________________
इति मानवेन्दो प्रासाद ॥३९॥ भेद ॥२॥
તુ માન છે
!
कणे द्वि तिलकं दद्यात् प्रासादो पापनाशनं ॥४२२॥
ઉપર કહેલા તળ તથા રૂપવાળા પ્રાસાદને રેખાએ બે તિલક કરે તે “પાપનાશન ” નામને પ્રાસાદ થાય છે. ૪૨૨ इति पापनाशन प्रासाद ॥४०॥ भेद ॥३॥
તુ માગ ૨ /
चतुर श्री कृते क्षेत्रे चतुर्दश विभाजिते ।। बाहुद्वयं रथं कर्ण भद्रा त्रिय भागकं ॥ ॥४२३ ॥
ચેરસ ક્ષેત્ર કરીને તેમાં ચાર ભાગ કરવા તેમાંથી બે ભાગની રેખા તથા બે ભાગને પઢરે કરે અને અધીઆન ભદ્ર ત્રણ ભાગનું કરવું. ૪૨૩
श्री वस्य केशरी चैव कर्णे रथक्रमद्वयं । द्वादशं उरश्रृंगाणि स्थापयेत् चतुरो दिशि ॥ मानसंतुष्ट नामोयं जिनेन्द्रो मुनिसुव्रत ॥ ॥४२४ ॥
રેખા ઉપર શ્રી વસ્યલ કેસરીનામક બે કર્મ ચડાવવા, પઢરે પણ બે કર્મ (કેસરી અને શ્રી વસ્ય) ચડાવવા. બાર ઉરશૃંગ ચારે દિશાઓના મળીને કરવા.
આ પ્રાસાદનું નામ “માનસંતુષ્ટ” જેનના મહા પ્રભુજી મુનિસુવ્રત ભગવાનને પ્રિય નામ રાખેલ છે. ૪૨૪
"Aho Shrutgyanam