________________
૧૪૪
नंदिका कर्णिकार्यं च उर्धतिलक सुशोभनम् । हितुराज्ञस्तदानाम कर्तव्यं चन्द्रप्रभु ॥ ३७० ॥
ઉપર પ્રમાણે આકારવાળે તેમજ તેવાજ રૂપવાળ તેમાં માત્ર નદીકા અને કણિકા (ખુણી)ની ઉપર અકેક તિલક કરવું જેથી અત્યંત શૈાભાયમાન હિતુરાજ નામના પ્રાસાદ શ્રીચંદ્ર પ્રભુએ મનાવેલેા છે. ૩૭૦
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजीतम् कर्णे चैव समाख्यात भागं चैव सृतं चतु ॥ ३७१ ॥ ८ इति चंद्रप्रभु वल्लभ हितुराज्ञ प्रासाद ॥ १३ ॥ भेद ३ तुल भाग ३२
ભાગ
પ્રાસાદની ચેારસ ભૂમિના ક્ષેત્રના ચાવીશ કરવા. તેમાં રેખા ભાગ ૪ ચારની સરખી કરવી. ૩૭૧ प्रतिरथं त्रयं दद्यात् भद्रा भूतभागिनं ।
रथकर्णे द्विकं बोध्यं गजेन्द्रतिलकं न्यसेत् ॥ ३७२ ॥
અર
પઢરા ભાગ ત્રણને કરવા અને ભદ્ર ગંભે થી પાંચ ભાગનું કર્તું પઢરે અને રેખામાં એ બે ભાગ રાખવા. તેમાં અકેક ખીખરી અને અકેક તિલક મલીને નગ અમે ચડાવવા. ૩૭૨
द्वादश उरुंगाणि प्रत्यांगानिततोष्टभि । शितलस्य तदानाम प्रासादा जिनवल्लभ ॥ ३७३ ॥
"Aho Shrutgyanam"