________________
૧૧૭
११ इति श्री अंशनाथ प्रिय मनोल्याचंद्र प्रासाद ||४२ ॥ મેટ્ || તુજ માન | ૪ ||
मनाल्यात संस्थाने कर्णे च द्विकेसरी | श्री भद्र नाम विज्ञेयं कर्तव्यं त्रिषुमुत्तये ॥ ४२६ ॥
ઉપર જણાવેલ મનેાલ્યાચદ્ર પ્રાસાદના રૂપ તથા આકારના જેવાજ માત્ર આમાં અને મનેાલ્યાચદ્રમાં એટલે ફરક કરવા. રેખાયે( એક કેસરી પાંચ ઈંડકનુ છે ત્યાં એક નું વધારીએ ) એટલે એ કેસરી કરવામાં આવે ત્યારે આ પ્રાસાદનું નામ “ શ્રીભદ્ર” કહેવાય તે શાન્તિ અને સયમની સાધનામાં ઉત્તમ છે. ૪૨૬
છે
કૃત્તિ શ્રી મદ માસાદ || ૪૨ || મે૬ || ૨ || તુજ
મળ | ૪ |
चतुर श्री कृते क्षेत्रे पाद षोडश भाजीते । कर्ण भद्र त्र्यं कार्यं शृंगे तिलक भाषितं ॥ ४२७ ॥
ચારસ ક્ષેત્ર કરી તેના સેાલ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ત્રણની કરવી.અ. ભદ્રે ત્રણ ભાગનું કરવું. માર્કી એ ભાગ વધ્યા તે પઢા જાણવા, તેમાં અકેક શ્રૃંગ અને તિલક સુંદર બનાવવા. ૪૨૭
भद्रेच उरचत्वारो स्थापये च दिशा दिशि । नमि शृंच नामोयं प्रासादो नमि वल्लभ ॥ ४९८ ॥ ભના ઉપર ચાર ઉરશ્રૃંગ તે તે ચારે દિશા
"Aho Shrutgyanam"