________________
૧૬૩
भद्रे वे उर चत्वारो प्रासादो अरिनाशने ॥ ४१७ ॥
ઉપરના શૈલ પ્રાસાદના માપવાળો એવાજ આકારવાળો માત્ર આ પ્રાસાદમાં ભદ્ર ઉપર બધા મલીને કુલ ચાર ઉશ્રૃંગ બનાવવા એટલે ‘ અરિનાશ ’ નામના પ્રાસાદ થશે. આ પ્રાસાદ બનાવવાથી શત્રુએને નાશ થાય છે એવા શાસ્ત્રના મત છે. ૪૧૭
૨૮ રૂતિ
નાગનં (ગરનાથ) પ્રાસાદ || ૨૭ II મેટ | તુજ મા } ૮ ||
चतुर श्री कृते क्षेत्रे द्वादश पद भाजीते | कर्ण भाग द्वयं कार्य प्रतिरथ सार्धमेव च ॥ ॥ ४१८ ॥
પ્રાસાદના ચારસ ક્ષેત્રના આર ભાગ કરવા, રેખાભાગ એની કરવી અને પઢા ભાગ દોઢના કરવેા. ૪૧૮
सार्वभागं च भद्रा सार्व द्वयं काज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितं । कर्णे कर्म कार्य प्रतिरये तथैव च ॥ ॥ ૪૬૧ ॥
અર્ધું ભદ્રે દોઢ ભાગનું કરવું અને એક ભાગની ખૂણી કરવી. કુલ અઢી ભાગ કહ્યા તેમ ચારે માજુએ ભાગની વ્યવસ્થા જાણવી. રેખાએ એ કર્માં ચડાવવા અને પદ્મરે પણ એ કર્મો કરવા. ૪૧૯
द्वादश उरशृंगाणि स्थापये च दिशो दिशौ । महेंन्द्रस्य नामायं जिनेन्द्र मल्लिबल्लभं ||
..
"Aho Shrutgyanam"
}} ૪૨૦ ||