________________
૧૫
વાથી તેનું નામ “સુરવલ્લભ” પ્રાસાદ કહેવાય છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૫૦૯
कोणोद्वि भागकाशा कोणि सार्धं द्वितीयकम् ॥ अशा नंदिका भद्राम भागेन संगतम
રેખા ભાગ ૨ ત્રેની બનાવવી તેમજ કેાણી ભાગ ૧ એકની તથા પઢરા ભાગ ૧ાા દોઢના કરવા અને દિ ભાગ ના અરધાની કરવી. ભદ્ર અર્ધું ભાગ ૨ એનુ કરવું અને ભદ્રા નિકાળે! ભાગ ૧ એકને રાખવા. આ પ્રમાણે ભાગ ૧૪ની ગેાઠવણીથી પ્રાસાદનું તળ બનાવવું. ૫૧૦
त्रिशतं पंच सप्तत्या द्विकं पत्रांकोडेन हि ॥ भक्तचतुर्दशांशेस्तु नाम्ना भुवन मंडनम्
|| * ||
|| ક્?? |}
સમચેારસમાં ભાગ
ઉપર કહેલ શિખરના તળનાં ૧૪ ચાદ કરવા અને તેના ઉપર શ્રૃંગા ૩૫૦ ત્રસે અને પચાસ બનાવવાં. આ પ્રમાણે તળ તથા શ્રૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “ભુવનમડન” કહેવામાં આવે છે. ૫૧
शतं कोण कोणि प्रतिरथौ नंदी भद्रार्ध मेव च ॥ किं धोक वेदयुग्मांशाधीशै चतुर्दश | કર્
શિખરના તળના બીજો ભેદ તેમાં ૧૫ ભાગની રેખા, ના અર્ધા ભાગની ખુણી, ૧૫ ભાગના પઢરા, બીજો પઢરે! પણ ભાગ ૧ા દોઢને નદી ભાગ ના અર્ધાની
"Aho Shrutgyanam"