________________
૧૭૬
ઉપર કહેલ પ્રાસાદના રૂપવાળે, તેવાજ આકારને તેમાં અને આ પ્રાસાદમાં આટલે ફરક કરવો. પઢરા ઉપર એક શ્રેગ વધારે ચડાવવાથી આ પ્રસાદનું નામ “સુરેન્દ્ર કહેવાય છે તે દેવોને વહાલે પ્રાસાદ જાણવો. ૪૩૩
२१. इति नमि वल्लभ सुरेन्द्र प्रासाद ॥ ४६॥ भेद || ૨ ( મા ૨૬ /
तद्रुपे च प्रकर्तव्यं उर शृंगं च पंचमं । पूज्यते लभ्यते राज्यं स्वर्ग चैव महीतले ॥ ४३४ ॥
ઉપર બતાવેલ રૂપવાળે, તેવાજ આકારવાળે માત્ર આમાં ભદ્ર ઉપર પાંચ ઉરઝંગ બનાવવાથી રાજેન્દ્ર નામનો પ્રાસાદ થાય છે. આ પ્રાસાદ બનાવી પૂજવાથી સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પામે છે. ૪૩૪
તિ રાજેન્દ્ર પાસઃ + ૪૭ | મેરુ ] તુર મોજ | ૨૬ છે.
चतुर श्री कृते क्षेत्रे द्वाविंशति पद भाजीते । बाहुरिंदु च युग्मेषु रुपं द्वयं इन्दु मेव च ॥४३५ ।। भदाय द्वय भागेन काँते गर्भपर्यंत । स्थापयेत् 'दिशा दिशौ ॥ ४३६ ॥
ચેરસ ક્ષેમાં બાવીસ ભાગ કરવા તેમાં રેખા ભાગ બે, ખૂણું ભાગ એક, ઉપરથ ભાગ છે, કર્ણિ ભાગ એક,
"Aho Shrutgyanam