________________
શાન્ત કરનારા
અને લાભ અન્ને પુત્રા અને માજીના ઉભાગમાં શાલામાં વૃદ્ધિ કરી રહેલા છે તેવા દરેક વિજ્ઞોને ગણપતિદેવને વંદન કરૂં છું..૧ ચિન્હવાની ધ્વજાને ધારણ કરનારા, તેમજ જેવા નેત્રાવાળા અને જેની મંગળમય કલ્યાણકારી વિષ્ણુ ભગવાનને નમસ્કાર
ગરુડના
સુદર કમળના મૂર્તિ છે એવા કરું છુ. ૨
ત્રિકાલામાધ્યું, આન ંદસ્વરૂપ, દરેકનું ક્લ્યાણ કરનારા અને શિષ્યના અજ્ઞાનરુપી અંધારાને દુર કરવામાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ એવા પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી. ગુરુમહારાજને મારા નમસ્કાર હા. ૩
श्रीविश्वकमवाच સૃષ્ટિની ઉત્પત્તિ.
श्रुणुवत्प्रयत्नेन यत्वयापरिपृछतम् ॥
कथयामि न संदेहो स्वायाभ्रान्ति हरंयन् ||४॥
શ્રી વિશ્વકર્મા ભગવાન કહેછે કે હું પુત્ર અપરાજીત જે જે પ્રશ્નો લેાકના કલ્યાણને માટે ઘણીજ કાળજી રાખીને પૂછયા છે તે તે પ્રશ્નોના જવામ હું તમને તારા સંદેહા દુર કરવાને માટે તેમજ તમારા અંત:કરણની ભ્રાંતિએ હઠાવવાને માટે નિ:સ ંદેહથી કહુંછું તે સાંભળ. ૪
पूर्व ब्रह्मांडोत्पत्ति संसारोधारकोद्भवम् ततस्तस्यपि समस्तेपदं जगत् स्थावर जंगमम् ॥५॥ પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ કેાનાથી થઈ તેમજ તે કેના
"Aho Shrutgyanam"