Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 189
________________ ૧૬૯ આ પ્રાસાદનું ચેરસ ક્ષેત્ર કરવું તેમાં છવ્વીસ ભાગ કરવા. રેખા ચાર ભાગની કરવી, પઢરે પણ તેટલે ચાર ભાગને કરવો ૪૨૯ આખું ભદ્ર દશ ભાગનું કરવું. એ રીતે ચારે તરફના ભાગની ગોઠવણ કરવી. રેખાએ ત્રણ કર્મ (કેસરી, સવતોભદ્ર, મંદિરમ) ચડાવવા. પઢરે અનુકમે બે કર્મ (સર્વતોભદ્ર, મંદિરમ) ચડાવવા. ૪૩૦ द्वादशं उर श्रृंगाणि प्रत्यांगा द्वात्रिंशकम् । मंदिरं प्रयमे कर्मे सर्वतोभद्र मेव च ॥ ४३१ ॥ केसरी तृतीये कमें उर्च मंजरी मुशोभितम् । सुमति कीर्ति नामोयं गृहराज सुखावहम् ॥ ४३२॥ ભદ્ર ઉપર ચારે બાજુના મલીને બાર ઉરઋગ કરવા. ચાથગરાસીયા બત્રીસ કરવા. ઉપર બતાવેલ કર્મ કેવી રીતે ગોઠવવા તે બતાવવામાં આવે છે. પહેલું કમ મંદિર (૨૫ ઈડકનું) તેના ઉપર બીજું કર્મ સવંતેભદ્ર (૯ ઈંડકનું) તેમજ બીજા કમ ઉપર ત્રીજુ કર્મ કેસરી (પાંચ ઈડકનું) ચડાવવું અને તેના ઉપર સુંદર તિલક મુકવું. ૪૩૧ ઉપર પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “ સુમતિકીતિ ” કહેવામાં આવે છે આ પ્રાસાદ કરવાથી ઘરમાં તથા રાજમાં સુખ અને શાન્તિ આપવાવાળે જાણુ. ૪૩૨ ૨. રતિ નમ મ અતિ તિ બાપાત્ર છે ૪ . એઃ u તુ યાજ ૨૬ / "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260