Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 224
________________ ૨૦૪ માર્ગ રાખવા. આ પ્રાસાદનાં શિખરોમાં સુંદર મદરે ઝુકાવમાં કાઢી કઠેડાવાળા ગેખ કરવા. તેના ઉપર ડેઢીઆ સિંહ વગેરે કરવાથી આનું નામ રતનભૂષણ નામને પ્રાસાદ કહેવાય છે. ૧ પહેલા પ્રાસાદનું નામ મહેન્દ્ર ઉછે રાજેન્દ્રો નૃણુમ ૨ બીજા પ્રાસાદનું નામ રત્નભૂષણુ ૩ ત્રીજા પ્રાસાદનું નામ સીતશૃંગ ૪ ચોથા પ્રાસાદનું નામ ભૂષણ ૫ પાંચમ પ્રાસાદનું નામ ભુવન ૬ છઠ્ઠા પ્રાસાદનું નામ ત્રિલેકી ૭ સાતમા પ્રાસાદનું નામ ક્ષિતીવલભ. આ પ્રમાણે સાત પ્રાસાદ છે. તેમાં પહેલાનું તથા બીજાનું વર્ણન કર્યું. હવે ત્રીજા પ્રસાદનું કહેવામાં આવશે. ૪૮૩ मस्तके तस्य छादास्य श्रृंग युग्मं प्रदापयेत् ॥ सीतश्रृंग तदा नाम इश्वरस्य सदा प्रिय ॥ ४८४ ॥ ઉપર કહેલ પ્રમાણે પ્રાસાદ બનાવવો. માત્ર આ પ્રાસાદમાં આટલો ફરક કરોઃ શિખરના ગોખ ઉપર છજા મુકવા અને બે છંગ બનાવવાં તો આ પ્રાસાદનું નામ “સીતશૃંગ” કહેવાય છે. તે શંકર પરમાત્માને ઘણેજ પ્રિય છે. ૪૮૪ तिलकं यापरथे भूधरो नाम नामतः॥ छाद्य शृगे तु तिलकं नामना भुवन मंडनम् ॥ ४८५ ।। ઉપરના પ્રમાણના ભાગથી પ્રાસાદ બનાવો. માવ આમાં અને તેમાં આટલે ફરક કરે કે પ્રાસાદ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260