Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 226
________________ ૨૦૬ कणे प्रतिरथे भद्रे द्वे द्वे शृगे प्रकरयेत् ।। रक्षे परथे तिलकं प्रत्यंगं च रथोपरि ॥४८८ ।। રેખા તથા પઢો તથા ભદ્ર એ રણને બબ્બે શૃંગ ચડાવવાં. ૭ તથા ઉપરથ ઉપર તિલક કરવા અને તેના ઉપર ચોથ ગરાસીયા કરવા. ૪૮૮ मात्र लंबुयुतं भद्रं प्रासादोयं महीधर ॥ भद्र श्रृंग तृतीयं च कैलासश्च सुरप्रिय ॥४८९ ।। ભદ્રના ભાગમાં લાંબસી તેમજ મદરો કરી ઝુકાવવાળા ગોખ અને કઠેડા કરવા. આ પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “મહીધર” કહેવાય છે. ઉપર પ્રમાણે તળના પ્રાસાદને ભદ્ર ઉપર જે બે ઉરૂછંગ છે તેની બદલીમાં વણ ઉરૂછંગ કરે તો આ પ્રાસાદ કલાસના દેવ શંકર ભગવાનને ઘણેજ વહાલે હેવાથી તેનું નામ કૈલાસ સુરમયિ કહેવાય. ૪૮૯ भद्रेत्यक्तवाची परथे शृंग सर्वांग सुंदर ॥ भद्र दद्यात् पुनः शृंगं विजयानंदोच्यते ॥४९०॥ ઉપર પ્રમાણેના ભાગનો પ્રસાદ બનાવીને તેમાં ભદ્રની પાસેના રથ તથા ઉપસ્થ ઉપર તિલકની જગાએ સુંદર શૃંગ કરવાથી આ પ્રાસાદનું નામ “સર્વાંગ સુંદર કહેવાય છે. શૃંગ તથા તળ મુજબ તેમાં ફક્ત ભદ્ર ઉપર હાલ ત્રણ ઉરૂશું છે તેમાં એક વધારે ઉરૂશ્રૃંગ મુકવાથી “વિજયાનંદ” નામને પ્રાસાદ થાય છે. ૪૦ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260