________________
ग्रहासर्वज्ञ देवस्य मादपिठे प्रतिष्ठिता ।। जनानं तादि भेदेन मुक्तिमार्ग उताहुत ॥ २७३ ॥
જૈનપ્રષ્ઠિામાં પહેલાં નવગ્રહની સ્થાપના કરવી તેમજ સર્વદેવતાની સ્થાપના કરવી. તે આદિ પીઠ ઉપર સ્થાપના કરવી. જેનપ્રતિષ્ઠામાં આટલે ભેદ છે. આ પ્રમાણે કરવાથી જેનપ્રતિષ્ઠાનું સારી રીતે ફળ મળી શકે છે જૈનમાં માતૃકા ભવાનીની તથા યક્ષની પૂજા કરવામાં આવે છે.
जिनानांमातरो यक्षक्षिणि गौतमादयः ॥ सिद्धाकालत्रयोनागा श्चतुर्विंशतिमूर्तयः ।। २७४ ॥
જેનની પ્રતિષ્ઠામાં યક્ષિણની પૂજા કરવી તેમ ચાની પૂજા કરવી તથા ગૌતમ વિગેરેની પૂજા કરવી. સિદ્ધિ કાલ આદી ત્રણ નાગની પૂજા કરવી અને એક એક એમ વીશ તેઓની મૂર્તિઓ છે તેની પૂજા કરવી. ૨૭.
इति स्थाप्य जिनावासे त्रिप्रकारं ग्रहं तथा ॥ सामंतशिखरं नंदि सरस्स्ष्ट पदादिकम् ॥ २७५ ॥
જેનનાં ઘરમાં તથા મંદિરમાં આ પ્રમાણે સ્થાપના કરવી. ત્રણ પ્રકારના ગ્રહની સ્થાપના કરવી તે બતાવવામાં આવે છે. સમેતશિખર તથા નંદીશ્વરદ્વીપ તથા અષ્ટાપદ આ ત્રણ જેનના ઘરને કહ્યાં છે. ર૭૫.
प्रासादो वितरागस्य पुरमध्ये सुखावहः ॥ नृणां कल्याणकारिस्यात् चतुर्दिक्षु प्रकल्पयेत् ॥२७६॥
"Aho Shrutgyanam