________________
૨૦૭
मतालंबयुतं भद्रं मुरु शृगं परित्यजेत् ॥
गहूयं च छद्योर्थे सर्वांगं च तिलकं तदा ॥ ४९१ ॥
મુખ્ય શિખર છેાડી દઇને ભદ્રના ભાગમાં જે ઉરૂશ્રૃંગ છે તેમાં ગેાખ મુકવા તે ભદ્રને અર્ધો ભાગ મુકી દઈને ગેાખના છા ઉપર એ શ્રૃંગ કરવાં તે આ પ્રસાક્રનુ નામ “સવાગતલક” કહેવાય છે. ૪૯૧
C
उरु श्रृंग ततोदधात् मतालंभसमन्वितम् ॥ महाभोग तदा नाम सर्व काम फलप्रद
૪૨૨ ||
ઉપર પ્રમાણેના તળ તથા આકારને પ્રસાદ કરવા માત્ર તેમાં અને આમાં આટલા ફરક કરવા. દ્રમાં એક ઉરૂશ્રૃંગ વધારે કરવું તેમજ શીખરમાં સુંદર ઝરૂખા વાળા ગેખ મુકવા તે! આ પ્રાસાદનું નામ “મહાભાગ’ કહેવાય છે અને આ પ્રાસાદ દરેક કામનાને પૂર્ણ કર
નાર છે. ૪૨
कर्ण प्रतिरथे चैकं नुपरथा श्रृंगादिषु ||
मेरु प्रासाद समाख्यात् सर्व देवेषु पूजितं ॥ ४९३ ॥
ઉપર પ્રમાણે આકારને પણ તેમાં આટલા ક્ક રાખવા. રેખામાં તથા પઢરામાં તથા રથમાં આ ત્રણેને અકેક શ્રૃંગ ચારે બાજુ વધારે કરવાં. ઉપરથ તથા ભદ્રમાં જે પ્રમાણે ઉપર કહ્યા છે તે પ્રમાણે શિખરા કરવાં. આ પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “મેરૂપ્રાસાદ” કહેવાય છે તે બધા દેવાને ઘણાજ પ્રિય તેમજ પૂજનીય છે. ૪૩
"Aho Shrutgyanam"