાથી તથા પેાતાના કુળ ગારની પણ સેાનાથી વસ્ત્રોથી તથા દ્રવ્યથી તથા ખીજા વરૂણીના બ્રાહ્મણુંાની પણ પૂજા કરવી પછી ગરીબ લુલાં લંગડાં વગેરેને પેાતાની યથા શક્તિ પ્રમાણે દાન આપવું આવી શાસ્ત્રની આજ્ઞા છે. ૨૮૧. सर्वेषां धनमाद्वार प्राणिनां जीवनं परम् ॥ વિજ્ઞેયંતેતુન્ત માનુષાપિતરંજીઃ ॥ ૨૮૨ ॥
આ દુનિયામાં પ્રાણી માત્રનું જીવન પૈસા ઉપર જ રહેલું છે. પૈસા વીના કોઇ જાતના દુનિયામાં વહેવાર થર્મ શક્તા નથી માટે દરેકને પૈસાની ખાસ જરૂર છે. માટે પેાતાની શક્તિ પ્રમાણે દરેકને પૈસે આપવા. આ પ્રમાણે અધિકાર પ્રમાણે દાન વગેરે આપવાથી મનુષ્ય, પિતૃએ, દેવતાઓ વગેરે પ્રસન્ન થાય છે તથા જે દેવની પ્રતિષ્ઠા કરી છે તે દેવતાએ પણ પ્રસન્ન થાય છે. ઈત્તિ પ્રતિષ્ઠા વિધિ. ૨૮૨.
જલારાય
माघादि पंचमासेषु वापिकुपादि संस्कृतम् ॥ तडगस्यतुमास्यां कुयाद मार्गयो || २८३ ॥
"Aho Shrutgyanam"
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કુવા, વાવ વગેરે નવાં કરાવવાં હોય તે માઘ માસ, ફાગણ ચૈત્ર અને જેઠ માસમાં કરાવવા અને જે તળાવ વગેરે કરાવવાં હોય તે અષાડ માસમાં પણ કરાવાય છે. આ પ્રમાણે શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાવવામાં આવે તે સારું સ્વાદિષ્ટ અને ઘણું જ પાણું થાય છે..
જલાશય કરાવનારને કેટલું પુણ્ય.
असंस्कृत जले देवा पितरोनपिषन्तिते ॥ संस्कृते हिमायान्ति तस्मात् संस्कारमाचरेत् ॥२८४॥
જે જલની વિધિ શુદ્ધ ન કરવામાં આવી હોય તે તે પાણી દે તેમજ પિતૃઓ પીતા નથી માટે જ તેના શાસ્ત્રની વિધિ પ્રમાણે સારી રીતે સંસ્કાર કરવા. તેથી જ જલની શુદ્ધી થાય છે માટે સારી રીતે તેને સંસ્કાર કરવા આથી ઘણું પુણ્ય થાય છે. ૨૮૪.
.. जीवनं वृक्ष जंतुनां यकरोति जलाशयम् ।। - दत्ते वासल भेपोक्षं उर्व्यस्वर्गेच मामव ॥ २८५ ।।
પાણી દરેક પ્રાણી માત્રનું જીવન છે માટે જે કંઈ કુવા, તળાવ, વાવ, વગેરે જળાશય કરાવે તેને વાનું જ પુણ્ય થાય છે. આ પુણયથી તેની સદગતિ થાય છે અને તે કરાવનાર સ્વર્ગ જાય છે. ૨૮૫.
"Aho Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
પ્રાસાદને મંડપ. रत्नगर्भाकर्ण सूर्य चन्द्रतारा विनायकम् ॥ विचित्रं मंडपंयेन कृतं तस्मैनमः सदा ।। २८६ ॥ - હવે મંડપની શોભાનું વર્ણન કરવામાં આવે છે, જે જગાએ નમસ્કાર કરવાની જગા છે ત્યાં સુંદર દેદિપ્યમાન ચિત્ર કરવા તે કેવાં કરવાં તે કહેવામાં આવે છે. સૂર્યનાં કિરણે જેવાં તેજસ્વી ચંદ્ર તથા તારા મંડલનાં વિમાન કરવાં. આવાં આવાં ચિત્રો મંદિરમાં મંડપમાં તથા ગભારાઓમાં કરવાં.
ગુઢ મંડપ कणंगूढा विलाकाच एकत्रीद्वार संयुतम् ।। मासादाग्रेमकर्तव्यं सर्वदेवेषूमंडप ॥ २८७ ॥
પ્રાસાદના ખૂણાથી ખાંચ (પાણીતાર) પાડીને બારણા આગળ કેળીનું પદ બતાવીને ગુઢમંડપ (બાંધે મંડ૫) કર. મંડપને બારણા એક અથવા તો ત્રણ કરવાં અને પ્રાસાદની આગળ સર્વ દેવેને માટે મંડપ કરવા.
गुढ स्त्र कस्तथान्टत्य क्रमेण मंत्रय ।। जिनस्याग्रे प्रकर्तव्यं सर्वेषांतुबलानकम् ॥ २८८ ॥
"Aho Shrutgyanam'
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રાસાદની કેળી મંડપ આગળ એટલે મંદિરની આગળ ગુઢ મંડપ બાંધવો. તેની આગળ બીજે મંડપ બાંધો. તેની આજુબાજુ ના કઠે કર. તે કઠેરાની આગળ એક સુંદર રંગ મંડપ બાંધવો. આ પ્રમાણે જેનના મંડપ ત્રણ બાંધવા અને જેનના પ્રાસાદ બધાંને બલાણુક (અંગાર - કીઓની આગળ એક પાડી પછી ડેલીના દરવાજાની ઉપર પુંડરીક સ્વામી બેસે છે તે) કરવું. ૨૮૮
समसंपादं प्रासाद सार्धपादौनतद्वयाम् ॥ द्विगुणंवापकर्तव्थं मंडपं पंचधाम तम् ॥ २८९ ॥
મંડપ પાંચ પ્રકારના કહેવામાં આવે છે. ૧ એક મંડપ પ્રાસાદ બરાબર ૨ બીજે પ્રાસાદથી સવાયે થે જોઈએ ૩ ત્રીજે દેઢા ૪ ચેાથે પણ બેગણે ૫ પાંચમે પ્રાસાદથી બમણું કરો આટલો મંડપને વિસ્તાર (પહોળાઈથી) કર આ પ્રમાણે મંડપ પાંચ પ્રકારના કહ્યા છે. ૨૮૯
समं सपाद पंचाशत् पर्यंतंदशहस्तवत् ।। दशांतपंच चतसाधं द्वीपादोचतुः करै ।। २९० ॥
સમરસ ગભારા કર. તેની કળીની બાજુમાં બે પાર કરવા તે દોઢ દેઢ ભાવના અને વચ્ચેને ગભારે એ ભાગને મળી પાંચ ભાગને મંડપ પહાળે થાય મંડપની આગળ ચાકીઓ માટે પહોળાથી સવાયે ડોઢા, પુણુબગણે કરો આગળ બીજ મંડપ વધારવા માટે પાંચગણા સુધી વધાર દશ ગજની પહોળાઈ હોય તે પચાસ ગજ
"Aho Shrutgyanam
Page #125
--------------------------------------------------------------------------
________________
શક્ય સુધી તે હીસાબે પહોળાઈમાં પણ ત્રણ પદથી પાંચ, સાત, નવ એ પ્રમાણે પદ પાડતા જવા એ પ્રમાણે વિસ્તાર કરતા જવું દસ ગાજથી તે પચાસ ગજ સુધી માપન કર, ગજ પાંચથી દોઢ તથા પોણા બે તથા ચારથી તે પણ એ ગણે કરો. ર૯૦
સાધારણ त्रिहस्ते द्विगुणंध्येक हस्तेकुर्यात् चतुः किका ॥ प्रायेण मंडपं सार्घ द्विगुणं पालंगकैः ।। २९१ ॥
બાજુનું પદ ત્રણ ગજ તેને બમણ કરવા એટલે છ બે પદ મળી થયા વચ્ચેનું પદ ચારનું કરવું ઘણું કરીને સર્વે દેરાંને મંડપદોઢથી બમણા કરવા એટલે સાધારણ ગજને મંડપ કર. ૨૧ मंडपेस्थंभपदधं मध्यपट्टानुसारत ॥ शुकनाससमाघंटा न्युना श्रष्टानचा धिका ॥२९२॥
મંડપના થાંભલાના પદના ગર્ભમાં તથા મંડપને ઘુમટ ઉચે દેરાના શીખરના શુકનાસ બરાબર કર તથા શુકનાસ જેટલે ઉંચો આમલસારા કર. તે થકનાસથી મંડપને આમલસારો નીચો હોય તે શ્રેષ્ઠ કહેવાય છે અને જે શુકનારાથી આમલસારે ઉંચો કરવામાં આવે તે કનિષ્ઠ કહેવાય છે ર૩
मुखमंडप संघातो यदाभित्यं तरे भवेत् । नदोषोस्थभपदाझै समंचाविशमंतलम् ॥ २९३ ॥
"Aho Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
દેરાના આગળ બીજે મંડપ સુશોભિત કર. પહેલા મંડપની ભીતને અંતર હોય તે દેવું નહીં. પહેલા મંડપ કરતાં થાંભલા તથા પાટડા ઘાટમાં (શ્રગારમાં) વધુ ઓછા થાય તે કઈ પ્રકારના દેષ નથી કારણું પહેલા મંડપની અને બીજા મંડપને વચ્ચે દિવાલ આવી એટલે દ્રષ્ટિદેષ લાગતું નથી પણ બતાવેલ માપનાં પ્રમાણુથી કરો જેથી કમજોર થાય નહિ અને સુશોભીત લાગે. પદ કદાચ નાના મોટા થાય તે દોષ નથી.
"Aho Shrutgyanam
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૭
SCALE I-¿ ગાય, વિશે,
કુંભારીઆજી જૈન તીર્થં
PLAN OF SHA: ŠAMBHAVNATIJI » TEMPLE.
--------
"Aho Shrutgyanam"
Page #128
--------------------------------------------------------------------------
________________
+
કુંભારીમાજી જૈન તી
PLAN OF SHIN NEMNATHUI › XEMPLE.
SPALE કપાસ
"Aho Shrutgyanam"
K
Page #129
--------------------------------------------------------------------------
________________
જ
કુભારીઆ જૈન તીર્થ
PLAN OF S
Y
MAPAWI SWAMI's SEMPLE. Karnitine
- - -
-
-
-
1
-
-
-
-
-
!
[][][][][][][*
I
ht =
-
-
"Aho Shrutgyanam'
Page #130
--------------------------------------------------------------------------
________________
કુંભારીઆ જૈન તીર્થ
PLAN OF SHANTHATHUIS TEMPLE. Kammerne
-
-
ગઈ
!
* અડદ
:ܞܞܘܞܞ...ܞܞ.
ܪܪ$
"Aho Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧
કુંભારીઆ જૈન તીર્થ
PLAN of SHIT PRASHIYANATIJN TEMME.
: *અnય નાના
, ,
-
.
. 5. 1
:
cs
لا لالالالالال[] الجوال
-
i
SCALE - ગમય મમ gિs.
"Aho Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
ર
વેણીરસીયું ( ચાંશલામાંની બેઠક )
पवाष्टदश भागेषु त्रिभि थंडावलोकनम् ॥ हस्तेकं त्र्यंगुलोनंबात दुर्घेमन वारणम् ॥ २९४ ॥
કરવા
થાંભલામાં નવું તથા આઠે તથા દસ ભાગ તેમાં ૩ ભાગ વેણીરાસીયું આસરાટ સુધી ગજ એક અને ત્રણ આંગળ સુધીમાં ઊંચું કરવું અને તેને સુંદર શાભાયમાન કઠા કરવા. ૨૯૪
शार्घपंचाशकैभक्तै सपदं राजसेनकम् ॥
सपाद अंसको वेदी भागेनासनपट्टकम् ॥ २९५ ।।
સાડા પાંચ ભાગ તેમાં વહેંચીને પછી તેમાં સવા ભાગનું સવસીયાણું કરવું. ભાગ ત્રણનું વેણીરાસીયું વું. એકથી સવા ભાગના આસરાટ કરવા. ૨૯૫
ઉપરના ભાગ
तदुर्घे सप्तसार्धाशैः यत्यपदस्यपेटकैः ॥ सार्धपंचाशकैस्थंभ पादोनं भरणं भवेत् ॥ २९६ ॥
સાડા
ઉપર રહ્યું તેના ઉપર ભાગ સાડાસાત કરવા, પાટડીના તળીયા સુધી અને આસરાટના ( બેઠક ) મથાળેથી સાત ભાગ કરવા તેમાંથી સાડાપાંચ ભાગનેા થાંભલે! કરવા અને તેમાંના અર્ધા ભાગનું ભરણું કરવું અને ટાઢ ભાગની એટટ કરવી. ૨૯૬
"Aho Shrutgyanam"
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૩
भागा भरणं वापि सपासार्धेतः शिरः ॥ पोद्वि भागस्त स्योर्धे कर्तव्यः छाद्यकोदयम् ॥ २९७ ॥
જો પેણા ભાગનું ભરણું કરવું હોય તેા તે ઉપર સવા ભાગનું સરૂ કરવું. તથા દાઢનું પણ સરૂ કરવું. પાટડા ભાગ એનેા કરવા. ભારવટ ( પાટડા ) મથાળામાં તથા તળચા સુધીમાં ભારવટની પાસે છત્તું કરવું. ૨૯૭.
त्रीभागेललीताछ्यं तत्पेटंपद पेटके | naraah पोताकी द्विभागंपदं विस्तर ।। २९८ ॥
પાટડા જાડા ભાગ એના કરવા પાટને છાજા માટે ફાંસ મારવી, છાજાની પટી પછી તે સુંદર બનાવવી તેમજ પાટડીને અર્ધો પાંતળે અનાવવા. એ ભાગના પાટડા છે તેમાં તાંતરૢ ત્રીજા ભાગે બનાવવું. ૨૯૮
સ્થંભ मासादादश रुद्रार्का भागेनस्तंमविस्तर ||
वेदास्टर विंशत्या कर्तेकृतस्तु पंचधा ।। २९९ ।।
પ્રાસાદના મંડપના થાંભલે પ્રાસાદની રેખામાં દસ તથા અગિયાર તથા ખાર ભાગ કરવા. તેની અંદરના ભાગ એકના થાંભલે જાડા કરવા અને તે ચારસ અઠાસ તથાં આરહાંસ તથા સાલ તથા ગેાળ તેવા પાંચ પ્રકારના થાંભલા બનાવવા, ૨૯૯
પદ પાડવા
द्वारा स्थंभ वेदाष्ठा पाग्रीवो मंडपो भवेत् ||
द्वि स्थिंभ विवृद्धांच षोडशेवं प्रकीर्तिता ॥ ३०० ॥
"Aho Shrutgyanam"
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૪
મડપના આરણા આગળ થાંભલા ચાર કરવા. પહેલાં સડનું માપ ખરાખર ચેારસ કરીને પછીથી સાળ થાંભલા થાયત્યાં સુધી ખમે થાંભલા વધારતાં જવા ૩૦૦
મડપની દીવાલ
भिति प्रासाद वदगुठे मंडपेष्ट धद्वेषु च ॥ चतुस्त्र समुद्रस्य तथा प्रति रथान्विता ॥ ३०१ ॥
આ
પ્રાસાદના મંડારાના થરવાળાના ઘાટની ખરાબર મડપુની દિવાલમાં પણ ઘાટ કરવા. મંડપનું રૂપ ચેારસ અને સુભદ્રે તથા રથ તથા પ્રતિરથ પણુ સુંદર બનાવવા. પ્રમાણે મંડપ કરવાથી સુથેાભીત ઢેખાય છે. ૩૦૧ मुखभद्र युतवापि द्वित्रिमतिथैयुतम् ॥
कर्णेद कंतिरेणाथ भद्रोद कवि भूषितम् ॥ ३०२ ॥
ભદ્રમાં મુખભદ્ર અનાવવું ( ખુણે નાશકા પાડીને ) મંડપના ગર્ભ પઢા અને રેખા ત્રણે ખાજી સુથેાભીત અનાવવી. ૩૦૨
दलेनार्धेन पादेन दलेतस्य निर्गमो भवेत् ॥
मूल प्रासादानिवाद्ये पीठ जंघादि मेखला ॥ ३०३
જેટલું જાડ હાય તેથી અધ ભાગ તથા પા ભાગ તથા એક ભાગ એ જે ભાગ કહ્યા તેટલા ભાગથી ખુણા નિકળતા અનાવવા. પ્રાસાદની રેખાના કુંભાથી ( મડેારાના કુંભાથી બહાર ) નીકળતા ખુણા તેને શાસ્ત્રકારાએ પથરૂ તથા જંઘા તથા મેખલા આ પ્રમાણે તેના નામ આપેલા છે. પાંચથરૂ અર્ધા ભાગથી મનાવવું તથા જંઘા પા ભાગથી મનાવવી અને મેખલા એક ભાગથી મનાવવી. ૩૦૩
"Aho Shrutgyanam"
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૫
गवा क्षेनान्वितं भद्र मथाजालकसंयुतम् ॥ गुढेथकर्ण गुढेच वाभद्रेचावलोक नम् ॥ ३०४ ॥ त्रिद्वारे चेकवथ मुखे कार्याचतुः किका गुढे प्रकाश के माधेदियंकरोटकम् ॥ ३०५ ॥
મડપને ત્રણ બારણા પણુ કરાય છે તથા એક મારણ્ પણ કરાય છે. તે દ્વારની આગળ ચાકી મનાવવી અને તે ગુઢ મંડપમાં મંડપની ચારે આજીમાં ગાળ થર અનાવવા તેનું નામ અ કલાડીએ ઘુમટ કહે છે તેમજ ભદરના ભાગમાં ગોખલા મુકવા તથા નાનાં જાળીયાં પણ્ મૂક્યાં, ખૂણાની આજુમાં ડાબી બાજુના ભદર તરફ પણ જોવાને માટે આ પ્રમાણે કરવું ૨૬ થી ૩૦૫
एकत्रिवेदपट् सप्तार्क चतु व्याश्वत्रिकत्रये ॥ अग्रे भद्रं विनापाश्वयोर ग्रतस्तथा ॥ ३०६ ॥
એક ચાકી, ત્રણ, પાંચ અને સાત ચેાકી આટલી ચેકી જગતીમાં આવવીજ જોઇએ. એ ચાકીઆ ત્રણ ત્રણ વાર કરવી એટલે નવ ચેાકી થાય, આ પ્રમાણે ત્રણ માજી તરફ ત્રણ ત્રણ ચાકીએ કરવો. પડખે ચેકી આગળની બાજુમાં એકેક ચાકી કરવી. આગળ એ ચાકીએ વધે ત્યારે ત્રણ ચેાકી થાય. આગળ અને પાછળ મંડપના ભાગ ૪૨ થાય તથા ભાગ ત્રેતાનીશ થાય તથા એકસે ચાર ભાગ પણ થાય તથા ભાગ એકસે. પાંત્રીા થાય તથા ભાગ એકસા છાસઠ પણ થાય તથા ભાગ એકસે સત્તાથી પણ થાય તથા
"Aho Shrutgyanam"
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ભાગ બસ અઠાવીશ પણ થાય તથા ભાગ બસ એમણુપચાશ પણ થાય તથા ભાગ બસે એકસઠ પણ થાય. મંડપ ના ભાગ અઠયાવીશ પણ થાય. મંડપના ભાગ ૧૧ પણ થાય તથા બત્રીસ મંડપના ભાગ તથા બાર પણ થાય મંડપના ભાગ ૩૬ પણ થાય આ પ્રમાણે મંડપના :ભાગ શાસ્ત્રકારોએ કહેલા છે. ૩૦૬.
अग्रतस्त्री चतुष्टय तथा पाद्वयेपिच ।। मुक्तकोणेचतुष्कोद्वे इति द्वादश मंडपा ॥ ३०७ ॥
આગળ ત્રણ તથા ચાર, પડખામાં બે, ખૂણામાં ચાર તથા બે બે આ પ્રમાણે ચાકીઓથી શોભાયમાન બાર મંડપ બનાવવા આ મંડપ ગુઢ મંડપની આગળના ભાગમાં બનાવવા. ૩૦૭.
गूढस्याग्रे प्रकर्तव्या नानाचतुः किकान्विता ॥ चतुरस्त्रादि भदेन वितानै बहुर्भियुता ॥ ३०८ ॥
ચારે બાજુમાં સુંદર તેરણ (કમાન) તથા બેઠકને કઠેરા કરવા, જાળીઓ તથા બારણું એકદમ બંધ તેમજ જેમાંથી પવન આવી શકે તેવા બનાવવા તેમ એડળ ન બનાવી મૂકવા. સારી રીતે પવન આવી શકે તેવા તેમજ ઘણુજ શેભાયમાન બનાવવા. ૩૦૮
त्रिकायेरंगमर्यात तत्रव नृत्य मंडपान् ।। मासादाप्रेथ सर्वत्रान् प्रकर्याद्विधानत ॥ ३०९॥
"Aho Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૭ આ પ્રમાણે માપથી યુક્ત દરેક પ્રકારની શોભાથી બારે મંડપ બનાવવા. મંડપની આગળ રંગ મંડપ બનાવે તેમજ તેની પાસે નૃત્ય ગાયન વગેરે કરવાને માટે ચારે તરફથી જોઈ શકાય તે (દિવાલ વગરના) અને સર્વે કે જોઈ શકે તે એક સુશોભીત નૃત્ય મંડપ કર. ૩૦૯
सप्तविंशतिरुक्ताये मंडपाविश्वकर्मणा तलैश्चविश्वविषमस्तुल्यै क्षणौस्थभैसमैस्तथा ।। ३१० ॥
આ પ્રકારે વિશ્વકર્મા ભગવાને સત્યાવીશ પ્રકારના મંડપના ભેદે કહ્યા છે કેઈ સમાન તળીયાના આકારના છે કેઈ વીશમ તળીયાના આકારના છે કે મંડપને વધારે થાંભલા છે કેઈને ઓછા છે. આ પ્રમાણે મંડપની રચના શ્રી વિશ્વકર્મા ભગવાને કહેલ છે. ૩૧૦
प्रथमोद्वादशस्थंभो द्वि द्वि स्थंभविवर्धनात् यावत्यष्टीचतुर्युक्ता सप्ताविंशतिमंडपा ॥ ३११ ॥
પહેલાં બાર થાંભલા બનાવવા પછી બબે વધારતા જવું એટલે પહેલા મંડપને બાર થાંભલા કરવા પછી મંડપને બબે થાંભલા વધારતા જવા જ્યાં સુધી ચાસઠ થાય ત્યાં સુધી વધારતા જવું. આ પ્રમાણે સત્તાવીશ મંડપો બનાવવા. ૩૧૧.
क्षेत्राईस्वषटेशोना चैकास्नाष्टास्त्रमुच्यते ॥ कालाश्चेक्षेत्रषडभागं तत्षडांशने संयुता ॥ ३१२॥
"Aho Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ધુમટને માટે સેલહાંસ તથા અષ્ટહાંસ કરવી, મંડપની પિળાઈમાં ભાગ ૬ કરવા તેમાંથી એક ભાગ છોડી દે, છડેલ ભાગમાં છ ભાગ કરવા તેની અંદર એક ભાગ તેમાં ઉમેરો એટલી સોલ હાંસ જાણવી. અષ્ટહાંસ કરવા માટે પિળાઈમાંથી અર્ધોભાગ તેમાંથી છઠો ભાગ છેડી દે ત્યારે અટ્ટહાંસ થાય આ પ્રમાણે બે બે થાંભલાની વિધિ કરવી. આ રીતે થાંભલાની વૃદ્ધી ચોસઠ થાંભલા સુધી કરવી આ પ્રમાણે સત્તાવીશ મંડપ બનાવવા. ૩૧૨.
अष्टाअंषोडशाचंच वृत्तकुर्यात्तदुर्धत ।। उदयं विस्तारार्धेन पट्रपंचाशता भवेत् ॥ ३१३ ॥
આ પ્રમાણે અષ્ટહાંસ ઉપર સોળહાંસ કરવી, તેના ઉપર ગેળ વળતી કરવી તે હસે તથા વળતી ઉપર ઘુમટ કરે. તેની પળાઈને અર્થે ઉંચે ઘુમટ બનાવવો. ૩૧૩.
कर्णादर्दरि कासप्त भागेन निर्गमौछिता ।। रूपकंठस्तु पंचाशं द्वि भागो नात्र निर्गमम् ॥ ३१४ ॥
કણુ તથા દાદરી મુકવા માટે ભાગ સાત રાખવા તેમાંથી ભાગ એકનો ત્યાગ કરે ત્યારે ભાગ છ રહે આટલી દાદરી નીકળતી કરવી, અને રૂપક ભાગ પાંચને તેમજ ભાગ બે રૂપક નીકળતો બનાવ. ૩૧૪
"Aho Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૯
વિધાધરના રૂપ विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरै जिनसंख्यामितैवापि दंततुल्यै विराजीते ॥ ३१५ ॥
વિદ્યાધરીએ કહેતાં મદલના જેવી સુંદર મુખવાળી ૧૬ સેળ વિદ્યાધરીઓ બનાવવી. મંડપમાં વિદ્યાધરીએ સેળ તથા, આઠ તથા. બાર થાય, છવ્વીસ થાય ૩૨ બત્રિશ થાય. આ વિદ્યાધરીઓના દળ પ્રમાણે સુંદર મુખ બનાવવાં અને તેમને ઉપર બેસારે ત્યારે સારી શોભાથી દેખાવ આપે તે પ્રમાણે મંડપમાં ઉપરની ગણત્રિ પ્રમાણે વિદ્યાધરીએ બનાવવી. ૩૧૫
विद्याधरष्टयुचैव सप्तशो निर्गमदश तर्पचित्ररुपाश्च कर्तकोनृत्यशोभित ॥ ३१६ ॥
આ વિદ્યાધરીઓની પળોઈ ભાગ સાત કરવી અને નીકળતી ભાગ દસ કરવી આ પ્રમાણે વિદ્યાધરી ઉપર રૂપ કરવા. તે રૂપ અતી શોભાયમાન સારાં સારાં કરવાં, તે સુરતીઓ અંદર નૃત્ય કરતાં હોય તેમજ અંદર અંદર હસતાં હેય તેવા સુંદર સુશોભીત બનાવવાં. ૩૧૬.
