________________
૨૦૧
मुंद्रमोरथिकोपरि कर्णशृंगे सिंहकर्ण सिंहनाम तदोचित॥ ४७३ ॥
ઉપર બતાવેલ પ્રાસાદના શિખરના તળની રેખા ઉપર કેસરી છંગ (પાંચ ઈંડકવાળું) કરવું. મુખભદ્ર ઉપર ડેઢી આ કરવા અને તે ઉપર કેસરીસિંહ કરવા. Sાસ
. જ્યાં ખૂણું પડે ત્યાં પ્રત્યાંગ (ાથગરાસીયા) તથા સિંહના મેઢાં કરવાં. આનું નામ “સિંહ પ્રાસાદ” કહેવાય છે. ૪૭૩.
देवानां तु प्रकर्तव्यं सिंह तत्र वै शाश्वतम् ॥ तुष्यति गिरिजातस्य सौग्यधन पुत्रकैः ॥४७४ ॥
ઉપર કહેલો સિંહ નામનો પ્રસિદ્ધ પ્રાસાદ સર્વ દેને માટે કરો. આ પ્રમાણે કરવાથી તેની ઉપર પાર્વતી દેવી જગદંબા પ્રસન્ન થાય છે. સૌભાગ્ય ધન, ધાન્ય અને પુત્ર પરિવાર આપે છે. ૪૭૪. रथिकसिंह कर्णं च भद्रे शृंगे च सिंहक ॥ कर्ण शृंग तु पंचार्ड सश्रीनंदन उच्यते ॥ ४७५ ॥ प्रगा इत्यथ षडभागै श्चतुरस्त्र विभाजयेत् ।। # તિરથે કુલ માર્ચ મHિ I ૪૭૬ . सम निर्गम तस्माच्च भद्रभागोध निर्गमम् ॥ ४७७ ॥
પઢરાના ઉપર કેસરી છંગ (પાંચઈંડકવાળા) મુકવાં, ભદ્દે પણ શૃંગ તથા સિંહ કરવા અને રેખા ઉપર પાંચ ઈડકવાળી ખીખરી મુકવાથી “શશી નામનો” પ્રાસાદ થાય છે. ૪૭પ.
"Aho Shrutgyanam