________________
૧૨૪
ઘરની આગળ ત્થા સરોવરની આગળ Oા વાવકુવાની આગળ ત્થા મંદીરોની આગળ આટલે ઠેકાણે બલાણુક થાય આ શાસ્ત્રનો મત છે. આજે કતાં હોય તેની પાસે કરાવવું, અરધે બલાણ ત્યા એક બલાણ તથા ત્રણ બલાણું ઘરની ધાર આગળ થાએ બલાણને મથાળે પણ માળ કરવા હોય તે થાય છે. ઈતી પંચ વીધી બલાણુક. ૩૨૯
સામરણ
संवर्णाचप्रकर्तव्या प्रथमापंचधंटीका ॥ चतर्घवटामिद्धिच यावदेकोतरंशतम् ॥ ३३० ॥
સમાન વર્તુળવાળી પહેલા પાંચ ઘટીકા કરવી ઘંટીકા એટલે ઘાટડા પ્રથમ પાંચ ઘાટડા, ચડાવવા, ત્યાર પછી ચાર ચાર ઘાટડાની વૃદ્ધિ કરવી, કયાં સુધી તે ઘાટડાની વૃદ્ધી કરવી તે ૧૦૧ એ એક ઘાટડા સુધી વૃધ્ધી કરવી. ૩૩૦
पंचविंशतिरित्युक्ता प्रथमावसु भागीका ॥ वेदत्तरं शतंयावत देशशारिक्षते ॥ ३३१ ।।
જ્યારે માપ પચીશથી કરીએ ત્યારે પહેલા તળીયાના ભાગ આઠ થાય. ભાગ આઠથી તે ભાગ દસ સુધી થાએ આ પ્રમાણે વરધી ભાગ ચાર કરવા એટલે પચીશ ચેરસ ભાગનું માપ થાય ત્યારે પચીશ માપથી ગણત્રી થાઓ. ૩૩૧
"Aho Shrutgyanam