ઘુમટ गजतालुस्तुषटसाधैं प्रथमाद्वितीयातुषट तृतीयासाधपंचाशा कोलानित्रीणिपंचवा ॥ ३१७ ॥
ગજતાલ નામનું ૬ સાડા છ ભાગનું ઉંચું કરવું, તેનું પિલાણ બે ભાગનું કરવું તેમજ માગીયાળુ ભાગ એસ
"Aho Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઠનું કરવું અને ત્રણ ખંડમાં માગીઆળુ ભાગ સાડા પાંચ કરવું ગેળાશ ત્રણ ભાગની અથવા તો પાંચ ભાગની કરવી. ૩૧૭
मध्ये वितनकर्तव्यं चित्रवर्णविराजिते । नाटीकादिकरुपैस्तु नानाकारविराजितम् ॥ ३१८ ।। મધ્ય ભાગમાં પશિલા કરવી તે પદ્ધશિલા તથા ઘુમટમાં શાસ્ત્રોમાં જે ચિત્રનાં વર્ણન કરવામાં આવે છે, તે પ્રમાણે તે પદ્મશિલા તથા ઘુમટમાં સુંદર અને ઘણું જ શોભાથી યુક્ત બેડોળાં નહી માપ પ્રમાણે રૂપ બનાવવાં. તે રૂપમાં નાના નાના આકારના આભુષણ પ્રતિમાઓમાં તેમજ શોભાયમાન ચિત્રો બનાવી તેમજ નૃત્ય રંગરાગ કરતાં રૂપવાળાં સુંદર બનાવવા અને ચિત્રના ઘણા પ્રકારના ઘાટ કુલપતા વગેરે પણ કરવા. ૩૧૮
विजानानिविचित्राणि वस्त्रचित्रादि भेदत ॥ तानिलोकेपकर्तव्यं तेतस्माद्गह्मानिभोक्ता ॥ ३१९ ॥
હવે તે મંડપમાં સુંદર નવાં ભાતભાતનાં દેદિપ્યમાન વસ્ત્રો તથા અલંકારોથી બનાવેલા પ્રતિમાઓ તૈયાર કરાવીને મંડપની શોભામાં વૃદ્ધિ થાય તે પ્રમાણે તે ઘુમટો બંધાવવા પીઠના મથાળા ઉપર મધ્ય ભાગમાં તથા મંડપના ઉપલા ભાગમાં તેમજ પીઠની મધ્ય ભાગમાં નીચેના ભાગમાં પાથરણ સુંદર બનાવવું. ૩૧૯
मंडपेषुञ्चसर्वेषु पीठांतेरंडाभृमीका ॥ कुर्यादूत्तानपदेचव चित्रपाषाणयेनच ।। ३२० ॥
"Aho Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૧
દેરાની પાસે રંગ મંડપની જગા કરવી તેમજ દેરાની આગળ પથ્થરમાં સુંદર ચિત્રલી અથવા તો છેતરાવીને હાથણીઓ પથરની બનાવવી અને તે અથવા ચિત્રામણના ઘાટની કરવી. ૩૨૦
એલાણુક बलाणांदेवगेराग्रे राजद्वारेनहेतथा जलाशयेथकर्तव्यं सर्वेषांमुखमंडनम् ॥ ३२१ ॥
હવે બલાણક દેવના મંદિરના આગલા ભાગમાં કરવું રાજદ્વારમાં થાય તેમજ ઘરની આગળ પણ બલાણુક (ડેલી)થાય જલાશય આગળ પણ બલાણક થાય જ્યાં જ્યાં બલાણુક કરવાનું કહ્યું છે ત્યાં ત્યાં દરેકના મેઢા આગળ જ બલાણુક બનાવું પાછળ કે બાજુમાં. મુખ તથા માદેવના દેરાસરને ચાર દ્વાર હોય તેને બનાવવા ૩૨૧
जगतीपादविस्तीर्ण पादपादेनवर्षितम् ।। शालालंदेव गर्भेण प्रासादेनसमभवेत् ॥ ३२२ ॥
જગતના ચોથા ભાગથી વિસ્તારવાળું બલાણુક બનાવિવું જેટલું બલાણુક પહેલું હોય તેટલું જ લાંબુ બનાવવું. જે બલાણુક મેટુ કરવું હોય તો પદે પદે બે ભાગ વધાર બલાણુકનો ગબારા નવ ચાકીવાળે કરો, પ્રાસાદનું જેટલું બારણું તેટલું બલાણુકનું બારણું કરવું. ૩૨૨
उत्तमेकन्यसंमध्ये मध्यजेतुकन्यसम् ॥ एकद्वि त्रिचतुःपंच रससप्तपदान्तरे ॥ ३२३ ॥
"Aho Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉત્તમ માનથી બલાણુક બનાવવું ત્થા મધ્યમાનથી સ્થા કનિષ્ઠ માનથી બલાણુક બનાવવું, આવી રીતે ત્રણ માન બલાણુકને બનાવવાના છે એક પદને અંતર બે પદને અંતરે ત્રણ તથા ચાર તથા પાંચ પદને અંતર છ પદને અંતરે અને સાત પદને અંતરે આટલા પદને અંતરે બલાણુક બનાવવું. ૩૨૩
मुलप्रासादवद्वारं मंडपेबलाणको न्यूनाधिकंनकर्तव्यं दैर्धहस्तांगुलोधिकम् ॥ ३२४ ॥
જે પ્રાસાદનું બારણું છે તે પ્રમાણેજ બલાકનું બારણું કરવું. ઓછાવત્તા માપથી ન કરવું. બલાણુકને ગમારે આગલા ભાગમાં એક ગજ લાંબે કરો આથી બલાણુક સુંદર અને શેભાયમાન દેખાશે. ૩૨૪
पेटकेचोत्तरंगानां सर्वषांसमसूत्रत ॥ अगणेनसमंपेटं जगत्याश्चोतरंगजम् ।। ३२५ ॥
ઉત્તરંગનું તળીયું અથવા તળાંચે ગબારાનું તળીયું અથવા તળાંચે ત્થા મંડપનું તળીયું અથવા તળાંચે તથા બલાણુકના તળાંચે અથવા તળીયું આ બધાયનો તળા તળીયું સરખે એક સૂત્રથી બનાવવું તેમજ ભારવટ સ્થા જગતી ત્યા ઉતરાંગ આ બધાંને મેળવવાથી બલાણક અને જગતીનું માપ સરખુ થાય છે ૩૨૫.
जगत्यप्रै चतुष्कीया वामनंतबलाणकम् ॥ वामेयदक्षिणेद्वारे द्वेदीकामतवारणम् ॥ ३२६ ॥
"Aho Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૩
જગતીની આગળ જે બારણુ પાસે ચેકી કરવામાં આવે છે તેને બલાણુકની પાસે બનાવવી, બલાણુક ને ડાબી બાજુમાં થા જમણી બાજુમાં બારણાની પડખે પડથાર કરીને પછી બેઠક તથા કઠેરા કરવા અને બને તથા ચારે બાજુ કરવાં. ૩૨૬
उर्धाभूमि प्रकर्तव्या नृत्यमंडपमूत्रत ॥ मत्तवारकवेदी वितानतोरणैयुता ॥ ३२७ ॥
નૃત્ય મંડપની જગ્યાને ઉચાણવાળી કરવી, કારણ કે તેથી દરેક લોકો જોઈ શકે માટે તે જગ્યા ઉંચાણવાળી કરવી, તેની ચારે બાજુમાં કઠેરા બનાવવા. બેઠક પહેલે માળે બનાવવી તેની ઉપર તરણ સ્થા પુતળીઓ તથા ઘુમટ વગેરે બનાવવા અને તેની પાસે બલાણુક કરવું. ૩૨૭
શાનદારેવાર વચમ્મા . तद्विमानबुधैः प्रोक्तं पुष्करं वारिमध्यत ॥ ३२८ ।।
રાજાઓને રહેવા માટે પાંચ માળના મકાને સ્થા સાત માળના મકાનમાં ત્થા હવેલીઓ રાજાઓને રહેવા માટે તેમાં તથા મંદીરમાં ઉપર કહેલા માળ સુધીના ઘરેમાં પણ બલાણુક થાએ તથા મંદીરમાં બલાણુક બનાવવા આ પ્રમાણે માપવાળા મકાનમાં બલાણુક કરવા આવું વિદ્વાનનું કહેવું છે તથા જલાશય પાસે પણ બલાણુક કરવા કહેલા છે. ૩૨૮ हम्यंजाल्यं ग्रहेवापि कर्तव्यगोपराकृति एकभूमेस्त्रिभूम्यंतंग्रहेद्वाराग्रमस्तके ॥ ३२९ ॥
"Aho Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઘરની આગળ ત્થા સરોવરની આગળ Oા વાવકુવાની આગળ ત્થા મંદીરોની આગળ આટલે ઠેકાણે બલાણુક થાય આ શાસ્ત્રનો મત છે. આજે કતાં હોય તેની પાસે કરાવવું, અરધે બલાણ ત્યા એક બલાણ તથા ત્રણ બલાણું ઘરની ધાર આગળ થાએ બલાણને મથાળે પણ માળ કરવા હોય તે થાય છે. ઈતી પંચ વીધી બલાણુક. ૩૨૯
સામરણ
संवर्णाचप्रकर्तव्या प्रथमापंचधंटीका ॥ चतर्घवटामिद्धिच यावदेकोतरंशतम् ॥ ३३० ॥
સમાન વર્તુળવાળી પહેલા પાંચ ઘટીકા કરવી ઘંટીકા એટલે ઘાટડા પ્રથમ પાંચ ઘાટડા, ચડાવવા, ત્યાર પછી ચાર ચાર ઘાટડાની વૃદ્ધિ કરવી, કયાં સુધી તે ઘાટડાની વૃદ્ધી કરવી તે ૧૦૧ એ એક ઘાટડા સુધી વૃધ્ધી કરવી. ૩૩૦
पंचविंशतिरित्युक्ता प्रथमावसु भागीका ॥ वेदत्तरं शतंयावत देशशारिक्षते ॥ ३३१ ।।
જ્યારે માપ પચીશથી કરીએ ત્યારે પહેલા તળીયાના ભાગ આઠ થાય. ભાગ આઠથી તે ભાગ દસ સુધી થાએ આ પ્રમાણે વરધી ભાગ ચાર કરવા એટલે પચીશ ચેરસ ભાગનું માપ થાય ત્યારે પચીશ માપથી ગણત્રી થાઓ. ૩૩૧
"Aho Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૫ भद्रार्धेरथीकार्थेन तवगवामदक्षिणे ॥ अर्धोदयेनरथीका धंटकुटंतवंगकम् ॥ ३३२ ।।
ભદથી પઢરા અરધા તેનાથી તેના ખુણું અરધા, પિળા અંગની ભદરથી દાબે ભાગે તથા જમણે ભાગે કરવા. જેટલું ભદર અરધુ તેના અરધા ઘાટડા ઉંચા કરવા અને ખુણ ઉપર પણ આ માપથી ઘાટડા ઉચા બનાવવા. ૩૩૨
कलाकूटान्वितापूर्वा पंचभिः कलशैर्युता भागतुल्यैस्तथासिंहैः रेवमन्याश्च लक्षत ॥ ३३३ ॥
કલાના સમુહથી યુકત પરીપૂર્ણ અને પાંચકળશથી મુકત અને સમાન ભાગમાં સીંહ વગેરે કરવા આ પ્રમાણે સવે લક્ષણેથી યુકત તથા શાસ્ત્રના માનથી પરીપૂર્ણ તેમજ
ભાયમાન આ પ્રમાણે સર્વે કાર્ય કરવું. ૩૪૪ ઇતી મંડ૫. સામરણ બલાણુક સંપૂર્ણ. ૩૩૩
કે સામણબાગ૧૪
IS
T
"Aho Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
૧ર૬ પ્રકરણ ૧૦
अथदीपाव
जीन प्रासाद श्रुणुतात महावदेव यत्वयापरिपृच्छति ।। प्रासादस्य जीनेंद्राणां कथयामि किमेप्रभु ॥ ३३४ ॥
જય–શ્રી વિશ્વકર્મા ભગવાનને પૂછે કે હે તાત છે મહાદેવના દેવ હે જગતના નિયન્તા પ્રભુ હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે હાથ જોડીને વિનંતી કરું છું કે મહા પ્રભુ જેન વગેરેના જીનેશ્વરના પ્રાસાદનું વર્ણન કરવા કૃપા કરશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. ૩૩૪ * किमंतलं किंशिखरं किमंते बावनोत्तमं ॥
समुसणं किंमंतात किमंतेच अष्टापदं ॥ महाधरं मुनीवरं चैव द्विधारिणिसुशोभितम् ॥ ३३५ ॥
* તળ=પ્રાસાદનું (મંડેવરના કુંભાફરકનું નેધ કામ તે નળ, બધા ભાગ આદી ગણુત રેખાયે કુંભાની ફરકથી થાય. તે નોંધ કામ ઉપર મંડેરો ઉપડે. નીચે કણપીઠ એની બહાર નીકળતું થાય.
શીખર=મંડોરા ઉપર એટલે છેલ્લા મજલાના છજાપરથી શરૂ થતુ કામ જે ઉંચુ અને સરખી પાછી નમણવાળુ તે શીખર.
"Aho Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૭ જન ભગવાનના પ્રાસાદના તળ કેવા પ્રકારના કરવાં તેના ઉપર શીખર કેવા કરવા અને બાવન જીનાલય તથા સમાસણની રચના કેવી કરવી અને અષ્ટાપદ તેમજ મુનીવરનું મહાધર તથા દ્વીધારણ કેવી રીતે બનાવવી તે હે ભગવાન જણાવવા કૃપા કરશેજી. ૩૩પ श्रीविश्वकर्मा उवाच
शृणुवत्समहामाज्ञ यत्वयापरिपृछसि ॥ प्रासादस्य जिनेंद्राणां कथयामिश्रृणुवच ॥ ३३६ ॥
બાવન જીનાલયતીર્થકર ભગવાનના મંદીરની ફરતી બાવન દેરીએ તે–બાવન જીનાલય થાય. ચોવીશ જીનાલય તથા તેર છનાલય થાય.
સમુસણગઢની અંદર બીજે ગઢ અને બીજા ગઢની અંદર ત્રીજે ગઢ તેમાં દરવાજા તથા દેવ ગાંધર્વો મનુષ્ય પશુ પક્ષી અને વચ્ચે કલ્પવૃક્ષની નિચે મુખા તીર્થકર ભગવાનની મૂર્તિ.
અષ્ટાપદ-પ્રાસાદની ચારે બાજુ આઠ પદની અંદર મુખજીની આઠ પ્રતિમાજી તથા વચ્ચે મુખજીની પ્રનિમાની ગોઠવણ કરવામાં આવે છે.
મહાધરમ તથા દ્વિધારણુ–દેવ તથા દેવીઓને બેસવાના સ્થાને
"Aho Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આ પ્રમાણે જયની નમ્ર વિન ંતી સાંભળીને મહાન દયાળુ ધર્મ ને માટે અવતારને ધારણ કરનારા તેમજ શિઃ શાસ્ત્રના ઉધ્ધાર કરનારા શ્રી વિશ્વકર્મા ભગવાન કહે છે ત હે મહાબુધ્ધીવાન પુત્ર જે તું મને પ્રશ્નો પુછે છે તે સૂ જૈન વગેરેના પ્રાસાદનું વર્ણન કરૂં છું તે એક ચિતથી શ્રવણ કર અને મારા વચનાને ધ્યાનમાં રાખ. ૩૩૬ मध्यमासाद मेरुव भद्रप्रासाद नागरम् ||
अंतकं द्राविडं चैत्र महाधरं लतिनं तथा ॥ ३३७ ॥
મધ્ય પ્રાસાદને જે મૈરૂ તથા શ્રેષ્ટ નાગરાદી પ્રાસાદ અને છેવટે દ્રાવીડાદીક તથા મહાધરાદ્ધિ તેમજ લતીનાદીય વગેરેનું વર્ણન કરવામાં આવશે. ૩૭૩
×પ્રાસાદનું તળ કેવી રીતે ઉપજાવવું मासादा दिर्घतो व्यास भिटंबाज सुरालये ॥ शोडशांश हरेत भागं शेषं च द्विगुणं भवेत ॥ ३३८ ॥
!
પ્રાસાદની ભીંતની મહાર રેખાએલઆઇ પહેાળાઈ ના ગુણાકાર કરવા અને તેને સાળે ભાગવા (સાળમા અંશ ત્યાગ કરવા ) ખાકી રહેલ અશને ખમણેા કરવા. ૩૩૮
× પ્રાસાદનું તળ ઉપર્જાવવાનું જે કહેલ છે તે નવા પ્રાસાદ ફર્યા પછી તેના તળના હીશાએ પ્રતિમાજી લાવી સ્થાપીત કરવાનું સમજવું.
બધા પ્રાસાદની ઉપર પ્રમાણે ભાગની ગણુત્રી કરીને ભગતી કરવી આ પ્રમાણે જગતી કરવાનું મેશ્રી મહાદેવના મુખથી સાંભર્યું છે તે હું તને કહું છું તે સાંભળ એમ શ્રી વિશ્વકર્મા ભગવાન જયને કહે છે.
"Aho Shrutgyanam"
Page #149
--------------------------------------------------------------------------
________________
प्रथमे नवमे चैव हात्रियो चतुरो भवेत् ॥ आयंवीव्दी प्रकर्तव्यं भागंद्वि त्रीशंभवेत् ॥ ३३९ ॥
શેષ એક વધે તો નવમો, બીજે, ત્રીજે તેમજ ચોથો આ પ્રમાણે આવેલને બમણુ કરવા, આ પ્રમાણે બનીશ ભાગ થાય છે. ૩૩૯
तत्र जक्ति प्रकृतव्यं प्रासाद सर्वनामतः ।। शिव मुखे मया श्रुत्वा भाषितं विश्वकर्मणे ॥३४० ॥ चतुर श्री कृते क्षेत्रे द्वात्रिंशपदभाजितं ॥ कर्ण भागत्रयं कार्य प्रतिक तथैव च ॥३४१॥ उपरथ भाग त्रयं ज्ञेयं भद्रार्धवेद भाजीते ॥
कर्णिका नंदिका चैत्र भाग में व्यवस्थिो ॥३४२ ॥ (લેક ૩૪૦ માના અર્થ માટે જુઓ પૃષ્ઠ ૧૨૮ ની ફુટનેટ ૨ )
પ્રાસાદની ચેરસ ભૂમિમાં બત્રીશ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ત્રણની કરવી, પઢરે પણ તેટલેજ ત્રણ ભાગને કરો. ૩૪૧ આ ઉપરથી ત્રણ ભાગના કરવા અને અરધી આન ભદ્ર ચાર ભાગના કરવા. એકેક ભાગની કણિકા અને નંદી દરેક અંગની થડમાં એકેક મુકવી. ૩૪૨
कणे कर्मचत्वारी प्रतिकर्णेक्रमत्रयम् ॥ उपरथेद्वयं ज्ञेयं कर्णिका द्वयमेव च _|રંકરે છે રેખાએ ચાર કર્મ ચડાવવા, પઢરે ત્રણ અનુક્રમે
૧. આ આખા ગ્રંથમાં લગભગ બધે કર્મ તથા શૃંગ ચડાવવાં કહ્યાં છે. પરંતુ બીજા ગ્રંથોમાં અને આમાં પણું શ્રેગ ચડાવવા કહેલા
"Aho Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૦ (ચડઉત્તર) ચડાવવા ઉપર બે કર્મ ચડાવવા તથા કણિ કાએ બેબે કર્મ ચડાવવા. ૩૪૩
विंशति उर श्रृंगाणि प्रत्यांग षोडशंभवेत् ॥ कर्णे केशरी दद्यात् नंदनोनंद शालीकं ॥३४४ ॥ नंदीशो प्रथमे कम उर्घतिलक सुशोभितं ॥ कमल भूषण नामोयं प्रासादो रुषभजिन ॥ ३४५ ॥
ચારે બાજુના મળી વીસ ઉરશ્ચંગ કરવા અને ચોથ ગરાશીઆ સેળ કરવા. રેખાએ (જે ચાર કર્મ ચડાવવા તે અનુક્રમે) પ્રથમ ઉપર કેશરી કર્મ કરવું, તેની નીચે નંદન કમ ચડાવવું અને નીચે દશાલીક કર્મ તથા નંદીશ કર્મ ચડાવવું. સની ઉપર તિલક (ઘાટડું=લેટડું) કરવું એવા પ્રાસાદનું નામ કમળભૂષણ નામ. શ્રી રૂષભદેવ ભગવાનને વલ્લભ એવું જાણવું. ૩૪૪–૩૪૫ १ इति रुषभ वल्लभ कमलभूषण प्रासाद ॥ १ तुलभाग ३२ ॥ છે. કર્મ અને મૂંગમાં ફરક ઘણો છે. શૃંગ માત્ર એક ઈંડકનું ગણાય અને કર્મ–અનુક્રમે ૫–૯–૧૩–૧૭-૨૧-૨૫ એમ ગ્રંથમાં કહ્યા પ્રમાણે શીખરમાં ચડે. કેશરી કર્મને પાંચ ઈંડક થાય. સર્વતોભદ્ર નામના કમને નવ દંડક થાય. નંદન નામના કર્મને તેર ઈડકની ખીખરી થાય. નંદલાલી કર્મ સત્તર ઠંડક અને નંદીશ કમ એકવીશ ધડકનું તથા મંદિર પચીસ ઈંડકનું બને. એ પ્રમાણે દરેક પ્રાસાદના તળમાં આ બાબત યાદ રાખવું. કેટલાક શ્રૃંગને કર્મ પણ કહે છે પણ આ ગ્રંથમાં બંગ અને કર્મ જુદાં પાડેલ છે. આ સબંધી કેશરાદ નામનું પુસ્તક મારા પિતાશ્રી અંબારામ વિશ્વનાથે છપાવી બહાર પાડેલ છે તેમાં એક છેડકથી તે એકસને એક ઈડક સુધીના નકશા આપેલ
"Aho Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
૬ ૩૧
પ્રમુખ
wણા. तुल भाग २ हपभम प्रासाद.
]]
IL
છે તે એક ઈંડકમાંથી ચાર ચાર ઈંડકની વૃદ્ધિ કરતા એકને એક ઈડક અષ્ટ જણાવેલ છે. એક અંડકમાંથી, પાંચ ઈંડક, નવ ઈંડક,
"Aho Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૨
चतुर श्री कृते क्षेत्रे द्वादश पद भाजिते ।। कर्णभाग द्वयं कार्य प्रतिकर्ण तथैव च ॥३४६ ।।
પ્રાસાદની ભૂમિના ચેરસ ક્ષેત્રના બાર ભાગ (આડા અને ઉભા) કરવા. રેખા ભાગ બની કરવી, પઢો પણ તેટલોજ બે ભાગ કરવો. ૩૪૬
भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितं ॥ कर्णे कर्मत्रयं कार्य प्रतिकणे क्रमद्वयं ॥३४७॥
ભદ્ર અરધું બે ભાગનું કરવું. એ પ્રમાણે તળની ગોઠવણ કરી તેના ઉપર કર્મ ચડાવવા. રેખાએ ત્રણ કર્મ અને પઢરે બે કર્મ અનુકમે ચડાવવા. ૩૪૭
अष्टानी उरश्रृंगाणि प्रत्यांगा अष्टौ भवेत् । कर्णे केसरी दद्यात सर्वतोभद्रमेव च I ૨૪૮ | नंदनो जिनदातव्यं चक्षु कर्ण सुशोभितम् । कामदायक प्रासाद अजित जिनवल्लभ
શિખરને આઠ ઉરશ્ચંગ કરવા, ચેાથ ગરાશીઆ પણ આઠ કરવા, રેખાએ કેસરી, સર્વતોભદ્ર અને નંદન૧૩ તેર ઈડક, સતર ઇંડક, એકવીશ ડક, પચીસ ઈડક એ પ્રમાણે એક શ્રેગમાંથી કર્મ કરીને એકસોને એક મૃગના પચીસ કમ બતાવેલ છે.
આ પુસ્તકમાં નકશા મુકેલ છે તેમાં જ્યાં લોકમાં સ્પષ્ટ કેશરી, સર્વ ભદ્ર, નંદન કહેલા છે ત્યાં તે પ્રમાણે ખીખરી મુકેલી છે અને જ્યાં કર્મ તથા બૅગ કહેલા છે ત્યાં એક ઈંડકની ખીખરી બતાવેલ છે એટલે બન્ને ગ્રંથનો અભિપ્રાય કાયમ રહે એ હેતુસર કહેલ છે.
"Aho Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૩ નામના અનુક્રમે ચારે રેખાએ ચડાવવા જેથી પ્રાસાદ સુશોભીત અને રળિયામણે દેખાશે. આ પ્રાસાદનું નામ કામદાયક. શ્રી અજીતનાથ પ્રભુને વલલભ એવે જાણુ. ૩૪૮-૩૪૯ २ इति अजित जिन वल्लभ कामदायक प्रासाद ॥२॥
तुल भाग १२
कामदाय प्रसाद
तुल माय १२ मनीम जिनमत
Tw -
-
-
SIR -INT
-
-
रामनामाता
"Aho Shrutgyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૪ चतुर श्री कृतेक्षेत्रे नव भाग विधीयते । भद्रार्ध सार्धभागेन मेकभागं प्रतिरथं
પ્રાસાદ કરવાની ભૂમિના ચારસ ક્ષેત્રના નવ ભાગ કરવા, ભદ્ર અરધું ભાગ ડેનું કરવું, એક ભાગને પઢરે કરવો. ૩૫૦
कर्णिका नंदीका मध्ये सार्धकर्णे विचक्षणे । कर्णे कर्म द्वयं कार्य प्रतिकणे तथैव च
કર્ણિકા અને નંદી અરધા ભાગની બને (૦ પા પા ભાગની પઢરાની બન્ને તરફ) કરવી. અને રેખા ભાગ ડઢની કરવી. આ પ્રમાણે તળ વિચક્ષણથી કરી તેના ઉપર કર્મ ચડાવવા. રેખાએ બે કર્મ કરવા તથા પઢરે પણ તેટલા (૨) બે કર્મ ચડાવવા. ૩પ૧
षोडशो उर श्रृंगाणि प्रत्यङ्गष्टौ भवेत् । रत्नकोटि च नामोय प्रासाद संभवे जिने ॥ ३५२ ।।
શિખરને સોળ ઉરશ્ચંગ કરવા અને ચાર ગરાશીઆ, આઠ કરવા. રત્નકેટીને શ્રી સંભવનાથ પ્રભુને વલભ એ આ પ્રાસાદ જાણુ. ૩૫ર इति संभव वल्लभ रत्न कोटि मासाद भेद ३
તુલ મા .
ઉર શ્રગ –શિખરની વચ્ચે ભદ્રમાં આવે તે.
ચેથ ગરાશીઆ -શિખરના જ્યાં ખાંચા પડે તે ખુણામાં આવે તે પાયલા શિખર.
"Aho Shrutgyanam
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૫
નિ રવિ પરવ
)
ડીસા જમાન
T
IN T WITH
, તે
મ
સમાન
છે
?
तदरुपे च प्रमाणे च रथे कर्णे तिलकं न्यसेत् । अमृतोद्भवनामौयं कर्तव्यं सर्व देवताम् ॥३५३ ।।
જેનેને માટે ઉપર કહેવામાં આવેલા જે સંભવનાથના પ્રાસાદનું વર્ણન કર્યું છે તે રૂ૫ તથા તળ પ્રમાણે આ “અમૃતભવ” નામને પ્રાસાદ બનાવો. માત્ર તેમાં અને આમાં ફરક એટલો કરવા કે રેખા અને પઢરે અકેક સુંદર તિલક (ઘાટડુનલોટડું) ચડાવવું. તે
"Aho Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
આનું નામ અમૃતોદ્દભવ નામને પ્રાસાદ કહેવાય અને તે દરેક દેવોને માટે તેમજ સર્વ જિન દીર્થકર ભગવાનને વલભ એ પ્રાસાદ જાણવો. ૩૫૩ इति सर्वदेव वल्लभ अमृतोद्भव प्रसाद | 8 ||
भेद २ तुल भाग ९ चतुर श्री कृते क्षेत्रे षोडशपद भाजीते । कर्णभाग द्वयं कार्य प्रतिकणे तथैव च + ૨૪ ||
પ્રાસાદની ભૂમિનું ચરસ ક્ષેત્ર કરવું. તેને સેળ ભાગથી ભાગવા અર્થાત્ સોળ ભાગ કરવા. રેખા ભાગ બેની કરવી અને પઢરે પણ તેટલેજ બે ભાગને કર. ૩૫૪
उपरथ भाग द्वयं कार्य भद्रार्धे द्वयमेव च । कर्णेकर्मचत्वारि प्रतिकणे त्रयमेव च ॥३५५ ॥
ઉપરથ ભાગ બેનો કરવો અને અરધું ભદ્ર પણ ભાગ બેનું કરવું. શિખરમાં રેખાયે ચાર કર્મ ચડાવવા અને પઢરે ત્રણ કર્મ કરવા. ૩૫૫
उपरथे कर्म द्वयं कार्य उर्धतिलकशोभितम् । द्वादशां उर श्रृंगाणि प्रत्यांग षोडशां भवेत् ॥ ३५६॥ ' ઉપરથની ઉપર બે કર્મ અનુક્રમે ચડાવવા અને તે ઉપર તિલક કરવું. ઉરશ્ચંગ આખા શિખરમાં ૧૨ બાર કરવા અને ચોથ ગરાશીઆ ૧૬ સોળ ચડાવવા. ૩૫૬
"Aho Shrutgyanam
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૭
क्षीतिभूषण नामोमं प्रासादो अभिनंदन 1 तद्रूपे च मकर्तव्यं सुमीतवदत् प्रभो ॥ ३५७ ॥
આ અત્યંત સુંદર ક્ષિતિભૂષણ નામને પ્રાસાદ કહેવાય છે તે ઘણાજ વખાણવા લાયક છે. તેજ માપના તેવાજ રૂપના તેને અભિનંદન નામના प्रासाद उडे छे.
૩૫ક
इति क्षितिभूषण (अभिनंदन बल्लभ) प्रासाद ५ भेद १ तुल भाग १६
क्षक्षति भूषण प्रण भैरा-५ भेद--पराग
पुढी तुल भाग. १५ अभिनंदन कभः
भाग १
" Aho Shrutgyanam"
Page #158
--------------------------------------------------------------------------
________________
१७८
सुमति वदत् प्रासादं पद्मसंक्षाग्रंस्थाने । कर्तव्यं पारकारकं रथाद्वितीलकंदद्यात् ॥ ३५८ ॥
આગળ કહી ગયા તેવા માપથી અને તેજ આકારના પ્રાસાદને ઠેકાણે “પદ્મરાગ ” પ્રાસાદનું રૂપ કરવા માટે પઢરાના ઉપર બે સુંદર તિલક વધારવા. આ પ્રાસાદ સુમતિ તીર્થકર ભગવાને માટે છે, અને તેનું નામ " ५। " हुन छ. उ५८. इति सुमति वल्लभ पद्मराग प्रासाद ६
भेद २ तुल भाग १६
तद्पे च प्रकर्तव्यं कर्णे वितिलकं न्यसेत् । पुष्पदंतस्य नामोयं तुष्टिपुष्टिविवर्धनाम् ॥ ३५९ ॥
ઉપર કહેલા માપને તેમજ તેવાજ રૂપને પ્રાસાદ બનાવ. માત્ર આમાં આટલે ફરક બનાવવું. કશું એટલે રેખામાં બે તિલક સુંદર ચડાવવા જેથી આ પ્રાસાદનું નામ પુષ્પદંતસ્થ કહેવાય. આ પ્રાસાદ તુષ્ટિ તેમજ પુષ્ટિ વધારનાર છે. ૩૧૯ ६ इति पद्मप्रभु वल्लभ-पुष्टिवर्धन प्रासाद ॥ ७ ॥
भेद ३ तुल भाग १६ दश भागं कृते क्षेत्रे कर्णस्य च द्विभागिकं । प्रतिकर्ण साध भागं निर्गमं तत्समं भवेत् ॥ ३६० ॥ भद्रश्चैव साधभाग कपीला भद्रमानयो। निर्गमं पदमानेन चतुर्दिक्षु योजयेत् ॥ ३६१ ॥
"Aho Shrutgyanam"
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ચોરસ પ્રાસાદના ક્ષેત્રમાં ૧૦ દશ , ભાગ કરવા. તેમાં રેખા ભાગ ૨ બેની રાખવી, પઢો. ભાગ ૧ દોઢ કર, તેને નીકાળે પણ દેઢ ભાગને (સમદર) રાખો. ૩૬૦
અરધું ભદ્ર દેહ ભાગનું તેમાં કપીલા ભદ્ર કરવું. તેને નીકાળે એક ભાગ રાખવે. એ પ્રમાણે તળની ચારે ફરતા ભાગથી ચાજના જાણવી. ૩૬૧
कर्णेकर्म द्वयं कार्य रथो भद्रे च उत्तमम् । सूपार्श्वनामो विज्ञेयं ग्रहराज सुखावहं ॥ ३६२ ॥
RE
સમ
જામ
==+
--—
*
—
-~
-
જ
Rાત્રના 1 ચમ
.
