________________
તેજમય ગેાળામાં પરમાત્માના અંડરુપ સ્વરૂપના પ્રવેશ થાય છે ત્યારે તે તેમયગાળા ગોળાકારે વૃદ્ધિ પામે છે. ૧૫
वृद्धि पुस्त्यं शतैश्चापि महोद्भवम् ॥ वृर्द्धते महतो विअधोदे पृष्टमावृत्तम् ||१६||
તે તેજમય ગાળા પરમાત્માના અડરુપે પ્રવેશ થવાથી ઘણુંાજ વૃદ્ધિ પામ્યા અને પહેલાં કરતાં મહાન તેજવાન ઢેખાવા લાગ્યા. ૧૬
कस्यांडकष्ट गमनं योजनै शतकोटिभिः ॥ सुष्यैनिनंत्पकंजातं विकाशंवैद्विधास्थितम् ॥ १७॥
અને તે આદિપુરુષથી ઉત્પન્ન થયેલ ગાળાકાર અડમાંથી સે ચાજન લાંમા અને દશે દિશામાં વ્યાપક અને આકાશથી પૃથ્વી સુધી પહોંચેલ આ પ્રમાણે વૈરાટ સ્વરૂપ મહાપુરુષની ઉત્પત્તિ થઇ અને આદિપુરુષથી આકાશ, સ્વર્ગ તેમજ દરેક દિશાએ ભરપૂર થઈ ગઈ. ૧૭
महामेरुद्भवंमध्ये अपरचि संभूद्भवा ॥ महामेरुद्भवंमध्ये योगे पात्रेपात्रमित्रातपरम् ||१८||
તે પરમાત્માના તેજના પ્રભાવથી સલાક ઉત્પન્ન થયા છે. પર્વતા, સાગરે!, નદીએ તેમજ મહાન પવત હિમાલય વગેરે જેમાં મહાન ચેાગીયેાની ગુફાઓ છે તેમજ જે મેરુ પર્વતની ઉપર દરેક દેવતાઓને રહેવાના સ્થાને છે તે સર્વે પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. ૧૮
"Aho Shrutgyanam"