Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૧ मुंद्रमोरथिकोपरि कर्णशृंगे सिंहकर्ण सिंहनाम तदोचित॥ ४७३ ॥ ઉપર બતાવેલ પ્રાસાદના શિખરના તળની રેખા ઉપર કેસરી છંગ (પાંચ ઈંડકવાળું) કરવું. મુખભદ્ર ઉપર ડેઢી આ કરવા અને તે ઉપર કેસરીસિંહ કરવા. Sાસ . જ્યાં ખૂણું પડે ત્યાં પ્રત્યાંગ (ાથગરાસીયા) તથા સિંહના મેઢાં કરવાં. આનું નામ “સિંહ પ્રાસાદ” કહેવાય છે. ૪૭૩. देवानां तु प्रकर्तव्यं सिंह तत्र वै शाश्वतम् ॥ तुष्यति गिरिजातस्य सौग्यधन पुत्रकैः ॥४७४ ॥ ઉપર કહેલો સિંહ નામનો પ્રસિદ્ધ પ્રાસાદ સર્વ દેને માટે કરો. આ પ્રમાણે કરવાથી તેની ઉપર પાર્વતી દેવી જગદંબા પ્રસન્ન થાય છે. સૌભાગ્ય ધન, ધાન્ય અને પુત્ર પરિવાર આપે છે. ૪૭૪. रथिकसिंह कर्णं च भद्रे शृंगे च सिंहक ॥ कर्ण शृंग तु पंचार्ड सश्रीनंदन उच्यते ॥ ४७५ ॥ प्रगा इत्यथ षडभागै श्चतुरस्त्र विभाजयेत् ।। # તિરથે કુલ માર્ચ મHિ I ૪૭૬ . सम निर्गम तस्माच्च भद्रभागोध निर्गमम् ॥ ४७७ ॥ પઢરાના ઉપર કેસરી છંગ (પાંચઈંડકવાળા) મુકવાં, ભદ્દે પણ શૃંગ તથા સિંહ કરવા અને રેખા ઉપર પાંચ ઈડકવાળી ખીખરી મુકવાથી “શશી નામનો” પ્રાસાદ થાય છે. ૪૭પ. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260