-
"Aho Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
રેખાએ બે કર્મ ચડાવવા તેમજ પઢા અને ભદ્ર ઉત્તમ પ્રકારથી બનાવા. (તેમાં દેઢીઆ કરવા.) આ પ્રાસાદનું નામ સુપાર્વ છે અને તે બનાવવાથી ઘરમાં રાજ્યમાં સુખ અને શાન્તિ થાય છે આ શાસ્ત્રને મત છે. ૩૬૨ ७ इति मुपाश्वनाथ वल्लभ गृहराज प्रासाद ॥ ८॥
भेद १ तुल भाग १०
-------
-
:
|
|
|
મકર
**
-TI hese
T
रथै वै श्रृंवमेकं तु भद्रे चैव चतुरो दिशे ।।
"Aho Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ઉપર કહેલ તળ તથા રૂપમાં પઢરા પર એક શ્રૃંગ (ઈંડક) કરવું અને ભદ્ર પર ચારે તરફ્ અકેક ઉશ્રૃંગ ચડાવવુ ત્યારે વલ્લભ નામના ૯ મા પ્રાસાદ થાય.
इति वल्लभ प्रासाद || ९ || भेद २ तुल भाग १०
रथोधें तिलकं दद्यात् भद्रे चैव चतुरो दिशि ॥ ३६३ ।।
ઉપર કહેલ રૂપમાં ફ્કત પઢરે તથા ભદ્રે ચારે તરફ અકેક તિલક વધારવાથી શ્રીવલ્લભ નામને ૧૦મે
પ્રાસાદ થાય. ૩૬૩
इति श्री वल्लभ प्रासाद || १० || भेद ३ तुल भाग १०
चतुर श्री कृते क्षेत्रे द्वांत्रीश पद भाजीते । पंच भागं भवेत्कर्ण प्रतिकर्णं तथैव च ॥ ३६४ ॥ भद्रेचैव चतुरो भागं नंदिका पद विवृते । समदलं च कर्तव्यं चतुर्दिक्षे विवस्थितं ।। ३६५ ॥
પ્રાસાદ કરવાની ચારસભૂમિનાક્ષેત્રના અત્રીશ ભાગ કરવા. પાંચ ભાગની રેખા કરવી, પઢરા પણ પાંચ ભાગના કરવા. ૩૬૪
અરધું. ભદ્ર ચાર ભાગનું' કરવું.... પઢરાની અને પડખે અકેક ભાગની ખુણી તથા નદી સમદળ કરવી, એ રીતે ચારે તરફ ભાગની વ્યવસ્થા કરવી. ૩૬૫
"Aho Shrutgyanam"
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૨
श्री वश्य केसरी चैव सर्वतोभद्रमेव च । कर्णे चैव प्रदातव्यं रथे चैव तु तत्समं ॥ ३६६ ॥
રેખાયે ત્રણ કર્મ. શ્રીવષ્ય ૧. (એક ડકવાળી) કેસરી ૨ (પાંચ ઈંડકવાળી) અને સર્વતોભદ્ર ૩. ( નવ ઈંડકવાળી) એવી ત્રણ ખીખરીઓ ચડાવવી. પઢેરા ઉપર પણ એટલાજ ત્રણ કર્મ ચડાવવા.. ૩૬૬
नंदिका कर्णिकायं च द्वौ द्वौ श्रृंगं विन्यसेत् । भद्रे चैव चत्वारो प्रसङ्ग जिनमेव च ।। ३६७ ॥ ॥ सीतलं नाम विज्ञेयो श्रीयं पंचविवर्धनम् । चंद्रप्रभु च विज्ञेयं ज्ञेयं चैव मुखावहम् ॥ ३६८ ॥
નદી અને કણ એ બે ખુણીઓની ઉપર બે છંગ ચડાવવા. દરેક ભદ્ર ઉપર ચચ્ચાર ઉરઝંગ ચડાવવા અને જ્યાં ખાંચા પડયા હોય ત્યાં પ્રત્યંગ (ચેથગરાસીયા ) વીશ ગઠવવા. ૩૬૭
આ પ્રાસાદનું નામ શીતલ છે તેને વિવર્ધન નામથી પણ કહે છે આ પ્રાસાદ કરવાથી આયુષ્ય, કીતિ, લક્ષ્મી, આરોગ્ય, જ્ઞાન વગેરે પાંચ પ્રકારની વૃદ્ધિ થાય છે તે પ્રમાણે શાસ્ત્રને મત છે. ૩૬૮ ८ इति चंद्रप्रभु वल्लभ शीतल प्रासाद ॥ ११ ॥
भेद १ तुल भाग ३२
"Aho Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
s,
છે
કal
नन भाग २
It! I RE
चंद्र प्रमुखम
तद्पे च प्रकर्तव्यं रथोर्धवंतिलकं न्यसेत् । श्रीयंगु नाम विज्ञेयं सुरराजश्वयावहम् ॥ ३६९ ।।
ઉપર કહેલ આકારવાળા તેમજ તેવાજ - રૂપવાળા પ્રાસાદમાં, પઢરાની ઉપર એક તિલક વધારવું ત્યારે શ્રીયંગુ નામને છન દેવતાને વલલભ એ પ્રાસાદ થાય. આ પ્રાસાદ દેવતાઓ અને દાતાઓને સુખ આપનાર થાય છે. ૩૬૯ ९ इति मुरराज (सुविधिनाथ) वल्लभ श्रीयंगुप्रासाद
॥ १२ ॥ भेद २ तुल भाग ३२
"Aho Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૪
नंदिका कर्णिकार्यं च उर्धतिलक सुशोभनम् । हितुराज्ञस्तदानाम कर्तव्यं चन्द्रप्रभु ॥ ३७० ॥
ઉપર પ્રમાણે આકારવાળે તેમજ તેવાજ રૂપવાળ તેમાં માત્ર નદીકા અને કણિકા (ખુણી)ની ઉપર અકેક તિલક કરવું જેથી અત્યંત શૈાભાયમાન હિતુરાજ નામના પ્રાસાદ શ્રીચંદ્ર પ્રભુએ મનાવેલેા છે. ૩૭૦
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजीतम् कर्णे चैव समाख्यात भागं चैव सृतं चतु ॥ ३७१ ॥ ८ इति चंद्रप्रभु वल्लभ हितुराज्ञ प्रासाद ॥ १३ ॥ भेद ३ तुल भाग ३२
ભાગ
પ્રાસાદની ચેારસ ભૂમિના ક્ષેત્રના ચાવીશ કરવા. તેમાં રેખા ભાગ ૪ ચારની સરખી કરવી. ૩૭૧ प्रतिरथं त्रयं दद्यात् भद्रा भूतभागिनं ।
रथकर्णे द्विकं बोध्यं गजेन्द्रतिलकं न्यसेत् ॥ ३७२ ॥
અર
પઢરા ભાગ ત્રણને કરવા અને ભદ્ર ગંભે થી પાંચ ભાગનું કર્તું પઢરે અને રેખામાં એ બે ભાગ રાખવા. તેમાં અકેક ખીખરી અને અકેક તિલક મલીને નગ અમે ચડાવવા. ૩૭૨
द्वादश उरुंगाणि प्रत्यांगानिततोष्टभि । शितलस्य तदानाम प्रासादा जिनवल्लभ ॥ ३७३ ॥
"Aho Shrutgyanam"
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૫
ઉપર ભાર ઉશ્રૃંગ કરવા અને પ્રતિંગ આઠ કરવા. શીતલ નામના આ પ્રાસાદ શીતલ જીનદેવતાને વલ્લભ જાણવા. ૩૭૩
१० इति शीतलनाथ वल्लभ शीतलस्य प्रासाद ॥ ૪ ॥
भेद ॥ १ ॥ तुल भाग २४
મેચમા
呂
તા ભર
વાં
મંગળમેજ
શનન યુગમ
प्रसाद
"Aho Shrutgyanam"
સામા
तदरूपं तदाकारी कर्णर्धनद्वयम् ।
प्रासादो कीर्तिदायकं प्रासादो जीनवदत् प्रभु || ३७४ ||
ઉપર કહેલા રૂપવાળા તેવાજ આકારવાળે તેમાં ફકત રેખા ઉપર બે શ્રૃંગ (ખીખરી) બનાવવામાં આવે એટલે તેનું નામ જૈનના મહાપ્રભુજીએ કીર્તિદાયક
નામને પ્રાસાદ રાખેલ છે. ૩૭૪
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૬
इति कीर्तिदायक प्रासाद ॥१५॥ भेद ॥२॥
તુ મા છે ૨૪ / कर्णे सप्त प्रतिकर्ण पंव मनोहर दायकम् ।। तद् रुपे च कर्तव्य स्वरुपो लक्षणान्वितम् ॥३७५ ॥
ઉપર કહેલાજ આકારવાળે તેવાજ રૂપવાળે તેવાજ સુંદર લક્ષણવાળે માત્ર તેમાં અને આ પ્રાસાદમાં આટલો ફરક કરો. રેખાએ (બે છંગ છે તે નીચે પાંચ ઇંડકની એક ખીખરી કરવી એટલે) સાત ઈંડક કરવાં. પઢરે પણું તેટલાંજ ઈંડક કરવાં ત્યારે આ સુંદર પ્રાસાદનું નામ મનોહર પ્રાસાદ કહેવાય છે. ૩૭૫. તિ મનોહર પ્રાણા ૨૬ એ છે ? |
તુ માન છે ૨૪
यसाव्य शौ प्रकर्तत्वं कर्णत्रयं रथत्रयम्। भद्रार्धे द्वीपदं यस्य चतुर्दिक्षु नियोजयेत् ॥३७६ ॥
સેળ ભાગ કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની તથા પઢો ભાગ ત્રણ કરો. અધું ભદ્ર બે ભાગનું કરવું. આ રીતે ચારે દીશામાં ભાગની ચેજના કરવી. ૩૭૬ निर्गमपदमानेन हस्तांगुलमेव च । श्रृंगतिलकरथी कर्णे भद्रे चैव मेव च ॥ રક્ષિત વાત મે માસાર્દ મનોહર | ૨૭૭ |
પઢો એક ભાગ નીકળતો કરવો (બીજા ખાંચા ભદ્ર પઢરાને) હસ્તાંગુલ (ગજે આંગળ) નીકાળ રાખ.
"Aho Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
રેખાએ એક ગ અને તેના ઉપર તિલક કરવું. તેવી જ રીતે પઢરે પણ એક શૃંગ અને તિલક કરવું અને ભદ્રની ઉપર દેઢીઓ કરે. આવી રીતે દરેક અંગ સુશોભીત મનહર બનાવવામાં આવે તો આ પ્રાસાદ રાજાએને સુખ આપનાર થાય છે એમ મહાપ્રભુજીને મત છે. ૩૭૭
इति मनोहर प्रासाद ||१७|| भेद ? तुल भाग ॥१६॥
तहपे च प्रणाणे च श्रृंग चत्वारि भद्रकम् । स्वकुलं नाम विज्ञेयो प्रासादं जीनवल्लभं + રૂ૭૮ |
ઉપર કહેલા રૂપવાળે આકારવાળે તથા તેવાજ તળવાળો, પ્રમાણવાળો માત્ર આ પ્રાસાદમાં ભદ્ર
"Aho Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
१४८
અકેક એમ ચાર ઉરશ્ચંગ કરવાથી “સ્વકુલ” નામનો દરેક જીનતીર્થકર ભગવાનને વલલભ એ પ્રાસાદ થાય છે. ૩૭૮ इति स्वकुल प्रासाद ॥१८॥ भेद ॥२॥ तुल भाग॥१६॥ उरुश्रृंगाष्टकं कुर्यात् प्रासाद कुलनंदनं ।। सूशोभन तदा कुर्यात् प्रासाद जिन वदत् प्रभो ॥३७९॥
ઉપર પ્રમાણે માપવાળે તેવાજ આકારવાળે તેમાં માત્ર ચાર ભદ્ર ઉપર આઠ ઉરશ્ચંગ બનાવવા. આ પ્રાસાદને દરેક જૈનના મહાપ્રભુજી “ કુલનંદન” નામને પ્રાસાદ
छ. ३७८ इति कुलनंदन प्रासाद ॥१९॥
भेद ॥ ३॥ तुल भाग ॥१६॥ चतुर श्री कृते क्षेत्रे द्वाविंशति पद भाजीते । पदानां तु चतुर्भागं कर्णे चत्वारः कारयेत् ॥३८०॥ कर्णिकापदमानेन त्रिभागं प्रतिरथ्यकम् । नंदिका भागमे केन भद्रार्ध च विभागकम् ॥ ३८१ ॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રના બાવીશ ભાગ કરવા તેમાં ચાર ભાગની રેખા કરવી. ૩૮૦
રેખાની થડમાં અકેક ભાગની ખૂણી કરવી. ત્રણ ભાગને પઢરે કરો. અકેક ભાગની નંદિકા કરવી અને અર્ધ ભદ્ર બે ભાગનું કરવું. ૩૮૧
कणे कर्मद्वर्य कार्य नंदिकर्णेत्री कूटकं ।। मध्ये तिलकं शोभितं वासुपूज्यो वदत् प्रभो ॥३८२॥
"Aho Shrutgyanam"
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૯ રેખાયે બે કર્મ કરવા, નંદિ અને ખૂણીએ એકેક કુટ કરવા અને બે નંદિની વચ્ચે જે ભદ્ર આવ્યું તેના ઉપર ત્રણ રિશ્ચંગ કરવા અને નંદિ અને ખૂણની વચ્ચે જે પઢરે આવ્યું તેના શૃંગ ઉપર અનેક સુંદર તિલક ચડાવવું એટલે આ પ્રાસાદનું નામ વાસુપૂજય એમ કહે છે. ૩૮૨ वासुपूज्य स्तदानाम वासुपूज्यो सुरवल्लभं ॥३८३॥
ઉપર પ્રમાણે કરવાથી શ્રીવાસુપૂજ્ય નામને, વાસુપૂજ્ય ભગવાનને વલ્લભ એ પ્રાસાદ થાય છે. ૩૮૩ १२ इति वासुपूज्यवल्लभप्रासाद ॥२०॥भेद ॥१॥ तुलभाग।॥२२॥
२० अद
"
-
મનનન
n
—
--
મે
NT
પાWIy
"Aho Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૦
द्रु पे च प्रवर्तव्यं कर्णतिलकं न्यसत् । रत्नसंजय नामोयं गृहराज सुखावह ! ૮૪ धर्मदस्तस्यनामोयं पूर्व धर्मवर्धनम् ॥ ॥३८५॥
ઉપર કહેલા રૂપવાળો તેવા માપવાળે તે જ આકારના માત્ર તેમાં ને આમાં આટલે ફરક કરઃ આમા રેખાયે બે તિલક કરીએ તે રત્નસંજય નામને પ્રાસાદ કહેવાય. આ પ્રાસાદ ઘરમાં તથા રાજમાં સુખ આપનાર થાય છે. ૩૮૪
પહેલા જેનના ધર્મને વધારવા માટે શ્રી ધર્મનાથ મહાપ્રભુજીએ આ પ્રાસાદ બનાવેલ માટે આ પ્રાસાદનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું છે. આ ધર્મનાથ પ્રભુને વલભ એ પ્રાસાદ શહેરમાં કરવાથી ધર્મની વૃદ્ધિ થાય એવો તેમને મત છે. ૩૮૫ १५ इति धर्मनाथ वल्लभ रत्नसंजय अथवाधर्मद प्रासाद
॥२२॥ भेद ॥२॥ तुल भाग ॥२२॥
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजीते । पादेन त्रयमागेन कोणि तत्र विधीयते ! ૨૮૬
પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં ચાવીશ ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની કરવી. તેની બાજુમાં એક ભાગની ખૂણું રાખવી. ૩૮૬
प्रतिकर्ण तेषां ज्ञेय कोणीकानंदोका पदे । भहाथै सेशवेदं च निर्गम भागमेव च ॥३८७॥
"Aho Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પઢી પણ રેખા પ્રમાણે ત્રણ ભાગના કરવા. જેમ પઢા અને રેખાની વચ્ચે ૧ એક ભાગની ગુણી કરી જોડાણ કર્યું તેવીજ રીતે પઢા અને ભદ્રની વચ્ચે દિ ૧ ભાગની કરવી. ખાકી જે શેષ ૪ ચાર ભાગ રહ્યા તેમાં અર્ધું ભદ્ર કરવું અને તેને બહાર નિકાળે એક ભાગને કરવેશ. તેમાં ખૂણે નાસકા પાડી શેાભાયમાન
તળ
કરવું. ૩૮૭
समनिर्गम रथं ज्ञेयं कर्त्तव्यं च दिशो दिशो । कर्णे शृंगत्रयं कार्यं प्रतिकर्ण द्वय मेव च
॥ ૨૮૮૫
દરેક દિશામાં ( બાજુએ ) માં પઢરાના નીકાળે સમઢળ રાખવેા. રેખાએ ત્રણ શ્રૃંગ (ત્રણ ઇંડક) ચડાવવાં અને પઢરા ઉપર એ શ્રૃંગ કરવાં. ૩૮૮ नंदिका कौणीकायं च श्रृंगकुट सुशोभितम् । मद्रे वैर चत्वारो प्रत्यंगा ततो अष्टभि विद्रभनाम प्रासादो विमलजिन वल्लभ
||૨૮૨
see
દિ અને ખૂણી ઉપર અકેક શ્રૃંગ અને તેના ઉપર સુંદર શૈાભાયમાન અકેક કુંટ ચડાવવું. ભદ્ર ઉપર ચાર ઉરુશ્રૃંગ કરવા અને કુલ પ્રત્યાંગ ( ચેાથગરાશીયા ) આઠ કરવા. આ પ્રાસાદનું નામ જૈનના મહાપ્રભુજીએ વિદ્ર નામને પ્રાસાદું કહેલ છે. તે શ્રી વિમલનાથ ભગવાનને વલ્લભ એવા જાણવા. ૩૮૯ થી ૩૯૦ १३ इति विमलवल्लभ विभप्रासाद ॥ २२॥
भेद || १|| तुल भाग २४
"Aho Shrutgyanam"
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૨
Tદ્રમ પ્રાણા ! ૨૩ મે ૨ ૨૧ મ ૧
- ૧ जिनमाग२४
વિમઝવું મા
TITI III
ઉન્ન માં
.૨
तद् च प्रकर्तव्यं रथतिलकं च दापयेत् । मुक्तिदोनाम विज्ञाय भुक्ति मुक्ति प्रदापयेत् ।।३९१॥
ઉપર કહેલા પ્રાસાદના આકારવાળે, તેવાજ રૂપવાળે અને તેવાજ માપવાળી આમાં માત્ર પઢરા ઉપર અકેકે તિલક ચડાવવું.
આ પ્રમાણે ગોઠવણ કરી બનાવેલા પ્રાસાદનું નામ જૈનના આચાર્યોએ “મુક્તિદાયક” નામ આપેલું છે. આ પ્રાસાદ બનાવવાથી આ સંસારમાં સારા ભેગે ભેળવી અંતે અતિ પ્રાપ્ત થાય છે. ૩૯૧.
"Aho Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
૧પ૩
ઉતિ મુ િરકાસ
૨૨મેર રા
તુ માજ | ૨૪||
कणिकायां द्वौ श्रृंग प्रासादा जिन वल्लभः ॥३९२ ॥
ઉપર કહેલ તળ તથા રૂપવાળે તેમાં ખૂણીના ઉપર કુટની જગ્યાએ એક શૃંગ મૂકવું એટલે ખૂણી ઉપર બે શૃંગ થશે એટલે આ પ્રાસાદ જીનતીર્થકર ભગવાનને વલભ એ જીનપ્રાસાદ નામનો થશે. ૩૦ इति जीनवल्लभ प्रासाद ॥२४॥ भेद ॥३॥
તુ મા |૨૪ चतुरश्री कृते क्षेत्रे विंशति पद भाजीते। त्रीणी त्रीणी स्तत्रस्त्रीणि नंदी द्वितीय भद्रकंम् ॥३९॥
પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં વીશ ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની, પઢશે ત્રણ ભાગનો અને અર્ધ ભદ્ર ત્રણ ભાગનું કરવું. ભદ્રની થડમાં એક ભાગની નંદિ કરવી. (ભદ્રની બન્ને બાજુ થઈને બે નંદિ સમજવી.) ૩૯૩
निर्गमं पदमानेन त्रिषुस्थानेषु भद्रकी। कर्णे कमंत्रयं कार्य रथौर्धेद्व च तत्समम्
નંદિ, પઢો અને ભદ્રને અકેક ભાગ નીકાળે રાખો. રેખાએ ત્રણ કર્મ ચડાવવા અને પઢરે બે કર્મ ચડાવવા. ૩૯૪
भद्रे चैव उरु चत्वारो नन्दिकायाक्रमद्वयम् । अनंत नाम इत्युक्तो धन पुण्य श्रीयालभेत् ॥३९५॥
"Aho Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભદ્રે ચાર ઉંરુશ્રૃંગ ચડાવવા, નંદેએ કેમ ચડાવવા તેને અનંત નામના પુણ્ય
આપનારા પ્રાસાદ કહેવામાં આવે છે. ૩૫ ૨૪ રૂતિ અનંન્ત (અનાથ) પ્રાસાદ ॥૨૫ ઐક્ ! તુજ માન ।૨૦}}
अनत प्रासाद પમેયન 36 * ૨ तुरभाग २०
31 3 3 21 तुल भाग २० भेद. १
अनंतस्य संस्थाने रथोर्धे तिलकंन्यसेत् । सुरेन्द्रो नाम विज्ञेयो सर्वदेवेषु वल्लभ
અનુક્રમે એ અને લક્ષ્મી
|| ૩૯૬૫
ઉપર કહેલા અનત પ્રાસાદના આકારવાળા તેવાજ રૂપવાળો માત્ર તેમાં અને આમાં આટલા ફરક બનાવવે. પઢરાના કમાઁ ઉપર એક તિલક વધારે ચડાવીએ તે સુરેન્દ્ર નામના સવ દેવને વલ્લભ એવા પ્રાસાદું મને છે. ૩૯૬
"Aho Shrutgyanam"
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫મ
રૂત્તિ મુરેન્દ્ર માનાર્ ॥ ૨૬ ॥ એટ્ ॥ ૨॥
તુજ મા! | ૨૦ ||
चतुर श्री कृतेक्षेत्रे अष्टाविंशति भाजीते । कर्णरथं च भद्वाधै युगं भागं विधि य ते પ્રાસાદના ચારસ ક્ષેત્રમાં અઠ્ઠાવીસ કરવા. રેખા, પઢા અને અધી આન ભદ્ર ભાગનું કરવું. ૩૯૭
निर्गमं तत्प्रमाणेन नद्रिकर्णि द्वि भागीकं । केसरी सर्वतोभद्र रथे कर्णे च दापयत्
}} ૨૬૭ |
ભાગ
ચાર
૫ ૨૨૮ ૫
સર્વ ઉપાંગે! સમદળ નિકળતા ( પઢરાની અને તરફ સરખા) રાખવા. નદિ અને ભ્રૂણી અકકે ભાગની રાખવી. રેખા અને પઢરે કેસરી તથા સતાભદ્ર કમ
ચડાવવાં. ૩૯૮
दुर्घेतिलकं ज्ञेयं सर्व शोभारलंकृतं ।
नन्दिकाया च शृङ्गो भृंग मुर्ध कर्णिका पदम् ।। ३९९ ।। રેખા અને પઢરાના ઉપર દરેક પ્રકારથી સુÀાભીત અકેક તિલક ચડાવવુ. દે અને ખૂણી ઉપર ફેંક
શ્રૃંગ મુકવુ. ૩૯.
भद्रे वैजर चत्वारो प्रत्यांगा चतुरोदिशं । धर्मदो नाम विख्यातो पुर धर्म विवर्धनम् ॥ ४०० ॥
"Aho Shrutgyanam"
ભદ્ર ઉપર ચાર ઉરુશ્રૃંગ કરવા અને ચેાથગરાશીયા ચારે તરફ કરવા ત્યારે આ પ્રાસાદનું નામ ધર્મી ”
46
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જાણવું. જે દેશમાં, જે નગરમાં ધર્મની વૃદ્ધિ કરવાની હેાય ત્યાં આ ધમદ નામનો પ્રાસાદ કરે એ શાસ્ત્રનો મત છે. ૪૦૦ १५ इति धर्मद प्रासाद ॥ २७॥ भेद ॥१॥
તુ માન ૨૮
धर्म प्रसाद ૨૬ મે
!
37 મો રત :
I !
તો
RS
-
જેમ જ એન.
