________________
૧૫૦
द्रु पे च प्रवर्तव्यं कर्णतिलकं न्यसत् । रत्नसंजय नामोयं गृहराज सुखावह ! ૮૪ धर्मदस्तस्यनामोयं पूर्व धर्मवर्धनम् ॥ ॥३८५॥
ઉપર કહેલા રૂપવાળો તેવા માપવાળે તે જ આકારના માત્ર તેમાં ને આમાં આટલે ફરક કરઃ આમા રેખાયે બે તિલક કરીએ તે રત્નસંજય નામને પ્રાસાદ કહેવાય. આ પ્રાસાદ ઘરમાં તથા રાજમાં સુખ આપનાર થાય છે. ૩૮૪
પહેલા જેનના ધર્મને વધારવા માટે શ્રી ધર્મનાથ મહાપ્રભુજીએ આ પ્રાસાદ બનાવેલ માટે આ પ્રાસાદનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું છે. આ ધર્મનાથ પ્રભુને વલભ એ પ્રાસાદ શહેરમાં કરવાથી ધર્મની વૃદ્ધિ થાય એવો તેમને મત છે. ૩૮૫ १५ इति धर्मनाथ वल्लभ रत्नसंजय अथवाधर्मद प्रासाद
॥२२॥ भेद ॥२॥ तुल भाग ॥२२॥
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजीते । पादेन त्रयमागेन कोणि तत्र विधीयते ! ૨૮૬
પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં ચાવીશ ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની કરવી. તેની બાજુમાં એક ભાગની ખૂણું રાખવી. ૩૮૬
प्रतिकर्ण तेषां ज्ञेय कोणीकानंदोका पदे । भहाथै सेशवेदं च निर्गम भागमेव च ॥३८७॥
"Aho Shrutgyanam