Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 235
________________ ૧૫ વાથી તેનું નામ “સુરવલ્લભ” પ્રાસાદ કહેવાય છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૫૦૯ कोणोद्वि भागकाशा कोणि सार्धं द्वितीयकम् ॥ अशा नंदिका भद्राम भागेन संगतम રેખા ભાગ ૨ ત્રેની બનાવવી તેમજ કેાણી ભાગ ૧ એકની તથા પઢરા ભાગ ૧ાા દોઢના કરવા અને દિ ભાગ ના અરધાની કરવી. ભદ્ર અર્ધું ભાગ ૨ એનુ કરવું અને ભદ્રા નિકાળે! ભાગ ૧ એકને રાખવા. આ પ્રમાણે ભાગ ૧૪ની ગેાઠવણીથી પ્રાસાદનું તળ બનાવવું. ૫૧૦ त्रिशतं पंच सप्तत्या द्विकं पत्रांकोडेन हि ॥ भक्तचतुर्दशांशेस्तु नाम्ना भुवन मंडनम् || * || || ક્?? |} સમચેારસમાં ભાગ ઉપર કહેલ શિખરના તળનાં ૧૪ ચાદ કરવા અને તેના ઉપર શ્રૃંગા ૩૫૦ ત્રસે અને પચાસ બનાવવાં. આ પ્રમાણે તળ તથા શ્રૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “ભુવનમડન” કહેવામાં આવે છે. ૫૧ शतं कोण कोणि प्रतिरथौ नंदी भद्रार्ध मेव च ॥ किं धोक वेदयुग्मांशाधीशै चतुर्दश | કર્ શિખરના તળના બીજો ભેદ તેમાં ૧૫ ભાગની રેખા, ના અર્ધા ભાગની ખુણી, ૧૫ ભાગના પઢરા, બીજો પઢરે! પણ ભાગ ૧ા દોઢને નદી ભાગ ના અર્ધાની "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260