रथो राधे कृते श्रृंग धर्म वृक्षनामत् । ॥४०१ ॥ ઉપર કહેલ તળ તથા રૂપવાળે તેમાં ફકત પહચ
"Aho Shrutgyanam
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ઉપર એક શૃંગ વધારવાથી તેનું નામ “ધર્મ વૃક્ષ” નામને પ્રાસાદ થાય છે. ૪૦૧ ૨૧ રૂતિ ધર્મ ગુલ નાણાઃ ૨૮ મે ૨ |
તુ મા ! ૨૮ |
चतुर श्री कृतेक्षेत्रे द्वादशांश विभाजीते । कर्ण भाग द्वयं कार्य प्रतिकण तथैव च ॥४०२॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરવા. તેમાં રેખા ભાગ બની કરવી. પઢો પણ તેટલેજ બે ભાગને કરવો. ૪૦૨
भदा सार्थ भागेन नंदीका अर्धभागतः। कर्णे कर्म द्वयं कार्य प्रतिकणे तथैव च ॥४०३ ॥
અરધું ભદ્ર દેઢ ભાગનું કરવું. નંદી અર્ધા ભાગની (ભદ્રની થડમાં) કરવી. રેખાએ બે કર્મ ચડાવવાં. પઢરે પણ બે ચડાવવાં. ૪૦૩
ननिकायां शृंग कुटच उरशृंगानिद्वादश । स्यां ते नाम विज्ञेयं कर्त्तव्यं सर्वदेवता ॥४०४ ॥
નંદિકાની ઉપર એક શૃંગ અને કુટ ચડાવવા. કુલ ચાર ભદ્ર ઉપર બાર ઉરુગ ( એક ભદ્ર ઉપર ત્રણ ) બનાવવાં. આ પ્રાસાદ સર્વ દેવતાઓને કરવું. આ પ્રાસાદનું નામ “સ્યાં તે ” કહેવામાં આવે છે. ૪૦૪
श्री लिगं च तदानाम श्री पतिसु सुखावहम् ॥४०५॥ આ પ્રાસાદને “શ્રીલીંગ” પણ કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________
१५८ જો આ પ્રાસાદ વિષ્ણુ પરમાત્માને માટે બનાવવામાં આવે તો તે ઘણેજ સુખ આપનાર થાય છે. ૪૦૫ १६ इति स्यां ते (शांतिनाथ) अथवा श्री लींग
प्रासाद ॥ २९ ॥ भेद ॥१॥ तुल भाग ॥१२॥
भीबीग प्रासार
sex
तुम भाग
AAYA
A
Sid
ननमा उरश्रृंगंपुनःदद्यात प्रासांदो कामदायकं ॥ ॥४०६ ।।
ઉપર કહેલા તળવાળે તેમજ તેવાજ રૂપવાળે તેમાં માત્ર એક ઉરશ્ચંગ વધારે મુકવું તે આ પ્રાસાદનું નામ “કામદાયક કહેવામાં આવે છે. ૪૦૬ इति काम दायक प्रासाद ॥३०॥ भेद ॥२॥
तुल भाग ॥ १२॥
"Aho Shrutgyanam"
Page #179
--------------------------------------------------------------------------
________________
૧પ૯
चतुर श्री कृतेक्षेत्रे अष्ट भाग विभाजीते। कर्ण भागेन मेकंतु प्रतिकणं तथैव च ॥ ॥४०७॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. રેખા એક ભાગની કરવી. પઢો પણ એક ભાગનો કરવો. ૪૦૭
नन्दिका पार्श्व भागार्धे त्रिपदं भद् विस्तरं । निर्गतं पदमानेन स्थापये च दिशो दिशो ||॥ ४०८ ॥
ભદ્રની થડમાં અર્ધા ભાગની નંદિ કરવી. આખું ભદ્ર ત્રણ ભાગ પહોળું કરવું અને દરેકના બહાર નીકળતા ફાલવણા અકેક ભાગ નિકળતા કરવા. ૪૦૮
कर्णे केसरी दद्यात् तदुर्धे तिलकं न्यसेत् । क्षेत्रे वै श्रृंगमेकं तु कुमुदो नाम नामत् ॥ ॥४०९ ॥
રેખાયે કેસરી કર્મ કરવો તેના ઉપર એક સુંદર તિલક કરવું. બાકી જે ભાગ રહ્યા તેમાં (પઢશે, નદિએ અને ભ) અકેક શ્રૃંગ મુકવું. ૪૦૯ देवानां वल्लभ सर्व जीनेन्द्रो कुंथुवल्लभ ॥ ॥४१०॥
આ પ્રાસાદ સર્વ દેવને વલ્લભ છે. તેમાં વિશેષ શ્રી કુંથુનાથ પ્રભુને વલ્લભ એવો જાણ. ૪૧૦ इति सर्वदेव कुंथुनाथवल्लभ कुमुदप्रासाद ॥३१॥
મે | તુરુ માન | ૮ ||
"Aho Shrutgyanam
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૦
61
१
तुल भाग भेद १
कुमुद प्रासा ३१ २६-१
मुल भाग
tm
कुनाथ पलभ
३१
"Aho Shrutgyanam"
तदूरे च प्रकर्तव्यं रथे तिलकं च दापयेत् । शक्तिदं नाम विज्ञेयं श्री देवातु सुखावह || || ४११ ॥
ઉપર કહેલ રૂપના પ્રાસાદની ઉપર પહેરે એક તિલક દેવું ત્યારે શક્તિદ... ” નામના શ્રીદેવને વલ્લભ એવા પ્રસાદ જાણવા ૪૧૧
इति शक्तिदं प्रासाद ||३२|| भेद ||२|| तुल भाग ||८||
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૧
कणैर्ध श्रृंग दातव्यं प्रासादो हर्षणस्तथा ॥४१२॥
ઉપર કહેલ શકિતદં પ્રાસાદના માપનોજ તેવાજ આકારને માત્ર આમાં રેખા ઉપર એક શૃંગ વધારીએ તે હર્ષણ નામને પ્રાસાદ કહેવાય છે. ૪૧૨
इति हर्षण प्रासाद ॥३३॥ भेद ॥३॥ तुल भाग ॥८॥
कर्णेद्वि तिलकदद्यात् प्रासाद भूषणस्तथा ॥ ॥ ४१३ ॥
જે હર્ષણ નામનો ઉપર પ્રાસાદ કહેલ તેવાજ રૂપ તથા આકારવાળે માત્ર આમાં રેખા ઉપર એક તિલક ચડાવીએ તે “ભૂષણ” નામને પ્રાસાદ જાણ ૪૧૩
इति भूषणप्रासाद ॥३४॥ मेद ॥४॥ तुल भाग ॥८॥
चतुर श्री कृते क्षेत्रे अष्ट भागं तु कारयेत् । कर्ण द्वि भागकं ज्ञेयं भद्रार्धे द्विभागकम् ॥४१४॥
પ્રાસાદની ભૂમિના ચેરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા કરવી, તથા અધીઆન ભદ્ર બે ભાગનું રાખવું. ૪૧૪ कर्णे च श्रृंगमेकं तु केसरी च विधियते । भद्रे च तदुपमं ज्ञेयं जिनेन्द्रो कमकं वदेत् ॥ ॥४१५॥
રેખાયે એક શૃંગ કેસરી (પાંચઈ ડકનું) કરવું અને ભક ઉપર દાઢી કરો ત્યારે આ પ્રસાદનું નામ
"Aho Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
ર
re કમલક ” તે શ્રી જૈનના મહાપ્રભુજી શ્રી કુંથુનાથને વલ્લભ એવા પ્રાસાદ કહેલ છે. ૪૧૫
१७ इति कुंथुनाथ वल्लभ कमलकं प्रासाद ॥ ३५ ॥
મેટ્ ॥॥ તુજી માન્ ! ૮
तुल भाग
2
कमक प्रासाद
પચ 143 15" 2
तुल भाग भेद
कर्णे च तिलकं ज्ञेयं श्री शैलेश्वरप्रियम् ॥ ४१६ ॥ ઉપરના માપવાળા એવાજ આકારવાળો પરંતુ તેમાં અને આમાં આટલા ક્રક કરવે કે આમાં રેખામાં એક તિલક વધારવું ત્યારે “ શ્રીશૈલ ” નામને પ્રાસાદ થાય જે શ્રી ઈશ્વરને ઘણા પ્રિય છે.
૪૧૬
इति इश्वरप्रिय श्री शैल प्रासाद || ३६ ||
મેટ્ II
"Aho Shrutgyanam"
તુરુ માન ॥ ૮॥
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૩
भद्रे वे उर चत्वारो प्रासादो अरिनाशने ॥ ४१७ ॥
ઉપરના શૈલ પ્રાસાદના માપવાળો એવાજ આકારવાળો માત્ર આ પ્રાસાદમાં ભદ્ર ઉપર બધા મલીને કુલ ચાર ઉશ્રૃંગ બનાવવા એટલે ‘ અરિનાશ ’ નામના પ્રાસાદ થશે. આ પ્રાસાદ બનાવવાથી શત્રુએને નાશ થાય છે એવા શાસ્ત્રના મત છે. ૪૧૭
૨૮ રૂતિ
નાગનં (ગરનાથ) પ્રાસાદ || ૨૭ II મેટ | તુજ મા } ૮ ||
चतुर श्री कृते क्षेत्रे द्वादश पद भाजीते | कर्ण भाग द्वयं कार्य प्रतिरथ सार्धमेव च ॥ ॥ ४१८ ॥
પ્રાસાદના ચારસ ક્ષેત્રના આર ભાગ કરવા, રેખાભાગ એની કરવી અને પઢા ભાગ દોઢના કરવેા. ૪૧૮
सार्वभागं च भद्रा सार्व द्वयं काज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितं । कर्णे कर्म कार्य प्रतिरये तथैव च ॥ ॥ ૪૬૧ ॥
અર્ધું ભદ્રે દોઢ ભાગનું કરવું અને એક ભાગની ખૂણી કરવી. કુલ અઢી ભાગ કહ્યા તેમ ચારે માજુએ ભાગની વ્યવસ્થા જાણવી. રેખાએ એ કર્માં ચડાવવા અને પદ્મરે પણ એ કર્મો કરવા. ૪૧૯
द्वादश उरशृंगाणि स्थापये च दिशो दिशौ । महेंन्द्रस्य नामायं जिनेन्द्र मल्लिबल्लभं ||
..
"Aho Shrutgyanam"
}} ૪૨૦ ||
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ચારે દિશાઓના મળીને બાર ઉરશ્ચંગ કરવા ત્યારે મલ્લિનાથજીને વલ્લભ એ “મહેદ્ર” નામને પ્રાસાદ થાય છે. ૪૨૦ १९ इति मल्लिनाथ वल्लभ महेन्द्रप्रासाद ॥३८॥
મેરુ તો તુજ માગ ૨ |
- ક8માં પર જો
1
.
I
કે
આ
1168
-
મોના નામ
-
:
પણ
આજ
ને માર મે.
रथोर्धे तिलकंदद्यात् मानवेन्द्रोथ नामतः ॥४२१॥
ઉપર કહેલા રૂપ તથા આકારવાળા પ્રાસાદને જે પઢરા ઉપર એક તિલક કરે તો એ માનદ્રો” નામને પ્રાસાદ થાય છે. ૪૨૧
"Aho Shrutgyanam
Page #185
--------------------------------------------------------------------------
________________
इति मानवेन्दो प्रासाद ॥३९॥ भेद ॥२॥
તુ માન છે
!
कणे द्वि तिलकं दद्यात् प्रासादो पापनाशनं ॥४२२॥
ઉપર કહેલા તળ તથા રૂપવાળા પ્રાસાદને રેખાએ બે તિલક કરે તે “પાપનાશન ” નામને પ્રાસાદ થાય છે. ૪૨૨ इति पापनाशन प्रासाद ॥४०॥ भेद ॥३॥
તુ માગ ૨ /
चतुर श्री कृते क्षेत्रे चतुर्दश विभाजिते ।। बाहुद्वयं रथं कर्ण भद्रा त्रिय भागकं ॥ ॥४२३ ॥
ચેરસ ક્ષેત્ર કરીને તેમાં ચાર ભાગ કરવા તેમાંથી બે ભાગની રેખા તથા બે ભાગને પઢરે કરે અને અધીઆન ભદ્ર ત્રણ ભાગનું કરવું. ૪૨૩
श्री वस्य केशरी चैव कर्णे रथक्रमद्वयं । द्वादशं उरश्रृंगाणि स्थापयेत् चतुरो दिशि ॥ मानसंतुष्ट नामोयं जिनेन्द्रो मुनिसुव्रत ॥ ॥४२४ ॥
રેખા ઉપર શ્રી વસ્યલ કેસરીનામક બે કર્મ ચડાવવા, પઢરે પણ બે કર્મ (કેસરી અને શ્રી વસ્ય) ચડાવવા. બાર ઉરશૃંગ ચારે દિશાઓના મળીને કરવા.
આ પ્રાસાદનું નામ “માનસંતુષ્ટ” જેનના મહા પ્રભુજી મુનિસુવ્રત ભગવાનને પ્રિય નામ રાખેલ છે. ૪૨૪
"Aho Shrutgyanam
Page #186
--------------------------------------------------------------------------
________________
२० इति मुनिसुव्रत प्रिय मानसंतृष्ठ प्रासाद ॥४१॥
भेद ॥१॥ तुल भाग ॥१४॥
मुनिसयन प्रीय
नल भाग से भेद
तपे च रथे तिलकं मनोल्या चंद्र नामत् ॥४२५॥
ઉપરના તળ તથા આકારને તેવાજ રૂપવાળો માત્ર આમાં અને તેમાં આટલે ફરક કરે. આને પઢરે એક તિલક બનાવવું તે આ પ્રાસાદનું નામ “મનેલ્યાચંદ્ર” જવું. ૪૨૫
"Aho Shrutgyanam"
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૧૭
११ इति श्री अंशनाथ प्रिय मनोल्याचंद्र प्रासाद ||४२ ॥ મેટ્ || તુજ માન | ૪ ||
मनाल्यात संस्थाने कर्णे च द्विकेसरी | श्री भद्र नाम विज्ञेयं कर्तव्यं त्रिषुमुत्तये ॥ ४२६ ॥
ઉપર જણાવેલ મનેાલ્યાચદ્ર પ્રાસાદના રૂપ તથા આકારના જેવાજ માત્ર આમાં અને મનેાલ્યાચદ્રમાં એટલે ફરક કરવા. રેખાયે( એક કેસરી પાંચ ઈંડકનુ છે ત્યાં એક નું વધારીએ ) એટલે એ કેસરી કરવામાં આવે ત્યારે આ પ્રાસાદનું નામ “ શ્રીભદ્ર” કહેવાય તે શાન્તિ અને સયમની સાધનામાં ઉત્તમ છે. ૪૨૬
છે
કૃત્તિ શ્રી મદ માસાદ || ૪૨ || મે૬ || ૨ || તુજ
મળ | ૪ |
चतुर श्री कृते क्षेत्रे पाद षोडश भाजीते । कर्ण भद्र त्र्यं कार्यं शृंगे तिलक भाषितं ॥ ४२७ ॥
ચારસ ક્ષેત્ર કરી તેના સેાલ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ત્રણની કરવી.અ. ભદ્રે ત્રણ ભાગનું કરવું. માર્કી એ ભાગ વધ્યા તે પઢા જાણવા, તેમાં અકેક શ્રૃંગ અને તિલક સુંદર બનાવવા. ૪૨૭
भद्रेच उरचत्वारो स्थापये च दिशा दिशि । नमि शृंच नामोयं प्रासादो नमि वल्लभ ॥ ४९८ ॥ ભના ઉપર ચાર ઉરશ્રૃંગ તે તે ચારે દિશા
"Aho Shrutgyanam"
Page #188
--------------------------------------------------------------------------
________________
१६८
ઓના મળીને કરવા ત્યારે તે પ્રાસાદનું “નમિશૃંગ” નામ જાણવું. શ્રી નમિનાથ પ્રભુને પ્રિય એ આ પ્રાસાદ જાણ ૪૨૮
२१. इति नमिनाथ प्रिय नमिशृंग प्रासाद ॥ ४४ ॥ तुल भाग ॥ १६२॥
दुनामा
निमिनाया
चतुर श्री कृते क्षेत्रे घट विंशति भाजीते । कर्ण भागं चत्वारी प्रति कर्ण तथैव च ॥ ४२९ ॥ भद्रं चैव दिग्भागं च चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे कर्म वयं कार्य प्रति कर्णे क्रम द्वयम् ।। ४३०
"Aho Shrutgyanam'
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૯
આ પ્રાસાદનું ચેરસ ક્ષેત્ર કરવું તેમાં છવ્વીસ ભાગ કરવા. રેખા ચાર ભાગની કરવી, પઢરે પણ તેટલે ચાર ભાગને કરવો ૪૨૯
આખું ભદ્ર દશ ભાગનું કરવું. એ રીતે ચારે તરફના ભાગની ગોઠવણ કરવી. રેખાએ ત્રણ કર્મ (કેસરી, સવતોભદ્ર, મંદિરમ) ચડાવવા. પઢરે અનુકમે બે કર્મ (સર્વતોભદ્ર, મંદિરમ) ચડાવવા. ૪૩૦
द्वादशं उर श्रृंगाणि प्रत्यांगा द्वात्रिंशकम् । मंदिरं प्रयमे कर्मे सर्वतोभद्र मेव च ॥ ४३१ ॥ केसरी तृतीये कमें उर्च मंजरी मुशोभितम् । सुमति कीर्ति नामोयं गृहराज सुखावहम् ॥ ४३२॥
ભદ્ર ઉપર ચારે બાજુના મલીને બાર ઉરઋગ કરવા. ચાથગરાસીયા બત્રીસ કરવા. ઉપર બતાવેલ કર્મ કેવી રીતે ગોઠવવા તે બતાવવામાં આવે છે. પહેલું કમ મંદિર (૨૫ ઈડકનું) તેના ઉપર બીજું કર્મ સવંતેભદ્ર (૯ ઈંડકનું) તેમજ બીજા કમ ઉપર ત્રીજુ કર્મ કેસરી (પાંચ ઈડકનું) ચડાવવું અને તેના ઉપર સુંદર તિલક મુકવું. ૪૩૧
ઉપર પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “ સુમતિકીતિ ” કહેવામાં આવે છે આ પ્રાસાદ કરવાથી ઘરમાં તથા રાજમાં સુખ અને શાન્તિ આપવાવાળે જાણુ. ૪૩૨
૨. રતિ નમ મ અતિ તિ બાપાત્ર છે ૪ . એઃ u તુ યાજ ૨૬ /
"Aho Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
१७०
समनि कार्नि प्रासाद ४५ भेद ।
तुलभाम २५
नमिवलम पासार
MRD
-
-
-
-
-
SAIRATVA
VASANA
दल मास
तद्रुपे च प्रकर्तव्यं रथे शृंग च दापयेत् । सुरेन्द्रस्य नामोयं प्रासादो सुरवल्लभ ॥ ४३३ ॥
"Aho Shrutgyanam"
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપર કહેલ પ્રાસાદના રૂપવાળે, તેવાજ આકારને તેમાં અને આ પ્રાસાદમાં આટલે ફરક કરવો. પઢરા ઉપર એક શ્રેગ વધારે ચડાવવાથી આ પ્રસાદનું નામ “સુરેન્દ્ર કહેવાય છે તે દેવોને વહાલે પ્રાસાદ જાણવો. ૪૩૩
२१. इति नमि वल्लभ सुरेन्द्र प्रासाद ॥ ४६॥ भेद || ૨ ( મા ૨૬ /
तद्रुपे च प्रकर्तव्यं उर शृंगं च पंचमं । पूज्यते लभ्यते राज्यं स्वर्ग चैव महीतले ॥ ४३४ ॥
ઉપર બતાવેલ રૂપવાળે, તેવાજ આકારવાળે માત્ર આમાં ભદ્ર ઉપર પાંચ ઉરઝંગ બનાવવાથી રાજેન્દ્ર નામનો પ્રાસાદ થાય છે. આ પ્રાસાદ બનાવી પૂજવાથી સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પામે છે. ૪૩૪
તિ રાજેન્દ્ર પાસઃ + ૪૭ | મેરુ ] તુર મોજ | ૨૬ છે.
चतुर श्री कृते क्षेत्रे द्वाविंशति पद भाजीते । बाहुरिंदु च युग्मेषु रुपं द्वयं इन्दु मेव च ॥४३५ ।। भदाय द्वय भागेन काँते गर्भपर्यंत । स्थापयेत् 'दिशा दिशौ ॥ ४३६ ॥
ચેરસ ક્ષેમાં બાવીસ ભાગ કરવા તેમાં રેખા ભાગ બે, ખૂણું ભાગ એક, ઉપરથ ભાગ છે, કર્ણિ ભાગ એક,
"Aho Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પઢો ભાગ , નદિ ભાગ એક, અને અધું ભદ્રભાગ એનું કરવું. આ પ્રમાણે રેખાથી તે ભદ્રના ગર્ભ સુધીના ભાગ કહ્યા તે બધી દિશાઓમાં સમજવા. ૪૩૫ ૪૩૬
केसरी सर्वतोभद्र कर्ण चैव ऋम द्वयं । केसरी तिलकं ज्ञेयं रथोधं च प्रकीर्तितं ॥ ४३७॥ कर्णिका नंदिका यं च श्रृंग तिलकं विधियते । भद्रे चैव उरचत्वारो प्रासादो सुमनोहरं ॥ ४३८ ॥ निमेन्द्रेस्वयनामोयं प्रासादो नेमि वल्लभ ॥ ४३९ ॥
રેખાએ અનુક્રમે બે કર્મ ચડાવવા (કેસરી છે અને સર્વતોભદ્ર ૯) રથ અને પઢા ઉપર કેસરી અને તેના ઉપર તિલક મુકવું. પૂણીઓ અને નદિ ઉપર એક ઢંગ અને તેના ઉપર તિલક ચડાવવું. ભદ્ર ઉપર ચાર ઉર શૃંગ કરવા અને જ્યાં ખાંચા પડે ત્યાં અનેક પ્રત્યંગ કરવું એટલે મનહરપ્રાસાદનું નામ “નિમેન્દ્ર” જાણવું. તેને મનાથ ભગવાનને પ્રિય છે. ૪૩૭ થી ૪૩૯
२२ इति नेमिवल्लभ नीमेन्द्र प्रासाद ॥४८॥ भेदो ॥१॥ તુર માગ | ૨૨ /
"Aho Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૩
*
?
પs -
તે
-- ..
? ''
* *
THE
d. -
-
--
SASAKI
तत्तुल्यं च तदुर्धे च रथे श्रृंगं च दापयेत् । वल्लभ सर्व देवानां क्रियते सुरवल्लभं ।। ४४०॥
ઉપર કહેલા પ્રાસાદની ઉપર જે રથ (અને પ્રતિરથ ) છે તેની ઉપર (તિલક કાઢી નાખી) તેની જગાએ શ્રેગ કરવાથી સર્વ દેવને વલભ એ “ચતિ ભૂષણ” પ્રાસાદ જાણ. ૪૪૦
"Aho Shrutgyanam
Page #194
--------------------------------------------------------------------------
________________
१७४
इति सर्वदेववल्लभ यतिभूषण प्रासाद ॥ ४९ ॥ भेद
॥२॥ तुल भाग ॥ २२ ॥
तदरुपे च प्रकर्तव्यं रथं देयातत् केसरी। सपुष्पनाम विज्ञेयं प्रासादो सुरवल्लभ ॥ ४४१ ॥
ઉપર કહેલા પ્રાસાદના રૂપને, તેવાજ આકારને માત્ર રથ (અને પ્રતિરથ) ને (છંગ ચડાવેલું તે કાઢી નાખી) તેની જગાએ કેસરી કર્મ (પાંચ ઈંડકનું) ચડાવવું ત્યારે દેવોને પ્રિય એ “સપુષ્પ” નામક પ્રાસાદ જાણવો. ૪૪૧ इति सुरवल्लभ सपुष्पप्रासाद ॥ ५० ॥ भेद ॥ ३ ॥
तुलभाग ॥२२॥ चतुर श्री कृत क्षेत्रे षडविंशति भाजीते । कर्णते गर्भ पर्यतं विभागानां तु लक्षणम् ॥ ४४२ ॥
ચોરસ ક્ષેત્ર કરીને તેના છવ્વીશ ભાગ કરવા. રેખાના ભાગથી આરંભીને મધ્ય ગર્ભ સુધીના ભાગના લક્ષણ નીચે મુજબ કહે છે. ૪૪૨
वेदरुपगुणइंदु भद्रार्धं चत्वारी पदम् ।। श्रीवस्य केसरी चैव रथे कर्णे च दापयेत ॥ ४४३ ।। कर्णिकायां ततो श्रृंगं प्रत्यांगाश्चततोष्टभिः । भद्रे च उर चत्वारी प्रासादो पार्श्ववल्लभ ।। ४४४ ॥
વેદ એટલે ચાર ભાગની રેખા કરવી, રૂપ એટલે એક ભાગની ખૂણી કરવી, ગણુ એટલે ત્રણ ભાગને પઢરે
"Aho Shrutgyanam"
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૫
કરવા, ઇંદુ એટલે એક ભાગનીદિ કરવી અને અર્ધું * ભદ્ર ચાર ભાગનું' કરવું. શ્રીવસ્ય (એક ઈંડક) અને કેસરી (પાંચ ઇંડક) રેખાએ તથા પઢરે ચઢાવવા. ૪૪૩
ખૂણી તથા નદિના ઉપર અકેક શ્રૃંગ ચડાવવું. ચેાથગરાશીયા અધા મળીને આઠે કરવા અને ભદ્રે ચચ્ચાર ઉરશૃંગ ચડાવવા. આ પ્રાસાદનુ નામ શ્રીપાર્શ્વનાથજીને પ્રિય એવા “ પાર્શ્વપ્રાસાદ” કહેવાય છે. ૪૪૪ ૨૨ કૃતિ પાર્શ્વવક્રમ પ્રાસાદ || ૧૨ | એક્ ॥ ફ્ ॥ નુમાન ૫ ૨૬ ॥
આ
ચાર ભાગનું કહેલ છે એટલે આખું ભ મુખ ભદ્ર ( ખૂણી)
પાડી
* ભદ્ર અ ભાગનું થાય છે તેના માટે ભદ્રમાં બહાર નિકળતું ભદ્ર બતાવવાથી ૨૮ અઠ્ઠાવીસ તળ જેવું દેખાય છે. મુળ ભદ્ર દાઢીએ કરવાથી વધારે સુશાલીત લાગે છે. જ્યાં મોટા ભદ્ર શ્લોકમાં કહેલ છે ત્યાં નાકે ખૂણી અવશ્ય કરવી નૅઈએ. નકશા તેા તળમાં અમે બતાવેલ છે. તેમાં શાસ્ત્રના આધ આવતા નર્ક એ પ્રમાણે અમારું માનવું છે.
"Aho Shrutgyanam"
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૬
निल भाग पापा
YO
mandilim
H
मदेवयोम प्रासाद भेद
-
+HITFOP
INm
मामा
EEN
mammeena
--
- mmm
--HU
FEATHE
दुलभगभेद र पमानप्रासाद
कर्णे च तिलकं दधात् प्रासादे च प्रदीयते । पद्मावत नामोयम कर्तव्यं सर्वदेवता ॥ ४४५ ।।
ઉપર કહેલા રૂપ તથા આકારવાળો માત્ર આમાં રેખા ઉપર એક તિલક ચડાવવું એટલે સર્વદેવને વલ્લભ એ “પદ્માવત” નામને પ્રાસાદ જાણ. ૪૪૫ इति सर्व देव वल्लभ पद्मावत प्रासाद ॥५२ ॥ भेद ।। २॥
तुलभाग ॥ २६॥ तटुपे च प्रकर्त्तव्यं प्रतिकणे कर्णसादृशम् । जिनेन्द्रायतनं चैव प्रासादं रुपवल्लभं ॥ ४४६ ।।
"Aho Shrutgyanam"
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭
ઉપર કહેલા પ્રાસાદના રૂપમાં રેખા ઉપર એક તિલક ચડાવેલું છે તે જ પ્રમાણે પઢરા ઉપર પણ તિલક ચડાવવું. આ પ્રાસાદનું નામ જૈનના મહાપ્રભુજીએ “રૂપવલભ” કહેલ છે. ૪૪૬ इति रुपवल्लभ प्रासाद ॥ ५३॥भेद ॥३॥ तुलभाग ॥२६॥
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजिते । कर्णे त्रिभागकं ज्ञेयं प्रति कर्णे च तत् समम् ॥ ४४७॥ कर्णिका नंदिका भागे भद्रा च चतुष्पदम् । श्री वस्य केसरी चैव सर्वतोभद्रमेवच ॥४४८॥ रथे कर्णे प्रदातव्यं प्रत्यांग च ततोऽष्टभि । भद्रे चैव उर चत्वारि कर्णिका श्रृंगमुत्तमम् ॥ ४४९ ॥
ચેરસ ક્ષેત્ર કરવું તેના ચાવીસ ભાગ કરવા. રેખા ત્રણ ભાગની કરવી. પઢરે પણ તેટલેજ ત્રણ ભાગને કર. ૪૪૭
ખૂણી અને નંદિ અકેક ભાગની કરવી. અર્ધ ભદ્ર ચાર ભાગનું કરવું. રેખાયે અને પઢરે શ્રીવસ્ય (૧ ઈંડક) કેસરી (૫ ઇંડક) અને સર્વતે ભદ્ર (૯ ઇંડક) નામના કર્મ ચડાવવા. ૪૪૮
ચાથ ગરાશીઆ બધા મળીને આઠ કરવા તથા પ્રત્યેક ભદ્ર ચચ્ચાર ઉરઝંગ ચડાવવા. ખૂણીઓએ તથા નદિઓએ અકેક છંગ કરવું. ૪૪૯
वीर विक्रम नामोयं प्रासादो जिनवल्लभ । महाधरस्य नामोयं पूज्यते फलदायक ! ૪૫૦ |
"Aho Shrutgyanam
Page #198
--------------------------------------------------------------------------
________________
बावSAR HAR मा प्रासाद
આ પ્રાસાદ . શ્રી મહાવીર ભગવાનને સારૂ વીરવિકમ નામને કહે છે અને કેટલાક આ પ્રસાદનું નામ મહાધર પણ કહે છે. આ પ્રાસાદ કરાવીને પૂજવાથી દરેક ફળની સિદ્ધિ દેનારો જાણ. ૪૫૦ २४ इति महावीर प्रिय महाधर प्रासाद ॥ ५४ ॥
भेद ॥ १ ॥ तुलभाग ॥ २४ ॥
मा
तुमभाग-२४
महावीर प्रो
तद्रपे च प्रकर्तव्यं कर्णोधतिलकं न्यसेत् । भष्टौदयो च नामोयं प्रासादो जिनबल्लभ ॥ ४५१ ॥
"Aho Shrutgyanam
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઉપર કહેલા રૂપના પ્રાસાદમાં રેખાએ એક તિલક ચડાવવું ત્યારે “અછોદય' નામને જીન ભગવાનને વલ્લભ એવો પ્રાસાદ જાણ. ૪૫૧ इति अष्टोदय प्रासाद ॥ ५५ ॥ भेद ॥ २ ॥ तुलभाग
| ૨૪ !
