________________
બતાવવામાં આવે છે. એક બીજાને બેસતા આવે તે પ્રમાણે ઉપરા ઉપરી શિખરે બનાવવાં. ૫૦૨
शृगेनेकेन लतिना श्रीवस्यवारिसंयुता ॥ नागराम्रम संयुक्ता साधारास्ते प्रकीर्तिता ॥५०३ ।।
નાગરાદિ જેવાજ છંદને પ્રાસાદ પણ તેમાં એક ઝંગ વધારવું તેથી લતીના નામને પ્રાસાદ થાય છે. - નાગરાદિ માપથી યુક્ત અને નાગરાદિ પ્રાસાદમાં જે ભ્રમ કહ્યો તે પ્રમાણે આમાં પણ કરો જેથી આને સાવધરા પ્રાસાદ કહેવામાં આવે છે. ઈતિપ્રાસાદ જાતિ નિર્ણય. પ૦૩
"Aho Shrutgyanam