________________
વાસ્તુ चतुशष्टीपदैर्वास्तु मेकाशित्या पदेन च ॥ पुरराजग्रहेहर्ये प्रासादे मंडपेवपत् ।। १२३ ॥
ચેસઠ પદનું વાસ્તુ, એકાશી પદનું વાસ્તુ અને સે પદનું વાસ્તુ માંડવું. બંગલા તથા સર્વ લોકોના ઘરમાં એકાશી પદનું વાસ્તુ પૂજવું અને પ્રાસાદમાં તેમજ મંડપમાં અને રાજમહેલમાં છે પદનું વાસ્તુ પુજવું. ૧૨૩ इशपरजन्यजयेन्दोमूर्य शतपोभृशोनमा । अग्नियूषार्थावतथोग्रहक्षतयमस्तथा ॥ १२४ ॥ गंधर्वोश्रृंगराजश्वमृगपित्रगणस्तथा । वारिकोथसुग्रीवो पुष्पदंतोजलाधिपः ॥ १२५ ॥ असुरोशेषयक्ष्माणौ रोगारिमुख्यएव च ॥ भल्लाटसोमगिरयतथाबाह्येदितिर्दिति ॥ १२६ ।। आपाथवश्याविसानेसावित्रसविताग्नौ॥ इन्द्रइन्द्रजयोन्यस्मिन्द्रोवैद्रद्ररादिशिजक ॥ १२७ ॥ आयोविवस्वामित्तश्चविष्णुपूवादिषुक्रमात् ॥ ब्रह्मामध्येसुरास्तेषु पूजितासर्वेषुवास्तुषु ॥ १२८ ॥ इशकोणदितोबाह्येविरकिघवीदारिका ॥ धृतनापापराक्षसौदेवानां बहितोवली ॥ १२९ ॥
____ अथ वास्तुना देवतानो विचार.
હવે વાસ્તુના દેવતાની ગણના કરવામાં આવે છે . ઈશ ૨ પરજન્ય ૩ જય ૪ ઈદ સૂર્ય ૫ સત્યપદ ૬,
"Aho Shrutgyanam"