तद्रुपे च प्रकर्तव्यं उरु श्रृंगं च पंचमम् ।। तुष्टिपुष्टि च नामोयं प्रासादो देववल्लभं ॥ ४५२ ॥
ઉપર કહેલા પ્રાસાદનો ભદ્ર (ચારને બદલે) પાંચ ઉરશ્ચંગ કરે તો “તુષ્ટિપુટિ” નામને દેને વલ્લભ એ પ્રાસાદ થાય છે. ૪પર इति तुष्टि पुष्टि प्रासाद ॥५६॥ भेद ॥३॥ तुलभाग ॥२४॥
प्रासादा पूजिताप्रोक्तं विश्वकर्मा विश्वोत्पति । द्वाविंशति विभक्तानां जिनेन्द्रस्य विषेशतः ॥ ४५३ ।।
વિશ્વને ઉત્પન્ન કરનાર શ્રી વિશ્વકર્મા ભગવાને ઉપર કહેલા પ્રાસાદની પૂજા કરવાનું કહ્યું છે તેમાં બાવીશ ભોગના પ્રાસાદ જૈનોને વિશેષ પૂજવા લાયક કહેલા છે. ૪૫૩ चतुर्दिशा चतुद्वारं पुरमध्ये सुखावहम् ॥ ४५४ ॥
ચારે દિશાના ચાર બોરણાવાળા પ્રાસાદ નગરામાં સુખ આપનારા થાય છે આવો શાસ્ત્રને મત છે. ૪૫૪
भद्रमा विभ्रमा चैव प्रशस्ति सर्व कामदं । शान्तिदं पुष्टदं चैव प्रजा राज्य सुखावहम् ॥ ४५५ ।।
"Aho Shrutgyanam
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જે પ્રાસાદ ભ્રમવાળા હોય કે ભ્રમ વગરના હાય તા પણુ દરેક કાર્યોંમાં આ પ્રાસાદું વખાણવા લાયક છે. આ પ્રાસાદ બનાવવાથી શાન્તિપુષ્ટિ તેમજ પ્રજામાં અને રાજ્યમાં પણ આ પ્રાસાદુ અનાવવાથી દરેક પ્રકારના પ્રાણી માત્રને સુખ આપનારા છે. ૪૫૫ अश्वगजैर्षलियानी महिषै नंदिकस्तथा । सर्वेश्रयामाप्नोति स्थापितं च महीतले
|| ૪૬ | આ પ્રમાણે પ્રાસાદ કરવાથી ઘેાડા, હાથીએ, રથા, સૈન્ય, પાડાઓ, બળદો, પશુઓ અને પૃથ્વી વગેરેનું સુખ અને શાન્તિ પ્રાપ્ત થાય છે. ૪૫૬ नगरे ग्रामे पुरमध्ये प्रासादो सुशोभादयम् । जगत्यां मंडपैर्युक्तं क्रीयते वसुधातले । ४५७ ॥ सुलभप्यर्तराज्यं स्वर्गवत् महीतले ।। ४५८ ॥
નગર ગામ કે પુરની માંહે જગતી અને મડપથી યુક્ત તેમજ અત્યંત સુંદર આ પૃથ્વી ઉપર શાસ્ત્ર વિધિથી બનાવેલા પ્રાસાદો છે. ૪૫૭
દુઃખથી પણ જે પ્રાપ્ત ન થઇ શકે તેવું અને સ્વગ જેવી સમૃદ્ધિવાળું મહાન પૃથ્વીનું સામ્રાજ્ય આવા પ્રાસાદાની પૂજા કરવાથી અનાયાસે પ્રાપ્ત થાય છે. ૪૫૮ दक्षिणोत्तर मुखेश्च प्राच्यांचैव तु पश्चिमे ।
वितरागाथ प्रासादात् पुरमध्ये सुखावहम् ॥ ४५९ ॥
શહેરની માંહેના દક્ષિણ કે ઉત્તર મુખતા, પૂર્વ કે પશ્ચિમ સુખના જીન તીર્થંકરના પ્રાસાદ કરવાથી સુખને આપનાર થાય છે. ૪૫૯
इति विश्वकर्मोक्त वास्तुविद्यायां जय पृच्छतां (जिन) प्रासाद विधि.
"Aho Shrutgyanam"
Page #201
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રાસાદના ૫૬ ભેદનું કણક.
શૃંગ તથા તિલકમાં વધઘટ
!
પ્રાસાદનું નામ
૨
૨માં
પઢો | કણિકા ઉપર
થતાં બનતા પ્રાસાદના ભેદે.
૧ રૂષભ વલ્લભ કમલ ભૂષણોકરી [ ૧ ૧ ૩ ૧ ૪ ૧૬૪=૩૨
امی عام او
૨ અજીતવલ્લભ કામદાયક..
૧૨| | | | ભ | | ર ૬૪=૧૨ પ્રા.
"Aho Shrutgyanam
૩ સંભવવલ્લભ રત્નકેટી.
* |
| | | બ બ બ
જાકર=
પ્રી.
સર્વ દેવવલ્લભ અમૃતભવ્ય
| રેખા અને પઢરે અકેક ભેદ ૨.૧ 1 લી ૧ ૦ બાળા સાર=
તિલક વધારવું. ૪ અભિનંદન ,ક્ષિતિભૂષણ
3] ૨ ૧ ૨ ન ર બ | ૮૨=૧૬ | ભેદ ૧ --- --- - -
અ નેછે ૫ સુમતિ , પવરાગ ભેદ રા ર બ ર બ ર મ ર ૮૨=૧૬ પઢા ઉપર બે તિલક વધારવા
J૬ પuપ્રભુ , પુષ્પ દતસ્ય I૧ તથા (પુષ્ટિ વર્ધન) ભેદ' 1°
| | ર બ ૨ ૮૪=૧૬ રિખા ઉપર બે તિલક વધારવા
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદનું નામ
૨માં
Rી.
ઉપથ |
| કણિકા પઢરે
અધુર ભટ્ટ
શૃંગ તથા તિલકમાં વધઘટ કુલ ભાગ :
થતાં બનતા પ્રસાદના ભેદે.
૭ સુપાર્શ્વ, ગૃહરાજ ભેદ ૧૧, ર,
૨
All ૫૪૨=૧૦
"Aho Shrutgyanam
૧૮૨
-
31:. +' :
, વલ્લભ ભેદ ૨
પઢા ઉપર તથા ભદ્ર ઉપર ૧ ૨ hu| બ બ ા ૫૪=૧૦ |
અકેક ઠંગ વધારવું.
પિતા તથા ભદ્ર ઉપર એકેક ૧૧ , , શ્રીવલ્લભ ભેદ | | ર. tu | બ nu પર ૧૦ |
તિલક વધાવું. - ૮ ચંદ્રપ્રભુ , શીતલ પ્રા. .
: ૩ર ૫ ૧ ૫ - ૧ ૧ ૧ ૬૪ =
ભેદ ૧ - રા ૯ સુવિધિનાથ શ્રીમુ પ્રારા પ પ ૧ ૧૬ x =૩૦ પતરા ઉપર એક તિલક વઘાર
ભેદ રે .{ ચંદ્ર પ્રભુ , હિતરા
નંદિકા અને કર્ણિક ઉપર કરી ૫ ૧ ૫ ૨ બ 1 ભેદ ૩
*ર= "31 એક તિલક વધારવું hી
“ર શીતળનાથ , શીતલ..
છે ? ક ન બ ૧ પ૧૨૪=૪૪ છે ભેદ ૧ |
.
.
૧૧ ચંદ્ર પ્રભુ , હિતા
"
, કીર્તિદાયક ભેદ ૨.
. ૦ બ બ પ૧ર૪=૪૪ રિખા ઉપર બે શૃંગ બનાવવા
=
==
- -
-
-
-
-
-
Page #203
--------------------------------------------------------------------------
________________
ન
રે
રેખા | કણિકા
ને દિ
પ્રાસાદના નામ દાદા:
કુલ ભાગી
અધું.
શ્રેગ તથા તિલકમાં વધઘટ પ્રાસાદના નામ
ગૅતાં બનતા પ્રાસાદના ભેદ hી , મનોહર દાયક
રિખા તથા પ૮રે નિચેની ખાને | ૩ બ બ બ પરિx=Y I ભેદ ૩
ખરી પાંચ ઈંડકની મુકવી. | * કેસર્વજીન તીર્થંકર મનહર ,
* ૧૬ ૩ ૦ ૩ બ બ બ ૨ ૮૪=૧૧ પ્રા. ભેદ ૧ , સ્વકુળ પ્રા. , ૨ ૧ ૩ ૦ ૩ [ [ ૮૪=૧૬
ભદ્ર ઉપર અકેક ઉછંગ
મુકવું. લા ,, કુલનંદન પ્રા., ૩૧ ૩ ૧ ૧ ૧ ૮*ર=૧૬ |
ભદ્ર ઉપર બબ્બે ઉત્તેજીંગ
મુકવા.
"Aho Shrutgyanam
૧૮૩
ર૦૧ર વાસુપૂજ્ય વલ્લભ ભેદ ૧ર ૧| | | | | ૨૧૧x =૨૨
Shપ ધમનાથ વલ્લભ રત્નજ્યારી | | ૧ -૧૧=૨૨) રેખા ઉપર બે તિલક કરવા
ભેદ રે.
રિ ૧૭ વિમલવલ્લભ વિદર્ભ પ્રા. ,,
૩ ૧ ૩ ૦ ૧ ૧ ૨૪૨=૨૪ ભેદ ૧
| "હરા ઉપર એકેક તિલક રિક , મુક્તિ , ૨ ૧ ૩ ૧ ૦ ૧ ૪ર૪૨=૨૪]
ચઢાવવું.
Page #204
--------------------------------------------------------------------------
________________
|
રેખા
1 લિક
છ | પરી |
ઉ૫રય
|
અધું ભદ્ર
=
|
આગ અંગ તથા તિલકમાં વધઘટ પ્રાસાદના નામ
Tયતાં બનતા પ્રાસાદના ભેદ રિ જીનવલ્લભ ભેદ ૩ રન ૩|૧||||૧|૪|૧૨*૨=૨૪), B SEX 3
ખુણીના ઉપર કુટની જગાએ
શૃંગ મુકવું એટલે શૃંગ થશે. પણ ૧૪ અનંન્ત (અન્તનાથ ) |
ભેદ ૧ |
(ાર | ૩||૩||/૧/૩/૧૦૮૨=૨૦ સર્વ દેવને વલ્લભ
પટરાની ખીખરી ઉપર એક સુરેન્દ્ર ભેદ રે IF | | | | | |૧|૪|૧૦૪૨=૨૦]
તિલક વધારવું.
છ |
છ |
|
"Aho Shrutgyanam
ર૧પ ધર્મનાથજી ધર્મ ભેદ ૧ર૪|૧|૪||૧|૪|૧૪૪૨=૨૮
|
ર૮
,
ધર્મવૃક્ષ ભેદ રે ||૪|૧|૪| | |૧|૪|૧૪*૨=૨૮
પઢા ઉપર એક મૂંગ વધારવું.
રટી ૧૬ શાંતિનાથ તથા સર્વદેવી, વલ્લભ શ્રીલીંગ ૧
નર |
|૨| T
u
૬*ર=1
૩૦
, કામદાયક ભેદ ૨
|૨||૨||
બાલ ૬૪=૧૨
ભદ્ર ઉપર એક ઉરૂ ઇંગ, વધારવું.
-
| સર્વ દેવ તથા ૧૭ કુંથુનાથ-]
૪|૧| |૧|| 'વલ્લભ કુમુદપ્રાસાદ ભેદ ૧ |
૪+૨=૪
Page #205
--------------------------------------------------------------------------
________________
]
| નંબર. !
પ્રાસાદના નામ.
“છP
- રેખા. '
ગિક એક ૦
જ | પહેરે. !
ઉપથ. | નાદિ.
અધું ભદ્ર.
શૃંગ તથા તિલકમાં વધઘટ | ભાગ.]
| થતાં બનતા પ્રાસાદના ભેદ.
કરી , શક્તિ દ. પ્રા. ભેદ૨૫ ૧ ૧ ૧
૧ ૪૪ર૮ | પરે એક તિલક ચડાવવું.
Jસ્વ
|
૩૩ . હર્ષણ પ્રા. ,
૩, ૬ ૧ ૧ ૧ બાલ ૪૪ર =0 | રેખા ઉપર એક શૃંગ વધારવું
|
રેખા ઉપર એક તિલક
વધારવું.
૩૪ , ભૂષણ પ્રાગ ૪ | ૧ ૧ ગાળા ૪૪=૮ |૧૭ કુંથુનાથ વલ્લભ કમલક
ભેદ. ૧
|| ૨ વ બ બ ૨ ૪૪=૮
|
"Aho Shrutgyanam
h2
|
ઈશ્વર પ્રિયશ્રી શૈલ પ્રા. ,૨ ર બ બ
બ બ = ૪૪=૮
| |
રેખા ઉપર એક તિલક
ચડાવવું. ચારે ભદ્ર ઉપર અકેકરિશ્રૃંગ
મુકવું.
કળ ૧
અરનાથ પ્રાસાદ , સ ય ર બ બ | બ બ ર ૪૮=
|
| ૧૯ મલ્લિનાથ વલ્લલ * કર રીલા
પ્રા. ભેદ ૧
|
વિ.૬૪=૧૨
|
૩૯
, માનવેન્દ્રોય
, ૨૧૨ રાબ
બ
પઢરા ઉપર એક તિલક ૧ ૬૪=૧૨ |
ચડાવવું. '
|
Page #206
--------------------------------------------------------------------------
________________
,
R
નબંરે,
પ્રાસાદના નામ,
રેખા,
કાક
કણિકા. ઉપર
1 કંગ તથા તિલકમાં વધઘટ ! કુલ ભાગ.L.
"| થતાં બનતા પ્રાસાદના ભેદે.
અધુ ભક.
न
, પાપનાશન પ્રા., ૩૧૨ રાવણ -
૧ ૬૪=૧૨ | રેખા ઉપર બેનિલક ચડાવવા
5
"Aho Shrutgyanam"
- L. ૨૦ મુનિસુવ્રત પ્રિય માન , સંતુષ્ટ ભેદ. ૧૧
૨ ૨ ૧ ૧ ૧ ૩ ૭૪ર=૧૨ LI ૧૧ શ્રી અંશનાથ, મનેત્યાચંદ્ર પ્રા. ભેદ. રન ર | ૨ ૧ ૧ ૬ ૩ ૭૪=૧૪ | પઢરે અકેક તિલક ચડાવવું
રેખા ઉપર બે કેશરી ખી, શ્રી ભદ્ર પ્રસાદ , h૪ ૨ ૨ ૧ ૧ ૧ ૩ ૭૪=૧૪
ખરી ચુકવી. ૨૧ નમિનાથપ્રિય મિત્રંગ, |
2"| | પ્રાસાદ
બ | ૮૪=૧૬ ૨૧ નિમિવલ્લભ સુમતિકીતિ,
ર૬ ૪ બ ન મ લ ક પલકઝરન્નર
પ્રાસાદ ભેદ ૧ ,, , નમિવલ્લભ સુરેદ્ર પ્રાન,
Sાર ૪ { | | | ૫૩૪૨=૨૬ | પઢરા ઉપર એક શૃંગ વધારવું
સાદ ભેદ રા' સર્વ દેવને વહાલ રાજે,
પ્રાસાદ ભેદ રડી જ લ બ બ ૫/૩૪ર૪ર૬ | ભદ્ર ઉપર પાંચ ઉછંગ કરવા
Page #207
--------------------------------------------------------------------------
________________
ને નજર. |
પ્રાસાદના નાભ.
તળ,
ઉપરથ.
અધ ભક,
કુલ ભાગ..??
| શૃંગ તથા તિલકમાં વધઘટ Jથતાં બનતા પ્રાસાદના ભેદ.
૫.'
૧૧૪૨=૨૨
| | ૨૨ નેમિવલ્લભ નીમેન્દ્ર પાસે,
સાદ ભેદ. ૧રર ર ૧ ૨ ૧ ૨ ૧ સર્વદેવ વલ્લભ યતિભૂષણ
પ્રાસાદ ભેદ. રરરી ૨ ૧ ૨ ૧ ૨ ૧
૧૪૨=૨.
રથ અને પ્રતિરથ ઉપર તિલક કાઢી નાખી તેની જગાએ શૃંગ મુકવું.
"Aho Shrutgyanam
૧૮૭
-
--
-
રથ તથા પ્રતિરથ ઉપર એક પ, સુરવલ્લભ સપુષ્પ પ્રાસાદીરર ર ૧ ૨ ૧ ૨ ૧ ૨૧૧૪૨=૨૫ | ઈડની ખીખરી કાઢી નાખી ભેદ. ૩.
તેની જગાએ પાંચ ઈડની કેશરી ખીખરી મુકવી..
-
--
-
૨૩ પાવાભ પ્રાસાદ |
ભેદ રણ સ ૧૧ ૩ બ બ ૧૫ ૧૩૪ર૩ર૬ મા સર્વે દેવવાભ પદ્માવત પ્રાન, સાદ ભેદ રણ ન ૧ ૩ ૧ ૧ ૧ ૩૪ર૩ર.
રેખા ઉપર એક તિલક
ચડાવવું પ૩, રૂપવલ્લભ પ્રાસાદ ભેદ. ૩ર
પઢરા ઉપર એક તિલક છે ” “ “ | T૧૩૪૨ | ચડાવવું.
Page #208
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
નબર.
પા
૫૫
||૫|
પ્રાસાદના નામ.
મહાવીર પ્રિય મહાધર પ્રાસાદ ભેદ ૧.
જીનવલ્લભ અષ્ટાઘ્યા પ્રાસાદ
ભેદ. રા
સર્વોદેવ તુષ્ટિ પુષ્ટિ પ્રા સાદ ભેદ. ૩
તળ. રેખા.
*1$fs}*
૨૪ ૩ ૧૧
રજા ૩૧
૨૪
*l3h
કર્ણિકા. ઉપરથ
ત
.
વ
૧/૩ ૦
*3.*
.
می
૮ અ ભદ્ર.
س
કુલ ભાગ.
|| ૪ ૧૨૪૨=૨
જો ૧૨૪૨૨
૧૨૪૨=૨૪
શ્રૃંગ તથા તિલકમાં વધઘટ થતા બનતા પ્રાસાદના ભેદો.
રેખા ઉપર એક તિલક ચડાવવુ.
ભદર ઉપર ચાર છે તેની અને દલીમાં પાંચ ઉરશ્રૃંગ કરવા,
૧૮૮
Page #209
--------------------------------------------------------------------------
________________
નો
"Aho Shrutgyanam
રોલ
નકશા મુજબ તૈયાર થતા કારાદિ પ્રાસાદ.
Page #210
--------------------------------------------------------------------------
________________
I
!
કુંભારીયાજી જૈન પ્રાસાદની શિલ્પકળાનું એક અનુપમ તરણ.
"Aho Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
પરિકરના ભાગ પરિકરની પહોળાઈ પ્રતિમાની પહોળાઈ કરતાં દેઢી કરવી. તેની ગાદી ઉદય પ્રતિમાજીને ઉદય પ્રતિમાજીની પહોળાઈથી અર્ધી રાખ.
સિંહાસન (ગાદી ના કણપીઠની ઉંચાઈ (જાડાઈ) ૧૦ દશ આંગળની કરવી અને હાથી (વાધ ઇત્યાદિ ની ઉંચાઈ ૧૨ બાર આંગળ (ભાગની) કરવી.
ગાદીની ઉપરની છાજલી સાથે કણપીઠ ૬ છ ભાગની કરવી તેમાં ૪ ચાર ભાગની કણપીઠ અને ૨ બે ભાગ નીચે છછ કરવી. ઉંચાઈનું પ્રમાણું કહ્યું હવે પહોળાઈ કહે છે.
પહોળાઈમાં યક્ષ (યક્ષણી) ભાગ ૧૪ ચૌદ (પાટલીએ) સિંહ ભાગ ૧૨ બાર હાથી ભાગ ૧૨ અને (દેવીની બે બાજુ ) ખુણામાં થાંભલીએ બબે ભાગની કરવી.
વચ્ચે દેવી ૮ આઠ ભાગની પહેળી (થાંભલીએ સાથે) કરવી. કણપીઠમાં ગભે ટેકરૂં કરવું તેમાં વચ્ચે (ધર્મચક અને સામસામું મૃગનું જોડું કરવું તથા પ્રતિમાજીની પલાંઠીથી નિકાળે પાંચ ભાગ કર.
પરિકર બે બાજુના કાઉસગ્નની પહે! ૧૮ અઢાર ‘ભાગની કરવી અને તેમાં રૂપની પહેાળાઈ ૮ આઠ ‘ભાગની કરવી તેમજ ૩૧ એકત્રીશ ભાગ ઉંચી ઉભી મુનિની (ચમ્મર કળશ ઢળતાં ઈદ્રો અથવા કાઉસગ્ગની) પ્રતિમા કરવી.
"Aho Shrutgyanam
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૬
બાકીના
ભાગામાં
તે ઉભી પ્રતિમાના ઉપરના તેરણાદિયુક્ત કમાન કરવી અને તે ઉભી પ્રતિમા આનુની (બબ્બે ભાગની) થાંભલીઓના મધ્ય ભાગમાં કરવી.
૩ વીરાલી (ગ્રાસ) ૨ ગુજ—હાથી ૧ ચમ્મરધારી (ચશ્મર કળશ ઢાળવા રૂપ) ૬ છ ભાગનો પહેાળાઇમાં કરવાં (આગળ કુલ ૧૮ ભાગ કાઉસગ્ગ કે ઈંચના કહ્યા છે તેમાંથી ૬ ભાગ) અને પ્રતિમા (કાઉસગ્ગ કે ઈંદ્ર) ની અને ખાજી એ ભાગની ૨ બે થાંભલી કરવી તથા બાકી રહેલી પહેાળાઈમાં મુનિ (કાઉસગ્ગની) પ્રતિમા કરવી.
સવ અલંકારા પાતપેાતાના પ્રમાણથી ના અર્ધા ભાગે નિકાળા રાખવા અને થાંભલીઓ ઉપર તિલકા (લામશી) ૧૦ દેશ ભાગનાં કરવાં.
મગરનું મુખ હું ભાગનું કરવું અને ચાર ભાગ નીચુ' ઉતારવુ' તથા અંદરના પડખે માલાધર કરવા અને તેની ઉપર હાથી કરવા,
ભામંડળ ( પરિકરને! ઉપરના ભાગ ની પહેાળાઇ કુલ ૨૨ આવીશ ભાગ કરવી અને ઉંચાઇ કુલ ભાગ ૨૪ ચાવીસ કરવી અને ત્યાદ માલ છત્ર એટલે કમળદ ડ છત્ર કરવાં.
છત્રના ઉપરના ભાગમાં એ છત્રેા ઉપરા ઉપરી ( કમળના આકારે ) ગલતાકારે કરવા તથા તે ગલામાં કમળની પાંખડીઓવાળા ઘાટ કરવા અને બધા છત્રવટા પહેાળા કુલ વીશ ભાગ કરવા.
"Aho Shrutgyanam"
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉપર બનાવેલા છત્રની ગલતાકારે ઢંકધારા ઉંચી ભાગ ૧૦ દશની કરવી અને નીચે ૪ ચાર ભાગને મણિ બંધ અર્થાત ભમરીયે અથવા મેતીની જાલરે કરવી અને મણિબંધ ઉપરના ભાગે બે પદ્ધિઓ કરવી. .
મૂળનાયકના બન્ને હાથની બહારની ફરકે પરિકર કરવું તથા મસૂર (ગાદી) ની પહોળાઈની ફરકે કાઉસગ્નની ઉભી પ્રતિમાને ગર્ભ રાખો.
કાઉસગ્નની પ્રતિમાના મસ્તક ઉપર છત્ર કરવું. તેના ઉપર પ્રતિમા બેસારવી. (છત્રનો ભાગ મૂળનાયકના ખભા બરાબર રાખવો અને તે સર્વ પરિકરથી ૧ાા દોઢ ભાગ નીકળતી પ્રતિમા કરવી. )
હવે હું તેરણ કરવાનું પ્રમાણ કહું છું તે સાંભળે. સર્વ પરિકરના માને બે થાંભલીઓની મધ્યમાં તેરણ કરવાં.
ગર્ભથી થાંભલીઓ આઠ આઠ ભાગ છેટે રાખવી અને મધ્યમાં કુલ ૧૬ સેવળ ભાગ રાખવી. સમસ્ત પરિકરની ઉંચાઈ કુલ ૮૨ બ્યાસી ભાગ જાણવી અને પહોળાઈ ૨૨ બાવીશ ભાગ જાણવી. ઉંચાઈનું માપ કાઉસગ્યના મધ્ય ભાગથી કળશ સુધી લેવું.
કાઉસગ્ગ આદિના સ્વરૂપ ૬ ભાગ નીકળતાં કરવા અને ૬ છ ભાગની વીરાલીકા ( મગર, ગ્રાસ, હાથી–અને ચમ્મરધારીના ભાગ) કરવી. આ સ્વરૂપ ડાબી જન્મ મિણી બન્ને બાજુ કરવા,
"Aho Shrutgyanam
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સિંહાસનમાં નીચે પાંચ ભાગ નીકળતાં નવ ગ્રહે કરવાં. ૧૦ દેશ ભાગનુ યક્ષભદ્ર અને ત્રણ ત્રણ ભાગની ત્રણ નાસિકાએ કરવી.
યક્ષની જમણી ડાબી અને તરફ ત્રણ ત્રણ ભાગની થાંભલીઓ કરવી. ૩ ત્રણ ભાગની પાવટી કરવી તથા ૧૨ આર ભાગ ઉંચા યક્ષ કરવા.
કાઉસગ્ગની એક તરફ બહારની બાજી ૧૧ અગીઆર ભાગને લાંબે ગરાસ કરવા અને ઉપર ભાગની પાવટી ( પાટલી ) કરવો.
૩ ત્રણ
ઉંચાઈમાં કાઉસગ્ગની પ્રતિમા ઉભી ૩૧ એકત્રીશ ભાગની કરવી અને તેના ઉપર અંતરાલ રાખી ૪
ચાર
ભાગનું છત્ર કરવુ.
છત્રની પહેાળાઈ છ ભાગની કરવી અને ચાર ભાગની જાલરી કરવી અને તે ઉપર અકેક ભાગમાં ર્ છે છત્રા કરવાં.
છત્ર ઉપર ગેાખ કરવા. તેના ફાલના ( ખાંચા ) કરવાના ભેદ હવે સાંભળે. છ ભાગનું મુખ ભદ્ર કરવું અને નીકાળેા ભાગ ૧૫ ઢઢના રાખવે.
એ ખાજુએ બેએ ભાગની મૂલ
નાસિકા ( ક ) કરવી અને મહારના ભાગે નીકળતું દોઢ દોઢ ભાગ મળી ત્રણ ભાગનુ ભદ્ર કરવું.
૧૪ ચાદ ભાગનું પલ્લવાથી સંયુકત ડમર ( ઢાલ શંખ વગાડતા સ્વરૂપાની પકિત) કરવી તે ડમરમાં છ છ
પલ્લવ કરવાં.
"Aho Shrutgyanam"
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૫
ડમર ઉપર ચાદ ભાગનું કળશ કરવું અને ઉપર પ્રમાણે સર્વાલંકાર યુકત તથા જમણી ડાબી તરફ મકર ( મઘર ) સહીત પરિકર કરવું.
મગરોના મુખમાંથી નીકળતાં તેારણ કરવાં અને ત્રણ અથવા પાંચ વલણુ ( અધગેાળાકાર ) કમાનમાં પાંદડા અને હસની પકિત કરવી તથા પરિકરના અગ્ર ભાગે કેળવજ્ઞાન મૂર્તિ બુદ્ધિમાન શિલ્પીઓએ કરવી. શિલ્પના પારિભાષિક શબ્દો
પરિકર- ૧ પરધર. ૨ મૂળ પ્રતિમાજીની ફરતી અલકૃત આકૃતિ જેમાં મનુષ્ય પશુ, પક્ષી, ધ્રુવ ગાંધવ આદિના સ્વરૂપે હાય છે.
*છુપી= ૧ કણપીઠ; ૨. નીચેના ટેકારૂપ ભાગ ૩ પીડ ૪ ટકા,
છાજલી ૧ છાદ્ય ર્ ઉપરના ઢંકાતા ભાગ, ૩
જી.
ટેકરૂ= ગભ જણાવતા ભાગ જેની આકૃતિ ઘણેભાગે સુશાભિત હાય છે.
વિરાલીકા ૧ ગ્રાસ; ર જળચર પ્રાણી; ૩ જે પ્રાચીન શિલ્પમાં ખાસ વિશિષ્ટતાવાળું સ્વરૂપ છે. ૪ પરિકરમાં કાઉસગ્ગની બહારની બાજુને માંચા.
તિલક= ૧ કળશ, ૨ ઈંડા જેવી આકૃતિ માલાધર= માળાધારણ કરીને ઉભેલે પુરુષ. ભામ`ડળ= સૂર્યના કિરણા જેવી આકૃતિ.
"Aho Shrutgyanam"
Page #216
--------------------------------------------------------------------------
________________
મૃણાલ કમળ. છત્ર = ૧ છતર. ૨ મસ્તકપરને છાયારૂપી ભાગ. ઢંકધામ= ઢાંકણું મણિબંધ= ૧ મોતીના તોરણ બાંધેલા હોય તેવી આકૃતિ. ૨ અલંકારવાળે પટ્ટો.
મસુર = ગાદી.
ભદ્ર= પ્રાસાદ પરિકર વગેરેના નીકળતા ફાળના (ખાંચાઓ) ને સૌથી નીકળતો ભાગ.
પાવટી= ૧ પાટલી. ૨ બેઠક.
અંતરાળ= ૧ અંતર, ૨ માર્ગ. ૩ વચ્ચેની ખાલી જગા.
