________________
૧૪૬
इति कीर्तिदायक प्रासाद ॥१५॥ भेद ॥२॥
તુ મા છે ૨૪ / कर्णे सप्त प्रतिकर्ण पंव मनोहर दायकम् ।। तद् रुपे च कर्तव्य स्वरुपो लक्षणान्वितम् ॥३७५ ॥
ઉપર કહેલાજ આકારવાળે તેવાજ રૂપવાળે તેવાજ સુંદર લક્ષણવાળે માત્ર તેમાં અને આ પ્રાસાદમાં આટલો ફરક કરો. રેખાએ (બે છંગ છે તે નીચે પાંચ ઇંડકની એક ખીખરી કરવી એટલે) સાત ઈંડક કરવાં. પઢરે પણું તેટલાંજ ઈંડક કરવાં ત્યારે આ સુંદર પ્રાસાદનું નામ મનોહર પ્રાસાદ કહેવાય છે. ૩૭૫. તિ મનોહર પ્રાણા ૨૬ એ છે ? |
તુ માન છે ૨૪
यसाव्य शौ प्रकर्तत्वं कर्णत्रयं रथत्रयम्। भद्रार्धे द्वीपदं यस्य चतुर्दिक्षु नियोजयेत् ॥३७६ ॥
સેળ ભાગ કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની તથા પઢો ભાગ ત્રણ કરો. અધું ભદ્ર બે ભાગનું કરવું. આ રીતે ચારે દીશામાં ભાગની ચેજના કરવી. ૩૭૬ निर्गमपदमानेन हस्तांगुलमेव च । श्रृंगतिलकरथी कर्णे भद्रे चैव मेव च ॥ રક્ષિત વાત મે માસાર્દ મનોહર | ૨૭૭ |
પઢો એક ભાગ નીકળતો કરવો (બીજા ખાંચા ભદ્ર પઢરાને) હસ્તાંગુલ (ગજે આંગળ) નીકાળ રાખ.
"Aho Shrutgyanam