________________
૨૦૪
માર્ગ રાખવા. આ પ્રાસાદનાં શિખરોમાં સુંદર મદરે ઝુકાવમાં કાઢી કઠેડાવાળા ગેખ કરવા. તેના ઉપર ડેઢીઆ સિંહ વગેરે કરવાથી આનું નામ રતનભૂષણ નામને પ્રાસાદ કહેવાય છે.
૧ પહેલા પ્રાસાદનું નામ મહેન્દ્ર ઉછે રાજેન્દ્રો નૃણુમ ૨ બીજા પ્રાસાદનું નામ રત્નભૂષણુ ૩ ત્રીજા પ્રાસાદનું નામ સીતશૃંગ ૪ ચોથા પ્રાસાદનું નામ ભૂષણ ૫ પાંચમ પ્રાસાદનું નામ ભુવન ૬ છઠ્ઠા પ્રાસાદનું નામ ત્રિલેકી ૭ સાતમા પ્રાસાદનું નામ ક્ષિતીવલભ. આ પ્રમાણે સાત પ્રાસાદ છે. તેમાં પહેલાનું તથા બીજાનું વર્ણન કર્યું. હવે ત્રીજા પ્રસાદનું કહેવામાં આવશે. ૪૮૩
मस्तके तस्य छादास्य श्रृंग युग्मं प्रदापयेत् ॥ सीतश्रृंग तदा नाम इश्वरस्य सदा प्रिय ॥ ४८४ ॥
ઉપર કહેલ પ્રમાણે પ્રાસાદ બનાવવો. માત્ર આ પ્રાસાદમાં આટલો ફરક કરોઃ શિખરના ગોખ ઉપર છજા મુકવા અને બે છંગ બનાવવાં તો આ પ્રાસાદનું નામ “સીતશૃંગ” કહેવાય છે. તે શંકર પરમાત્માને ઘણેજ પ્રિય છે. ૪૮૪ तिलकं यापरथे भूधरो नाम नामतः॥ छाद्य शृगे तु तिलकं नामना भुवन मंडनम् ॥ ४८५ ।।
ઉપરના પ્રમાણના ભાગથી પ્રાસાદ બનાવો. માવ આમાં અને તેમાં આટલે ફરક કરે કે પ્રાસાદ
"Aho Shrutgyanam