જાલરી= ૧ જાલર ૨ તારણ નાસિકા= ખૂણા પલવ= ૧ પાંદડાં ૨ વેલા મકર=મધર
"Aho Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૭
પ્રકરણ ૧૧. प्रासादमंडन वैराज्यादि प्रासाद
સર્વ દેવને માટે. नानाविधमिदं विश्वं विचित्रं येन सूत्रितम् ॥ सूत्रधार श्रिये शोस्तु सर्वेषां पालनक्षमम् ॥ ४६० ॥
નાના પ્રકારના આ વિશ્વમાં ઘણજ પ્રાસાદ છે અને વિચિત્ર પ્રકારના ઘણા જ સુંદર સૂત્રો પણ છે. તે પ્રાસાદ તથા સૂત્રો વગેરેને કયાં કયાં કેવી રીતે ગોઠવવા વગેરેનું વર્ણન કહેવામાં આવશે. ૪૬૦.
न्यूनाधिक प्रसिद्धं च यत्किंचित् मंडनोदितम् ॥ विश्वकर्मा प्रासादेन शिल्पिनो मान्यतां व च ॥ ४६१ ॥
પૂન તથા અધિક જે પ્રમાણે વિશ્વકર્મા ભગવાન પૂર્વે કહી ગયા છે તે મને બતાવ્યું છે તે પ્રમાણે અહીં લખવામાં આવેલ છે. તેને શિલ્પકારે વગેરેએ તિરસ્કાર કરે નહિ. તેમનાં વચનને માનથી વધાવી લેવા જેવાં છે. ૪૬૧.
चतुर्भाग समारभ्य यावत् सूर्योत्तरशतम॥ भाग संख्येति विख्याता फालना कर्ण बाह्यत ॥ ४६२॥
ભાગ ચારથી પ્રાસાદના તળને આરંભ કરવો, તે ૧૧૨ એકને બાર ભાગ સુધી કહેલ છે. તેમાં રેખાથી બહાર નિકળતા ફાલવણાની સંખ્યા તળમાં જુદી બતાવેલ છે. ૪૬૨.
"Aho Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૮
अष्टोत्तरशतं भेदो अंशवृद्धया भवंति ते ॥ समांशोवषमे कार्या नंद भेदैवफालणा ॥ ४६३ ॥
એક એક અંશ વધારવાથી તળને ભેદ ૧૦૮ એક આઠનો થાય છે અને સમાન અંશથી તેમજ વિષમ અંશથી રેખાથી ફાલણ તેમજ બીજા ખૂણું વગેરે મળીને તળના ભેદ ૧૦૮ એકસે આઠ થાય છે. ૪૬૩.
एकस्यापि तलस्योर्थ शिखराणि बहुन्यपि ॥ नामानि जातयस्तथा मुधमार्गानुसारत ॥ ४६४ ॥
એક તળપર શિખરો ઘણાંજ હોય છે તેમાં નાના મેટાં અનેક જાતનાં હોય છે પણ ઉપર શિખરનાં અંડક ગણીને નામ તથા ાત કહી શકાય છે તેમજ તળની તથા શિખરની જાત પણ કહી શકાય છે. ૪૬૪.
दशहस्ता दधोनस्या प्रासादो भूमसंयुत ॥ નવાછત્રામાપુ મમ મિતાધિ કક્ક |
દસ ગજથી અધિક હેય તેને તેમજ દસ ગજને પ્રાસાદ હોય તેને ભૂમિસંયુત (અંદર પોલે ) કરે. નવ તથા આઠમા ભાગમાં ભૂમિની ભીંત કરવી. આ પ્રમાણે તેનું વિધાન છે. ૪૬૫.
વૈરાજ્યાદિ પ્રાસાદ. वैराज्य चतुरस्यस्तु चतुर्धारि चतुकिका || प्रासादो ब्रह्मणीप्रोक्तो नृमित्रा विश्वकर्मणा ॥ ४६६ ॥
વૈરાજ્યાદિ પ્રાસાદ મેર ચેરસ કરો અને ચારે દિશામાં તેને બારણું કરવું. આગળ ચાકી કરવી.
"Aho Shrutgyanam
Page #219
--------------------------------------------------------------------------
________________
આ પ્રાસાદને ભ્રમણી કરવી. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૪૬ ૬.
सपादशिखरं कार्य घंटाकलश भूषितम् ।। चतुर्भिः शुकनासे तु सिंहकों विभाजितम् ॥ ४६७ ॥
તે પ્રાસાદ ઉપર ઘંટા (આમળસારા) તેમજ કળશથી શોભાયમાન શિખર કરવું અને ચારે દિશામાં શુકનાસ કરવા તે ઠેકાણે કેસરીસિંહ તથા વાઘ કરવા. ૪૬૭.
કઈ દિશાનાં દ્વાર શ્રેષ્ઠ. एकद्वारं भवेत् पूर्व द्विद्वारं पूर्व पश्चिमे ॥ त्रिद्वारं मध्यजद्वारं दक्षिणस्य विवर्जयेत् ॥ ४६८ ॥
પ્રાસાદ ને પહેલું દ્વાર પૂર્વ દિશામાં કરવું તે શ્રેષ્ઠ છે અને બીજું દ્વાર પશ્ચિમ દિશાનું કરવું તે પણ સારું છે. અને ત્રીજું દ્વાર ઉત્તર દિશાનું કરવું તે પણ સારું છે. દક્ષિણ દિશાનું દ્વાર ન કરવું તે શાસ્ત્રથી તેમજ લોકદ્રષ્ટિથી નિષેધ્ય છે. ૪૬૮,
ચારે દિશાએ દ્વાર કેને કરવાં. चतुरिं चतुर्दिक्षु शिव ब्रह्माजिनालयम् । होमशाला प्रकर्तव्या कचितं राजाहं तथा ॥ ४६९ ॥
ચાર દ્વારા કોને કરવાં તે બતાવવામાં આવે છે. શિવાલય બનાવવું હોય તે તેમાં ચાર દ્વારા કરવા તેમજ બ્રહ્માનું મંદિર બનાવવું હોય તે તેમાં ચાર દ્વાર બનાવવા તેમજ જયાં યજ્ઞ વગેરેની હોમશાળા બનાવવી હોય
"Aho Shrutgyanam
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તેમાં પણ ચાર દ્વાર બનાવવા અને જિનાલયમાં ચામુખ તીર્થકર ભગવાનને પણ ચાર દ્વારા બનાવવા, અને કઈ કઈ રાજ્યના રાજગૃહમાં પણ ચાર દ્વારા બનાવવાં આવો શાસ્ત્રનો મત છે. ૪૬૯
राज्याद्या समुदप्ना प्रासादब्रह्मणार्चिता ॥ एकत्रिय पंचसप्ताकं संख्यागैः पंचविंशति ॥ ४७० ॥
રાજ્યાતિ પ્રાસાદને બ્રમથી યુક્ત બનાવો. શિખરના અંગના ભેદ એક ઉપર ત્રણ, એક ઉપર પાંચ,
એક ઉપર સાત, એક ઉપર નવ. આ પ્રમાણે તેની સંખ્યા પચીસની બતાવેલ છે. ૪૭૦.
चतुर्भक्त भवेत् कोणे भागोभद्रं द्विभागिकम् ॥ भागाधैं निर्गम भद्रे कुर्यात् मुखभद्कम् ।। ४७१ ॥
ચોરસ ક્ષેત્રમાં ચાર ભાગ કરવા. તેમાં રેખા ભાગ ૧ એકની કરવી અને ભદ્ર ભાગ બેનું કરવું. મોટા ભદ્રને આગળ મુખભદ્ર પાડી છે આજુ પ્રતિરથ કરવા. ભદ્રનો નિકાળે ભાગ ૦૫ અર્ધાનો કર. ૪૭૧.
शृंगमेकं भवेत्कोणे द्वे द्वे भदे च नंदन ॥ इतिनंदन तथाचोक्ता मुखभद्रं प्रतिभद्गम् ॥ ४७२ ॥
રેખા ઉપર એક એક શૃંગ કરવું અને ભદ્ર ઉપર બબે છંગ કરવાં. તે ભદ્રના ખૂણા ઉપર જેને પ્રતિભદ્ર કહેવામાં આવે છે તેને અને મુખ ભદ્ર ઉપર અને પ્રતિભદ્ર ઉપર એક એક ઉરશૃંગ ચારે બાજુ ચડાવવા. આ પ્રમાણે કરવાથી આનું નામ “નંદન” નામનો પ્રાસાદ કહેવાય છે. ૪૭૨.
"Aho Shrutgyanam
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૧
मुंद्रमोरथिकोपरि कर्णशृंगे सिंहकर्ण सिंहनाम तदोचित॥ ४७३ ॥
ઉપર બતાવેલ પ્રાસાદના શિખરના તળની રેખા ઉપર કેસરી છંગ (પાંચ ઈંડકવાળું) કરવું. મુખભદ્ર ઉપર ડેઢી આ કરવા અને તે ઉપર કેસરીસિંહ કરવા. Sાસ
. જ્યાં ખૂણું પડે ત્યાં પ્રત્યાંગ (ાથગરાસીયા) તથા સિંહના મેઢાં કરવાં. આનું નામ “સિંહ પ્રાસાદ” કહેવાય છે. ૪૭૩.
देवानां तु प्रकर्तव्यं सिंह तत्र वै शाश्वतम् ॥ तुष्यति गिरिजातस्य सौग्यधन पुत्रकैः ॥४७४ ॥
ઉપર કહેલો સિંહ નામનો પ્રસિદ્ધ પ્રાસાદ સર્વ દેને માટે કરો. આ પ્રમાણે કરવાથી તેની ઉપર પાર્વતી દેવી જગદંબા પ્રસન્ન થાય છે. સૌભાગ્ય ધન, ધાન્ય અને પુત્ર પરિવાર આપે છે. ૪૭૪. रथिकसिंह कर्णं च भद्रे शृंगे च सिंहक ॥ कर्ण शृंग तु पंचार्ड सश्रीनंदन उच्यते ॥ ४७५ ॥ प्रगा इत्यथ षडभागै श्चतुरस्त्र विभाजयेत् ।। # તિરથે કુલ માર્ચ મHિ I ૪૭૬ . सम निर्गम तस्माच्च भद्रभागोध निर्गमम् ॥ ४७७ ॥
પઢરાના ઉપર કેસરી છંગ (પાંચઈંડકવાળા) મુકવાં, ભદ્દે પણ શૃંગ તથા સિંહ કરવા અને રેખા ઉપર પાંચ ઈડકવાળી ખીખરી મુકવાથી “શશી નામનો” પ્રાસાદ થાય છે. ૪૭પ.
"Aho Shrutgyanam
Page #222
--------------------------------------------------------------------------
________________
२०२
ચાર ક્ષેત્રમાં ૬ છભાગ કરવા. તેમાં એક ભાગની રેખા કરવી. પઢો પણ એક ભાગને કરે અને ભદ્ર ગર્ભથી અધું એક ભાગનું કરવું. ૪૭૬,
પઢરા વગેરેના નિકાળા સરખા સમદર કાઢવા અને ભદ્ર અર્ધા ભાગનું બહાર નિકળતું કરવું. ૪૭૭.
द्वे द्वे कर्णे तथा भद्रे एकं श्रृंगं प्रतिरथे ॥ मंदिरं सूतीयं भद्र मलयो भद्रजं त्यजेत् ॥ ४७८ ॥
ઉપર બતાવેલ શશીનામના પ્રાસાદના શિખરના ત્તળ પ્રમાણે તેમાં ફકત રેખા ઉપર બે શૃંગ ચડાવવા. ભદ્રના બે બાજુના ખૂણા ઉપર બે છંગ અને વચ્ચે ઉછંગ એક મળી કુલ ભદ્ર ઉપર ત્રણ શૃંગ કરવા ત્યારે મલય ભદ્રને છેડી દેવું. અને પ્રતિરથ (પઢરા) ઉપર એક શૃંગ કરવું. ૪૭૮
प्रत्यंग तिलकं कुर्यात् प्रतिरथं विमानकम् ॥ भद्रोध श्रृंग वैशाला प्रतिरथ्यं सुभूषणम् ।। ४७९ ॥
ચોથ ગરાસીયા નિકળતા કરવા અને તેને તિલક કરવા તેમજ પઢરાને ઘાટડા કરવા. ભદ્રના નાશકના ખૂણા ઉપર કંગ કરવાથી એટલે પ્રતિરથે શૃંગ ચડાવીએ તેવી કરવાથી “સુરભૂષણ” નામનો પ્રાસાદ કહેવાય છે. ૪૭૯. पंचः चतुरश्वाष्टर्मा म भक्त प्रतिरथम् ॥ भद्रार्ध भाग भागं च भागाधन विनिर्गमम् ॥ ४८० ॥
શિખર તળના ચાર ભાગના આઠ ભાગ કરવા. તેમાં શિખરના ભેદ પાંચ કરવા કહેલા છે. આઠ ભાગનું અર્ધા ચાર ભાગ ગર્ભથી ભાગની ગણત્રી કરવી. તેમાં
"Aho Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૩
રેખા ભાગ એકની કરવી. પઢરો ભાગ એક કરો તેમજ ઉપરથ ભાગ એકને કરવો અને ગર્ભથી ભદ્ર એક ભાગનું કરવું. ભદ્ર બહાર નિકળતું અર્ધા ભાગનું રાખવું. આ પ્રમાણે ભાગની ગણત્રી કરવી કહેલ છે. ૪૮૦. चारि मार्गांतरयुक्ता रथाश्च तुल्य निर्गमम् ॥ श्रृंगयुग्मं च तिलकं कर्णघेतु प्रतिरथे ॥ ४८१ ॥
રથ તથા પઢરાના નિકાળા સરખા સમરસ કરવા. તેને ખુણે નાશકા પાડી દરેક ભાગ જુદા પાડવા માટે પાણી તાર પાડી નિકળતા કરવા. કર્ણ તથા પઢરામાં બબે શૃંગ કરવા અને તિલક પણ કરવું. ૪૮૧
एकं चोपरथे भट्टे त्रिणि त्रीत्री चतुरदशिम् ॥ शिखरं पंच विस्तारं महेन्द्रो राज्य दोनृणाम् ॥ ४८२॥
ઉપરથના ઉપર એક વૃંગ કરવું અને ભદ્રની ચારે દિશામાં ત્રણ ત્રણ ઉરશ્ચંગ કરવા. બાકી ચારે બાજુ પાંચ ઈડક ખુણ ઉપર કહેલ તે મુજબ શ્રેગો કરવાથી એને ગામ મહેન્દ્ર નામના પ્રાસાદ કહેવાય છે. આ પ્રાસાદ મનુષ્ય બનાવે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે. ૪૯૨
कणे शृंगं त्रयं ज्ञेयं पूर्वसुरत्न शीर्षकम् ॥ प्रत्येकं श्रृंग भद्स्य मतालंबतु कारयेत् ॥ ४८३ ॥
ઉપર બતાવેલ મહેન્દ્ર નામના પ્રાસાદના શિખરના તળ મુજબ તેમાં ફક્ત રેખા ઉપર ત્રણ ત્રણ ઇંગે કરવા અને ભદ્રમાં એક શૃંગ વધારવું એટલે ચાર ઉરઝંગ કરવા. પહેલા કીધેલ ભાગના ખુણુ ઉપર રત્નશિખરના
"Aho Shrutgyanam
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૪
માર્ગ રાખવા. આ પ્રાસાદનાં શિખરોમાં સુંદર મદરે ઝુકાવમાં કાઢી કઠેડાવાળા ગેખ કરવા. તેના ઉપર ડેઢીઆ સિંહ વગેરે કરવાથી આનું નામ રતનભૂષણ નામને પ્રાસાદ કહેવાય છે.
૧ પહેલા પ્રાસાદનું નામ મહેન્દ્ર ઉછે રાજેન્દ્રો નૃણુમ ૨ બીજા પ્રાસાદનું નામ રત્નભૂષણુ ૩ ત્રીજા પ્રાસાદનું નામ સીતશૃંગ ૪ ચોથા પ્રાસાદનું નામ ભૂષણ ૫ પાંચમ પ્રાસાદનું નામ ભુવન ૬ છઠ્ઠા પ્રાસાદનું નામ ત્રિલેકી ૭ સાતમા પ્રાસાદનું નામ ક્ષિતીવલભ. આ પ્રમાણે સાત પ્રાસાદ છે. તેમાં પહેલાનું તથા બીજાનું વર્ણન કર્યું. હવે ત્રીજા પ્રસાદનું કહેવામાં આવશે. ૪૮૩
मस्तके तस्य छादास्य श्रृंग युग्मं प्रदापयेत् ॥ सीतश्रृंग तदा नाम इश्वरस्य सदा प्रिय ॥ ४८४ ॥
ઉપર કહેલ પ્રમાણે પ્રાસાદ બનાવવો. માત્ર આ પ્રાસાદમાં આટલો ફરક કરોઃ શિખરના ગોખ ઉપર છજા મુકવા અને બે છંગ બનાવવાં તો આ પ્રાસાદનું નામ “સીતશૃંગ” કહેવાય છે. તે શંકર પરમાત્માને ઘણેજ પ્રિય છે. ૪૮૪ तिलकं यापरथे भूधरो नाम नामतः॥ छाद्य शृगे तु तिलकं नामना भुवन मंडनम् ॥ ४८५ ।।
ઉપરના પ્રમાણના ભાગથી પ્રાસાદ બનાવો. માવ આમાં અને તેમાં આટલે ફરક કરે કે પ્રાસાદ
"Aho Shrutgyanam
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ના ઉપરથ ઉપર તિલક કરવાં તો આ પ્રાસાદનું નામ
ભૂધર” નામને પ્રાસાદ કહેવાય છે. આ કહ્યો તેવો જ પ્રાસાદ બનાવવો. માત્ર આમાં અને તેમાં આટલો ફરક રાખવો. આમાં છજા ઉપર ખીખરી મુકી તેના ઉપર તિલક કરવાં તો આ પ્રાસાદનું નામ “ભુવન મંડન” નામને પ્રાસાદ કહેવાય છે. દ૮૫
श्रृंगेद्वयं चोपरथे तिलकं कारयेत् सुसि ॥ त्रिलोको विजयो भद्र श्रृंगण क्षिति वल्लभ ॥ ४८६ ॥
ચારે તરફના પઢરા ઉપરથી બબ્બે છંગ (ખીખરીએ) કરી તેના ઉપર સુંદર તિલક કરવાં અને ભદ્ર ઉપર ત્રણ ઉરૂછંગ કરી તેના ઉપર શિખર કરવું તે આ પ્રાસાદનું નામ “
ત્રિક વિજય” કહેવાય છે. ઉપર પ્રમાણે દરેક પ્રકારના ભાગ તથા શૃંગ કરવા માત્ર ભદ્ર ઉપર એક ઉચ્છંગ ઓછું કરવું તે આ પ્રાસાદનું નામ “ક્ષિતીવલભ” કહેવાય છે. ૪૮૬
આ પ્રમાણે સાત પ્રસાદના ભેદ બતાવ્યા. दश भाग कृते क्षेत्रे भद्रार्धे भाग मानत ॥ त्रय प्रतिरथ कणे आँग भाग समाभवेत् ॥४८७ ॥
સમરસના ક્ષેત્રમાં ભાગ દશ કરવા તેમાં ભદ્ર અરધું એક ભાગનું કરવું અને ત્રણ પ્રતિરથ તથા રેખા ૧ એકેક ભાગની કરવી (૨થ. ૧. પ્રતિરથ ૧. ઉપરથ ૧. રેખા ૧. અરધું ભદ્ર ૧.) એ પ્રમાણે ભાગની ગણત્રી ફરી તળ કરવું. ૪૮૭
"Aho Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૬
कणे प्रतिरथे भद्रे द्वे द्वे शृगे प्रकरयेत् ।। रक्षे परथे तिलकं प्रत्यंगं च रथोपरि ॥४८८ ।।
રેખા તથા પઢો તથા ભદ્ર એ રણને બબ્બે શૃંગ ચડાવવાં. ૭ તથા ઉપરથ ઉપર તિલક કરવા અને તેના ઉપર ચોથ ગરાસીયા કરવા. ૪૮૮
मात्र लंबुयुतं भद्रं प्रासादोयं महीधर ॥ भद्र श्रृंग तृतीयं च कैलासश्च सुरप्रिय ॥४८९ ।।
ભદ્રના ભાગમાં લાંબસી તેમજ મદરો કરી ઝુકાવવાળા ગોખ અને કઠેડા કરવા. આ પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “મહીધર” કહેવાય છે.
ઉપર પ્રમાણે તળના પ્રાસાદને ભદ્ર ઉપર જે બે ઉરૂછંગ છે તેની બદલીમાં વણ ઉરૂછંગ કરે તો આ પ્રાસાદ કલાસના દેવ શંકર ભગવાનને ઘણેજ વહાલે હેવાથી તેનું નામ કૈલાસ સુરમયિ કહેવાય. ૪૮૯
भद्रेत्यक्तवाची परथे शृंग सर्वांग सुंदर ॥ भद्र दद्यात् पुनः शृंगं विजयानंदोच्यते ॥४९०॥
ઉપર પ્રમાણેના ભાગનો પ્રસાદ બનાવીને તેમાં ભદ્રની પાસેના રથ તથા ઉપસ્થ ઉપર તિલકની જગાએ સુંદર શૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “સર્વાંગ સુંદર કહેવાય છે.
શૃંગ તથા તળ મુજબ તેમાં ફક્ત ભદ્ર ઉપર હાલ ત્રણ ઉરૂશું છે તેમાં એક વધારે ઉરૂશ્રૃંગ મુકવાથી “વિજયાનંદ” નામને પ્રાસાદ થાય છે. ૪૦
"Aho Shrutgyanam
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૭
मतालंबयुतं भद्रं मुरु शृगं परित्यजेत् ॥
गहूयं च छद्योर्थे सर्वांगं च तिलकं तदा ॥ ४९१ ॥
મુખ્ય શિખર છેાડી દઇને ભદ્રના ભાગમાં જે ઉરૂશ્રૃંગ છે તેમાં ગેાખ મુકવા તે ભદ્રને અર્ધો ભાગ મુકી દઈને ગેાખના છા ઉપર એ શ્રૃંગ કરવાં તે આ પ્રસાક્રનુ નામ “સવાગતલક” કહેવાય છે. ૪૯૧
C
उरु श्रृंग ततोदधात् मतालंभसमन्वितम् ॥ महाभोग तदा नाम सर्व काम फलप्रद
૪૨૨ ||
ઉપર પ્રમાણેના તળ તથા આકારને પ્રસાદ કરવા માત્ર તેમાં અને આમાં આટલા ફરક કરવા. દ્રમાં એક ઉરૂશ્રૃંગ વધારે કરવું તેમજ શીખરમાં સુંદર ઝરૂખા વાળા ગેખ મુકવા તે! આ પ્રાસાદનું નામ “મહાભાગ’ કહેવાય છે અને આ પ્રાસાદ દરેક કામનાને પૂર્ણ કર
નાર છે. ૪૨
कर्ण प्रतिरथे चैकं नुपरथा श्रृंगादिषु ||
मेरु प्रासाद समाख्यात् सर्व देवेषु पूजितं ॥ ४९३ ॥
ઉપર પ્રમાણે આકારને પણ તેમાં આટલા ક્ક રાખવા. રેખામાં તથા પઢરામાં તથા રથમાં આ ત્રણેને અકેક શ્રૃંગ ચારે બાજુ વધારે કરવાં. ઉપરથ તથા ભદ્રમાં જે પ્રમાણે ઉપર કહ્યા છે તે પ્રમાણે શિખરા કરવાં. આ પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “મેરૂપ્રાસાદ” કહેવાય છે તે બધા દેવાને ઘણાજ પ્રિય તેમજ પૂજનીય છે. ૪૩
"Aho Shrutgyanam"
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૮
प्रदक्षीणा त्रयोस्यण मेरु पुंसा च यत् फलम् ।। इष्टि का शैल जे मेरो स्यात् प्रदक्षिणि कम् ॥ ४९४ ॥
કોઈ મનુષ્ય મેરૂને ત્રણ પ્રદક્ષીણા કરે અને જે ફળ મળે તે ફળ કોઈપણ માણસ જે “વૈરાજ્યાદિ’ પ્રાસાદનું વર્ણન કહ્યું તેમાંથી તેને જે પ્રસન્ન પડે તે પ્રાસાદને ઇંટેથી અથવા પથ્થરથી બનાવીને તે પ્રાસાદની સાત પ્રદક્ષિણું કરે તો તેને મેરૂને ત્રણ પ્રદક્ષિણા કરવાનું ફળ મળે છે તેમાં કોઈ જાતને સંશય ન રાખવો. ૪૯૪
वैराज्य प्रमुखादि तत्र नागरा ब्रह्मणोदिता ॥ वल्लभा सर्व देवानां शिवस्यापि विशेषतः ॥ ४९५ ॥
જેમાં વિરાજ્ય મુખ્ય છે તે નાગર બ્રાહ્મણને ઘણા જ પ્રિય અને સર્વ દેવને વહાલા તેમાં પણ વિશેષ કરીને મહાદેવને ઘણાજ વલ્લભ આ પ્રાસાદે છે. ૪૬
પંચ ક્ષેત્રાણી वास्तो पंच विधं क्षेत्रं चतुरस्त्र यथा यथम् ॥ वृत्तं वृत्तायतं चैव ष्टात्र देवालयादिषु ॥४९६॥
પ્રાસાદના ગભારા એ પાંચ પ્રકારના કહ્યા છે ૧. એક સમાસ ૨ રીજે લંબચેસ્સ ૩ ત્રીજે ગેળ ૪ લંબગોળ પ પાંચમે અષ્ટ હાંસ વગેરે.
विस्तारे चतुर्भाग आयामे पंच भागिके । उधैं त्रिकशाकुर्यात् प्रष्टे ग्रसिंह कर्णकम् ॥ ४९७ ॥
પ્રાસાદની પહોળાઈમાં ગભારાની લંબાઈમાં પાંચ ભાગ (પાંચ પદ) કરવા તેમાં બબ્બે પદ મુખ્ય ગભારા
"Aho Shrutgyanam
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ની જમણી તથા ડાબી બાજુ ગેાઠવવાથી કુલ પાંચ પદ થયા તેમાં ૧ વચ્ચેનું તથા એ ખુણાના પદ મળી ત્રણ પદ્મ ઉપર ત્રણ શિખર કરવા. ખાકી વચ્ચેના એ પદ ખાલી રાખવાથી ત્રણે શિખરા જુદા દેખાય તેમજ એક બીજાના અંગ દુખાય નહિ અને આગળના મંડપના ઘુમટની અટ્ટહાંસ વગેરે ગેાળાઈ સરખી આવે. ત્રણે શિખરાની આગળ તથા પાછળ ગેાખ તથા ડેાઢીઆ કરી તેના ઉપર સિંહ તથા વાઘ સુંદર બનાવવા. આવુ શાસ્ત્રનું પ્રમાણ છે. ૪૭
3
वृत्तायते कर्तव्यं व्यासार्धं वामदक्षिणे ॥
कणते भ्रामयेत्वृतं वृत्ते भद्राणि चाष्टहि ॥ ४९८ ॥
ચારસ ભાગનું અરધું કરીને ગરસેથી. વધારવુ અને તે ગાળ તથા લખાણ પ્રમાણે ડાબા ભાગમાં તથા જમણા ભાગમાં ત્રણ ગભારા * (ત્રણ ત્રણ ૫૬) મુકવા. એક વચ્ચેનુ મળી કુલ સાત પદ થશે. (તેમજ બાજુના ચચ્ચાર કરવાથી નવપદ અને પાંચ પાંચ . બાજુમાં પદ ગાવવાથી અગીઆર પદ થશે.) ઉપર શિખરની રેખા વગેરેના ખુણાની ગાળાઇ કરવાથી દરેક અંગ સાબુત દેખાય તેવી રીતે કરવા અને તે ખુણાએ વૃત્ત અને
ભદ્રની વચમાં સમાવવા. ૪૮
:
प्रासादो वर्तुलाष्टास्त्रं पायेणो कांडकः शुभ ॥
कर्णे वास्त्रेण ग्रोडाना मंडपं तत्स्वपकम् ॥ ૪૨૬ ॥ તે પ્રાસાદ ગાળામાં તથા અઢાંસમાં ખરાખર હાય
"Aho Shrutgyanam"
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૦
તેને શિખર એક કરવું અને રેખાની ફરક સુધી અંદર આટલે મંડપ પહેબે કરે. ૪૯ ઈતિ પંચક્ષેત્રાણિ.
