________________
૭૩ ડાહા પુરુષોએ જે તે ચલાયમાન કરવું હોય તેને પાડવું હોય તો શાસ્ત્રમાં બ્રાહ્મણે પાસે જોવરાવવું તેમજ સલાટ-શીલ્પિને પુછીને શાસ્ત્રમાં કહ્યું હોય તેમ કરીને પાડવું તેની વિધિ કહેવામાં આવે છે તે સાંભળે. ૨૦૬.
स्वर्णजंरुध्यवापि कुर्यानागमथोषम् ।। तस्यश्रृंगेनयेतेन पतितयातेयशुद्धि ॥ २०७ ॥
હવે તે જીર્ણ થએલાને જે પાડવું હોય તે કેવી રીતે પાડવું. સેનાને હાથી બનાવો તથા રૂપાને પોઠીયો બનાવવો. આ બન્નેને બનાવીને પછી હાથીના દાંતથી તથા પિઠીયાના શીંગડાથી તે પડાવવું પરંતુ એમને એમ ન પડાવવું. ૨૦૭
ભેજs સંદર્જનારૈવ શિંઝુવતિતથા छिद्रंसंधिश्चरागाश्च महादोषाइतिस्मृता ॥ २०८ ॥
જેમાં કોળીઆ જાળાં કરે, તથા ભમરી જેમાં ગારાનાં ધરે બનાવે, તથા રાફડા જેવા ઉંદરે ધરે બનાવે, વળી જેમાં મોટાં મોટાં બાકાં પડેલાં હાય, મંદિરે તથા દેવાલમાં માટી મેટી તડે પડી ગઈ હોય તેમજ ઘરની ગારમાં પણ આવી દશા થયેલી હોય તો તે મહાન દોષકર્તા છે. આથી અનેક જાતના ઉપદ્રવ થાય છે. ૨૦૮.
भिन्नदोषकरोयस्मात् प्रासादेमठमंदीरम् ॥ मुखार्जालकैद्वोरे रस्मैवातैप्रभेदीतम् ॥ २०९ ।।
"Aho Shrutgyanam"