________________
૧ર૬ પ્રકરણ ૧૦
अथदीपाव
जीन प्रासाद श्रुणुतात महावदेव यत्वयापरिपृच्छति ।। प्रासादस्य जीनेंद्राणां कथयामि किमेप्रभु ॥ ३३४ ॥
જય–શ્રી વિશ્વકર્મા ભગવાનને પૂછે કે હે તાત છે મહાદેવના દેવ હે જગતના નિયન્તા પ્રભુ હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે હાથ જોડીને વિનંતી કરું છું કે મહા પ્રભુ જેન વગેરેના જીનેશ્વરના પ્રાસાદનું વર્ણન કરવા કૃપા કરશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. ૩૩૪ * किमंतलं किंशिखरं किमंते बावनोत्तमं ॥
समुसणं किंमंतात किमंतेच अष्टापदं ॥ महाधरं मुनीवरं चैव द्विधारिणिसुशोभितम् ॥ ३३५ ॥
* તળ=પ્રાસાદનું (મંડેવરના કુંભાફરકનું નેધ કામ તે નળ, બધા ભાગ આદી ગણુત રેખાયે કુંભાની ફરકથી થાય. તે નોંધ કામ ઉપર મંડેરો ઉપડે. નીચે કણપીઠ એની બહાર નીકળતું થાય.
શીખર=મંડોરા ઉપર એટલે છેલ્લા મજલાના છજાપરથી શરૂ થતુ કામ જે ઉંચુ અને સરખી પાછી નમણવાળુ તે શીખર.
"Aho Shrutgyanam