પ્રાસાદજાતિ નિર્ણય विचित्र रुपसंघातैभद्रेगवाक्षभूषितैः॥ वितानफालना गैरनकै गरामत ૧ ૧૦૦ ||
આ પ્રમાણે પાંચ ક્ષેત્રોની વિગત કહી બતાવી જેની શોભાના ઘાટે ચિત્રવિચિત્ર કરવા. ભદ્રમાં સુંદર શેભાવાળા ગેખ કરવા. તે ગેખ ઝુકાવવાળી મદિરો અને કઠેડા સહીત કરવા તેમજ શિખામાં ઉફશૃંગ તથા ચેાથ ગરાસીયા વગેરે કરવાથી નાગરાદી મતના પ્રાસાદ કહેવાય છે. ૫૦૦
पीठोपरी भवेत्वेदी पीठानि त्रिणी पंच वा ॥ पीठाताद्रवीडेरेखा लता,गादिसंयुता ॥५०१ ।।
પીઠની ઉપર વેદી (ઓટલી) કરવી. પીઠ ત્રણ અથવા તે પાંચ બનાવવી અને પીઠની પાસે દ્રવિડ રેખા કરવી તે પીઠ તથા દ્રવિડ પાસે ફૂલપાંદડાવાળી વેલે થી શ્રૃંગાર યુક્ત કરવી. ૫૦૧
भूमिकोपरि भूमिश्च हस्वाहं स्वानं वातकम् ॥ विभक्तिदालसंयुक्तं मूलिश्रृंगेण निर्मिजा ॥ ५०२॥
ઉપરા ઉપરી ભૂમિમાં એક એકથી નાના કરવાં. તેમાં ૯ નવ ૭ સાત ૫ પાંચ આ પ્રમાણે એક એકથી નાના શિખરો કરવા. શિખરોને કેવી રીતે બેસારવા તે
"Aho Shrutgyanam
Page #231
--------------------------------------------------------------------------
________________
બતાવવામાં આવે છે. એક બીજાને બેસતા આવે તે પ્રમાણે ઉપરા ઉપરી શિખરે બનાવવાં. ૫૦૨
शृगेनेकेन लतिना श्रीवस्यवारिसंयुता ॥ नागराम्रम संयुक्ता साधारास्ते प्रकीर्तिता ॥५०३ ।।
નાગરાદિ જેવાજ છંદને પ્રાસાદ પણ તેમાં એક ઝંગ વધારવું તેથી લતીના નામને પ્રાસાદ થાય છે. - નાગરાદિ માપથી યુક્ત અને નાગરાદિ પ્રાસાદમાં જે ભ્રમ કહ્યો તે પ્રમાણે આમાં પણ કરો જેથી આને સાવધરા પ્રાસાદ કહેવામાં આવે છે. ઈતિપ્રાસાદ જાતિ નિર્ણય. પ૦૩
"Aho Shrutgyanam
Page #232
--------------------------------------------------------------------------
________________
દર
wwીન
J
દ
ક
છે
ItA -
વાણીશાન
517
દ
Inglishin
ક
"Aho Shrutgyanam
2.
મદરા વાળા ગોખ પદ પાડેલ પ્રાસાદ અને ઈટની ગોઠવણ.
૨૧૨
2 . A
..a શિ
--
-
ર
O TO
માને છે
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૩
મેરૂમાસાદ. पंचहस्तो भवेद् मेरुरकोत्तरं शताडकम् ॥ भेदाः पंचोन पंचाश्च शकर वृध्या भवन्ति ते ॥ ५०४॥
પાંચ હાથનો મેરૂ બનાવો. તે મેરૂને એક એક હાથ વધારતાં ૧૦૧ સુધી વધારવુાં. એકસો ને એંકથી પ૦૦ હાથ સુધી વધારતાં જવાં. પ૦૪
हस्ते हस्ते भवेद्वृद्धिः लडंकानां च विंशति ।। एकोत्तर सहस्त्रस्यात् शृगर्णा च शतार्धके ॥५०५॥
એક એક હાથને છેટે અથવા તે એક એક ગજના છેટે ઈંડાની વૃદ્ધિ કરતા જવું તે વિશ થાય ત્યાં સુધી વધારવું. પાછું વળી વધારતા જવું તે ૧૦૦૧ એક હજાર ને એકની ગણત્રી થાય ત્યાં સુધી ઈડાની વૃદ્ધિ કરતા જવું. તે બધાયની ગણત્રી માટા ઈડાથી આરંભીને તેની પાસેના અંગના નાનાની ગણત્રી કરવાથી આ પ્રમાણે માપ તૈયાર થાય છે તેમજ શિખરની વૃદ્ધિ પણ ગજ ૫૦ સુધી થાય છે. પ૦૫
केसरी प्रमुखाकणे विमानं चोरणंगकै ॥ तथैव मूलशिखर पंच भूमिबिमानकम् ॥५०६ ॥
જેમાં કેશરી મુખ્ય છે તેમાં રૂખા વગેરેમાં અને ચારે તરફના ઉરૂછંગમાં તથા મૂળ શિખરમાં પાંચ પ્રકારની ભૂમિનું માપ (ભાગ) કરી તેમાં વીમાન કરવા આ શાસ્ત્રને મત છે. પ૦૬
"Aho Shrutgyanam
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૪
विमान नागराजातिस्तदा प्राज्ञारुदाहृता ।। एवं अंगेषु श्रृंगाणि समवन्ति बहुन्यपि ॥५०७॥
આ પ્રમાણે શિખર પર શિખરોની ઘણજ પ્રકારની ગણત્રી કરાય તેમજ શિખર પર શિખરે માપ પ્રમાણે થાય ત્યારે ડાહ્યા પુરુષોએ તેનું નામ “નાગરાદિ મેરૂ” પ્રાસાદ એવું નામ કહ્યું છે. આ પ્રમાણે શિખરો ઉપર શિખરો કરાય ત્યારે બહુ જ પ્રકારના શિખરે થાય છે. ૧૦૭
श्रीमेरुरष्ठभागास्यादेकोत्तरं शताडकम् ॥ हेमशीर्षों दिशाशश्चयुतः सार्ध शतांडके ॥५०८ ॥
શ્રી મેરૂ નામના પ્રાસાદનું તળ રસ ભાગ આઠથી કરવું અને તેમને શૃંગ ૧૦૧ એકસોને એક બનાવવા, તેમજ “હેમશીષ” નામના પ્રાસાદનું તળ ૧૦ દશ ભાગથી કરવું અને શૃંગ ૧૫૦ એકને પચાસ રાખવાં. તો આનું નામ “હેમશીષ” નામનો પ્રાસાદ થાય અને તેનાથી પહેલા પ્રાસાદને “શ્રી મેરૂ” નામને પ્રાસાદ કહી બતાવ્યું. ૫૦૮
भागैदिशभिर्युक्तं सार्थद्विशतसंयुतम् ॥ सुरवल्लभनामा तु प्रोक्त श्री विश्वकर्मणा ॥५०९ ॥
આ પ્રાસાદનું તળ રસમાં ૧૨ બાર ભાગનું કરવું અને તેને શ્રેગ ૨૫૦ બસોને પચાસ બનાવવા. દરેક જગ્યાએ ઈંડા એટલે શિખરો સમજવાં. આવી રીતે કર
"Aho Shrutgyanam"
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫
વાથી તેનું નામ “સુરવલ્લભ” પ્રાસાદ કહેવાય છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૫૦૯
कोणोद्वि भागकाशा कोणि सार्धं द्वितीयकम् ॥ अशा नंदिका भद्राम भागेन संगतम
રેખા ભાગ ૨ ત્રેની બનાવવી તેમજ કેાણી ભાગ ૧ એકની તથા પઢરા ભાગ ૧ાા દોઢના કરવા અને દિ ભાગ ના અરધાની કરવી. ભદ્ર અર્ધું ભાગ ૨ એનુ કરવું અને ભદ્રા નિકાળે! ભાગ ૧ એકને રાખવા. આ પ્રમાણે ભાગ ૧૪ની ગેાઠવણીથી પ્રાસાદનું તળ બનાવવું. ૫૧૦
त्रिशतं पंच सप्तत्या द्विकं पत्रांकोडेन हि ॥ भक्तचतुर्दशांशेस्तु नाम्ना भुवन मंडनम्
|| * ||
|| ક્?? |}
સમચેારસમાં ભાગ
ઉપર કહેલ શિખરના તળનાં ૧૪ ચાદ કરવા અને તેના ઉપર શ્રૃંગા ૩૫૦ ત્રસે અને પચાસ બનાવવાં. આ પ્રમાણે તળ તથા શ્રૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “ભુવનમડન” કહેવામાં આવે છે. ૫૧
शतं कोण कोणि प्रतिरथौ नंदी भद्रार्ध मेव च ॥ किं धोक वेदयुग्मांशाधीशै चतुर्दश | કર્
શિખરના તળના બીજો ભેદ તેમાં ૧૫ ભાગની રેખા, ના અર્ધા ભાગની ખુણી, ૧૫ ભાગના પઢરા, બીજો પઢરે! પણ ભાગ ૧ા દોઢને નદી ભાગ ના અર્ધાની
"Aho Shrutgyanam"
Page #236
--------------------------------------------------------------------------
________________
અને અર્થે ભદ્ર ભાગ ૧નું કરવાથી ચાર ભાગ તુળના થાય છે. તે પ્રમાણે કરવાથી આનું નામ પણ “ભુવન મંડન” પ્રાસાદ કહે છે. ૫૧૨
बाणैक वेदयुग्मांशा वेदा कर्णादिगर्भतः ॥ रत्नशीर्षों भवेत् मेरु पंच शतकशृंगकैः ॥५१३ ॥
તળના ભાગ સમરસમાં ૩૨ બત્રીશ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ૫ પાંચની, કેણી ભાગ ૧ એકની, પઢશેભાગ ૪ ચારનો, નદિ ભાગ ૨ બેની અને ગર્ભેથી ભદ્ર ભાગ ૪ ચારનું બનાવવું. આ તળના ઉપર શ્રેગ શિખરો) ૫૦ ૧ પાંચસો ને એક કરવાથી આ પ્રાસાદનું નામ “રત્નશીર્ષ” કહેવામાં આવે છે. પ૧૩
गुणैयुग्मचन्द्रायो पुराणांश विभाजीते ॥ किरणादेव मेरुश्च सपादःषट् वातांड कम् ॥५१४ ॥ - સમાસ તળમાં ભાગ ૧૮ અઢાર કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની, કાણી ભાગ ૧ એકની, પઢો ભાગ ૨ બેને, નંદિ ભાગ ૧ એકની અને ગર્ભેથી અધુ ભદ્ર ભાગ ૨ બેનું રાખવું. આ પ્રાસાદને શિખરો દર૫ છસો ને પચીસ બનાવવાથી તે નામ “કીરણાદભવ” કહેવાય છે. પ૧૪
रामचन्द्रद्वि युग्मंश नेत्र विंशति भाजीते ॥ नाम्नाकमल हंस स्यात् साध सप्तशतांडकम् ।। ५१५॥
હવે ચેસ ચેરસ તળીયાના ભાગ ૨૦ વશ કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની, કેણું ભાગ ૧ એકની, પઢો
"Aho Shrutgyanam
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૭,
ભાગ ૨ બેન, બીજે પઢરે પણ ભાગ ૨ બેનો, ભદ્ર ગભેથી ભાગ ૨ બેનું બનાવવું અને દરેક ભાગ સમદર (સમાન) બનાવવા. આ પ્રાસાદના તળના ઉપર શિખરોની સંખ્યા ૭૫૦ સાત પચાસની કરવી જેથી આ પ્રાસાદનું નામ કમલહંસ” કહેવામાં આવે છે. પ૧૫
भागः कर्णादिगभर्ति वेदसाधत्रिसार्धकैः । द्वाभ्यां च स्वर्णकेतुश्च पंचसप्तांष्टभंगकैः ॥५१६ ।।
પ્રાસાદના તળના ભાગ સમરસ માં ૨૨ બાવીસ કરવા. તેમાં રેખા ભાગ ૪ ચાર–તેમાંથી ખણી ભાગ ના અર્ધાની કરવી. પર ભાગ ૩ ત્રણ તેમાંથી મા અર્ધા ભાગની નદિ અને મા અર્ધા ભાગની ખુણી કરવી. બીજે પઢો ભાગ ૨ બેન અને ગર્ભથી અધુ ભદ્ર ભાગ ૨ બેનું કરવું. તેના ઉપર શિખરો ૮૭૫ આ ને પંચોતેર કરવા જેથી તે પ્રસાદનું નામ “સુવર્ણ કેતુ” કહેવાય છે. પ૧૬
वैदेकं रामयुग्मांश तैनेजिनविभाजिते । वृषध्वजमेरु श्च सैकांडक सहस्त्रवान् ॥ ५१७ ।।
પ્રાસાદના તળ સમારસમાં ૨૪ ચાવીસ ભાગ કરવા. તેને રેખા ભાગ ૪ ચારની રાખવી. તેમાંથી ખુણી ભાગ ૧ સવાની રાખવી. ૩ ત્રણ ૩ ત્રણ ભાગમાં બે પઢરા કરવા. તેમાંથી અનેક ભાગની ખુણી તથા નંદિ કરવી અને ભદ્ર ભાગ ૨ બેનું કરવું. આ પ્રાસાદને
"Aho Shrutgyanam
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શિખર ૧૦૦૧ એક હજાર ને એક કરવાં જેથી આ પ્રાસાદનું નામ “વૃષભધ્વજ મેરૂ” કહેવાય છે. પ૧૭
सभ्रमो भ्रमहीनश्च मइमेरो भ्रमद्वयम् ॥ साद्वारेषु प्रकत्तव्यं भ्रद्रेचन्द्रावलोकनम् ॥५१८॥
ભ્રમ સહીત મેરૂ પ્રાસાદ કરે અને ભ્રમ વિનાને પણ મેરૂ કરવો. મેટા મેરૂ પ્રાસાદમાં બે ભ્રમ રાખવા અને ભદ્રમાં બીજા નાના કપીલ ભદ્રો કરવાં આ પ્રાસાદનું નામ શાસ્ત્રકારોએ “સાવધા” આપેલું છે. ૫૧૮
राज्ञाः स्यात् प्रथमं मेरु स्ततो हिनो द्विजादिषु॥ विना राज्ञान्यवर्णेन ततोमेरो महद्भयम् ॥५१९ ॥
કોઈ રાજાએ મંદિર બનાવવું હોય તો તેને જ માટે મેરૂ બનાવવા અને જો કોઈ બ્રાહ્મણે મંદીર બનાવવું હોય તો નાને મેરૂ બનાવ. આથી ઈતર જાતિએ મંદિર બનાવવું હોય તે નાનો તથા મેટો મેરૂ કરાવે નહિ છતાં શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને નાને મેરૂ અથવા માટે બનાવવામાં આવશે તો મહાન ભયને ઉત્પન્ન કર્તા થશે માટે કોઈ રાજા તથા બ્રાહ્મણ સિવાય ના તથા માટે મેરૂ બનાવો નહિ. ઈતિ મેરૂપ્રાસાદ પ૧૯
"Aho Shrutgyanam
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૯
વાસ્તુશાસ્ત્ર પ્રકરણ ૪થા નું અનુસંધાન
૨૦ નગરનાં નામ माहेंद्र चतुरखमायातपुरं तत् सर्वतोभद्रकं । वृत्तं सिंह विलोकनं निगदित्तं वृत्तायतं वारुणं ।। नंदाख्यं च विमुक्तकोणमथनं दावतकं स्वस्तिका । कारंस्याद्यवबजयं तमपिताद्विव्यंगिरेमस्तके ॥५२० ॥ पुष्पं चाष्टदलोपमं च पुरुषाकारं पुरं पौरुषं । स्नाहंकुक्षिषु भूधरस्य कथितं दंडाभिदैर्घ्यकं ॥ शकं पाक सरितः परत्र कमलं याम्ये नदी धार्मिकं । द्वाभ्यां चैव महाजयंच धनदाशायां नदी सौम्यकं ॥५२१॥ माकारैकयुतं श्रियाख्य नगरं द्वाभ्यां रिपुघ्नं पुरं । त्वष्टा थकथयंति स्वस्ति कमिति प्रोक्ता गुणा विंशतिः॥ भूपानां सुखदाय शोथ फलदाः कीर्ति प्रतापोद्भवाः । लोकानां च निवासतो विरचिताःप्राक्शंभु नेमेगुणाः॥५२२॥
ચાર નગરનું નામ “માહેદ્ર” ૧ લંબાઈ સાથે योग होयते "सर्वतोभद्र" २, जोहाय ते "सिह" 3, १५ "वा३" ४, पाली भुवाणु "न" ५, સાથીઆના આકારે “નંદાવર્તક” ૬, જવના આકારે
જયંત” ૭, પર્વતના મસ્તક ઉપર જે નગર હાય તે "हिष्य" ८, नाम छ. ५२०
"Aho Shrutgyanam"
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૦
આઠ પાંખડીવાળું “પુપપુર” ૯, પુરુષના આકારે પરષ” ૧૧, પર્વતની કુખમાં “અનાહ” ૧૧, લાંબુ પાઘડીપને “દંડનગર” ૧૨, નદીની પૂર્વદિશામાં હોય તે “શકપુર ” ૧૩, નદી થકી પશ્ચિમ દિશામાં હોય તે “કમળપુર” ૧૪.
જે નગર નદીથકી દક્ષિણ દિશામાં હોય તે “ધામિ પુર” ૧૫, જે નગરની બન્ને બાજુએ નદી હોય તે “મહાજય” ૧૬, અને જે નગર નદીથી ઉત્તર દિશામાં હોય તેનું નામ “સેમ્ય”, ૧૭ કહેવાય છે. પર૧.
એક કિલ્લાવાળું નગર હોય તે “શ્રીનગર” ૧૮, બે કિલ્લાવાળું હોય તે “રિપુશ્ચ ૧૯, આઠ ખુણાવાળું હોય તેનું નામ “સ્વસ્તિક” ૨૦ એ રીતે નગરનાં નામ કહ્યાં છે.
વીસ નગરના ભેદે શ્રી મહાદેવે કહ્યા છે તેવા નગરોમાં લોકેએ નિવાસ કરવાથી તે નગરના રાજાને સુખ, યશ, ધન કીત્તિ અને પ્રતાપની વૃદ્ધિ થાય છે. પર
રાજાને રહેવાનું નગર हस्तानां च युगाष्टषोडशहस्त्रं भूपतीनां पुरं । तन्मध्ये दशधा वदंति मुनयो वृध्या सहस्त्रेण तत् ॥ आयामे च सपादसार्ध वसुतो भागः प्रशस्तोधिकः। त्वेकै के चतुर्विधं निगदितं कार्य समं कर्णयोः ॥५२३ ।।
રાજાને રહેવાનું નગર ૪૦૦૦ ચાર હજાર ગજનું અથવા ૮૦૦૦ આઠ હજાર ગજનું તથા ૧૬૦૦૦ હજાર ગજનું કરવું. પણ તે નગરના અવાંતર ભેદ એક એક હજાર વધારવાથી તેના દશ પ્રકાર બતાવ્યા છે તે એવી રીતે કે –
"Aho Shrutgyanam
Page #241
--------------------------------------------------------------------------
________________
*
પાંચ હજાર ગુજતું (૫૦૦૦) છહજાર ગજનું (૬૦૦૦) સાત હજાર ગજનું (૭૦૦૦) નવહુંજાર ગજનું (૯૦૦૦) દૃશ : હજાર ગજનુ (૧૦૦૦) અગીઆર હજાર ગજનું (૧૧૦૦૦) માર હજાર (૧૨૦૦૦) ગજનું, તેર હજાર (૧૩૦૦૦) ગજનું, ચાદ હજાર (૧૪૦૦૦) ગજનું, પંદર હજાર (૧૫૦૦૦) ગુજનું અને સેાલ હાર (૧૬૦૦૦) ગજનુ એ રીતે કરવાં. પણ એ નગરાની જેટલી પહેાળાઇ હાય તે પહેાળાઈથી લખાઈમાં સવા આમા તથા સાડી આઠમે ભાગ વધારવે. એ રીતે સનગરાના ચાર ચાર ભેદ કહ્યા છે.
પહેલા ભેદમાં લખાઈ અને પહેાળાઇ સરખી. બીજા ક્ષેમાં પહેાળાઈના આઠમે ભાગ લખાઈમાં વધારવા. ત્રીજા ભેદમાં પહેાળાર્ધથી લંબાઈમાં સવા આઠમે ભાગ વધારી નગર રચવું. ચેાથા ભેદમાં દશમે ભાગ તથા સાડાઆઠમે ભાગે તેમજ માર વધારી નગરની લખાઈ કરવી, પણ તે (સમર્ચારસ) નગા રચવાં. એવી રીતે રચના કરવી. પર૩
ભાગ
સમકરણ નગરની
રસ્તાઓ તથા કિલ્લા
मार्गा सप्तशांक पंच शिखिनो युग्मं पुरात् खर्वटं । मार्गः षोडश सूर्य विंशतिकरा कार्या स्त्रिधा विस्तरे ॥ प्राकारो दय ऋक्ष हस्तमपितो द्वाभ्यां विहीनाधिकः व्यासार्धेन तदुर्ध्वतश्च कपि शीर्षाण्यष्ट मात्रांतरं ||५२४||
"Aho Shrutgyanam"
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પુર ને રસ્તા ઉભા અને આડા ૧૭ સતર કરવા. ગ્રામને ૯ નવ માગ કરવા. ખેટક (નગરનું અધુ ગામ હોય તેને) પ પાંચ માગે કરવા. કુટ (એટકનું અર્થે ગામ) તેને ૩ ત્રણ માર્ગો કરવા. ખર્વટ (કુટનું અધું તેને) ૨ બે માર્ગો કરવા. આ રસ્તાની પહોળાઈ કેટલી રાખવી તે કહે છે.
જે માગ ૨૦ ગજ પહોળે હોય તે જયેષ્ઠ, ૧૬ ગજ પહેાળે હોય તે મધ્યમ, ૧૨ ગજ પહેળે હાય તે કનિષ્ઠ માર્ગ જાણવો. તેમજ કિલ્લાને માટે એવી રીત
કિલ્લાને ઉદય ૨૭ સત્યાવીસ ગજનો કરે અથવા તેમાંથી બે ગજ એ છે (૨૫) અથવા બે ગજ વધારે (૨૯) ગજ ઉચા કરો. કિલ્લાની પહોળાઈનાં અર્ધભાગમાં કાંગરા કરવા અને તે કાંગરાને કપિશીર્ષ કહે છે. તે કિલ્લાની પહોળાઈના અર્ધભાગે મનુષ્યના માથાં બહારથી દેખાય નહિ તેવી રીતે કાંગરા ઉચા કરવા તે એકબીજાથી આઠ આઠ આગળના છેડે રાખવા જોઈએ. પર૪ प्राकारेपिच कोष्टकादशकराः सूयेंद्र हस्तास्तथा। प्रोक्ता स्तेन समा च कोण सहिता विद्याधरी मध्यगा। तस्यां चाथ सुवृत्तके च विविधं युद्धासनं कारयेत् । प्राकारोदयतो द्विधा च परिखा विस्तार उक्तो बुधैः।। ५२५॥
કિલ્લાને ગોળ કેઠાઓની પહોળાઈ જે ૧૦ દશ ગજ અથવા દશ હાથની હોય તેને કનિષ્ઠ પ્રકાર કહે છે.
"Aho Shrutgyanam
Page #243
--------------------------------------------------------------------------
________________
તથા મધ્યમ કોઠાની પહોળાઈ ૧૨ બાર ગજની અને
૪માનના કોઠાઓની પહોળાઈ ૨૪ ચોદ ગજની દેવી જોઈએ. વળી તેવા બે બે કોઠાઓના મધ્યમાં (વચ્ચે) એક એક વિદ્યાધરી, ચરસ તે કોઠાઓની બરાબર કરવી. એ વિઘાધરી અને કઠાઓ વિવિધ પ્રકારના યોદ્ધાસને (દ્ધાઓને બેસવાને માટે બેઠકો) કરવી. એવા કિલ્લાને જે ઉદય (ઉંચાઈ) હોય તેનાથી બમણ વિસ્તારવાળી (પહોળાઈ) કિલ્લાની આસપાસ ખાઈ કરવી. પર૫ विद्याधरी कोष्टकयोश्च मध्ये बाहु प्रमाणं शररामहस्त। पंचाधिकं पंचकरेण हीनमिति त्रिधावास्तुमतीदितं च॥७॥
વિદ્યાધરી અને કાઠાઓની વચમાં ૩૫ પાંત્રીસ બાહુનું (બાહુ એટલે કિકું તે ૪૨ બેંતાળીસ આંગળને થાય છે) અંતર છેટુ રાખવું, અથવા પાંત્રીસ ગજનું અંતર રાખવું જોઈએ. એમ પણ કહ્યું છે કે, એ પ્રમાણ કરતાં પાંચગજ અથવા બાહુનું પ્રમાણુ હોય તો પાંચ બહુ ઓછું અંતર રાખવું, અથવા પાંચ બાહુ કે પાંચ ગજ વધારે અંતર રાખવું. એ રીતે ત્રણ પ્રકાર વાસ્તુશાએ કહેલ છે. ૭
નગરમાં ચોગઠા પાડવા વિષે पत्रिशतः षटक्रमतो विदध्याता देवे पुरेचत्वरके क्रमेण । यदच्छयामान मुशंति केचित् ।प्राकारकोट्टेपिच भितिकायां ।५२६।
નગર, રાજમહેલ તેમજ દેવમંદિર આગળ અને ચવટામાં જયાં માણસની વધારે અવરજવર અને
"Aho Shrutgyanam
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આપલે થતી હોય ત્યાં રસ્તામાં ચેગઠા પાડવા તે એવી રીતે જ્યાં રસ્તાની પહોળાઈ ૩૬ છત્રીસ ગજની હોય; તેમાં ૬ છગજની વૃદ્ધિ કરી ૪૨ બેંતાળીસ ગજની પહોળાઈ તથા લંબાઈ કરવી. તથા ૭૨ બેતેર ગજ પહોળાઈ તેમાં ૧૨ ગજ વધારી ૮૪ રાશી ગજ લંબાઈ કરવી. એ રીતે દેવમંદિર, નગર અને ચોવટાની જેટલી પહોળાઈ હોય તેટલામાં દર ૩૬ છત્રીસ હાથે છ છ ગજની વૃદ્ધિ લંબાઈ તથા પહેલાઇમાં કરવી. ૪ પ૨૬
. નગરમાં વસ્તી તથા વહેપારની ગોઠવણ तांबूलं फलदंतगंधकुसुमं मुक्तादिकं यद्भवेत् । राजद्वारसुराग्रतो हि सुधिया कार्य पुरे सर्वतः॥ प्राविप्रास्त्वथ दक्षिणे नृपतयः शुद्राः कुबेराश्रिता : कर्तव्याः पुरमध्यतोपि वणिजो वैश्या विचित्रगृहैः॥५२७॥
૪ અપરાજીતમાં સૂત્ર કર લેક ૧૨ માં પણ જણાવેલ નગર, રાજમહેલ અને દેવમંદિર વિષે છત્રીસ હાથ રસ્તાની પહોળાઈ હોય તેમાં છ હાથની વૃદ્ધી કરવી. બહોતેર હાથ પહોળાઈ હોય તો તેમાં બાર હાથ ઉંબેરી ચેરાસી હાથની લંબાઈ કરવી. પણ બહેતર હાથ ઉપરાંત હોય તો પછી દર છત્રીસ હાથે અથવા જે ચાર હાથ વૃદ્ધિ કરી લંબાઈ કરતા જવું. એટલે દરેક આચાર્યને મત લગભગ સરખા જોવામાં આવે છે, તેમાં સહેજ મતભેદ હોય તેથી આ મુદે સરખોજ કહેવાય.
નગરના રક્ષણ માટે સંગ્રામમાં મુકવાના યંત્રોના સાઠ ભેદ છે; તેમજ જળયંત્રના નવ ભેદો છે, તથા અશ્ચિયંત્રના છ ભેદ છે અને વાયુયંત્રના નવ ભેદ છે, એ સર્વમળી યંત્રોના ૮૪ ચોરાશી ભેદે છે.
