Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 245
________________ ૨૨૫ ईशेरंगकराः कुविंदरजका बह्नौ च तज्जीविनः मोक्ता अंत्यजचर्मकारबुरुडाः स्युः शौडिकाराक्षसे ॥ . पण्यस्त्रीनि तौ च मारुतयुते कोणेन्यसेल्लुब्धकान् वापीकूपतडागकुंडमखिलं तोयं तथा वारुणे નગરમાં પાનની, ફળોની, દાંતની, સુંગધિ પદાર્થોની, પુપની તેમજ મેતી અને રત્ન વગેરેની દુકાનો બુદ્ધિમાન પુરુષોએ રાજદ્વાર આગળ તેમજ દેવમંદિર આગળ કરાવવી. નગરમાં પૂર્વ દિશાએ બ્રાહ્મણને વસાવવા, દક્ષિણ દિશાએ ક્ષત્રિ, ઉત્તર દિશામાં શુદ્રોને તથા વૈશ્યને વસાવવા અને અન્ય સારા હેપારી લોકોને નગરના મધ્ય ભાગમાં ચિત્રવિચિત્ર સુંદર ચિતરેલા ઘરમાં વસાવવા જોઈએ. પર૭ નગરની ઈશાન કેણમાં (રંગરેજ, છીપા, ગળિયારા, ખાતરી વગેરે રંગ કહાડનાર) તથા કુવિંદ અથવા કપડા વણનાર ( સુતર તથા રેશમના કપડા વણનાર ખાતરી સાળવી અને વાંઝા) અને બેબી વગેરેને વસાવવા. તથા અગ્નિ વડે પોતાની આજીવિકા ચલાવનાર લોકેમે નગરની અગ્નિ કેણમાં વસાવવા. અત્યંજ, ચર્મકાર (ઢેડ, ભંગી અને ચમાર મરેલા ઢોરનું ચામડું રંગનાર અને ચામડું શીવનાર મચી વગેરે ) વાંસફોડા અથવા ઘાંચા અને કલાલ એ લોકોને દક્ષિણ દિશામાં વસાવવા. નગરની નૈરૂત્ય કોણમાં વેશ્યાઓને તથા નગરની વાયવ્ય કોણમાં પારધી લોકોને વસાવવા અને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260