"Aho Shrutgyanam
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૫
ईशेरंगकराः कुविंदरजका बह्नौ च तज्जीविनः मोक्ता अंत्यजचर्मकारबुरुडाः स्युः शौडिकाराक्षसे ॥ . पण्यस्त्रीनि तौ च मारुतयुते कोणेन्यसेल्लुब्धकान् वापीकूपतडागकुंडमखिलं तोयं तथा वारुणे
નગરમાં પાનની, ફળોની, દાંતની, સુંગધિ પદાર્થોની, પુપની તેમજ મેતી અને રત્ન વગેરેની દુકાનો બુદ્ધિમાન પુરુષોએ રાજદ્વાર આગળ તેમજ દેવમંદિર આગળ કરાવવી. નગરમાં પૂર્વ દિશાએ બ્રાહ્મણને વસાવવા, દક્ષિણ દિશાએ ક્ષત્રિ, ઉત્તર દિશામાં શુદ્રોને તથા વૈશ્યને વસાવવા અને અન્ય સારા હેપારી લોકોને નગરના મધ્ય ભાગમાં ચિત્રવિચિત્ર સુંદર ચિતરેલા ઘરમાં વસાવવા જોઈએ. પર૭
નગરની ઈશાન કેણમાં (રંગરેજ, છીપા, ગળિયારા, ખાતરી વગેરે રંગ કહાડનાર) તથા કુવિંદ અથવા કપડા વણનાર ( સુતર તથા રેશમના કપડા વણનાર ખાતરી સાળવી અને વાંઝા) અને બેબી વગેરેને વસાવવા. તથા અગ્નિ વડે પોતાની આજીવિકા ચલાવનાર લોકેમે નગરની અગ્નિ કેણમાં વસાવવા. અત્યંજ, ચર્મકાર (ઢેડ, ભંગી અને ચમાર મરેલા ઢોરનું ચામડું રંગનાર અને ચામડું શીવનાર મચી વગેરે ) વાંસફોડા અથવા ઘાંચા અને કલાલ એ લોકોને દક્ષિણ દિશામાં વસાવવા. નગરની નૈરૂત્ય કોણમાં વેશ્યાઓને તથા નગરની વાયવ્ય કોણમાં પારધી લોકોને વસાવવા અને
"Aho Shrutgyanam
Page #246
--------------------------------------------------------------------------
________________
નગરથી પશ્ચિમ દિશામાં કૂવા, તળાવ, વાવડી અને કુંડ એવા જળાશયે સ્થાપવા. ૨૮ सिंहद्वारं च चतुष्टयं च खटकी द्वाराणि चाष्टौ तथा । कर्तव्या निढार्गलानि रुचिरैः कापाटकैः सुहद्वैः॥ कीर्तिस्तंभनृपालयामरगृ है हट्टैः सुधानिमितः। हम्य॑श्चोपवनै जलाशययुतै : कार्य पुरं शोभनं ॥५२९॥
નગરને ચાર સિંહદ્વાર એટલે ચાર મેટા દરવાજા કરવા અને આઠ ખડકી દ્વારા કરવાં. તેવા દ્વારોને મજબુત અર્ગલા અથવા ભુંગળ કહે છે તે કરવી, તથા મજબુત અને ભાયમાન કમાડે કરવાં તથા રાજમંદિર આગળ એક કીતિસ્થંભ કર તથા રાજદ્વાર, દેવપ્રાસાદ, હાટે અને હથેલીઓ એ સર્વે ચૂનમય ઉજ્વળ (ચુનેથી છાએલા) કરવા તથા નગરની પાસે બાગ કરે અને તે બાગમાં જળાશય કરવું અને નગરમાં અને રાજમહેલ પાસે પણ જળાશય કરવું કહ્યું છે. પ૨૯
"Aho Shrutgyanam
Page #247
--------------------------------------------------------------------------
________________
'નમક
'
-:::
જતા
જ
»ને ખબર
અને અન્ય
B
=
૧
.
..
:
::
:
:
E_
:
-
5
SIT!TTTTTTTTTTHLIVE
&િ
ક
: ધ ' ':RTRIBH
ક
R
A
૧૧
=
JERAM ::: :fiNiti
i
3: 18 Mis:
=
-
--
::::
• •
• - પ્રજાના
આ
J;
નગર, કિલ્લા ફુડ અને ઈટના ચણતરની ગોઠવણ.
"Aho Shrutgyanam
Page #248
--------------------------------------------------------------------------
________________
r
મક જ
RRAR
અi
ના
જ
પv4 ના છે અને
=
TE,
રાજx શસ્ત્ર છે , ( ૬ છે જ ન
જ
:::::
૧ TS:
HIT
| FUકે
exo છે*
{ fat
-HI
+
મર1 +
]
દસે, લાડીઓ, વાવ, તળાવ અને ઈટના ચણતરની ગોઠવણ
"Aho Shrutgyanam
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૯
કુવા, વાવ, તળાવ અને કુડે निराश्रयः पुण्यवता विधेयः। मध्ये पुरस्यापि तथैव बाह्ये । वाप्यश्चतस्त्रापि दशैव कुपा चत्वारि कुंडानि च षट् तढागा॥५३०॥
નગરના અને બહારના ભાગમાં પુણ્યવંત પુરૂષ જલાશ કરવાં, ચાર પ્રકારની વાવડીઓ, તથા દશ
3 આ થા દશ પ્રકારના કુવા, તથા ચાર પ્રકારના કુંડે અને તળાવે કરવાં. પ૩૦ कूपाः श्रीमुख वैजयौ च तदनु प्रांतस्तथा दुंदुभिः । तस्मादेव मनोहरश्च परतः प्रोक्तश्च चूडामणिः॥ दिगभद्रोजय नंदशंकरमतो वेदादि हस्तैर्मितैः । विश्वां तैः क्रमवद्धि तैश्च कथिता वेदादधः कुपिका ॥५३१॥
કુવા પહોળા ચાર હાથથી માંડીને તેર હાથ સુધીના કરવા કહેલા છે. તેમાં જે કુવાની પહોળાઈ ૪ ચોર હાથની હોય તેને “શ્રીમુખ” ૧ નામા કુપ કહે છે. જે પાંચ હાથ પહોળો હોય તે “વૈય” રે કહેવાય, છ હાથ પહોળો હોય તે “પ્રાંત” ૩ કહેવાય, તથા સાત હાથ પહોળો હોય તે દુદુભિ” ૪, તથા આઠ હાથ પહેળે હોય તે “મનોહર.” પ કહેવાય તથા નવ હાથ પહોળા હોય તે “ચુડામણ” ૬ કહેવાય તથા દશ હાથ પહોળે હોય તે “દિગભદ્ર” ૭ કહેવાય, તથા અગીઆર હાથ પહોળો હોય તે “જય” ૮ કહેવાય તથા બાર હાથ પહોળો હોય તે “નંદ” ૯ કહેવાય અને જે કુ તેર હાથ પહોળો હોય તે
"Aho Shrutgyanam"
Page #250
--------------------------------------------------------------------------
________________
:
"" શર ૧૦ નામના કહેવાય પણ ચાર હાથથી ઓછી
((
પહોળાઇ હોય તે “ કુઇ ’” કહેવાય. ૫૩૧
વાય
वापीचनंदैक मुखात्रि कूटा। षट्कू टिका युग्मसुखा च भद्रा ॥ जया त्रिवका नवकूट युक्ता । त्वर्कैस्तुकूटे विजयाम ता सा ॥ ५३२॥ જે વાવડીને એક સુખ હોય તેમાં (વાવમાં) ત્રણ કુટ (વાવડીમાં ખડા આવે છે તેના ઉપર સ્તંભ મુકી શિખરબંધ દેરીએ કરવામાં આવે છેતે) વાવડીનુ નામ નંદા ” ૧ કહેવાય, તથા જેને છ ફુટ અને એ સુખ હોય તે ભદ્રા ૨ નામની વાવ કહેવાય; તથા જેને ત્રણ મુખ અને નવ કુટ હોય તે જા ૩ નામની વાવ કહેવાય અને જેને ચાર મુખ અને ખાર ફુટ હોય તેનું નામ વિજયા” ૪ વાવ કહેવાય છે. ૫૩૨
,,
29
""
r
66
cr
તળાવ
सरार्ध चंद्रं तु महासरश्र । वृतं चतुः कोणकमेव भद्रं ॥ भद्रेः सुभद्रं परिधैर्युग्मं । वकस्थलैकद्वयमेव यस्मिन् ॥ ५३३ ॥ અર્ધચંદ્ર આકારનું જે તળાવ હોય તે “અધ ચદ્ર” ૧ કહેવાય, જે ચારે તરફ આંધેલું હોય તેનું નામ “ મહાસર’૨. કહેવાચ; તથા ગાળ હોય તેનું નામ >> वृत्त ૩ કહેવાય; તથા જે ચાર ખુણાવાળુ હોય તે તથા જે તળાવને
•
ચતુઃ ૪ તળાવ કહેવાય; ભદ્ર મુખ આગળ હોય તે ૮ ભ પ
>"
નામ કહેવાય;
અને જે તળાવને ચારે તરફ ભદ્ર હોય તે “સુભદ્ર”
૩૦
A
""
"Aho Shrutgyanam"
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૧
કહેવાય; એવા તળાવને એક અથવા બે પરીધ એટલે તળાવમાં ઉપર પહોળા પટવાળા ચાતરા જે આકાર હોય તે કરવા તેમજ એવા તળાવો વચ્ચે એક અથવા બે બકસ્થળ (તળાવના મધ્ય ભાગમાં બગલા વગેરે પક્ષિઓને બેસવા માટે માટીનો બેટ અથવા ટીંબે ) કરવો કહેલ છે. પ૩૩ ज्येष्ठ मितं दंडसहस्त्रकेण । मध्यं तदर्धेन ततः कनिष्ठं ॥ ज्येष्ठं करैः पंचशतानिदैध्यें । तदर्धमध्यं तु पुनः कनिष्ठं ॥५३४।।
જે તળાવ હજાર દંડ અથવા એક હજાર ધનુષનું હોય તે ઇમાનનું તળાવ કહેવાય, તથા પાંચ ધનુષનું હોય તે મધ્યમાનનું કહેવાય; અને અઢીસે દંડનું હેય તે કનિષ્ઠ માનનું તળાવ કહેવાય. એ રીતે અનુકમે જે તળાવને પાંચ હાથ ઉંચી પાળ હોય તે હજાર ધનુષના જયેષ્ઠ માનના તળાવને કહેવાય તથા અઢીસે હાથ ઉંચી પાળ હોય તે મધ્યમાનની કહેવાય, અને સવાસો હાથ ઉંચી પાળ હોય તે કનિષ્ઠ માનની કહેવાય છે. પ૩૪
भद्राख्यकुंड, चतुरस्रकंच । सुभद्रकं भद्रयुतं द्वितीयं ।। नंदारव्यफ स्यात् प्रतिभद्रयुक्तं । मध्येसभिट्ट परिघं चतुर्थ॥५३५॥ कराष्टतो हस्तशतममाणं । द्वाश्चतुर्भिः सहितानि कुर्यात् ॥ मध्येगवाक्षावदिशो विभागे कोणे चतुष्क्यस्त्वपि
पट्टशालाः ॥५३६॥
"Aho Shrutgyanam
Page #252
--------------------------------------------------------------------------
________________
જે કુંડ ચેરસ હોય તે કુંડનું નામ “ભદ્ર” કહેવાય, પણ જે કુડ ભદ્ર સહિત હોય તે “સુભદ્ર” નામ કહેવાય; તથા પ્રતિભદ્ર સહિત હોય તો તેનું નામ “નંદ” કહેવાય અને કુંડના મધ્ય ભાગમાં ભિટ્ટ હોય તે કુંડનું નામે પરિઘ કહેવાય. પ૩૫
ઓઠ હાથથી માંડીને ૧૦૦ સે હાથ અથવા સો ગજ સુધીનો કુંડ કરે, તેને ચાર દ્વારા કરવાં ( ચારે તરફ ઉતરવા માટે) તે દ્વારમાં દિશાઓના ભાગમાં ગોખલા કરવાં; તેમજ કુંડના ખુણાઓમાં ચેકીએ તથા પટ્ટશાળાઓ કરવી. પ૩ ૬ गंगाधरवयो हरेश्वदशकं रुदादशैकाधिकाः दुर्गाभैरवमातृकागणपतिर्वहने स्त्रिकं चंडिका ॥ दुर्वासामुनिनारदस्तु सकला द्वारावती लीलिका लोका: पंचपितामहादि विबुधाः स्युमध्यभिट्ट सदा ॥५३७॥
કુંડમાં રહેલા ભાટુના થરમાં ગંગા આદિ નદીઓની પ્રતિમાઓ કરવી, તથા બાર સૂર્યની બાર પ્રત્તિમાઓ, તથા વિષ્ણુના દશ અવતારાના દશ પ્રતિમાઓ, તથા અગીઆર રૂદ્રની, તથા દુર્ગાની, સેળ માતૃકાઓની, ગણપતિની, ત્રણે અગ્નિની, ચંડિકાની, દુર્વાસા મુનિની, નારદની, દ્વારકાની લીલા અને બ્રહ્માદિ પાંચ કપાળ ( ઈદ્ર, યમ, વરૂણ, કુબેર અને બ્રહ્મા )ની પ્રતિમાઓનું સ્થાપન કરવું. પ૩૭
"Aho Shrutgyanam
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૩
तस्योर्द्रतः श्रीधरमंडपस्य। संदर्शनात् पूर्ण फलं च काश्या ॥ स्नानाच्च गंगाप्लवनस्य पुण्यं कृतं भवेच्चेत् विधिचत्
विधिज्ञैः ॥५३८॥ કુંડના દ્વારની આગળ પરથાર ઉપર ૧૩ શ્રીધર મંડપ કરો, પણ એ મંડપ અને કુંડ ચતુર શિપીએ જે શાસ્ત્ર પ્રમાણે કરેલાં હોય તે તેના દર્શનવડે કાશી યાત્રાનું ફળ થાય અને તેમાં સ્નાન કરથી તો ગંગામાં સ્નાન કરવા જેટલું ફળ થાય. પ૩૮ विधारितं जीवनमेव येन । तद्रोः पदैकेनसमें पृथिव्यां। सषष्टीसंख्यं च सहस्र वर्षे । स्वर्लोक सौख्यान्यखिलानि
| મુત્તે પરેશા જે જળ પ્રાણીઓના પ્રાણને બચાવે છે તે જળનું સ્નાન પદ અથવા ગાયના પગલા જેટલું પૃથ્વીમાં કઈ મનુષ્ય બનાવે છે તો તેને સાઠ હજાર વર્ષ સુધી સ્વર્ગ લેકનાં સર્વ સુખ પ્રાપ્ત થાય છે. પ૩૯
સિંહાસન सिंहासनं चोत्तमर्मगुलानां षष्ठयादशोनं त्वपरं तथैव ॥ दशांशवस्वसमतोविहीनं व्यासे नदैर्ध्यार्द्ध समुच्छयः
સ્થાત પ૪૦ || 'ઉત્તર સિંહાસન ૬૦ સાઠ આગળનું કરવું મધ્ય સિંહાસન ૫૦ પચાસ આંગળનું અને કનિષ્ઠ સિંહાસન ૪૦ થાલીસ આંગલેનું કરવું પણ તે સિંહાસન ની લં
"Aho Shrutgyanam
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૪
બાઈથી પહોળાઈમાં , એક દશાં ઓછું કરવું અથવા લંબાઈથી પહોળાઈમાં 3 એક અષ્ટાંશ દીન કરવું અને તેવા સિંહાસનની લંબાઈના અર્ધ અર્ધ ભાગની ઉંચાઈ કરવી. ૫૪૦
मुनिभिरथशरैर्वा भद्रभाग त्रयं स्यात् । उदय इह विभागैर्भाजिते पीठमष्ठौ ।। कणकमपिशरांशंसप्तधा ग्रासपट्टी। शिवनवमुनिरत्नैर्देति बाहौ नृवेनौ ॥ ५४१ ॥
સિંહાસનની પહેળાઈના સાત ભાગ કરવા, તે સાત ભાગમાંથી ત્રણ ભાગનું ભદ્ર કરવું, અને બે બે ભાગના કેણ (રેખા) કરવા, અથવા સિંહાસનની પહેળાઈના પાંચ ભાગ કરવા તે પાંચ ભાગમાંથી બે ભાગનું ભદ્ર કરવું અને રેખા દેઢ ભાગની કરવી; એવા સિંહાસનની ઉંચાઈના ૮૬ છાશ ભાગ કરવા, તેમાંથી ૮ ભાગને પીઠ અગવા જાબે કરી ૫ પાંચ ભાગની કણું કરવી, તથા ૭ સાત ભાગની ગ્રાન્સપટ્ટી, ૧૧ અગીઆર ભાગને ગજથર, ૯ નવ ભાગને અશ્વથર, ૭ સાત ભાગને નરથર અને ૧૪ * ચૌદ ભાગની વેદી કરવી. પ૪૧
छाद्यं स्याद्रसभागमेव तिथितो भागेन कक्षासनं । युक्तं रत्तंभयुगेन तोरणयुतं रत्नैः शुभैः संचितं ।। कर्तव्यं नृपवल्लभं मतिमता ज्येष्ठं च सिंहासनं । ज्ञातव्यं च यशोभिवर्द्धनमिभैः सिंहैनॅकक्षासनैः॥५४२।।
"Aho Shrutgyanam
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૫
૬ છ ભાગનું છજુ કરવું, ૧૫ પંદર ભાગનું કક્ષાસન અથવા કઠેડા કરે, સિંહાસનને ચાર સ્તભાઓ કરવા, તેમાં તોરણ (કમા) તથા ઉંચા પ્રકારના રને જડવા એવું જ્યેષ્ઠ માનનું સિંહાસન રાજાને વહાલું તે બુદ્ધિમાન પુરૂષે કરવું. જે સિંહાસનને ગજથર, સિંહથર; નરથર, અને કક્ષાસન હોય તો કીતિની વૃદ્ધિ થાય છે. પર नरास्तु वेदी पुनरेव छाद्य सुखासनं तोरणसंयुतं स्यात् । पीठं च कुंभः कलशं विटंकमुतुंगसंज्ञ सह छाधकेन ॥ ५४३ ॥
સિંહાસન ત્રીજા પ્રકારના વિષે નરથર, વેદી, છાઘ, સુખાસન, અને તોરણ સહીત કરવું. ચેથા પ્રકારનું સિંહાસન એવું કરવું કે, પહેલા કહ્યા પ્રમાણે પીઠ અને તે પીઠ ઉપર કુંભાને થર, તેના ઉપર કળશાને થર, તેના ઉપર કપાતાલી (કેવાળનો) થર અને તેના ઉપર છાઘ એવું જે સિંહાસન હોય તેનું નામ “ઉોંગ” કહેવાય. પ૪૩. पीठे भौहरि वेदिके च सुयशः छायेन सिंहासनं । हस्तीमात्रिक वेदिकासनमतस्तद्वीपचित्रं भवेत् ।। छत्र ज्येष्ठमशीतिवेदसहितं द्वासप्ततिमध्यमं । શા તરવૉરાતાએ છે પ૪ ||
પાંચ પ્રકારના સિંહાસન વિષે પીઠ, જગથર, સિંહથર, વેદીકા, અને છાઘ હોય તેવા સિંહાસનનું નામ “સુયશ” છે. છઠા પ્રકારના સિંહાસનમાં ગજથર, પત્રિક્રાથર, વેદીક્રા, આસન અને છાઘ હોય, એવું જે
"Aho Shrutgyanam
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સિહાસન હૈાય તેનું નામ દીચિત્ર ” કહેવાય છે. એવા સિહાસન ઉપર રાજાના શિરે છત્ર કરવુ. જ્યેષ્ઠ માનનું ૮૪ ચારાસી આંગળનું, મધ્યમાનનુ ૭૨ ખેતર આંગળનુ અને કનિષ્ઠ માનનું ૬૦ સાઠ આંગળનું માન કરવું. એ રીતે ત્રણ પ્રકારનાં મંત્રા રાજા માટે કરવાં પણ દેવતાઓ માટે તે ૫૦ પચાસ આંગળનું છત્ર ધરવું. પ૪૪
જીવા ચિત્ર પાનુ ૧૮૯. ગાખ તથા મદા.
''
बातायनो लुंबिकया विहीनो बुधैरुदीर्णा त्रिपताक ऐव ॥ द्विलुबिकचोभयसंज्ञकथ यः स्वस्तिको सौयुगलंबियुक्तः ॥
૧૪૧
જે ગવાક્ષ (ગાને) લુખી (મદરા) ન હ્રાય તેવા ાખનુ નામ ૧ ત્રિપતાક ” કહ્યું છે; જે ગામને એ મદા હાય તે ર્ ઉભય” નામના ગેાખ કહેવાય અને જે ગાખને ચાર મદરે હોય તેનુ નામ ૩ સ્વસ્તિકા’
અથવા “નંદાવર્તક” ગામ કહેવાય છે, ૫૪૫. स्याद्वाणैः प्रियव एव सुमुखः षड़भिर्युतचेति च । छाद्येकेनयुतः सुवऋ उदितोद्वाभ्यां प्रियंगो भवेत् ॥ एकेनोपरि पद्मनाभ उदितस्त द्वीपचित्रो युगैः । वैचित्रं शरपंक्तिभिस्तु विविधाकारैर्युतः पंच च ॥ ५४६ ॥ જે ગામને છ મંદરે અને પાંચ મુખ હાય તેનુ નામ પ્રિયવક્ર” અથવા “સુમુખ” કહેવાય; જે ગા
6
"Aho Shrutgyanam"
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૭
અને એક છદ્ય હોય તેનું ૫ “પદ્મનાભ” નામ છે. જેને ચાર છાદ્ય હોય તેનું નામ ૬ “દીપચિત્ર” છે અને જે ગેખને પાંચ છાદ્ય હોય તેનું નામ છે “વૈચિત્ર છે. પ૪૬. सिंहोदैर्ध्यविवद्धितो हि पृथुले हंसो गवाक्षो भवेत् । तुल्यो सौभति दोषिभद्रसहितो ज्ञेयस्तु बुद्धयर्णवः ॥ द्वारेणैवयुगास्त्रकेण गरुडः पक्षद्वये जालकं । मोक्ताः पंचदशैवरूपमदला वेद्यादिकक्षासनैः ॥ ५४७।।
જે ગેખ લંબાઈમાં વધારે હોય તેનું નામ ૮ “સિંહ” છે. જે પહોળાઈમાં વધારે હોય તેનું નામ ૯ “હંસ” કહેવાય; લંબાઈ અને પહોળાઈમાં સરખે હોય તેનું નામ ૧૦ “મતિદ” છે. જે ગેખ ભદ્ર સહીત હોય તેનું નામ ૧૧ “અદણવ અને જેને ચારે તરફ દ્વારા હોય તેનું ૧૨ “ગરૂડ” નામ છે. એવા ગરૂડ ગેખને બે તરફ દ્વારા હોય અને તે દ્વારા જાળી હોય, એ રીતે રૂપ, મદ, વેદી, અને કક્ષાસન સહીત પંદર પ્રકારના ગવાક્ષે કરવાનું કહ્યું છે.પ૪૭ જુવે ચિત્ર પાનું ૨૧૨,
સભામંડપ सभा च नंदा परतो च भद्रा जया च पूर्णा क्रमतोपि दिव्या ॥ यक्षी च रत्नोद्भक्त्पिलाष्टौ बुधैर्विधे याश्च नृपालगेहे ॥५४८।।
સભાઓના નામ ૮ પ્રકારના છે, તેમાં પ્રથમ ૧ નંદા” ૨ બીજી “ ભદ્રા ૩ ત્રીજી “જયા ૪ ” ચાથી પૂણું ” ૫ પાંચમી “ દિવ્યા ” ૬ છઠી “પક્ષી ”
"Aho Shrutgyanam
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૮
છ સાતમી “રત્નોદભવા” અથવા “
ર હ્મવિકા” ૮ આઠમી “ ઉપલા ” એ રીતે આઠ પ્રકારની સભાઓ છે. તેવી સભાઓ બુદ્ધિમાન પુરુષોએ રાજાઓના ગૃહ કરવી. ૫૪૮ क्षेत्रं चतुष्टयपदैरपिषोडशांशं मध्ये तुरीयपदमेकपदो लघुश्च ।। नंदेति भद्रा सहिताच पदेन भद्रा तद्वेदतश्च जयदा लघुना च
પૂM ઉ૪૨ સભા કરવાના ક્ષેત્રની એક બાજુએ ચાર પદ કરવા અથવા ચાર ચાર ભાગે કરવા, અને તે જ રીતે ચારે તરફ ચાર ચાર પદે કરવાથી ૧૬ સેળ પદે થાય; તે પદના મધ્યના જે ચાર પદે છે તે ચારેનું એક પદ કરી સભા આગળ એક અલીંદ (એસળી ) કરવાથી તે “ નંદાજી સભા થાય; તેજ નંદાની આગળ એક ભદ્ર હોય તો તે સભાનું નામ “ ભદ્રા” થાય; પણ તેજ નંદા સભાની ચારે તરફ ભદ્રો હોય તો તે સભાનું નામ “જયદા ” થાય. તેજ નંદા ચારે તરફ લધુ હોય તો તેનું “પણું” નામ થાય; પ૪૯ दिव्या सभा केवल नंदभागा भद्रेश्चतुर्भिः सहिता च यक्षी ॥ रत्नोद्भवा स्याझुगतोऽपि तुल्या तथोत्पलाख्या प्रति
મત ૫૦ | કુલ નવ ભાગોની સભા હોય તો તે “દિવ્યા” કહેવાય, તેજ દિવ્યાની ચારે તરફ એક એક ભાગે ભદ્રો હોય તો તે “ યક્ષી ” નામની સભા કહેવાય; તેજ દિવ્યાની ચારે તરફ ત્રણ ત્રણ પદનાં ચાર ભદ્રો હોય તો
"Aho Shrutgyanam
Page #259
--------------------------------------------------------------------------
________________
તેનું નામ “રત્નભવા” કહેવાય અને તેજ રત્નક્રભવાના દરેક ભદ્રો આગળ એક એક એક પ્રતિભદ્ર હોય તો તેનું નામ “ઉત્પલા” કહેવાય; પપ૦ स्तंभैस्तोरणराजितैश्च मदलानिव्यूहवैतानकैः ।। लुंबाधैर्गजसिंहवाजिविविधैर्नृत्यान्वितैः शोभनं ।। रत्नस्फाटिकरंगभूमिनृपतेः क्रीडास्पदं मंडपं कुर्यादक्षिणभद्रके च रुचिरां तन्मध्यतो वेदिकां ॥५५१ ।।
ઉપર કહેલી સભાઓ વિષે તંભે, તોરણ, મદળે, તળું, અને છાઘ કરવું; અને તે છાદ્યવિષે લંબે (મદરે) કરવી. એ સભામાં હસ્તી, ઘેડા, સિંહો, નૃત્ય કરતી હોય એવા ભાવની પૂતળીયે, તથા સભા આગળ રત્નો અને સ્ફટિકો વડે જડેલી એવી રંગભૂમિ કરવી; અને તે રંગભૂમિ આગળ ક્રીડા કરવા માટે મંડપ કરે; એટલું જ નહિ પણ એ સભાની જમણી તરફના ભદ્રમાં સુભિત વેદિકા કરવી. પપ૧
વેદિકા वेदीकोण चतुष्टयेन सकले पाणिगृहे स्वस्तिका कल्याणं रविकोणकैश्च नृपतेः सा भद्रिका सर्वदा।। काणैः श्रीधरिका च विंशति मिस्तिस्त्रो नराणां गृहे कर्णैरष्टभिरन्विता च शुभदा चंडयर्चने पद्मिनी ॥५५२॥
ચારખુણા વેદીનું નામ “ સ્વસ્તિક ” નામ છે તે લગ્ન વગેરે ઠેકાણે કરવાની કહી છે; રાજાની સભામાં બાર ખૂણાની વેદી કરવી તે વેદીનું “ ભદ્રીકા” નામ છે, તે ભદ્રીકાદી કલ્યાણકૂર્તા છે, ૨૦ વીસ ખુણાની વેદી હોય તો તેનું “ શ્રીધરિકા” નામ છે. એ શ્રીધરીકા અને
"Aho Shrutgyanam
Page #260
--------------------------------------------------------------------------
________________ પ્રથમની સ્વસ્તિકા તેમજ બીજી ભદ્રીકા મળી ત્રણ પ્રકારની વેદીએ દેવમંદિરમાં કરવી કહે છે; તેમજ ચંડીના પૂજનની અને હોમયાગાદિ માટેની આઠ ખૂણાની વેદી કરવી કહી છે, તે વેદિનું નામ “પવિની " છે. જે શુભફળ આપનાર છે. પપર विप्रंसप्तकरा च भूपभवने षट्पंच वैश्ये तथा. कूर्याद्धस्तचतुष्टयं च वृबले त्रिद्वयेकतो ही नफे॥ तस्योधं च नरेश्वरासनमतो मंडचतुःस्तंभकं हेम्नामौक्तिकपट्टकूल मणिभिः सौम्याननं राजितं / / 553|| બ્રાહ્મણનું ઘર હોય તો ત્યાં 7 સાત હાથની વેદી કરવી કહી છે; રાજઘર હોય તો 6 છ હાથની વેદી કરવી; વૈશ્યનું ઘર હોય તો એ પાંચ હાથની વેદી કરવી, અને શકનું ઘર હાયતો ત્યાં 4 ચાર હાથની વેદી કરવી. એ રીતે અનુક્રમે કહેલી વેદીમાં જેવી જ્યાં હોય તે વેદીની લંબાઈથી ત્રીજા ભાગે 3 વેદી ઉંચી કરવી અથવા વેદીની લંબાઈથી અર્ધ ભાગ 3 ઉંચી કરવી, અથવા જ્યાં જેટલી હોય ત્યાં તેટલી જ ઉંચાઈ કરવી, અને તે વેદી ઉપર રાજાનું સિંહાસન કરવું બીજી વેદીઓ ઉપર સ્તંભેને મંડપ કરો અને તે મંડપને સુવર્ણ, મોતી, પટકુળ અને મણિએ વડે શેભાયમાન કર. પ૫૩ હવે પછી અમારા તરફથી પ્રાસાદ મંડન કેશરદની બીજી આવૃતિ બહાર પડશે. ત્યારબાદ અહÉશિ૯પશાસ્ત્ર ભાગ 4 ચોથાની શરૂઆત થશે જેમાં વિશ્વકર્મા ભગવાનને અપરાજીત રાજાએ પૂછેલા બાકીના પ્રશ્નોના ખુલાસા તથા પ્રાચીન અને આધુનિક શિ૯૫માં જે જે શંકાએ માલમ પડે છે તેનું સમાધાન કરવામાં આવશે. સમાપ્ત "Aho Shrutgyanam